________________
પુરવણી
THE CONTENT
કડીના ઉત્તરાર્ધમાં મેને બદલે ત્રણ ચરણા થાય છે. કિન્તુ વાચકે બન્ને ચરણાને એક ચરણ રૂપે માની એક જ રાગમાં પુનરુક્તિ કરીને ખેલવા. પૃષ્ઠ ૧૫, કડી ૨. પ્રાચીન ૮૪ ગચ્છે.
tr
33
પ્રાચીનકાળમાં ૮૪ ગછે। હતા. તે દરેકની પ્રરૂપણા અને સમાચારી એક જ હતી. તેનાં પૂરાં નામેા મળતાં નથી પરંતુ કેટલાંએક નામેા નીચે પ્રમાણે મળે છે.
નિર્ગન્થગચ્છ, કૅટિકગણુ, ઉર્દૂ, ઉડ્ડાડિય, વેસવાડિય, ચારણ, માનવ, ગે।દાસગણુ, અલિસગણુ, નાગેદ્રગચ્છ, ચંદ્રગચ્છ, નિવૃતિગચ્છ, વિદ્યાધરગચ્છ, આરણ્યકગચ્છ (વિપીનચ્છ, વિહરૂકગણુ), મલ્લવાદીગચ્છ, કાલિકાચાર્યગચ્છ, હારીલગચ્છ (હારિજમચ્છ), કૃષ્ણુથિંગચ્છ, ઉપદેશગચ્છ, કાર ટાગચ્છ, દ્વિવંદનીકગચ્છ, મઝિમા શાખા ( હષઁપુરીય ) બ્રહ્મદીપિક (વરમાણુગચ્છ), રાજગચ્છ ( ધર્મધેાગચ્છ, સુરાણાગચ્છ ) ચૈત્રપુરીગચ્છ, ધનેશ્વરગચ્છ, મોઢેરાગચ્છ, ચૈત્યવાસીગચ્છ ભટેવરાગચ્છ, કુર્યપુરીયગચ્છ, વાયડગ, ભાવડારગચ્છ, સંડેર ગચ્છ, હૃત્યુ ડીંગચ્છ, પૂર્ણતલગચ્છ, હર્ષપુાયગચ્છ, વાગચ્છ વગેરે.
૨૦૭
વડગચ્છ થયા પછી ઉપરમાંના કેટલાએક ગચ્છા સમયના પ્રવાહમાં નાશ પામ્યા છે અને કેટલાએક ગચ્છા ખીજું નામ પામ્યા છે. એ રીતે વડગમાંથી ખીજી રીતે જ ૮૪ ગ ́ા થયા છે, જેની યાદિ આગળ આપી છે.
પૃષ્ઠ ૧૬, કડી ૮ :
આ કડીના પહેલા ચરણને એવડાવી વીર સંવત અને વિક્રમ સંવત એમ એ સંવત આપ્યા છે, એટલે કડીમાં ચારને બન્ને પાંચ ચરણા બન્યાં છે. વાચકે તે બન્ને ચરણેાને એક જ ચરણુ માની એક જ લયમાં પુનરુક્તિ કરીને માલવાં.
પૃષ્ઠ ૧૮, કડી, ૧૫ :
આ કડીના પહેલા અને બીજા ચરણમાં વીર સંવત આપ્યા છે અને પછી તે બન્ને ચરણેાની પુનરુક્તિ કરી તેમાં જ વિક્રમ સંવત આપ્યા છે. આ રીતે આ કડીમાં ચારને બદલે છ ચરણા છે. પરંતુ વાયકે તે ચારે ચરણાને બે ચરણુરૂપે માની એક જ લયમાં પુનરુક્તિ કરીને મેલવિ.
અહીં એ વિશેષતા છે કે, 'વળા' એવે શબ્દ વાપરીને વિક્રમ સંવત આપ્યા છે. આથી ગ્રંથકારને ચરણા વધારીને પશુ અને સંવતા રાખવા ઇષ્ટ છે, એમ નક્કો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org