________________
શ્રી યુગપ્રધાન સખ્યા જાય
શ્રી માથુર ગુરુ આદિ આજ, પંચાણું પ્રણમું ગુરુરાજ પાણિયમિત્ર ગુરુ મહિમાવંત, નવાણું પ્રણમું મહંત. હત્તસૂરિ આદિ વાંકિશ, ત્રેવિસ એ કહીયા મુનીશ, સર્વ મલીને સંખ્યા ધાર, સહસ દેય ને અધિકા ચાર. ૧૩ પહેલા પહેલા મુગતે દેય, એકાવનારી બીજી ય; પંચમ આરે ધમષાર, સંયમ પાલે નિરતિચાર. જિહાં એ શ્રી ગુરુ કરે વિહાર, અઢીયણ માંહિ વિતા તિહાં નહીં મરકી અને દુકાલ, એ ગુરુવાર વધુ ત્રણ કાલ. ૧૫ તેહ સમાન ગુણ રણ નિધાન, વિજયસેનસૂરિ યુગપ્રધાન શાંતિચંદ્ર વાચકનો શિષ્ય, અમરચંદ્ર નએ નિશશિ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org