SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ - સુધારા-વધારો – ૫૪ ૧૨૬ ની ધમાં નીચે પ્રમાણે વધારે “કછોલીના દેરાસરમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથની ગાદીમાં સં. ૧૩૪૩ ને લેખ છે, જેમાં કહુલિકા ગામ અને કઠેલી ગોત્રગુરુને ઉલ્લેખ છે. - શિરોહીમાં ભગવાન શ્રી અજિતનાથની દેવકુલિકા પર સં. ૧૫૨૧થી સં. ૧૫૪ના શિલાલેખે છે, જેમાં પૂર્ણિમાપક્ષે, કછુવાલગ છે, ભદ્રેશ્વરસૂરિ સંતાને, ભ૦ સર્વાનંદસૂરિ, ભ૦ ગુણસાગરસૂરિ, તથા યતિ ઉદયવર્ધન ઇત્યાદિ ઉલ્લેખ છે. તપાગચ્છે આ. વિજયદેવસૂરિ સંઘના ભ. વિજયધર્મરિને સં. ૧૮૦૯ માં કાલીમાં ભારત પદ મળ્યું છે.” ૪ ૧૬૨માં, આ૦ રત્નાકરસૂરિ પછી, વિ. સં. ૧૪૯૪ માં થયા છે” એમ છપાયું છે, તેને બદલે જૈન મુ. કવિએ, પૃ૦ ૧૪૯૪" વાંચવું. પૃષ્ઠ ૧૦ પેરા ત્રીજાની શરની ત્રણ લીટીઓને નીચે મુજબ સુધારે ૧. મિત્ર અને સુભગાદેવી, ૨. મહારાજા શિલાદિત્ય ગુપ્ત સં. ૧થી ૬૦, ૭. ગુહિલ, ગુહસેન, ગુહદત્ત, પ્રહાદિત્ય, તે ઇડરને રાજા બને, તેના વંશજો ગિહલોત તથા ગાહિલ કહેવાયા. ૪. ભોજ, ૫. મહેદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy