________________
સલમકુલરન-પાવલી-રાસ
૧૦૩
ઉપદેશમાલ વીરદેશના એ, તસ્વારથ અર્થ વિચાર ન ; ઉપદેશચિન્તામણ મણિ એ, અર્થ પદારથ સાર. ન. ૩ પસક ને નયચક છે એ, વિચારરત્નાકર જેહ નમે; ઉપદેશરત્નાકર તણું એ, અર્થ ગ્રહ્યા ગુણગેહ. નમો૦ ૪ શ્રેષઠ શલાકા પુરુષના એ, સહુ એ ચરિત્ર વખાણ નો; તે સરવે અભ્યાસિયાં એ, ધન બુદ્ધિ ધન નાંણ. નમે. ૫ નાહના મેટા સાતમેં એ, ગ્રંથ ભણ્યા ગચ્છરાજ નમો; આગમ તત્વ કહી ઘણાં એ, સાથ આતમકાજ. નામો ૬ દિવસ એક વરસ તણું એ, જે છે ત્રણ સેંહે સાઠ નમ ત્રણસેંહે સાઠ દિવસ તણાં એક સુંદર જેમાં પાઠ. નમો૭ આપે ગ્રંથ ન કર્યો એ, શ્રી ઉપદેશપ્રાસાદ નમે; ચોવીસ થંભે સહતે એ, સુણતાં હાઈ આહલાદ. ના. ૮ આંબિલતપ કરીને જો એ, સરસ્વતિમત્ર સવાલાખ નામે ; વને પ્રગટ થઈ પાઈ રે, અમૃત પ્યાલે ભાખ. નમો- ૯ ગુણ કેતા ગુરુના કહું એ, શ્રી તપગચ્છ પટધાર નમે; દીપવિજય કહે સાંભલે એ, પ્રતિષ્ઠાને અધિકાર. નમે ૧૦
દ્વાલ-૧૫
(સાહેલડીયા–એ દેશી) ગામ નગર બંદિર તણી સાહેલડીયાં, કીધી પ્રતિષ્ઠા જેહ
હારે ગુણવેલડીયાં; સાંભલજો ભવિભાવથી સાય, સંક્ષેપ કર્યું તેહ હાં. ૧ સુરત બંદિર દીપો સાળ, તિહાં રતનચંદ છે તેહ હાં; વાસુપૂજ્ય મહારાજ સા, કીધી પ્રતિષ્ઠા તેહ હાં ૨ રાનેર સિર મેં કેરવાડે સારુ, આંમદનયર મેજાર હાં છાયાપુરી ને ગોધરે સા, વલી જંબુસર સુખકાર હ૦ ૩ ટેલે (૩) વિહારે કીધલા સા, અંજનસિલાકા ખાસ હાં;
શ્રી મેવાડમેં સાથિઈ સા., પ્રભુ પ્રણમ્યાં લીવવિલાસ હાં૪ ઈત્યાદિક બહુ જિનતથી સારુ, અંજનસલાકા કીધ હાં; ખંભાતે ભલીભાતમું સા, અઢાર ચોમાસાં કોષ હાં, ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org