________________
પાવલી-સાયરા, ભા. ૨
સંવત પન્નાર છિ(ત્રિ)ત્તરે (૧૫૦૩), સૂરિરાજને સરગનિવાસ રે; ધ્યાન સમરણ સૂરિરાજને, હે સકલી સઘલી આસ ૨. ૦૧૧ પર–આ. શ્રી. ૨નશેખરસુશિવન– એહને પટ બાવનમેં નંદીઈ, શ્રી રશેખર સૂરિરાજ રે દીધા શ્રાવક પડિકકમણ વૃત્તિ, શ્રાદ્ધવિધિ વૃત્તિ સાજ રે. સો૦૧૨ ગ્રંથ આચારપ્રદીપની, કીધી રચના શ્રી ગછરાય રે; બાબી ભટઆઈ શ્રી ખંભાતમે, કાલસરસ્વતિ
બિરદ કહાય ૨. પણ સંવત -નરસંહે સચેં'(૧૫૧૭),ગછરાજ અમર૫ પાય રે, એ છે દીપવિજય કવિરાજના, સૂરિ પટ બાવનમેં લખાય ૨. સો ૧૪
' દુહા તે સમે લેખક હતું, લકો લહિએ નામ; સંવત પન્નર આઠમેં(૧૫૦૮), નિજ મતિ પ્રગટી તાંમ. ૧ જિનપ્રતિમા કેવી થયો, ઋષિ ભાણ સમઝાય;
સંવત પન્નર એકત્રીસમેં(૧૫૭૧), ગચ્છ કુંકા કેહેવાય # ૨ પ–ભા. શ્રી લક્ષીસાગરસૂરિવર્ણનત્રેપન પટધર સૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂર;
શ્રી જિનસાસન હીપતે, દિન દિન ચઢતે નર. 8 ૫–૦ શ્રી સુમતિસાધુસૂરિવર્ણનચિપનમા પટધર પ્રગટ, સુમતિસાધુ સૂરિરાજ, નામ સુમતિ પરસુતિ સંમતિ, સુમતિકરણ બરછરાજ. ૪ તેહના પટધર કે સૂરિ, કમલસ સૂરિરાજ કમલકલસ ગચ્છ તેહથી, બીજે કહું ગચ્છરાજ, ૫
ઢાલ-૪૩ (ફતમલ ગઈ થી રે પાંણુ તલાવ, કોટે ભાગો રે ઝીણું લાંપર–એ દેશી) ૫૫–આ. શ્રી હેમવિમલસૂરિ વર્ણન– સાજન હેમવિમલ ગચ્છરાજ, પંચાવનમા ર પટધર સાજન તેહના પટપર દય, વરણું હું તે ગુણાગરુ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org