________________
સાહમકુશન-પાવલી-રાસ
૧૦૧
ઢાલ પર (મુને સંભવ જિનનું પ્રીત અવિહડ લાગી રે–એ દેશી) તથા (કોલ કરીને રે, ચાલ્યા ગુણભરિયા–એ દેશી) સેભાગસૂરિજી રે ભાગે ભરીએ, પુન્યવંત પોતે જે જ્ઞાનગુણે દરિયે; પટુ માસ ચિંતામણ ૨ સુર જિણે આરાણે, તે પ્રગટ થઈને રે કાજ સકે સાથ. એક દિન સુરચંદને રે બેલા પાસે, લક્ષણ જેવાને રે રંગભર ઉ૯લાસે;
સ્તિક ને દેવજદિક રે તેરણ જવમાલા, વલી ઉરધ રેખા રે ચરણે સુકુમાલા. ઈત્યાદિક લક્ષણ ? દેખી સુરિ હરખે, શ્રી જિનશાસનમેં રે રતન સમો પર ખે; વલી સૂરિપદ લાયક રે આગમ અભ્યાસી, એ આગલ હાર્યો રે બહુ ગુણને સિ. પં૦ પ્રેમવિજયજી રે સંખ્યા તેહ પાસે, તે તિહાં અહનિસ રે આગમ અભ્યાસે; હવે સૂરિ વિહરતા ૨ સિનોર નગર જાવે, શ્રી રેવાકાંઠે રે સંઘ ખુસી થાવે. અઠારસંહે ચઉદે રે (૧૮૧૪) શ્રી ચિતર માસે, સુદિ દસમી દિવસે જે અતિ હે ઉલ્લાસે; દીક્ષા ને સૂરિપદ રે દેઈ પટેધર કને, સૂરિ આયુ પૂરણથી રે સુરગતિ પદ લીને. પણું મહેર છવ માટે રે સૂરિપદનો તિહાં, કરે છિયાવસનજી રે સંઘ મલી તિહાં, ધન સેંહે૨ સીનેરને રે ધન સંઘ સુખદાયા, શ્રી લક્ષ્મી સૂરિજી રે જિહાં સૂરિપદ પાયા. હવે સહુ સુજ્ય રે ગુરુને જ્ઞાનપણે, મેં નયણે નિરખે રે વલી શ્રવણે નિયુ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org