________________
તૃતીય ઉલ્લાસ અથ તૃતીયેલ્લાસ: પ્રારભથતે
દુહા આ૦ શ્રી જશાભસૂરિ વગેરેનું વર્ણન
શ્રી વર વરદાઈની, વાહન હંસ ઉજાસ સાજનની સુપસાયથી, વરણું તૃતીય પ્રકાસ. સાંડેરા ગચ્છમેં હૂઆ, જશેભદ્ર સૂરિરાય; નવસેંહે સત્તાવન(૯૫૭)સમેં, જનમ વરસ ગચ્છરાય. સંવત નવસે હું અડસઠ (૯૬૮), સૂરિ પદવી જોય, બદરીસુરી હાજર રહે, પુન્ય પ્રબલ જસ જોય. સંવત નવ અગતરે (૬૯), નગર મુંડારા માંહે, સાંડેરા નગરે વલી, કીધી પ્રતિષ્ઠા ત્યાંહ ૧ બુહા કિંpહરિષિવલી, ૩ ખીમરિષિ મુનિરાજ ૪ જસેભદ્ર ચેથા સહુ. ગુરુભાઈ સુખરાજ.* બહાથી ગ૭ નિક, મલધાર તસ નામ; કિaહરિષિથી નિક, કિહરિષિ મુનખાંન.
ખીમરિષિથી ની પનો, કારંવટવાલ ગર૭ જે; જભદ્ર સાડેર ગચ્છ, ચ્યારે ગચ્છ સનેહ. આબરે હાઈ વિચ, ગાંમ પલાસી માંહે, વિપ્ર પુત્ર સાથે બેહુ, ભણતાં કડિયા ત્યાંહે, ખડિયે ભાગે વિપ્રને, કરે પ્રતિજ્ઞા એમ
માથાને ખડિઓ કરું, તે બ્રાહ્મણ સહિ નેમ.” તે બ્રાહ્મણ જેગી થઈ, વિદ્યા સીખી આય; ચોમાસું નાડુલાઈમેં, હુતા સૂરિ ગચ્છરાય. તિહાં આયો તેહિ જ જટિલ, પરવ છેષ વિચાર; - વાઘ સર૫ . વિંછી પ્રમુખ, કીધા કેઈ પ્રકારના
સંવત દસ દાહરે (૧૦૧૦), કિયા રાસી વાદ, વલભીપુરથી આણિયે, અષભદેવ પ્રાસાદ.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org