________________
દાવોસસુરાલ, ભા. ૨
જીર ચીડીમાર આહેડી ને ખાટકી, વલી હિંસાકારી જીવ જેહ રે સ; છર પજુસણ પર્વમેં તે સહું, કિઓ દેસ અમરપટ્ટી તેહ ૨. સ. ૧ ગુરુજી ઈમ ભાવિજીવ બહુ બુઝવ્યા, સૂરિ વિહરતા દક્ષણ દેશ રે સ0; છર ઉદેપુર સરગ સુધારીયા, જેની કીરત દેય વિદેશ છે. સ૦ ૩
૪-૦ થી વિજય+માહિતહવે ચોસઠમા પટધર સૂરિ, પ્રણમું ક્ષમારિ ગચછરાજ રે સ; જીરે પાલીનગર ગરછરાજને, ભલે જનમ સમય વડ લાજ . સ. ૪ અરે સાહ ચતરાજી કુલ ઉપને,બાઈ ચતુરા માત મહાર રેસ વિકમ સંવત સત્તર સાત્રિસેં (૧ઋ૭), ગુરુને સૂરિપદ હુએ
જયકાર ૨. સ. ૫ જીરે ઉદેપુર નાર શ્રી રાણાને, તિહાં મહેચ્છવ પાટ સિવાય રે સ; જીર દીવમંદિર વછરાયજી, ગુરુજી સરગ લો શુભ ઠાય . સ. ૬ ૧૫–આ૦ વિદયસૂરિવર્ણનવરણ પાંસઠમા પટધર પ્રભુ, વંદુ દયાસૂરિ ગચ્છરાજ રે સ; જીરે દીવબંદર પ્રભુ પાઈયા, રૂડે પટધર સૂરિ સામ્રાજ રે. સ. ૭
–આ. વિજયસૂરિવર્ણનકહું છાસમા પટધર પ્રભુ, વિજયધરમસૂરિ કુલ ભાણ રે સ; ભલે ઉદેપુરનયર શ્રી રાણને, તિહાં પટધર પદ સુપ્રમાણ . સ. ૮ જીરે દેશ નગર પુર નવનવા, જીરે કરતા ભવિક ઉપગાર રે સ; ગુરુજી નવાનગર માંહે બેહુ મલ્યા, રાય સૂરિ સકલ પરિવાર. સ. ૯ જીરે દયાધરમ જગ જેડલી, એ તે સહમકુલ નભ સૂર રે સ; સૂરિ ધરમગુરુ ભુવિ વિહરતા, પૂજ્ય કુમતિ હરણ વડ સૂર રે. સ૦૧૦ જીરે નગર બલંદો મારુ દેશમેં કીધે સંઘ આગ્રહથી ચેમાસ રે સ0; ગુરુજી સૂત્ર સિદ્ધાંતની વાયણા, સહુ સંઘની પૂરી છે આસ રે. સ૧૧ છર છાસઠમા એ પટધરુ, સાતે બિરદતણું ધરણાર રે સ0; વંદુ દીપવિજય કવિરાજજી, શ્રી શ્રી ધરમસૂરિ ગણધાર રે. સ૦૧૨
દુહા સંવત અઢારતાલમેં(૧૮૪૧),શ્રી તપ ગણપતિ ગુણધામ; સરિ સરસ સધારીયા, મેંહે૨ બીંદા કામ, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org