________________
૯૮.
પકવલી-સસરથમ, ભા. ૧
૧૩–આ. શ્રી વિ. માનસૂરિ, ૪–આ. શ્રી વિ. ઋદ્ધિસૂરિવર્ણનપટપર ત્રેસઠમે સૂરિસરુ રે, શ્રી વિજેમાનસૂરિ પટધાર; પટધર ચેસમે મુનિનાથજી રે, શ્રી વિજેત્રફદસૂરિ
ગણધાર. જે૦૧૭ –આ. શ્રી વિજયભાગ્યસૂરિ આ શ્રી વિજયપ્રતાપસૂરિ– એહના પટર દોય વખાંણીયેરે, સેભાગ્યસૂરિ વલી સૂરિ પ્રતાપ; દયના દેય પટેધર દીપતા રે, પટધર પાંસઠમા વડ માપ, જે ૧૮
–આ. શ્રી ઉદવસૂવર્ણનસૂરિ પ્રતાપના ઉદયસૂરદજી રે, વાંકલી જનમ ગચ્છરાય; નગર મુંડારે સૂરિપદ પાઈ રે, ગુર્જર આયા સહુ પરિવાર. જે.૧૯ સૌભાગ્યસૂરિ કાકાગુરુ સેટીયા રે, આગલ દક્ષણ દેસ વિહાર બહુ ઉપગાર કરી પાઉ ધારીયા રે, સુરત મંદિર શ્રી ગણધાર, જે ૨૦ સંવત અઢારસેંહે સાત્રિસા (૧૮૩૭)સમેંરે, ઉજલ પિસદશમ મનુહાર; સૂરિ જય શ્રી સરળ સધારીયા રે, જેહને ગુનિ જન સહુ પરિવાર. જે૨૧ લક્ષ્મીવિજ્ય ગણી વાચકાયજી રે, રામવિજય વિબુધ કહાય; દક્ષણ દેશે પુના નયરમાં ૨, પેસવા શ્રી શ્રી માધવરાય. જે ૨૨ તેને રાજે જિનમતિ હેષિયા રે, કીધે જિનપ્રતિમા ઉથાપ; તિણું સમેં વાદ કરી સહુ જીતીયા રે, રાખી જૈન ટેકતિહાં આપ, જા૦૨૩
–આ. શ્રી વિજયલક્ષ્મી સૂરિવર્ણનવરનું ઉદયસૂરિના પટધરુ રે, શ્રી વિજૅલક્ષ્મીસૂરિ મહારાજ; પટધર સડસઠમો એહ વંદીઈ ૨, એ ગુરુ દીપવિજય કવિરાજ. જે. ૨૪ પેહેલાં સ્તુતિમાલા ગચ્છરાજની રે, વરન કીધો મેં ગુણજાણ; તે સ્તુતિમાલા અવસરે વરવું રે, સુણીઇ શ્રેતા ચતુર સુજયુ. જે૦૨૫
દુહા
મહાવીર જગ મુગટમણિ, વર્ધમાન વડવીર, ધરા પાલ ત્રિજગધણી, ધરણીધર પરે ધીર. પ્રણમું ગેયમ ગણપતિ, મોહન લચ્છી મહંત; કર ફરેસે મુનિને કરે, કેવલકમલા કંત.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org