________________
સોહમ કુકન-ફાવલી-શાસ મા. શ્રી સિદ્ધસેન દિવાક૨વર્ણન ચરિત્ર પ્રભાવક માંહે વખાણ્યા, આઠ પ્રભાવક સૂરિ; તેહમાં સિદ્ધસેન દિવાકર, વરણું છું ગુણ નથી. વર૦ ૩ કુમુદચંદ્રજી નામ જેહ, વિદ્યાવેદ અભ્યાસી; વચન વિવાદે પૂરવ લેખથી, સંજમ લીષ ઉલાસી. વંદ૦ ૪ નમોહંતસિદ્ધાચારજ' સંસ્કૃત, એ છે પૂરવ માંહે, ઈમ સંસ્કૃત પડિકમણું કરવા, સૂરીસર દિલ ચાહે. વદ ૫ ગુરુઈ તિરસ્કાર તિહાં કીધે, બાર વરસ રહા દુલા; ગણધરને પૂરવધર કરતાં, તમે કૌણ અધિકાર છે૬ મોટા રાજા પ્રતિબંધો, તે લેય્ ગચ્છમાંહે, નિસુણી કુમુદચંદ્ર ગુરુવાણી, વળ્યા ઉજેણું રહે. વ. ૭ મહાકાલ મહાદેવ દેહરે, સૂતા લિંગની પાસે; પૂજારી પગ જિમ જિમ તાણે, તિમતિમ લંબ પ્રકાશે. વ. ૮ રાય હુકમથી જેર બંધના, ઠિયા પ્રહાર જિવા; તે સહુ અંતેઉરમેં લાગે, પડયો પુકાર તિવારે. વદે૯ નૃપતિ આય ગુરુચરણે પ્રણમું, હાજર હુકમ પ્રમાણે, ગુરુ કહે જેનષમ અંગીકર, કયાધરમ જગ જ છે. વા૦ ૧૦
૫ કહે સુન મહારાજ મુનિસર, જબરજસ્ત નહિ કામ; ધમપાલ વરાછથી, એ કહેવત જગમમ. વંદે ૧૧ જૈનધરમ કાને નિણું છું, દયાપરમ શિવશર્મ ચિત્રકાર શિવલિંગથી આગટે, તે માંનું તુમ હમ. જે. ૧૨ ચમકાર જાળવવા ગુરુઈ, વીર બત્રીસી કીધી; અધિથક પાટો બહિજા વિચિંતવના દીધી. ર૦ ૧૦ કલિજુગે પારસનાથ દેવના, અધિષ્ઠાયક છે બલિયા; કલ્યાણ મંદિર સ્તવના કરતે, સુરત મરથ ફલિયા. ૧૦ ૧૪ કસ્મિન હર એ કાવ્ય ભણું તાં, રુદ્રલિંગ થઈ જવાલા; પ્રગટી પાસ અવંતિ પ્રતિમા, જે અવંતિ સુકુમાલા. વંદ૦ ૧૫ શ્રી વિકમતૃપતિ પ્રતિબધ્ધ, જૈનધરમ ચિત્ત લ્યા; સિદ્ધસેનસૂરિ ગુરઉપસેં, સિગિરિ સબ ચલાયો. વંદ૦ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org