SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ વસ્તુપાલ-તેજપાલ તેમના ઉપાસક હતા. (૬) આ૦ ઉદયપ્રભસૂરિ તેમણે સંઘપતિચરિત્ર' પર૦૦, “આરંભસિદ્ધિગ્રંથ” “સુકૃત કોલિની” નેમિનાથ ચરિત્ર', “વડશીતિ-ટિપ્પણ, “કર્માસ્તવ-ટિપ્પણ” અને ઉપદેશમાલાની “ઉપદેશકણિકા-વૃત્તિ” બનાવ્યાં છે. મંત્રી વસ્તુપાલે સં. ૧૨૯૦ ચ૦ શુ ૧૧ ના દિવસે ખંભાતમાં “સંધપતિ ચરિત્ર' યાને ધર્માલ્યુદય મહાકાવ્ય' લખાવ્યું હતું. (૭) આ૦ મલિષેણસૂરિ, તેમણે સ્યાદ્વાદમંજરી” રચી. પૃષ્ઠ ૫૬, ઢાળ ર૪ઃ ભાષાલેખ : જૂનાં ખેડા વગેરેની યાદી સાલવારીના ક્રમે નીચે મુજબ છે. બીજાં છુટક પાનાંઓમાં જે મતાંતર મળે છે તે સાથોસાથ ( )માં આપેલ છે. ઉજેણ, ભરૂઅચ, પાલી, અજમેર, દિલી, ભિન્નમાલ, જાલેર, તેનું બીજું નામ સેનગઢ, ચિતોડ, કાલંદ્રી-સિરોહી પાસે કાલંદ્રી છે, તેમાં જરાસંધને જરાકુમાર બળી મૂઓ. પીરાણપટ્ટન, લાહોર, મેવાડમાં ચંબાવતી, તેનું બીજું નામ આઘાટપુર પટ્ટણ, ત્રીજું નામ આપેડ, એ ત્રણે એક જ નામ છે, ખંભાત, રાયથલ, ચંપા, પાવા, રાજગૃહો, પાડલિપુર, તેનું બીજું નામ પટ્ટણું, ધ્રુનાડે, જે પ્રપદીનું ગામ છે. વિમલાપુરી, જ્યાં ચંદ રાજા પર, તેનું બીજું નામ વલભીપુર, જ્યાં દેવગિણી ક્ષમાશ્રમણુજીએ પુસ્તકો લખ્યાં. તેનું ત્રીજું નામ વળા, ચમારડી, જે આજે વર્તમાન છે. ઇડર, બ્રહ્માની ખેડ, વૈરાટ, તેનું બીજું નામ ઘેલકું, ભરતપુર, ડીગ. તે જાન ખેડાં છે. કલજુગના સં. ૨૬૦૦ ભ૦ મહાવીર તથા શ્રેણિક રાજા થયા. શહેરોની સાલવારીઃ સં. ૩૪૮ લાહાર વસ્યું. ( સં૦ ૩૦૩ મુંજપર) (સં. ૨૦૪ શંખેશ્વર ગામ) સં. ૫૦૦ પાલણસિંહ ચૌહાણે પાલનપુર વસાવ્યું હતું, તે નાશ પામ્યું એટલે સં. ૧૦૧૦માં પાલણસિંહ પરમારે ફરી પાલનપુર વસાવ્યું. ( સં૦ ૪૦૭ ). (સં. ૧૫૧ વડનગર વસ્યું). સં. ૫૧૫ ઉજેણી ઘાટમાં ભેજરાજા થયો. (સં. ૭૭૧) સં૦ ૫૫૩ થરો વચ્ચે. (સં. પ૩૫ નાડોલ વ) • • ભરતપુરથી ૨૪ માઈલ ડીગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy