________________
સોહમફલ૨ન-પટ્ટાવલી-રાસ
પ્રહ સામે તેહ માલીમ હુઈ, પુસ્તક સહુ એ મંગાય રે, અગ્નિને સરણ તેહને કીઓ, સૂરિ બહુ શેધ કરાય રે. જુ૦ ૧૮ પુસ્તક માંહેથી નિક, બેધને એક આસ્રાય રે; વસુધારા નામ મહામંત્ર છે, દીપિચ્છત્રી સુણાય છે. જુ. ૧૯ દેયના વિરહથી બહુધરે(પરે), સૂરિ મન હુએ ખેદ રે, ક્રોધથી બધાને મારવા, સૂરિને મનમાં ઉમે રે. જુ. ૨૦ મંત્ર આહવાનથી તેડિયા, બોધ તે ચઉદસે હે ચૂમાલ રે; તેલ કઢામાંહે હેમવા, સૂરિ હૂઆ ઉજમાલ રે. જુ. ૨૧ તે સમેં શાસન દેવતા, આવી તિહાં મહેમાય રે, એહ મોટા ગુરુ શાસને, ક્રોધથી કરે છે અન્યાય રે. • ૨૨ એમ વિમાસીને ડેકરી, રૂપ કરી ગુરુ કને આય રે, ડેડકી પાય આલોયણા, પુછે ગુરુ ગછરાય રે. . ૨૩ ગુરુ કહે એહ આ યણ, અઠમ તપ કરો એક રે ડાકરી કહે એક હેડકી, આલોયણ કહી છેક છે. જુ. ૨૪ પૂજ્ય આલેયણા કેટલી? હેમ ચઉદસેંહે ચોમાલ રે, અઘટિત કામ એ પૂજ્યજી, જીવદયાપ્રતિપાલ રે. જી. ૨૫ હું છું રે શાસનદેવતા, સાંભલી ગુરુ તસ વાણ રે, ક્રોધ સાંમી સહ બેધ, છોડયા ગુરુ શું શુજાણ રે. જુ. ૨૬ હરિભદ્રસૂરિ મન ચિંતવે, આયણ કુંણ જોય રે, દીપકવિ એ સૂરિરાજજી, પાપભીરુ નહી(સહી) હાય રે. જુ. ૨૭
દુહા ગુરુ કહે શાસનસૂરિ! હુએ મેટકે પાપ આયણ એહની વડી, વડા એહને જાપ. જ્ઞાની પુરવધરે નહી, નહી કેવલી આજ; અવધિ ઉગ્યાંની નહિં, નહિ માટે ગવછરાજ, તે માટે કેવી તમે, જઈ સીમંધર પાસ; આયણ લાવી કહે, હવે દુકૃત વિનાસ. ૩ જઈ દેવી પૂજ્ય તા, કહે સીમંધર સ્વામ; ચઉદસેહે ચુંમાલીસ કરે(૧૪૪),નવા ગ્રંથ વડ નામ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org