________________
શe
પકાવીસ , ભા. ૨ મસ્તિષ્કમાંથી નીકળ્યા છે એમ તેના શબ્દાર્થ ઉપરથી તારવી શકાય છે. એતિહાસિક ઉલલેખ મળે છે કે, વલભીવંશનો શિલાદિત્ય રાજા બ્રાહ્મણ સંતાન છે. તેની પરંપરામાં ભટ્ટાર્ક અને બાપા રાવલ વગેરે થયા છે અને બાપા રાવલના વંશજો તે શોંદિયા છે, એટલે કે શીસોદિયા તે બ્રાહ્મણ જ્ઞાતિમાંથી ઊતરી આવેલ રાજવંશ છે. અને તેથી જ શાસોદિયા એ તેઓનું સાર્થક નામ છે.
શીરોદિયાની વંશાવલી, વિવિધ સાધન દ્વારા આ પ્રમાણે તૈયાર થાય છેઃ
- ૧ ભટ્ટાર્ક યાને પહેલો બાપા રાવલ, ગુ. સં. ૧૯૦, ૨-ધરભદ, છે ગુહસેન, ગુહિલ, ગુહદત્ત, પ્રહાદિત્ય, તેના વંશજો ગહિલોત તથા ગોહેલ કહેવાયા, ગુસં. ૨૫૦, ૪ ભેજ, તે ઈડરને રાજા બન્ય, ૫ મહેન્દ્ર, ૬ નાગાદિત્ય. ટોડ જેમ્સ લખે છે કે, ઇડરના ભીલોએ નાગાદિત્યને મારી તેના કુટુંબને નસાડી મૂક્યું. ૭ શિલાદિત્ય ૮. અપરાજિત, ૯ બીજો મહેક, ૧૦ કાલજ, બીજે બાપા રાવલ, જે ઈડરથી નાસી મેવામાં આવ્યો, નાગદામાં મોટો થયો અને ચિરાડના મૌર્ય રાજાને મારી ચિત્તોડને રાજા બન્યો. ૧૧ ખુમાણ પહેલો, ૧૨ ભરૂટ, ૧૦ ભતૃભટ પહેલો, ૧૪ સિંહ, ૧૫ બીજે ખુમાણ. ૧૬ મહાયક, ૧૭ ત્રીજો ખમ્માણ, ૧૮ બીજે ભર્તુ ભટતેને મહાલક્ષ્મી નામની રાઠોડ પુત્રી રાણી હતી, ૧૯ અલટ વિ. સં. ૧૦૧૦, ૨૦ નરવાહન, ૨૧ શાલિવાહન, ૨૨ શક્તિકુમાર વિ. સં. ૧૦૭૪, ૨૭ અંબાપ્રસાદ, ૨૪ શુચિવમ, ૨૫ નરવર્મા, ૨૬ કાર્તિવમ, ૨૭ ગરાજ, ૨૮ વેરાટ, ૨૯ વંશપાલ, ૩૦ વૈરસિંહ, ૩૧ વીરસિંહ વિ. સં. ૧૧૬૪, ૩૨ અરિસિંહ, કેક ચૌડસિંહ, ૩૪ વિક્રમસિંહ, ૩૫ રાણે રણસિંહ, તેનાથી રાવલ અને રાણા એમ બે શાખાઓ ચાલી વિ. સં. ૧૨૧૧, ૩૬ શ્રેમસિંહ, ૩૭ સામંતસિંહ, ૩૮ કુમારસિંહ, ૩૮ મથનસિંહ, ૪૦ પદ્ધસિંહ, ૪૧ જેત્રસિંહ વિ. સં. ૧૨૭૦
થી ૧૦૦૮, ૪૨ તેજસિંહ, ૪૩ સમરસિંહ સં૦ ૧૩૫૬, ૪૪. ભુવનસિંહ, ૪૫ જયસિંહ, ૪૬ લમસિંહ, મૃત્યુ સં. ૧૭૬૦, ૪૭ અજયસિંહ, ૪૮ ભ્રાતા અરિસિંહ, મૃત્યુ સં. ૧૭૬૦, ૪૯ હમીરસિંહ, ૫૦ ખેતસિંહ, ૫૧ લક્ષરજ, પર મોકલસિંહ વિ. સં. ૧૪૮૫, ૫૩ રાણે કુંભ, મૃત્યુ સં. ૧૫૩૦, ૫૪ રાયમલ, મૃત્યુ. સં. ૧૫૭૫, ૫૫ સંગ્રામસિંહ, ૫૬ રત્નસિંહ, ૫૭ વિક્રમજીત, ૫૮ ઉદયસિંહ, ૫૯ રાણે પ્રતાપ, ૬૦ અમરસિંહ, મૃત્યુ વિસં૧૬૭૭, ૬૧ કર્ણસિંહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org