SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧૭૨ પદાવલી-સમુચ્ચય, ભા. ૨ નોંધ –આશ્રી આણંદવિમલસરિના શિષ્ય વાનઋષિ કે જેમનું બીજું નામ વિજયવિમલ છે તેમણે વિ. સં. ૧૬૨૨ પહેલાં ગચ્છાચારપન્ના ની ટીકા, ભાવપ્રકરણ પત્તવૃત્તિ; સં. ૧૯૨૩માં બંધાદયસત્તાપ્રકરણ પજ્ઞ અવચૂર, સં. ૧૬૩૪માં ગચ્છાચારપયાની મેટી ટીકા વગેરે ગ્રંથ બનાવ્યા છે. તે પૈકીની ગચ્છાચારપયન્નાની મોટી ટીકાનું સંશોધન તથા લેખનકાર્ય પં. વિદ્યાવિમલ, પં. વિવેકવિમલ તથા પં. આણંદવિજય ગણીએ કરેલ છે. આ વિવાવિમલ ગણીએ જ પ્રસ્તુત “હીરવિજયસકે” બનાવેલ છે, - કવિ દુલિચંદવિરચિત હીરવિજયસૂરિ–સવૈયા સબે સબે મૃગનેણું ચલી ગુરુવંદનક ગજરાજ ઘટા, કરિ કંકણ ચુડ અલખ તિને વરદાર બિ સિર ઘુટલા; બાવતિ મંગલ ગાતિ સુહાન પૂરણ મોતી કે ચોક છટા, કવિ સૌ કહે ગુરુ હર ભટ્ટારક ઔર કર સબી પટકા, ૮૩ સાવનકે અલગ એ ફરમાણુ કે ગુજરદેશ પઢાઈ જવું, સાહ અકબર આપ કહે ગુરુ હીરવિજેસૂરિ ગાઇયે ન્યું પાપ કે તાપ સંતાપ કરે, પુનઃ બિગસદ ફલ પાઈ ર્યું, કવિ દુલિચંદ કહે ગુરુ હીરવિજયસૂર ધ્યાયી ક્યું. ૮૪ - (એક હિન્દી કવિતાઓના ગુટકામાંથી ઉદ્ભૂતઃ “જન સત્ય પ્રકાશ” ક્રમાંક ૮૪ માંથી ) ભાવનગરની જૈન આત્માનંદ સભાએ પ્રકાશિત કરેલ જૈન અતિહાસિક ગૂર્જર કાવ્યસંગ્રહમાં-(કાવ્ય ૨૦મું) જ. ગુ. આ. વિજયહીરસૂરિશિષ્ય પં. વિજયચંદ્રશિષ્ય પં. નયવિજયશિષ્ય પં. કુઅર વિજયકત “હીરવિજયસૂરિશકો ”; (કાવ્ય ૨૧મું) આ. શ્રી આણંદવિમલસૂરિશિષ્ય પં. શ્રીપતિશિષ્ય પં, હર્ષાનંદ શિષ્ય ઉ, વિવેકહર્ષકૃત“હીરવિજયસૂરિનિર્વાણ રાસ) અને (કાવ્ય ૨૨મું) ઉ. કલ્યાણવિજયશિષ્ય પં. જયવિજય ગણિકૃત હીરવિજયસૂરિ ખાનિ છપાયેલ છે. આ સિવાય પં. હર્ષાનંદ શિષ્ય પં. પરમાણંદ “હીરવિજયસૂરિરાસ” અને કવિ ઋષભદાસે “હીરવિજયસૂરિજાસ” બનાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy