Page #1
--------------------------------------------------------------------------
________________
TES
છે
કે
1)
થી 8 Gરી
(
ની ટકાઉ
Ser
નાર
કીશનગઢ. બાબું ચોથુમલાક ચિંડાલીયા,
પ્રકા ટીક-~
- પ્રાચીન જૈન સાહિત્ય સંગ્રહ.
જીનેંદ્રમાસાદ વર્ણન શ્રી મહેતાબ કુમારી
છે?*
2
-
છે
કર
- eી
-09
કરે, તો
ઈ
જ
SARAN
નહe
,
-
- ઈ. *
-
வ ps are કરી
RS. இன்ன દે -
ને
હા
5
R WA
.
Page #2
--------------------------------------------------------------------------
________________
MELEUEUEUELELEUEUEUEUEUEUEUEUE EJERUEUUUUUUUUUU TETU
| શ્રી વિતરજાળ નમઃ | (શ્રી સિદ્ધાચલજી ધનવસી ટુક) શ્રી મહેતાબ કુમારી જિનેન્દ્રપ્રસાદ વર્ણન
તથા પ્રાચીન જૈન સાહિત્ય સંગ્રહ,
પ્રકાશક:બાબુ ચેમિલજી ચિંડાલિયા.
કિસનગઢ,
BUBnUEU TU TU TU TU TU TU TU TU TU L4SULUÇUCUÇUŞUGURUCUÇUCUZL2245
Page #3
--------------------------------------------------------------------------
________________
સગ્રાહકઃ
માસ્તર ગુલાબચંદ શામજી કારડીયા.
પ્રત ૨૦૦૦
વિક્રમ સ. ૧૯૯૧,
મુદ્રકઃ
શા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રીં પ્રેસ પાલીતાણા.
Page #4
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
વિષય
મંગલા ચરણ-દહેરાસર બંધાવવાનું પ્રજન. . માતાની ઉમેદ પૂર્ણ કરનાર પુત્ર. .. દહેરાસરની ટુંક ધનવસીના દરવાજા દહેરાસરનું સ્વરૂપ સુંદર ફોટા સાથે ... દહેરાનું તૈયાર કરવું, ભમતિપ્રદક્ષણ સાથે. દહેરાંની વિશેષ શોભા. લક્ષ્મિને ગુણકા જેવી ગણનાર. ... શ્રી રાણી મેનાકુમારીને સ્વ. અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ.. બ બુસાહેબની ઉદારતા. શ્રી મહેતાકુમારી જિનેંદ્રપ્રાસાદનું વર્ણન. દહેરના ત્રણ ગભારા સંબંધી. • • સભામંડપના મેટા આઠ ગેખનું વર્ણન. •
છે નાના બાવીશ ગેખનું વર્ણન. ... સભામંડપ બહારભિને ગોખલા.
Page #5
--------------------------------------------------------------------------
________________
વિષય, ઉપરના મુખજીનું વર્ણન. ભમતિના નિચે રાયણાદિ ત્રણ દહેરીનું વર્ણન. પુંડરિકજીના દહેરાં નિચે ભિંતે (બીજે ગાળે.) પુંડરિકજીના દહેરાનું તથા ચોકીનું વર્ણન. ભમતિ-ધણીધણીની નંબરવાર દહેરીએ. દાદાસાહેબની. દહેરી અને જીવન ચરિત્ર • •
તળેટીને ફેટ અને લાખેને મુગટ. દુગડગોત્રની ઉત્પત્તિ. • • બાબુ કુટુંબને બંગાળદેશ કયારથી. .. રાજા પ્રતાપસિંઘજી દુગડનું ચરિત્ર ફેટા સહિત રાક બ૦ લક્ષ્મિપતસિંહજી ” ” » શ૦ બ૦ ધનપતસિંહજી ” રા, બ૦ ગણપતસિંહજી રાજા નરપતસિંહજી રાજા મહારાજ બહાદુરસિંહજી ” ” બાબુ ચોથમલજી ચિંડાલિયા ચરિત્ર પાલીતાણું મૂળ વસાવનાર નાગાર્જુન. -- • • પાલીતાણામાં આવતા સંધને પ્રથમ તિલક કરવાનું માન. ..
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષય, શ્રી સંઘ પેઢીને જાહેર ન કરે. • પાલીતાણા શહેર યાત્રા. .... પાલીતાણામાં ધર્મશાળા અને સંસ્થા. તળેટી રેડ વચ્ચેના દ ... - ચિવણતળાવડી, અજિતશાંતિ રહેશે.. . સિદ્ધાચલના અસલી ૨૧ નામ, કદંબગિરિ. • જે તે સંજમિ શેત્રુજે પૂજનિક • • પ્રાયઃ એ ગિરી શાશ્વત કેમ કહેવા... નવટુંકના પ્રતિમા, દહેરાં વિગેરેને કાઠે. ચકકેશ્વરીના દહેરાં સંબંધી. - ભરતના ભરાવેલ જિનબિંબને પ્રભાવ. અષ્ટાપદના દહેરા સંબંધી - - - તિર્થપતિ દાદાના દહેરાની તથા ચેક સંબધી દાદાના દહેરોમાં પ્રથમ પહેલી વીજળીનું પડવું - તથા ચમત્કારપૂર્વક નીકળી જવું. . . સૂર્ય ને ચંદ્રવંશી રાજાનું મૂલ જૈન ધર્મ:રામ, રાવણ જૈન રાજા હતા. - - પ્રાચિન જૈન પ્રતિમાઓ સંબંધી. . .
Page #7
--------------------------------------------------------------------------
________________
વિષય.
કેસરિયા, મુનિસુવ્રતની પ્રતિમાં સબંધી.
અષાઢી શ્રાવકની ભરાવેલ ત્રણ પ્રતિમા. - મથુરાના દહેરાંના વીરપ્રભુના સં. ૨૦ ના લેખ... અજારાપાર્શ્વનાથને પાંચલાખ અધિક વર્ષ થયા. સંખેશ્વરા, ભટેવા અને મહુવાના મહાવીર સંબંધી. પુલિંગપાર્શ્વનાથ નેપાળમાં. ... મંત્રાધિરાજ પા તથા છાયાપાર્શ્વ હિમાલયમાં જૈનધમ પ્રાથિન છે અને તેની જાહેાજલાલી. પ્રાચિન માટે સ્તર ધર્માંની શાક્ષી.
..
ગૌતમ ત્રણ છે તે સબંધી.
ચાલીશ ક્રેડની જૈન વસ્તી.
ૐ
...
...
...
908
...
...
300
...
...
...
...
...
...
...
...
...
તિથ રક્ષણ માટે જૈતાની કાળજી. ... ભાઈ મુળચંદજીને આમુજી માટે કરી આપેલા કુરમાન, ચારે વણુમાં જૈનધર્મ કેવી રીતે પળાતે. જૈતાએ બૌદ્ધોને વાદમાં હરાવ્યાથી હિંદ અહાર કર્યાં. તિથ્યની પ્રાચિનતા, શેત્રુંજો બૌદ્ધના કદી નથી થયે.. - ... સંપ્રતિરાજાના દહેરાંને પ્રતિમા. - ગુરુવયના સામઈયામાં શ્રેષ્ટી વ.
...
...
...
...
...
...
...
...
...
પૃષ્ઠ.
૧૩૬
૧૩૯
૧૩૯
૧૪૦
૧૪૦
૧૪૧
૧૪૨
૧૪૪
.૧૪૭
૧૪૭
૧૪૯
૧૫
૧૫૧
૧૫૨
૧૫૫
૧૫૮
૧૫૯
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષય,
* પૃષ્ઠ,
-
ભેસાશાએ ગુજરાતના શેઠીઆની કાછડીને આગલ છેડે છેડાવ્યો.... " ચાંપાનેરના સંધને ઘણે પ્રશસ્ત ઠરાવ. ભામાશાહને પ્રતાપરાણે, જગડુશા જ રાજગીના ધનાઢયે. .. • કલ્પસૂત્રની વાંચના શ્રી સંઘ વચ્ચે થઈ.કાળિકાચાર્યે એથની સંવત્સરી સ્થાપી - શંકરાચાર્ય સંબંધી કંઇક.... .. મકકાથી પ્રતિમાઓ મહુવામાં આવી... જૈનધર્મ તે હિન્દુધર્મ નથી.- - ધને પરવાડને કુંભેરાણને રાણપુર શેત્રુંજા તિર્થ રોડ વચ્ચેના દ... નવટુંક માંહેના કેટલાક દ. અષ્ટાપદ તિર્થ સંબંધી.. નંદિશ્વરદ્વિપ સંબંધી. -- . નવટુંકે કયારે બંધાણ. . અંગારશાં પીર સંબંધી.- . શ્રી ઋષભદેવ પ્રભુનું જીવન ચરિત્ર .
Page #9
--------------------------------------------------------------------------
________________
વિષય,
.
૨૦૧
૨૩ પ્રભુના વખતના બનેલ બનાવ. જે આવતી ચોવીશીના તિર્થક હાલ કયાં છે ? સ્તવન સમુદાય. * . .
.
. ૨૦૭
આ પુસ્તકની કંઈપણ નફે લીધા વગર મૂળ-પડતર કિમત આઠ આના રાખવામાં આવી છે જોઈએ તેમણે નિચેના શિરનામેથી મંગાવી લેવી. ઠ-૨, બ, બાબુસાહેબ ધનપતસિંહજીના કારખાના
મુ. પાલીતાણુ-(કાઠિવાડ).
Page #10
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી તિર્વાષિરાનાયનમઃ ।। શ્રી તિર્થાધિરાજ—
જચતળેટીનો મૃકુટ.
(શ્રીમતિ મહેતાબકુમારી જિને દ્રે પ્રાસાદ)
ચાને
પ્રાચિન આદિ જાણવાની યથાર્થ મિના.
प्रकाश १ लो.
કિરણ ૧ .
મંગળાચરણુ
પૂર્ણાનમય. મહેાય ભય, કૈવલ્ય ચિપિ મય, રૂપાતિતમય સ્વરૂપ ક્ષણ, સ્વભાવિકી શ્રીમય;
Page #11
--------------------------------------------------------------------------
________________
(૨) ગાને તમયં કૃપારસ મય, સ્યાદ્વાદ વિદ્યાલય, શ્રી સિદ્ધાચલ તિર્થરાજ મનિશં, વંદેહ માહિશ્વર ૧ વિકટસંકટકેટીવિનાશનિ, જિનમતાશ્રિત સૈખ્યવિકાસનિ; નરનરેંદ્ર કિનર સેવિતા, જયતુ સા જિનશાસન દેવતા, ૨ શ્રીમદ્ યુગાદિશ પદાજ ભક્ત, શ્રીસંઘરક્ષા કરણાભિયુક્ત; સમ્યગદશાં માલિમણુવિમુદ્ર, યક્ષપદ્દ વિતતુભદ્ર ૩
દેહરાસર બંધાવવાનું પ્રયોજન,
માતુ વચન પાળક પુત્ર, સાક્ષાત શ્રી લકિમજીને અવતાર ! કે જેમણે સં. ૧૮૮૨-૩ અને સં. ૧૮૯૨-૩ એમ દશ વર્ષમાંજ, પિતાના પ્રતાપર્વત પતિ બાબુ સાહેબ “રાજા પ્રતાપસિંહજી પાસે તિર્થાધિરાજ સિદ્ધાચલજીના બે સંઘ સંખ્યામાં યાત્રુને લઈ છરી પાળતા કઢાવીને “સંઘવી” પદને ધારણ કરી સંઘવી કેટીમાં નામ ઉમેરો કર્યો. અને લાખ રૂપિયા ખર્ચી. બંને વખત શહેર પાલીતાણા મહાજનમાં અકેક રોકડા રૂપિયા સાથે લહાણું નવકારશી કર્યો.
શ્રીમતિ મહેતાજકુમારી જીદગી પર્યત ઉગ્રતપને સેવનાર જૈનધર્મનું સાચુ જવાહર હતું. તેમણે નવપદ - ૨ ૧ પાદચારી. ૨ બ્રહ્મચારી. ૩ એકલહારી. ૪ ભૂધસંથારી. ૫ દે ટેકવારી. ૬ સચિતપરીહારી.
Page #12
--------------------------------------------------------------------------
________________
(૩) અને વિશસ્થાનક તપ પૂર્ણ વિધિયુક્ત કરી પ્રાંતે તેના વિસ્તારથી ઉજમણું કર્યું. અને માસક્ષમણની મહાન તપ
શ્યા પૂર્ણ થતાં શ્રી સિમંધરજિનની શાશનદેવી પંચાંગુલી એ દર્શન દઈ શાતા પૂછી હતી.
ઉમેદ પૂર્ણ કરવા. એકદા મહેતાકુમારીએ પોતાનું આયુ નજિક જાણીને પિતાના પુત્ર ધનપતસિંહજીને કહ્યું કે “બેટા! તારા પિતાજીએ એક નાજૂક દહેરાસર શ્રી સિદ્ધાચળતિથે ખરત્તરવસતિમાં બંધાવ્યું છે. પણ મારી ઇચ્છા એક ભવ્ય જિનાલય તિર્થરાજમાં બંધાવી ધામધૂમથી મહા મહત્સવપૂર્વક શ્રી આદિશ્વર ભગવાનને અર્પણ કરવા ઉમેદ છે તે જરૂર પૂરી પાડશે.
માતા પ્રત્યે પુત્રને જવાબ. હે પૂજ્ય માતુશ્રી! “આપના આત્માને શાંતિ આપે. શ્રી સિદ્ધાચળજીમાં એક અપૂર્વ જિનાલય બંધાવી શ્રી આદિશ્વર ભગવાનની મનહર પ્રતિમા અંજનશલાકા મહા મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠીત કરીશુ.” સાકર ને શેલરિસ જેવા મિણ વચન પુત્રના સાંભળી માતુશ્રી મહેતાબકુમારીની ઉઠકોડરામરાજિ હર્ષવિકવર થતી હતી. ત્યારબાદ ચેડા વખતમાં સમાધિ મરણે સ્વર્ગે ગયા. માતુશ્રીની અંતિમ
Page #13
--------------------------------------------------------------------------
________________
(૪) ઉમે પૂર્ણ કરવા ભણું આ દહેરાસર બાંધવાનું બન્યું. અને અંજનશલાકા સહિત પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. સં. ૧૯૪૯ માહ શુદિ ૧૦ તે સર્વ સંઘને સુખશાંતિવાળા ફળદાયિ હે. ધનવસી ટુંકના કિલાના દરવાજા તથા બારી
| દરવાજાનું વર્ણન
આ ટુંકના દહેરામાં પ્રવેશ કરવાને મુખ્ય માટે દરવાજે ઉત્તર દિશામાં છે. બીજો બારી દરવાજે શેત્રુજા ઉપર જવાનું છે તે પશ્ચિમ દિશામાં છે. આ બારીના સામે એક મેટે દરવાજે પૂર્વ તરફને છે. તે દરવાજેથી આ દહેરાંના કામકાજ માટે ગાડાં પ્રમુખ આવાગમન થતા હતા. પણ તે હાલ બંધ રાખે છે. નિચેના ગાળામાં એક બારી છે. તેમાં રાત્રિના દહેરાના માણસને જરૂરી કામ માટે આવ-જા કરે તેમ રાખ્યું છે. આ બારી સામે પશ્ચિમ તરફની બારી છે. તે બંધ રખાય છે. એમ કિલ્લાને પ્રથમથી પાંચ મોટા-નાના દરવાજા મૂકેલા છે.
શ્રીમતિ મહેતાબકુમારી જિનેંદ્રપ્રાસાદ યાને ધનવાસી ટુંક બંધાવવાને આદ્ય મુનિમ નાથાલાલે કેટલુંક કામ કર્યું. બાદ નારણુજીએ પૂર્ણ કરાવ્યું. બાદ મહારાજ બહાદુરસિંહજી બાબુસાહેબે આ પાલીતાણાના દહેરાં માટે એક
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૫ )
અચ્છા મેનેજરની જરૂર જાણીને પેાતાના પાસે અને મરહુમ બડા બાજીસાહેબ પાસે કેળવાયેલા સબધી ચાથમલજી ચિ'ડાલિયાની નિમણુક સ'. ૧૯૭૭ માં કરીને માકલાવ્યા. જે અદ્યાપિ પર્યંત કાળજીપૂર્વક તન, મન વડે કારાખાર ચલાવતા રહી આ ધનવી ટુકની ઉજળામણુ અને સ્વચ્છતા તથા પવિત્રતા અનાશાતનાપૂર્વક વૃદ્ધિ પમાડી છે. કે જેની ખાખર જોટો નથી. કબહુના -.
શ્રી મહેતાપ્રકુમારી જિનેન્દ્રપ્રાસાદ દહેરાસરનું સ્વરૂપ.
ત્રણ મંડપવાળુ તેમાં મધ્ય મડપના ગભારામાં મૂળનાયક પ્રથમ તિ કર શ્રીઋષભદેવજી ગાદિએ બિરાજે છે. અને આજુબાજુ ગેાખમાં જિનબિષે પ્રતિષ્ઠીત છે. દાદાની જમણી ખજૂના મ’ડપના ગભારે શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. અને બીજા જિનષિએ પણ તેમની અને ખાજી પ્રતિષ્ઠીત કર્યા છે. ત્યારે ડાખી માજીના મંડપના ગભારામાં પણ શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. ફક્ત એકજ મોટા ખિમ છે.
નોંધ:—આ દહેરાસર જુદાજુદા ત્રણ મંડપવાળું છે દરેક 'પે એકેક ગભારા છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
રંગમંડપ, આ નવદ્વાર પ્રાસાદ મધ્યે રંગમંડપના વચ્ચે એક આરસને હાથી છે. અને ગર્ભદ્વાર તરફ બે થંભને ટેકાવીને બે બાજુ આરસની એકેકી દહેરી ઉભી કરીને પ્રભુ પધરાવ્યા છે. ત્રણ દિશાના ત્રણ ત્રણ દ્વારના વચ્ચેની ભિંતે મેટા ગેખ બેવડા મુકીને સંખ્યાબંધ બિંબો પુન્યવતેએ પ્રતિષ્ઠીત કર્યા છે. અને દરેક બારણાની (દ્વારની) બંને બાજુ સામસામા મેટા આયના (કાચ) ગોઠવ્યા છે, ત્યારે છાટ ઉપર ઉંચે હાં ઝુમર, ગળા અને વાછટ વિગેરે કિં. મતી હરનિચર વિવિધ નમુનાવાળું ટાંગીને રોશની-લાઈ. ટના તેજને ઝળહળતું પ્રકાશિત પમાડ્યું છે.
. ગભારાની બહારની ભિંતે નાના નાના ગેખ ઉપરા ઉપરી બાંધીને તેમાં પણ ખિચખીચ બિંબ પધરાવ્યા છે. દરવાજાની ભિંતે (દાદાજીની સન્મુખ) નાના દેખમાં બાબુસાહેબ પ્રતાપસિંહજી અને તેમના પત્ની મહેતાબ કુમારીની, બીજામાં ર. બ. બાબુસાહેબ ધનપતસિંહજી અને તેને મના પત્નિ રાણું મેનાકુમારીની યુગલમૂર્તિ છે. ત્રીજામાં રા. બ. બાબુસાહેબ લફિમપતસિંહજી છે.
માળ મેડી ઉપર ત્રણ મુખજી. આ દહેરું માળવાળું છે. બંને બાજુ પત્થરની સી
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ડીઓ બાંધેલી તે ઉપર ચડીને માળ ઉપર જવાય છે. અહીં ઉપરના ત્રણ મંડપને ગાળો ખૂલ્લે રાખ્યો હોવાથી અંદરથીજ એક બીજા મુખમાં જવાય છે, આ ચામુખને ફરતી પ્રદક્ષિણા દેવાને કઠેડે કમ્મરપૂર બાંધ્યું છે. મંડપ ખૂલ્લો છે, ને તેનું તળિયું આરસથી શોભિત કર્યું છે.
આ જગ્યાએથી ગિરિરાજની પ્રથમ પિઠના દર્શન થાય છે. જગ્યા સ્વચ્છ, હવાવાળી શિતળ, અને ગરબડ વિનાની એકદમ શાન્ત અને એકાંતવાળી હોવાથી ચૈત્યવંદન તથા કાઉસગ્ગ કરતાં મન પ્રણામ સ્થિર રહે છે. તે પણ વિશેષ લાભને પ્રાપ્ત કરાવનાર સ્થાન જાણવું.
બે ગાળાનું દેરાસર બંધાઇને તૈયાર થયું
માતુશ્રી મહેતાબમારી સ્વર્ગસ્થ થથા બાદ ન મ સમરણ માટે ખુદ બાબુસાહેબ ધનપતસિંહજી સિદ્ધાચલમાં યાત્રા નિમિત્તે જઈ પહાડપર જગ્યા કિલ્લાબંધ દહેરાસર થાય તેટલા પૂરતી નહિ દેખી હેવાથી છેવટે લાંબેવખતે તળેટીના મથાળની જગ્યા પસંદ પી. તે રાજ્ય તરફથી બક્ષીસ મળી. જેની નકલ આ સાથે છે. તેનું ખાત મુહર્ત સં. ૧૯૪૫માં કર્યું.
લીધેલ જગ્યાને વાળી લેવા પ્રથમ કિલ્લે બાંધીને પિળ દરવાજો મુક, અને કિલ્લાને નાજૂક કેડા પણ
Page #17
--------------------------------------------------------------------------
________________
બાંધ્યા. જમીન ૬૭૭૬ાા ગજ જેટલી વિશાળ હોવાથી એક ભવ્ય ટુંક (વસહી)ના રૂપે દહેરાસર બંધાવવા બે ગાળા પાડ્યા, ઉપરના પ્રથમ ગાળામાં મૂળનાયક આદિશ્વરજીનું દેવાલય અને તેના સામે પડીકજીનું અને ફરતી મેર ભમતિની દહેરીએ ધીમે ધીમે તૈયાર થતી ગઈ. એટલે પ્રદક્ષિણા ફરવાની હશે હશે મન વધે તેમ તૈયાર થયું. પહાડ ઉપરની સઘળી ટંકના પ્રમાણે આ ટુંક બાંધેલ છે. પુંડરિકજીનું શિખર બંગાળી ઘાટનું જેન શિ૯પી છે.
. બીજે ગાળે-જે તળેટીના તરફ છે. તેની પિળ દરવાજે મૂળ આવાગમન કરવા અને પૂજારીશેઢી, પહેરેગીર, અને મહેતાને રહેવાની ઓરડીઓ, સૂખડ કેશર ઘસવાની, તથા પુરૂષવર્ગ અને સ્ત્રીવર્ગને પૂજા કરવા પહેરવાનાં કપડાની સામસામે એરીઓ હારબંધ છે. વચ્ચે જમીનમાં બે બાજુ પાણીના ટાંકા (ભેરા) બાંધ્યા છે. અને તે ટાંકાના મથાળ ઉપર એકેક મંડપ બાંધીને તેમાં દહેરા જેવી આરસની દહેરીમાં ગુરૂ સ્થાપના, અને બીજા મંડપમાં ઉપરની નવટુંકની રચના. દરવાજાની ભિંતના જોડે ફીસ અને છેક ખુણે ગરમ પાણીની, નહાવા માટેની જગ્યા છે.
ભમતિ–પ્રદક્ષણ, શ્રીમાન પુંડરિક ગણધરની ડાબી (વામ) બાજુથી
Page #18
--------------------------------------------------------------------------
________________
નંબર એકવાળી દેવકુલિકા-દહેરીથી ભમતિ શરૂ થાય છે. તે ન. ૦૩ સુધી દર્શન કરતાં પ્રદક્ષિણ પૂર્ણ થાય છે.
એટલે છેલ્લે પુંડરિકની જમણું (દક્ષિણ) તરફ આવિએ. હવે પુંડરિકજી પાછળ ભમતિની ૧૨ દહેરીઓ છે. તે પુંડરિકજીની પ્રદક્ષણા મટીમાં જાણવી.
રાજાનિ (રાયણ) વૃક્ષ મૂળનાયકના દહેરાની પાછળ ભમતિના એક ખુણા ઉપર ભોંયતળિયામાં આરસની એક દહેરી સ્થાપીને તેમાં અંચળગચ્છાધિપતિ શ્રીજી ભટ્ટારક “કલ્યાણસાગરજી” આચાર્ય મહારાજની મૂર્તિ પધરાવી છે. અને બીજે ખુણે રાયણવૃક્ષને રેપીને એક સુંદર આરસની દહેરીમાં મૂળનાયક શ્રી આદિનાથના ચરણ–પગલાં પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપન કરેલાં છે. (આ રસની નકશીદાર દહેરી) જેથી યાત્રુ દર્શન નિકને તિર્થાધિરાજની પ્રાયઃ શાશ્વતિ રાયણનું સ્મરણ થાય છે.
પંડરિકજીના દહેરાની નિચેની ડેલીમાંના પગથિયાંની અધવચ્ચે ભિત, આપણું જમણા હાથ તરફ (દહેરામાં જતાં) એક ગોખ જાળીવાળા છે, તેમાં શ્રીમાનું મહામુનિ મેહનલાલજી મહારાજની મનહર મૂર્તિ પધરાવી છે. ત્યારે હાલમાં તે ડેલીની બહાર એક સુંદર મંડપ બાંધીને
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૦) તેમાં ભવ્ય રેનકદાર આરસની દહેરીમાં ખરતરગચ્છવાળા પ્રસિદ્ધ દાદાસાહેબ ભટ્ટારક શ્રી જિનદત્તસૂરિજી જેનાચાર્યની પ્રતિમા–મૂર્તિ પ્રતિષ્ઠિત થવાની છે.
દહેરાંનું વિશેષ શેભાપણું. દહેરોના તળિયે આરસ અને ટાઈલ જે ચીને ચકચકિત કર્યું છે, તે જાણે વિવિધ રંગના “ગાલિચા' પાથ ય હાયની શું!! તેવી દરેક જગ્યે કિનાર બાંધીને જૂદ જુદી ચેકડીઓ પાડે છે. અને દરેક દેવકુલિકા તથા દરવાજા–પિળની ભીંતે તથા સ્થભેમાં નાના પ્રકારના રંગવાળી તેમજ નકશીવાળી ટાઈલની શોભા અને ઉજલામણને ભાસ આંખને આનંદ આપે છે ને અંતરને આ હાદ ઉપજાવે છે. આત્માને શિતળ શાંતિ પ્રગટે છે.
આ મહેતાબવાસી યા ધનવસીની મુખ્ય ડેલી-દરવાજાના પાસે ઉભા ઉભા લાંબી નજર ફેંકીએ તે ભાતાતળેટી સુધીના રસ્તામાં આવતા જતા માણસોની ખબર પડી શકે છે. આ ડેલી પિળના પરથાર ઉપર પથિકજને વિશ્રામ લે છે, તે તેને પરિશ્રમ દૂર થાય છે, તેવી શીતળતા શરીરમાં પ્રગટે છે. આ દહેરાની ટેકરી કંઈ પણ ઉંચાણમાં નથી. તથા આજુબાજુ નજીકમાં કોઈ વૃક્ષ કે ઝાડપાનને ભાગ નથી, તેમજ જલઝરણું નથી. છતાં આનંદાશ્ચર્ય એ જ છે કે આ
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૧) ભાગની સ્વચ્છ-નિર્મળ હવા એવી અવારનવાર છૂટે છે કે રોગીને નિરોગી બને છે એ અનુભવસિદ્ધ છે.
આ દહેરાવાળી ટુંક બંધાવવા પાછળ લાખ રૂપિયા ખુદ બાબુસાહેબે ખરચ કર્યો છે. બાદ દેવકુલિકા, પ્રતિમા અને બેલીના ઘીની નકરા તથા ઉપજમાંના વધારા વડે લાખ રૂપિયા ખર્ચાયા છે, અને હમેશાં નવા નવા કામ નાના-મોટા ચાલુ રહે છે, તેથી સ્વચ્છતા તથા પવિત્રતા પૂર્વક નવરંગ આ ટુંક બની છે તે મી. ચિંડલિયા બાબુ મેનેજરની નિર્લોભી ધર્મબુદ્ધિ!! લક્ષ્મીને ગુણકા જેવી માનનારા બુદ્ધિવંત
બાબુસાહેબ ધનપતસિંહજી દુગડ, આપણે જાણીએ છીએ કે જીવ ઉત્તમ ગતિમાંથી આવીને ઉત્તમ વૈભવ, દાન, પુણ્ય અને યથાશક્તિ તપનિયમ કરીને ફેર ઉત્તમ ગતિમાં જનારા જીવની બુદ્ધિ હમેશાં સન્મુખ રહે છે. તેથી પરને પીડા ઉપજાવવા અને પિતાના સ્વાર્થને સાધવાનું મન થતું જ નથી. આ મહા મહત્સવમાં માહ સુદ ૧૩ અને શુદિ ૧૦ એમ બે મુહુત લગ્નશુદ્ધિમાં હતા. જે તેરશ રાખે તે મનુષ્યની હાનિ, અને દશમ રાખે તે દ્રવ્યની હાનિ પહોંચે. તે બુદ્ધિમાન બાબુસાહેબે ચપળ લકિમને લાખી ગણિકા સમજીને
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૨) અને પરજીવહાનિને પોતાના પ્રાણ કરતાં વિશેષ માનીને, ખાસ દશમનું મુહર્ત રાખ્યું. કહે, કેટલો બધો મનુષ્ય પર પ્રેમ અને દયાતા! નિજ નામને સાર્થક કરનારા આવા રત્નવડે “રત્નગર્ભા” આ પૃવિ મનાય છે. શ્રી અંજનશલાકા કરાવવા સંબંધે શ્રીમતિ રાણી
મેનાકુમારીને આવેલ ચમત્કારી સ્વપ્ન. '
કારણ પરત્વે શ્રી મોહનલાલજી મહારાજ પાલીતાણેથી થડા ગાઉ ઉપર વિહાર કરી ગયા. તે રાત્રે રા. બ. બાબુસાહેબ ધનપતસિંહજીના સુપત્નિ શ્રીમતિ રાણું મેના કુમારીને મધ્યરાત્રિ વિત્યા પછી સ્વપ્ન આવ્યું કે-“હે શ્રીમતિ! અંજનશલાકા વિધિ, પ્રતિષ્ઠાવિધિની ક્રિયામાં મહા પવિત્ર સાધુ મોહનલાલજીને સાથે રાખીને કામ લેવું ઉત્તમ છે.”
આ પ્રમાણે સાંભળી આંખ ખુલે છે તે પ્રકાશ બંધ થયો. પાછલી રાત્રિ જાગરણ ધર્મક્રિયા કરી પ્રભાતમાં બાબુસાહેબને સંભળાવ્યું. બાબુસાહેબે પુત્રરત્ન નરપતસિંહજીને કહ્યું, કે મેહનલાલજી મહારાજ પાસે જાઓ. એટલે ગાય લઈને કુમારશ્રી નરપતસિંહજી જે ગામ - હારાજ વિચરી ગયા હતા, ત્યાં ગયા ને મહારાજ સાહેબને વંદન કરી સ્વપ્નની વાત કરી. એટલે મહારાજ મેહન
Page #22
--------------------------------------------------------------------------
________________
(૧૩) લાલજીએ પશમ પ્રમાણે જ્ઞાનબળથી જોતાં જવાની જરૂર જાણે. એટલે બાબુસાહેબે હા પાડી અને અંજનશલાકા પ્રતિષ્ઠાની ક્રિયામાં છેલ્લે સુધી હાજર રહ્યા.
અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ. બે માસ અગાઉથી સહકુટુંબ બાબુસાહેબનું આવવું,
બંગદેશના પુરાતન શહેર “મુર્શિદાબાદ નિવાસી જૈન જમીનદાર રાયબહાદુર બાબુસાહેબ “ધનપતિસિંહજી” પિતાના રાજવંશી સરકારી રસાલા સાથે લગભગ બે માસ અગાઉથી પાલીતાણામાં આ મહા મહિને સવ નિવિદને પસાર કરવાને સહકુટુંબ પધાર્યા. અને શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજી તથા શહેરના સ્થાનિક સંઘના પાસે કામકાજમાં મદદ મળવા માગણી કરી. તેથી કેટલીક ગામ મહાજનની મદદથી મહત્સવનું કામ શરૂ કર્યું,
જે જગ્યાએ દહેરાસર છે, તે જગ્યામાં અંજનશલાકાના બિબેની મડપરચના હતી. અને બાજુમાં વિધિવિધાન કરાવનારાની બેઠક, અને તેનાથી નિચે જયતલેટી સુધી પ્રેક્ષક યાત્રીકોને સમિયાણે બાંધે હતે. ક્રિયાવિધિ કરાવનારા ખરત્તરગચ્છના શ્રીપૂજ્યજી તથા તપાગછના શ્રીપૂજ્ય વિજયરાજસૂરિ તથા જિનભદ્રસૂરિ વિગેરે
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૪)
ત્રણ શ્રીપુજ અને સર્વસૂરિ તથા મોહનલાલજી વિગેરે સાધુ, સાધ્વી, યતિ અને શ્રાવક વર્ગ હતું. પ્રતિષ્ઠાના બે દિવસ અગાઉ ભારે ભીડ જામી હતી. બાબુસાહેબે પિતાના ૬૦૦ છસે જિનબિંબો તદ્દન નવા કરાવીને જ અંજનમાં મૂક્યા હતા. અને સંખ્યાબંધ જિનબિંબ નાનાં-મોટાં બહારથી આવ્યા હતા. અને એક મહિના અગાઉથી દેશદેશ કંકેત્રિયે પહોંચી હતી. તેથી જયપુર શહેરથી કારિગર સલાટ વિગેરે મોટી-નાની પ્રતિમાઓ ઘધ-બનાવીને લાવ્યાથી સાધારણ ભાઈઓએ (જૂજ કિંમત હવાથી) ખરિદીને અંજનશલાકામાં મૂકી.
બાબુસાહેબની ઉદારતા. કંઈપણ નકરો લીધા વગર, જે જે લેકેએ અંજનશલાકા કરાવી તેને ઉલટે ધન્યવાદ આપે. બિંબ ભરાવનાર ભારે ખુશી થયા. અને બાબુસાહેબની લકિમ અને ઉદારતાના ગુણની પ્રશંશા કરવા લાગ્યા. આ બિના યથાર્થ છે.
પાલીતાણામાં છેલ્લા ત્રણ અંજનશલાકા ૫૬ વર્ષમાં ત્રણ થયા. સં. ૧૮૯૩ ના મોતીશાશેઠના સુકિતીને ફેલાવનારા પ્રશંશનિયપણે નિવિદને પસાર થયા હતા. જે વેળા ૬૦૦૦૦ સાઠ હજાર માણસ બાવન સંઘનું મળીને
Page #24
--------------------------------------------------------------------------
________________
(૧૫) તે ટાંકણે હાજર હતું. અને ત્યારપછી ૨૮ વર્ષે એટલે સં. ૧૯૨૧ માં કચ્છી શેઠ કેશવજી નાયકના થયા. તેમાં જેનો કરતાં ભિક્ષુક વગ મોટી સંખ્યામાં એકઠા થયે હતે. પરંતુ મુહુર્ત અશુભ-સારૂ નહિં હોવાથી કેલેરાની ઉત્પત્તિ થઈ. તેમાં સેંકડે જૈન અને હજારો ભિક્ષુક મરણ પામ્યાથી કેર કહેવાઈ ગયે. તેથી ૨૮ વષે આ રાય બહાદુર બાબુસાહેબના અંજનશલાકા છે. તેના શુભ મુહુ
ના ખબર દેશાવરમાં પહોંચી વળ્યાથી અને ઋતુ સારી હોવાથી ૧૫૦૦ પંદર હજાર અધિક જૈન યાત્રુ અને પાંચ હજાર આશરે જૈનેતર પ્રેક્ષક વર્ગ એકઠા થયે હતે. બાબુસાહેબ એક મહારાજા છતાં આ મહોત્સવમાં જાતે ઘણે ભાગ લઈ નિવિદને પસાર કર્યો. “મહા સુદ ૧૦? ના મૂળનાયકને ગાદિએ બિરાજમાન કર્યા. સં. ૧૯૪૯ આ દિવસે બાબુસાહેબે સારી રીતે દાન-દક્ષણા અને પહેરામણી કરી. હવે આ દિવસ “વર્ષગાંઠ ને સ્થાપન થ. કિમ્બહના !
Page #25
--------------------------------------------------------------------------
________________
(૧૬) કિરણ ૨ જું.
શ્રીમતિ મહેતાકુમારી જિનેંદ્ર પ્રસાદનું
ચથાર્થ વર્ણન આ જિનેંદ્રિપાસાદ ત્રણ મંડપથી નવ દ્વારને બાંધવામાં આવેલ છે. તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી ઉપરની વર્તમાન નવ ટુંકમાં આ નવદ્વારને જિદ્રપ્રાસાદ નથી. તેથી તિર્થાધિરાજની શોભામાં આ શ્રી મહેતાબકુમારી જિદ્રપ્રાસાદે બહુજ અભિવૃદ્ધિ કરી છે.
આ પ્રાસાદ-દહેરાસરમાં ગર્ભદ્વાર, રંગમંડપ અને તેની ભીંતે ચોતરફ આવેલ મોટા-નાના ગોખમાં બિરાજતા જિનપ્રતિમાઓનું વર્ણન.
શ્રી આદિનાથજીને મુખ્ય ગભારો. ૧ મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાન–સં. ૧૯૪૯ ના માહ
શુદિ ૧૦ ના શુભ દિવસે આજિર્મગજ બલૂચર નિવાસી રાયબહાદુર બાબુસાહેબ ધનપતસિંહ પ્રતાપસિંહજી દુગડે અંજનશલાકા પૂર્વક પ્રતિષ્ઠા કરી. પરઘર સહિત પ્રતિમા સફેદ મકરાણા આરસપહાણની ઉંચાઈ ઇંચ ૬૦
Page #26
--------------------------------------------------------------------------
________________
0x00
80=
શ્રી શેત્રુંતિર્થ તળેટીમડન શ્રી ઋષભદેવજીના મુખ્ય દેવાલયના સન્મુખ તથા મેડા ઉપરના ચામુખજીના ત્રણ શિખરા દેખાવ.
08
06
00
000
1
Page #27
--------------------------------------------------------------------------
Page #28
--------------------------------------------------------------------------
________________
(૧૭)
૨ શા. છગનલાલ ઘેલા-ભાવનગરવાળા, સ', ૧૯૫૭ ( આદિ જીન ). ૩ વર્ધમાન ગામર-ઘેટીવાળા સ'. ૧૯૫૮ (શીતળ). ૪ શા જીવણુ કરશન-સાવનગરના સ, ૧૯૫૫ (પાર્શ્વ*), ૫ શા. છગનલાલ ઘેલા-ભાવનગરના સ’.૧૯૫૭ (અજિત)
ૐ
( સભવ )
99
,,
૭ શા. કૃષ્ણાજી કપૂરાજી-પેથાવાડા સ. ૧૯૫૬ (ચ’(૦) ૮ શા છગનલાલ ઘેલા—સાવનગર, સ’. ૧૯૫૭ (પાર્શ્વ* ) ૯ માદી મગનલાલ ત્રીભાવન—ઝવાળા સ', ૧૯૫૯ પ્ર૦ ૧ અરજિન).
""
99
એ રીતે મૂળનાયકજીના ગભારામાં ગેાખ આઠમાં ઉપર મુજબ ક્રમસર પ્રતિમા પ્રતિષ્ઠીત ખીરાજમાન જાણવી,
મડપ (ગભારા) મો.
મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી સાથે બીજા પ્રતિમા પ (કુથુ, ધમ, સુવિધિ, વીર, સુમતિ. ) શ્રી જયપુર સીટીવાળા શ્રેષ્ટી નથમલજી ગુલેચ્છાએ સ. ૧૯૫૯માં પ્રતિષ્ઠા કરી. મૂળનાયકની ઉંચાઈ ઈંચ ૩૪ છે.
સડપ (ગભારા) ત્રીજો.
મુળનાયકશ્રી પાર્શ્વનાથજી ઇંચ ૪૩ વાળા સફેદ સ
Page #29
--------------------------------------------------------------------------
________________
(૧૮). ૧૯રમાં બિકાનેર નિવાસી શ્રેષ્ઠી જૂહારમલજી સમિરમલજી સામસુખા. પ્ર. ૧ પ્રતિષ્ઠા કરી.
સભામંડપમાં દહેરી બે આરસની.
જમણી તરફની આ મોટી નકશીદાર દહેરીમાં ટીપલી વાળા બાઈ ઉજળીએ પ્રતિમા ૬ની સં. ૧૫૬ માં પ્રતિષ્ઠા કરી. (અનંત, વાસુપૂજ્ય, વિમળ,સુપાશ્વ, ચંદ્રપ્રભ અનંત) ડાબી તરફ દહેરીમાં પાટણવાળા શા. ચુનીલાલ ખીમચંદની સ્ત્રીએ સં. ૧૯૬રમાં પ્રતિમા ૨ સ્થાપ્યાં (રાષભ, અભિનંદન.)
મોટા ૮ ગેખની વિગત, શ્રી મહેતાકુમારી જિનેંદ્ર પ્રાસાદના સભામંડપમાં ચારે બાજુની ભીંતે મેટા બેવડા ગેખ નં. ૮ અને નાના ગોખ રર આવેલા છે. તેમાં બિરાજતા પ્રભુજીના નંબર ઉપર રથી કમસર ગણવાથી નીચે લખ્યા ધણની પ્રતિમા જાણવી.
મેટા ગેખ નબર ૧ લો. પ્રતિમા નંબર ૧ શા. દેવચંદ હર્મચંદ પુનાવાળા. સં. ૧૯૫૧ માં -
(સુવિધિ) સ્થાપ્યા. ૨ પરણા. - ૩
પરોણા.
Page #30
--------------------------------------------------------------------------
________________
(૧૯) ૪ બાઈ દીવાળીએ ચંદ્રપ્રભુ સ્થાપ્યા. પ . .. પણ. ૬ બાઈ વી. વીજાપુરવાળા (સુમતિનાથ) ૭ બાઈ જમના. કટે સણાના (મહાવીર). ૮ શા. ત્રીકમ વર્ધમાન, ભાવનગરના સં. ૧૯૫૧ (ચંદ્ર). ૯ .. . પરણું. ૧૦ બાઈ હેમકેર. પુનાવાળા સં. ૧૯૫૧ (પાW) ૧૧ શા. હેમચંદ રામચંદ, પુના સં. ૧૯૫૧ (શિતળ). ૧૨ શા. લલુભાઈ દેવચંદ. કણે જ સં. ૧૯૫૧ (સુપાસ) ૧૩ - - પરોણ. ૧૪ રાયચંદે . . (સંભવજિન) સ્થાપ્યા. ૧૫ . - પણ, * ૧૬ મગનલાલ ધમચંદ, સં. ૧૯૫૧ (શાંતિનાથ.) ૧૭ ....... ... પણ. ૧૮ બાઈ જ ગેઘાવાળા. સં. ૧૫ર (સુપા). ૧૯ બાઈ જેઠી. ખેડાવાળા સં. ૧૯૯૨ (નેમનાથ).
ગેખ નં. ૨ જે, પ્રતિમા નંબર.' ૧ બાઈ ધની સાણંદવાળા સં. ૧૯૪૯ (સુવધિ). ૨ બાઈ સૂરજ સાણંદ સં. ૧૯૪૯ (પાW). ૩ લક્ષ્મિબાઈ વિસનગર સં. ૧૯૪૯ (શાંતિનાથ ).
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૦)
૪ દિવાળીબાઈ અમદાવાદ સં. ૧૫૩ (પદ્મપ્રભ). ૫ શમુબાઈ વિસનગર સં. ૧૯૪૯ (પાશ્વ). ૬ નર્મદાબાઈ બેલેલ સં. ૧૯૪૯ (વીરજીન). ૭ સૂરજબાઈ હિમજ સં. ૧૯૪૯ (પાશ્વ). ૮ . પરણા.
- પરોણા. ૧૦ . .. પણ. ૧૧ મોંઘીબાઈ ગેઘા સં. ૧૯૫૦ (અજિત). ૧૨ બાઈ મુળી ગોઘા સં. ૧૯૫૦ (વીર). ૧૩ ” પરણા.
' ... પણ. ૧૫ બાઈ ની ચીકણું અમદાવાદના સં. (આદિ). ૧૬ બાઈ દીવાળી અમદાવાદ સં. ૧૯૪૯ (શાંતિ). ૧૭-બાઈ વીજ હાટકી અમદાવાદ સં. ૧૯૪૯ (અભિનંદન). ૧૮ બાઈ નાથી સાણંદ સં. ૧૯૪૯ (વાસુપૂજ્ય).
ગોખ ન ૩ જે. પ્રતિમા નંબર ૧ શા. અમુલખ ચુનીલાલ પુના સં. ૧૫૦ કુંથુ.
આદિ.
સંભવ, ૪ રાયચંદ ભુરા વળા સં. ૧૯૬૦ (પાશ્વ).
Page #32
--------------------------------------------------------------------------
________________
(૨૧) ૫ બાઈ વજી અમદાવાદ સં. ૧૯૫૧ (સંભવ). ૬ બાઈ ગંગા ઉંઝા સં. ૧૯૫૧ (મુનિસુવ્રત). ૭ બાઈ માણેક સુગડવાળા સં, ૧૯૫૧ (શ્રેયાંસ). ૮ બાઈ મંછી અમદાવાદ સં. ૧૯૫૧ (ઋષભ). ૯ બાઈ હરકાર અમદાવાદ સં. ૧૫૧ (પાર્થે). ૧૦ રાયચંદ ભુરા વળા સં. ૧૯૬૦ (પાશ્વ). " ૧૧ દલીચંદ પૂજા અમદાવાદ ૧૯૫૦ (અજિત). ૧૨ બાઈ મંછી ખેડાવાળા સં. ૧૯૫૦ (ચંદ્ર), ૧૩ શા. લર્મિચંદ કુલચંદ અમદાવાદ સં. ૧૯૫૦ (શાંતિ). ૧૪ બાઈ મેંઘી વડાલીવાળા સં. ૧૯૫૧ (સુમતિ). ૧૫ • • પરેણા. ૧૬ શા. દેલાભાઈ નાનચંદ હા. હરકોર (શાંતિ). ૧૭ બાઈ જીવી સાકરચંદ હીરાચંદની પુત્રી આંગલ
સં૧૫૧ ( શીતળ). ૧૮ • • પરેશા.
ગેખ નં. ૪ થે પ્રતિમા નંબર ૧ શા. મુળચંદ પન્નાજી પાલણપુર સં. ૧૯૫૨ (ઈશ્વરછન). ૨ . ” પણ. ૩ .. • પરોણ. ૪ બાઈ મંછા પાલનપુર સં. ૧૯૫૨ (મુનિસુવ્રત).
Page #33
--------------------------------------------------------------------------
________________
(૨૨) ૫ બાઈ જવેર અમદાવાદ સં. ૧લ્પ૩ (શાંતિ). ૬ , હ. રતન અમદાવાદ , (મહિલ). ૭ , હ. સૂરજબાઈ , , (અભિનંદન), ૮ હા. અંદરમાઈ અમદાવાદ સ. ૧૫૩ (અનંત). ૯ .. • પરોણુ. ૧૦ બાઈ પ્રેમબાઈ પાલીતાણુ સં. ૧૫ર (આદિનાથ). ૧૧ શા. ભીખાભાઈ કાળીદાસ સં. ૧૫ર ખેડાવાળા (વીર). ૧૨ શા. મગનલાલ ખુશાલ સુરત સં. ૧૫ર (આદિ). ૧૩ બાઈ ગંગા જામનગરના સં. ૧૯૬૨ (ચંદ્રપ્રભ). ૧૪ બાઈ ગંગા ખંભાતના સં. ૧૯૫ર (આદિ). ૧૫ સેનબાઈ હ. લાલજી અમદાવાદ સં. ૧૫ર (ચંદ્ર). ૧૬ બાઈ પુંછ સાણંદના સં. ૧૫ર (પ). ૧૭ શા અમૃતલાલ સાકરચંદ અમદાવાદ સં. ૧લ્પર
(અજિત). ૧૮ શા. હકમચંદ નથુભાઈ અમદાવાદ સં. ૧૫ર (આદિ). ૧૯ - .... પણ.
ગેખ નં. ૫ મે. પ્રતિમા નંબર.. ૧ બાઈ જડાવ રૂપાલવાળા સં. ૧૯૫ર (ચંદ્ર). ૨ શા. ડાહ્યા જેશંગ અમદાવાદ સં. ૧૫૩ (મલિ). ૩ દિીએરા. ડસા ભુરા પાલીતાણા સં, ૧૯૫ર (અજિત).
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨૩)
૪ બાઈ હરકાર અમદાવાદ સં. ૧૫૩ (પાશ્વ). ૫ બાઈ પિસી હ. જડાવ અમદાવાદ સં. ૧૫ર ..
| (વાસુપૂજ્ય). ૬ બાઈ નાબુ અમુલખ પાટણ સં. ૧૫૩ (શ્રેયાંસ). ૭ બાઈ ભુરી અમદાવાદના સં. ૧૯૫૩ (નેમ). ૮ બાઈ ચંચળ (મંગળ કાળીદાસ ) સં. ૧લ્પ૩ (શાંતિ). ૯ બાઈ ચંચળ ભાવનગર સં. ૧૫૭ (ચંદ્ર) ૧૦ બાઈ સાંકળી અમદાવાદ સં. ૧૫૩ (ચંદ્ર). ૧૧ બાઈ વાલી લલ્લું ધરમચંદની વિધવા અમદાવાદ સં.
૧૯૫ર (અર.) ૧૨ , . પરોણ ૧૩ - ... પણ, ૧૪ બાઈ ઘુઘી ગઘા, સં. ૧લ્પ૩ (પાW.) ૧૫ બાઈ વીજળી અમદાવાદ, સં. ૧૫૩ (સંભવ.). ૧૬ બાઈ મિરાંત વીસનગર, સં. ૧૫૩ (સુમતિ.) ૧૭ બાઈ પાર્વતી અમદાવાદ સં. ૧૫૩ (ધર્મ.) ૧૮ બાઈ દીવાળી ઉમાસર સં. ૧૫૩ (સુવિધી.) ૧૯ બાઈ લક્ષ્મી અમદાવાદ સં. ૧૫૩ (વાસુપુજ્ય.)
ગેખ ન. ૬ ઠે. પ્રતિમા નંબર. ૧ બેચર જીવરાજ અમદાવાદ સં. ૧૫૦ (પાW.)
Page #35
--------------------------------------------------------------------------
________________
(૨૪)
૨ લલ્લુભાઈ નગીનદાસ અમદાવાદ સ, ૧૯૫૦ (પાર્શ્વ ) ૩ પ્રેમચંદ મુળચંદ ખંભાત સ. ૧૯૫૦ (આદિ. ) ૪ આ ઈ જડાવ રાધનપુર સ. ૧૯૬૦ (પાર્શ્વ )
૫ છેટાલાલ મોતીચંદ અમદાવાદ સ. ૧૯૫૦ ( સુપાસ )
૬
પરાણા.
....
...
૭ અઈ સમરત ખેડાના સં. ૧૯૬૩ (તેમ, )
પરાણા.
.
૯ બાઇ માતી ખેડાના સ. ૧૯૬૩(પાશ્વ )
૧૦ જવેરી પ્રેમચ’દ ગારમન પાલીતાણા સ. ૧૯૬૨ (સ’ભવ) ૧૧ માતીલાલ રતનચંદ અમદાવાદ સ', ૧૯૫૫ (મઠ્ઠી )
૧૨ ખાઇ મુનિ, માપાગામ સ. ૧૯૬૧ (પા) ૧૩ પનાજી પ્રેમાજી પુના સ. ૧૯૫૦ (શું.) ૧૪ ખાઇ ચુની પાટણ્ સ', ૧૯૫૦ (ગ્રુપાસ. ) ૧૫ ખાઇ સુરજ બાદલપુર સ. ૧૯૫૦ ( આદિ.) ૧૬ ઉમાજી ખુમાજી સીરજ સ. ૧૯૫૦ (અન’ત. ) ૧૭ ખાઈ જેઠી વીસનગર સ', ૧૯૫૦ (પદ્મ.)
1448
000
૧૮ ખાઇ સતાક ધેાલેરા સ. ૧૯૫૧ (પાર્શ્વ)
૧૯ પરશેાતમદાસ હરગાવીંદ અમદાવાદ સ, ૧૯૫૨ (આદિ) ૨૦ માઇ રૂપાળી સાણંદ સં. ૧૯૫૨ (ચંદ્ર. )
Page #36
--------------------------------------------------------------------------
________________
(૨૫)
ગેખ નં. ૭ મે. પ્રતિમા નંબર, ૧ બાઈ મંછા અમદાવાદ સં. ૧૯૫૦ (શાંતિ.). ૨ લલુભાઈ નગીનદાસ અમદાવાદ સં. ૧૯૪૯ (અભિ.) ૩ બાઈ જકલ સાણંદ સં. ૧૯૪૯ (આદિ.) ૪ પ્રેમબાઈ મારવાડના સં. ૧૫૦ (કુંથુ.) ૫ બાઈ દયાકેર સુરત સં. ૧૫૮ (આદિ) ૬ બાઈ ગંગા ખંભાત સં. ૧૯૫૦ (ચંદ્ર.). ૭ બાઈ જયકુંવર અમદાવાદ સં. ૧૫૩ (આદિ.) ૮ બાઈ જીવકોર નવાગામ સં. ૧૯૫૦ (સુપાસ) ૯ બાઈ ગોદાવરી ભાવનગર સં. ૧૫૭ (મ.) ૧૦ બાઈ ધની જાવાલના સં. ૧૯૫૭ (સુમતિ ) ૧૧ . . પરાણ. ૧૨ કીશોરદાસ કરમચંદ કુવડસડવાળા સં. ૧૫૧ (અર) ૧૩ બાઈ પાર્વતી અડાલજ સં. ૧૫૦ (સંભવ) ૧૪ બાઈ આધાર અમદાવાદ સં. ૧૯૪૯ (નેમ.) ૧૫ બાઈ ચંચળ સાપુર અમદાવાદ સં. ૧૯૪૯ (વીર.) ૧૬ કીરદાસ કરમચંદ ઉવડસડ સં. ૧૯૪૯ (અભીનંદ) ૧૭
સં. ૧૯૪૯ (શાંતિ.)
9 સં. ૧૯૪૯ છે ૧૯ બાઈ પાર્વતી. અડાલજ સં. ૧૫૩ (અજિત) ૨૦ બાઈ જવી, દેલંદર સં. ૧૯૬૦ (વરજી).
૧૮
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા નંબર.
૧ શા. મયાચદ દલીચંદ, રણાસણ સ* ૧૯૫૦ (કુથુ).
(૨૬) ગાખ ન. ૮ મે.
(વાસુપુજ્ય).
(ધર્મ).
""
""
';
૪ હ’સરાજજી ખે`ગાર. ઢેલંદર સ. ૧૯૬૦ ( આદિ )
૫ પરશોતમ હીરાઠાર, ભાવનગર સ. ૧૯૫૧ (પદ્મ.) પરાણા.
છ ખાઇ દેવકાર. ગાધરા સ. ૧૯૫૨ (પાર્શ્વ ) ૮ સંઘવી લલુભાઈ કકલ, મેસાણા સ’. ૧૯૫૨ ( આદિ ).
0000
99
""
'
હું ખાઇ માહાકાર, ઉજજન સ. ૧૯૫૧ (સંભવ ) ૧૦ ખાઇ શીવકાર, બુરાનપુર સ'. ૧૯૫૦ (કુથુ, )
૧૧
૧૨.
,,
""
.
(શ્રેયાંસ ) ( વાસુપુજ્ય. ) ૧૩ ખાઇ ઉજમ, સુનેરવાળા સ. ૧૯૫૧ ( નમિ॰ ) ૧૪ સમરતબાઈ, અમદાવાદ સ', ૧૯૫૩ (આદિ )
૧૫ માણકખાઈ. શાપુર-દક્ષિણ સ', ૧૯૫૦ (વિમળ૦) [ હા, પાલીતાણાના તારાચંદ શામજી કારીયા, ]
1.
""
99
૧૬
પરાણા.
....
....
૧૭ ખાઇ કંકુ, અમદાવાદ સ. ૧૯૫૩ (પદ્મ, )
૧૮ ખાઇ મંછા. વીરપુરવાળા સ. ૧૯૬૦ ( સભવ. )
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨૭) કિરણ ૩ જુ.
સભામંડપમાં આવેલા નાના બાવીશ
ગેખની વિગત,
ગેખ નં. ૧ લે–પ્રતિમા ૪ બાઈ રાખાઈ. અજમેર સં. ૧૯૫૦ (શાંતિ.) »
(રિષભ,)
, (નેમ.) બાઈ લાડકી. છાણી સં. ૧૯૫૧ (ચંદ્ર)
ગેખ નં. ૨ જે–પ્રતિમા ૭ આલમચંદ કેવલચંદ સં. ૧૯૫૫ (મલ્લિ). બાઈ રાજબાઈ અજમેર સં. ૧૫૦ (પાશ્વ). શા. ચુનીલાલ ખીમચંદ-શીપર, સં. ૧૯૫૧ (પાશ્વ). માણેકચંદ વીરજી મોરબી સં. ૧૯૫૧ , બાઈ અંબા ચલેડા સં. ૧૫૧ (ધર્મ). ઘેલાભાઇ ન્યાલચંદ વિજાપુર સં. ૧૫૯ (પાશ્વ). બઈ મુંગાબાઈ યેવલા. સં. ૧૫૧ (શાંતિ).
ગેખ નં. ૩ જો–પ્રતિમા ૩ બાઈ જવી. એકાંબા સં. ૧૯૫૦ (વાસુપુજ્ય).
Page #39
--------------------------------------------------------------------------
________________
ખાઈ જીવી. એકસમા
,,
(૨૮)
ખાઈ ઉજલી.
માઇ વીજી.
+
ગાખ ન. ૪ થા—પ્રતિમા ૬
2000
સ' ૧૯૫૦ ( અભિનંદ ). ( પદ્મ ).
બાઇ દીવાળી. વીજાપુર સ'. ૧૯૫૯ અમીચંદ અભેચ’દ. ભરૂચ
સ. ૧૯૫૯
લાલી
સ. ૧૯૫૯
....
99
અમદાવાદ
સ. ૧૯૫૯
નાથા દુલભદાસ વડોદરા
સ. ૧૯૫૬
ખાઈ વીજલી.
વડાદરા
સ. ૧૯૫૬
ગાખ ન ૫ મા—પ્રતિમા ૧૧
આઇ મહાકાર આઈ લક્ષ્િમ
મુળચંદ નગીનદાસ અમદાવાદ સ. ૧૯૫૫ ( આદિ ). ભાવનગર સ. ૧૯૫૫ (વિમલ ). અમદાવાદ સ. ૧૯૫૫ ( પદ્મ ). પરાણા.
(પાર્શ્વ)
( મશ્ર્વિ॰ )
(નેમ॰ )
(સુમ॰ )
(તેમ॰ )
(પદ્મ).
આઇ પાવતી અમદાવાદ સ'. ૧૯૫૩ ( મુનીસુવ્રત ). ખાઈ પાતી અમદાવાદ સ. ૧૯૫૩ ( વાસુપૂજ્ય ). માઇ મહાકાર અમદાવાદ સ ૧૯૫૩
( નેમ ).
( ચંદ્ર ).
ભાઈ નાથી અમદાવાદ સ. ૧૯૫૩ ખાઇ વીજી
વીરમગામ સ. ૧૯૫૬
( ચંદ્ર).
Page #40
--------------------------------------------------------------------------
________________
(૨૯)
છગનલાલ શાભારામ વીસનગર સ. ૧૯૫૩ (મુનિસુવ્રત). માઇ સતાક અમદાવાદ સ. ૧૯૫૭ ( સુમતી ). ગામ ન. ૬ ઠ્ઠો—પ્રતિમા છ
માઇ મછી
ખંભાત સ. ૧૯૫૧
અમથાભાઇ ગુલામચંદ વડોદરા સ. ૧૯૫૩
માણુસા સ. ૧૯૫૨ માણુસા સ. ૧૯૬૩ અમદાવાદ સ. ૧૯૫૧ અમદાવાદ સ. ૧૯૫ર સુરત સ’. ૧૯૫૨
આઈ એનકાર
ધર્મચદ સલભાણું
ખાઈ જડાવ
આઈ મા
ગલ ઉત્તમચંદ
ગોખ નં. ૭ મા—પ્રતિમા ૪
વાડીલાલ ભીખાભાઈ વડનગર
વડનગર
સુરત
તખતગઢ
માઇ ઉજમ
!ઇ ઉમેદકાર
આઈ કક્ષુબી
(તેમ).
(ચંદ્ર ).
(શાંતિ).
(શાંતિ)
પૂનમચંદ મનજી જસીખાઈ
(મલી).
(મુનિ). (૫૪),
સ’. ૧૯૫૩ ( પાર્શ્વ ).
સ. ૧૯૫૬ (અછત).
સ'. ૧૯૫૬ (સુમતિ), સ. ૧૯૬૩ ( પાર્શ્વ).
ગોખ ન. ૮ મા—પ્રતિમા ૫
(પાર્શ્વ),
સારી સ. ૧૯૫૧ શીવગ જ સ. ૧૯૬૧ (પાર્શ્વ). દ્દીપચ’મે તીચંદ્ન ખેરાળુ સ', ૧૯૫૫ ( આદિ ).
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩૦) શીવરાજ લાલજી જખૌ સં. ૧૫૯ (ધર્મ). બાઈ જુમાભાઈ ખેરાળુ સં. ૧૯૫૫ (સુમતિ).
ગોખ નં. ૯ મો–પ્રતિમા ૪ ગંગાબાઈ ચેવલા. સં. ૧૯૪૯ (વાસુપુજ્ય). બાઈ ચંદન અમદાવાદ સં. ૧૯૪૯ (વીર) બાઈ ઉજમ અમદાવાદ સં. ૧૯૫૩ (ચંદ્ર). બાઈ આધાર ઉવડસડ સં. ૧૯૫૦ (આદિ).
ગોખ ન. ૧૦ મેપ્રતિમા ૩ બાઈ મેતી અમદાવાદ સં. ૧૯૫૦ (સુમતિ). સવજી વેલજી મુળી સં. ૧૫૦ (નેમિ). બાઈ ચંદન અમદાવાદ સં. ૧લ્પ (આદિ).
ગેખ નં. ૧૧ મે–પ્રતિમા ૪ બઈ બાપી અમદાવાદ સં. ૧૯૫૩ (નેમ). બાઈ વીજ અમદાવાદ સં. ૧૯૫૯ (સુમતિ). બાઈ આધાર અમદાવાદ સં. ૧૯૫૯ (ચંદ્ર). બાઈ દીવાળી વિજાપુર સં. ૧૫ (પાર્થે).
ગેખ નં. ૧૨ મો–પ્રતિમા છે બાઈ મેના કામલપુર સં. ૧લ્પ૯ [ મ ]. બાઈ જ કામલપુર સં. ૧૯૫૮ [શાંતિ ].
Page #42
--------------------------------------------------------------------------
________________
(૩૧)
શા. હીરાચંદ તલકચંદ દ્રા સં. ૧૯૫૯ શા. ત્રીભે વન બેચર ગવાડા સં. ૧૫૪ [સુપાશ્વ). બાઈ જમના વળા સં. ૧૯૫૪ [આદિ. બેચર ખીમ વળ સં. ૧૯૫૪ (ધમ.) જીવન બેચર વળા સં. ૧૫૪ (ચંદ્ર.)
ગેખ નં. ૧૩ મેં–પ્રતિમા ૩ અમથા ઉગરચંદ દ્રા સં. ૧૯૫૦ (પ.) પાર્વતીબાઈ અમદાવાદ સં. ૧૯૫૧ (સંભવ.) વિજીબાઈ અમદાવાદ સં. ૧૯૫૧ (મો.)
ગેખ નં. ૧૪ મો–પ્રતિમા ૬ બાઈ જવી કરાડ સં. ૧૫૬ (અનંત) બાઈ કપૂરી મહુવા સં. ૧૯૫૫ (શાંતિ.) માનચંદ વાલચંદ કરાડ સં. ૧લ્પ૬ (મુનિસુ.) બાઈ લાખી પાટણ સં. ૧૯૫૫ (મુનિસુ.) બાઈ લાખી પાટણ સં. ૧૯૫૫ (પદ્મ.) બાઈ લાખી પાટણ સં. ૧૫૫ ( આદિ.)
ગેખ નં.૧૫ –મૂતિ યુગલ. બાબુસાહેબ પ્રતાપસિંહજી દુગડ અને તેમના ધર્મપત્નિ મહેતાજકુમારી બાલુચર અંજિમગંજ સં. ૧૯૪૯
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૨) ગેખ નં. ૧૬ મે-મૂર્તિ યુગલ. રા. બા. બાબુસાહેબ ધનપતસિંહજી તેમના ધર્મપનિ શ્રીરાણ મેનાકુમારીસં. ૧૯૪૯ અંજિમગંજ બાઉચર.
ગેખ નં. ૧૭ મે–પ્રતિમા ૩ બાઈ રતન. પાલીતાણું સં. ૧૯૫૫ (શ્રેયાંસ). દીરા પરશોતમ બેચર , સં. ૧૫૬ (શાંતિ) બઈ જવી અમદાવાદ સં. ૧૭૧ (સંભવ.)
ગેખ નં. ૧૮ મેમુતિ ૧ રા. બ. બાબુસાહેબ લહિમપતસિંહજી અજીર્મગજ
બાલુચર સં. ૧૯૪૯ ગે મ નં. ૧૯ મે–પ્રતિમા ૩ મુલજી બાવા ભાવનગર સં. ૧૯૫૫ (પાર્થ) બઈ માકુ, ગોઘા સં. ૧૫૭ (શાંતિ) » »
(પાર્ધ) ગેખ નં. ર૦ મો–પ્રતિમા ૭ કંઈ ઝવેર ભાણા પાલીતાણ સં. ૧૫૪ (ધર્મ)
» છે. (નેમ)
y (સુમતી) બાઈ ગુલાબ જામનગર સં. ૧૫૭ (શાંતિ.)
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩૩) ટોકરશી પરશોતમ ગવાડા સં. ૧૫૬ (સંવ.) બાઈ સુરજ માણસા સં. ૧૯૫૬ (ચંદ્ર.) સરૂપચંદ ધરમચંદ ગવાડા સં. ૧૯૫૬ (આદિ.)
ગેખ નં. ૨૧ મે-પ્રતિમા ૩ . બાઈ જવી અમદાવાદ સં. ૧૫૯ (અજિત.) મગનલાલ જેઠા વીસનગર સં. ૧૯૫૯ (અ દિ.) બાઈ નાની પેલેરી સં. ૧૫૪ (શાંતિ,)*
ગેખ : ૨૨ -પ્રતિમા ૧૧ બઈ જવેર ખેડા. સં. ૧૫૭ (પદ્ધ) મેહન ગેલિદાસ ડભઈ સં. ૧૯૫૫ (સંભવ) બાઈ સમરત વિસનગર સં. ૧૯૫૭ (ચંદ્ર), બાઈ પરસન અમદાવાદ સં. ૧૫૫ (અભિ.) * બાઈ દીવાળી અમદાવાદ સં. ૧૫૫ (અભિઃ) પીતાંબર ભાઈચંદ મેધા સં. ૧૯૫૪ (શાંતિ.)
છે (અજિત.)
ચીમનલાલભાઈ - સુરત , (અજિત.) મેતા મંગળજી જેચંદ પાલનપુર સં. ૧૯૯૩ (પાW.)
છે , (પર્ધ.) કેવળદાસ પ્રેમચંદ , ,(વાસુપુજ્ય.)
Page #45
--------------------------------------------------------------------------
________________
(૩૪)
કિરણ ચાથુ’. .
સભામંડપની બહારની ભિતે ગાખનુ વર્ણન.
ગોખ ન. ૧—માઈ રૂખી વડનગર સ. ૧૯૭૪ (સુમતિ ) ગા. ન. ૪૨-રૂપદ મયાચં’૪ વીજાપુર સ’. ૧૯૬૩ [પાર્શ્વ] ગામ ન. ૩ ખાઇ ફૂલી પાલનપુર સ. ૧૯૬૩ [અનત. ] ગા. ન. ૪—માઇ દીવાળી આંકલાવ સ. ૧૯૬૩) [પદ્મ. ] ગા. ન. પાઇ કે પાટણ સ ૧૯૬૬ [અનત ] 'માઈઉજમ 'કલેશ્વર સ. ૧૯૬૬ [આદિ. ] ગા. ન. દ–ખીમચંદ ઘેલચ'દ પાટણ સ, ૧૯૬૪ [ધમ] ખાંઈ જુઠી ભાવનગર સ’. ૧૯૬૪ [શીતળ ] ગા. ત. –માઇ માણેક પાટણ સ. ૧૯૬૦ [સુવીધી. ] ગા. ન. કસ્તુરચંદ લૂણીયા લાદી સ` ૧૯૭૦ [વીર]
- ન. ૯ થી ૧૬ સુધી હાલ તદન ખાલી ' ગા. ન. ૧૭—માઇ સુની કાલટ્રી સ. ૧૯૭૬ [આદિ] ખાઇ તેજમાઇ સરિયદ સ’. ૧૯૬૬ [સુમતિ.]
ای میل
મેડા-માળ ઉપરના મંડપાનુ વર્ણન
♦ +
ગભારા ૧ પૂર્વ તરફ—ગાવી ધ્રુજી કાનજી જખૌ સ. ૧૯૬૮ ચાસુખની પ્ર૦ ૪ (સ’ભવ) [અભિનંદન] (શાંતિ) [આદિ]
Page #46
--------------------------------------------------------------------------
________________
(૩૫) ગભારા ૨. વચલા–કર્ણદાનજી ધાdલાલ નાગપુર સર,
૧૬૮ ચેમુખની પ્રતીમા ૪ મિલ્લી] [પધ) (સંભવ) [વીર) ગભારા ૩ છેલ્લા-ખાલી પણ શાશ્વતાજીનના.
ભમતિના ચેક નીચેની વિગત. આરસની નકશીદાર દહેરી-અંચળગચ્છાધિપતિ કલ્યાણ
સાગરસૂરિની સ્મૃતિ ૧ બાઈ લીલાબાઈ વરાયા
વાળે સ્થાપી સં. ૧૯૭૫ આરસની નકશીદાર દહેરી–મુલનાયક શ્રી ઋષભદેવજીના રાયણ પગલાં પગલાં જે. ૧ સં. ૧૯૪૮માં રા, બ બાબુસાહેબ ધનપતસિંહજીએ પ્રતિષ્ઠા કરી
સ્થાપ્યાં. એ રાયણવૃક્ષ નીચે સ્થાપન કરેલ છે. તે આરસની નકશીદાર દહેરી–સુખીઆ બાઈ રૂખમણ સુરત
વાળાએ પ્રતિમા ત્રણ [ આદિ] [ ધમ] અને [સુવિધી ] ત્રણે પ્રભુ સં. ૧૯૮૮ માં સ્થાપ્યા.
શ્રી પુંડરિકજીના દરવાજા નીચે પગથિયે. ગેખ ૧ પૂર્વન–બાપુભાઈ ફૂલચંદ–ડલેઈ ધાતુની આદિ
જિન મેટી પ્રતિમા. સં. ૧૭૩ ગેખ ૨ પશ્ચિમને શ્રી મોહનલાલજી મહારાજની મૂતિ છે. સં. ૧૯૬૭ શ્રી કલ્યાણમુનિના ઉપદેશથી સ્થાપી.
બીજા ચેકમાંની ભીંત સામે ગે ખ.
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૬) વડજક્ષ– ) રા બ. બાબુસાહેબ ધનપતચકેસરીમાતા– સિંહજીએ પ્રતિષ્ઠા કરી. સંવત મણિભદ્રજી ). ૧૯૪૯ વચલા દરવાજા પાસે ઓરમાં મોટા-નાના આરસના
પણું છે. શ્રી પુંડરિક સ્વામીના દહેરાસરની વિગત.
ગભારામાં–પ્ર૧૩ મૂળનાયક શ્રી પુંડરિક સં. ૧૯૪૯ ના માહ શુદિ ૧૦ ના દિને શ્રીમતિ શેઠાણ મહેતાબકુમારીના નામે તપુત્ર રા. બ, બાબુસાહેબ શ્રી ધનપતસિંહજીએ સ્વહસ્તે પ્રતિષ્ઠા કરી. પ્રતિમા નંબર. નં. ૧ સંભવજિન-ખેડાવાળા ગુલાબચદે સં. ૧૯૬૦
માં સ્થાપ્યા. નં. ૨ સુપા–વિસનગરના સૂરચંદ હરીચ સં. ૧લ્પ૯
માં સ્થાપ્યા. નં. ૩ પા –બાઈ જવી દેલંદરના સં. ૧૯૬૦ માં સ્થા. નં. ૪ પદાજિન–ભીખા શામજી ભાવનગર સં. ૧૯૫૧
માં સ્થાળ્યા,
. બાબુમાર મહેતાકા મહિ યુતિ
.
Page #48
--------------------------------------------------------------------------
________________
(૩૭) નં. પ આદિનાથ-ગોરધન ગાંગજી ભાવનગર સંવત
૧૯૯૧ માં સ્થાપ્યા. નં. ૬ પાW– ઝવેરી જીવણ હેમરાજભાવનગર સં ૧૫૭ નં. ૭ શ્રી પુંછ ગણુધરમાં મૂળનાયક છે. ઇંચ ૩૬
નું ભવ્ય બિંબ છે. નં. ૮ નેમિનાથ–બાઈ સમરત, વીજાપુર સં. ૧૫૯ નં. ૯ પાર્થ–બાઈ માહાકેર, અમદાવાદ સં. ૧લ્પ ન, ૧૦ પદ્મજિન- બાઈ આધાર. અમદાવાદ સં. ૧૯૬૦ નં. ૧૧ , ભવાન ફતેચંદ કાગવાડ સં. ૧૯૬૦ નં. ૧૨ અજિતજીન–બઈ સુંદર કાગવાડ સં. ૧૯૬૦ નં. ૧૩ ધર્મજીન–આસારિયા વલભદાસ યેવલા સં.૧૯૬૦ શ્રી પુંડરિકની ચેકીમાં બહારના ગોખનું વર્ણન. શરૂ પશ્ચિમ તરફથી ગેખ નં. ૧ આદિનાથ–બાઈ લખુ અમદાવાદ સં. ૧૯૮૨ ગેખ નં. ૨ શાંતિનાથ-આઈ આધાર , સં. ૧૯૭૯ ગોખ નં. ૩ નેમિનાથ–ભગાજી છત્રછ માણસ. ૧૯૬૨ પ્ર. ૬ અજિત –બાઈ સાંકલી અમદાવાદ. ૧૯૯૧
આદિનાથ-બાઈ કેસર લુણાવટ. સં. ૧૯૬૨
Page #49
--------------------------------------------------------------------------
________________
(૮)
સુનિસુટ-બાઈ સરૂપી રાધનપુર. સં. ૧૯૧ આદિનાથ–બાઈ નાની. , સં. ૧૯૬૧
મુનિસુટ-બાઇનાની અમદાવાદ. સં. ૧૯૬૧ ગોખ ન. ૪ ધર્મનાથ–બાઈ હરકેર વડેદરા. સ. ૧૯૬૧ ગોખ નં. ૫ પદ્વજિન-છોટાલાલ ઘેલાભાઈ પાટણ , ગેખ નં. ૬ ડભોઈવાલાના ધાતુના પ્રતિમા નંગ ૩ છે. ગેખ નં. ૭ ચંદ્રપ્રભુ-બાઈ લાલબાઈ કોટડી સં.૧૯૮૧
Page #50
--------------------------------------------------------------------------
________________
કિરણ પ મું.
નંબરવાર “ભમતિની દહેરીએ. નંબર. સંવત. ધણીનું નામ. . . ગામ..
પ્રતિમાનું નામ ૧, ૧૯૬૧ જ્ઞાનચંદ, કીકા યેવલાં.. પ્ર૪ (ધર્મ, અજિત, •
અનંત, પા) ૨ ૧૯૬૪ ઉત્તમચંદ દુલભ યેવલા પ્ર. ૩ (અનંત, અર, ચંદ્ર) ૩ ૧૯૬૦ અમીલાલ જાદવજી માંગરોલ પ્રહ ૩ (પાર્શ્વ, આદિ, અભિ.) ૪, ૧૬ર છોટાલાલ મોતીચંદ અમદાવાદ પ્ર ૭ (ચંદ્ર, પ.ધ).
(૨૬)
-
)
'
,
''
-
તે
જ
,
૫ ૧૯૬૪ લાઠું નાગર હા. એના કામલપુર પ્રહ. ૩ (મલ્લિ સુમંતિ, વિમ.) ૬ ૧૯૯૭ માણેકચંદ ખીમચંદ પાટણ પ્ર. ૧ (ચિંતામણી પાર્શ્વ) ૭ ૧૯૯૭, ચમનભૂલમલ ડુંગાજી આહાર પ્ર૦ ૩ [મહ્નિ, આદિ સુવિ.), ૮ ૧૯૬૭ શેઠ લલુ હરજીવન વડનગર પ્ર૦ ૪ [આદિ, શાંતિ,
વિર, પાW.]
Page #51
--------------------------------------------------------------------------
________________
૯ ૧૯૬૬ શેઠ લાલભાઈ દલપત અમદાવાદ પ્ર૦ ૩ [ શિતળ, વાસુ, ભાઈ. હા. ગંગામા
વીર.] ૧૦ ૧૯૬૭ કસ્તુરચંદ લલ્લું અમદાવાદ પ્ર. ૬ [પાશ્વ સુમતિ, મલી,
અભિ, ધર્મ, પવ] ૧૧ ૧૬૬ ઉત્તમચંદ ખીમચંદ પાટણ પ્ર. ૫ (વિમળ, અજિત,
પદ્મ, મુનિ, અનંત.) ૧૨ ૧૬૬ ખીમચંદ હકમચંદ જરમઠ પ્ર. ૩. (શાં. ને. અ.)
૧૬૬ ટકરશી વસનજી વરાયા પ્ર૦ ૩ (વિ. અ. સુ.) ૧૪ ૧૬૬ નગીનદાસ હીરાચંદ અમદાવાદ પ્ર. ૩ (નેમ. સુ. શાંતિ.) : ૧૫ ૧૯૬૬ હકમચંદ ઉકા ભાવનગર પ્ર. ૩ (વિમળ ન. વીર.) ૧૬ ૧૯૮ બાઈ આધાર અમદાવાદ પ્ર. ૩ (શાં. વિ. નિ.) ૧૭ ૧૯૬૬ ડાહ્યાભાઈ. સાકળચંદ અમદાવાદ પ્ર. ૩ (શાં. પા. સુ ) ૧૮ ૧૯૬૭ નાગાજી ભુતાજી વાગરા પ્ર. ૩ (પા. આ. વી.) ૧૯ ૧૯૬૭ સેનાજી ડુંગછ વાગરા પ્ર. ૩ (અ. શાં. ૫. ) ૨૦ ૧૬૯ ભીખાજી કપુરચંદ સિયાણા પ્ર. ૩ (ને. આ. વાસુ.) ૨૧ ૧૯૬૬ માલશી લધા . ' બિદડા પ્ર૦ ૩ (સુ. સુમ, શાં )
(૪૦)
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૨ ૧૯૯ મતીજી દલાછ વાગરા પ્ર. ૩ (સુ. આ. અ.) ૨૩ ૧૯૬ લલ્લુ ગોવીંદજી કુંજ પ્ર. ૩ (૫. આ. અ.) ૨૪ ૧૯૭૬ ભગવાનજી કસ્તુરછ હા. રાષ્ટ્ર પ્ર. ૩ (પીઆ. શાં.) ૨૫ ૧૯૭૫ ચુનીલાલ નરોત્તમ ડઈ પ્ર. ૩ (આ. શિ. ને ) ર૬ ૧૯૭૧ વોરા ગાંડા ગણેશ હા. પાલીતાણા પ્ર૦ ૩ શિતળ. શાંતિ, બેચર તથા પાનાચંદ
સંભવ.] ૨૭ ૧૯૭૨ શમુ ભીખા દેલતરામ વડનગર પ્ર. ૧ [પાર્શ્વ ] ૨૮ ૧૯૭૬ હકમચંદ વલ્યમજી મોરબી પ્રવ ૧ [ અજિતનાથ ] ૨૯ ૧૯૭૫ ઘેલાભાઈ માણેક વરાયા પ્ર૦ ૩ [આદિ, શિતળ
નેમ] ૩૦ ૧૯૭૨ ભીમજી ખીમજી તેરા પ્ર૦ ૩ [નેમ, પાર્થ,
શિતળ ] ૩૧ ૧૭૫ પૂજાભાઈ ખિયસી વરાડીયા પ્ર૦ ૩ [કુંથુ, ધર્મ,
શિતળ] . ૩૨ ૧૯૬૯કાળીદાસ મલીચંદ અમદાવાદ પ્રત્ર ૩ [કુંથુ, વાસુપુ
જ્ય, વિમલ]
(38)
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૩ ૧૯૬૯ રતનશી ઉકેડા કોઠારા ૩૪ - ૧૭ મંગળદાસ છગન : અમદાવાદ ૩૫ ૧૯૭૩ પ્રેમચંદ ઝવેરચંદ પાટણ ૩૬ ૧૯૭૬ લાલચંદ હંસરાજ જાવાલ ૩૭ : ૧૯૭૧ ચમનલાલ ખુમાજી લાસ ૩૮ ૧૯૭૧ નગાજી તથા ભગાજી તખતગઢ
પ્ર. ૧ [આદિનો પ્ર૦ ૧
- પ્ર૦ ૧ [ચંદ્રજિન] . પ્ર. ૧ [શાંતિજીને] પ્ર. ૧ [ચંદ્રજીન] પ્ર૦ ૩ [અજિત આરિ
ચંદ્ર] પ્ર૦ ૩ [શાંતિ, વિમળ જ
અભિ૦] પ્ર૦ ૩ [વાસુ. બે સુમ.] પ્ર૩ [ વાસુ. સુ. અ.] પ્ર૦ ૩ [ વિ. સં. ધ.] પ્ર૦ ૩ [વર, આ.પા.] પ્ર૦ ૩ [વીર, ધ. પા.] પ્ર૦ ૩ [નેમ, પ.ને.]
૩૯ ૧૯૭૫ કસ્તુર તથા લલુ નાન- રૂપાલ
ચંદ ૪૦ ૧૯૯૮ મોદી મનસુખ હકમચંદ અમદાવાદ ૪૧ ૧૯૬૮ મેહન વર્ધમાન
૧૯૭૮ ઘાસીરામ ભગાજી સાયલા ૪૩ ૧૯૭૩ રતનજી ત્થા નરપાળ પાતુ નળીયા ૪૪ ૧૯૬૮ હકમચંદ મુલચંદ અમદાવાદ ૪૫ ૧૬૮ બાઈ જમનાબાઈ નાગપુર
(૪૨)
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૬ ૧૯૭ર ભેગીલાલ થા નગીન- પુના, વીજાપુર પ્ર. ૬ [પા. શિ, ચંદ્ર દાસ
શાંતિ, પાર્થ] ૧૯૮૮ અમથી
[મુનિ સુવ્રત ] ૪૭ ૧૯૬૪ ગુલાબચંદજી શેઠ મેડતા પ્ર૦ ૩ [ ધર્મ. આદિ, સાંકલા
કુંથુ . . . ૪૮ ૧૯૬૪ લલુ રાયચંદ, ઝીણબાઈ પાટણ પ્ર૦ ૩ [સુમ. મ. સુ.] ૪૯ ૧૯૬૪ ઉત્તમચંદ દાલત આ
પ્ર૦ ૩ [ ૫. વિ. સ. ! ૫૦ ૧૯૯૩ શેઠ ઉકા ભગા હા. રતન. પાલીતાણા પ્ર૦ ૩ [શિ વીર સ] ૫૧ ૧૬૩ કુબેર શા. હા. જમના. લુણાવાડા પ્ર૦ ૩ [ આ. કે. સુ. ] પર ૧૯૬૨ પુંજીરામ પાનાચંદ પેઢામલી. પ્ર-૪ [વિમળ, અર,
આદિ, અભિ] પ૩ ૧૯૬૨ બાપુ માણેક, સુરજ સેજિત્રા પ્રવ્ય નેમ, વીર, અને અંબા
૪૫ ભિનં. મુ. સુ ૧૯૬૪ બાઈ લહિમ - ભાવનગર ૧૯૯૯ હર્ષદ ભુ
વા
'[પાશ્વ એ. ] (૧૯૭૩ પેલા નથુ
માનગઢ
LR1601
()
ધિમ]
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૯૯૫ બાઈ નવલ
ભાવનગર
[મુનિસુવ્રત] ૫૪ ૧૬૧ ત્રીભવન ઉગરચંદ પાલનપુર પ્ર ૩ (આ. પા. શાં) પપ ૧૯૬૨ મોદી જસરાજ ખાડા હા. પાલીતાણા. પ્ર. ૫ (પાર્શ્વ, અભિ. ધરમસી.
ચંદ્ર, ધર્મ, પાશ્વ) ૫૬ ૧૦ રતનસી આસારીયા પ્રજાઉ પ્ર. ૩ (નેમ, આ.નમિ.) ૫૭ ૧૯૬૧ શિવજી કમળશી વરાયા પ્ર. ૩ (શાં. આ. અર.) ૫૮ ૧૯૯૦ ભારમલ દેવસી વારાધપર પ્ર. ૩ (નેમ, આદિ સુ) ૫૯ ૧૯૫૮ મેતા છગનલાલ મુળજી વળા પ્ર૦ ૩ (સુમતિ, શાંતિ, હા. મણ
આદિ.) ૬૦ ૧૫૮ રા ખેલદાસ રણછોડ ભાવનગર પ્ર. ૯ ૬૧ ૧૯૫૮ ઘેલાભાઈ રતનચંદ અમદાવાદ પ્ર. ૪ (વિમળ, અજિત,
શિતળ, પદ્મ.) ૬૨ ૧૯૫૬ ખીમજી હંસરાજ મંજલ રેલીયા પ્ર. ૭ (ત્રણ પાશ્વ, ધર્મ,
શાંતિ, ચંદ્ર, વિમ) ૬૩ ૧૯૫૭ બાઈ કેવલબાઈ નવાગામ ખેડા પ્ર. ૫ (કુંથુ, આદિ
(૩+૨) મુ)
૨
Page #56
--------------------------------------------------------------------------
________________
૬૪
૬૫
૬૬
१७
૬૯
૧૯૫૭
૧૯૫૯
૧૯૬૧
૧૯૫૨
૧૯૫૫
૧૯૫૫
૧૯૫૫
૧૯૫૫
૧૯૬૬
૧૯૬૮
જવેરી દ્વી૰ હેમરાજ
આઇ સરૂપી
માલસી દેવસી
વાલજી ભડારી
મેન કુવર
ફૂલચંદ માણેક સીવકારમા
મગન ખીમદ્ભ હા. પુના
ગગા.
લાલભાઈ વૃજલાલ
ધર્મચદ માતી
ભાવનગર
દસાડા
રાજપર
વડાલી
માણસા
અમદાવાદ
લીમાદરા
તલક વસ્તારામ
૧૯૫૫ ભાગીલાલ દગડુશા
પ્ર૦ ૩
પ્ર.૧૦
( મુનિસુવ્રત. )
( સંભવ. ) (અભિ, અર. સુપા.)
(એપાશ્વ, અ. આ.)
( vila. ) (નેમજી (ત્રણ અર, સુમતિ.)
૫૦૮
( અનંત, સુપાસ,
વીર, સંભવ, નેમ, ધમ, પાર્શ્વ, ચંદ્ર
પ્ર૦ ૩ (મદ્ઘિ, પાશ્વ, તેમ)
પ્ર.૧૦
વડાદરા
ચલાડા
(૩ આદિ, ૪ વાસુ.
જીનેર
વીર, ચંદ્ર, પાર્શ્વ.)
આમલનેર પ્ર૦ ૫ ( વીર, કુથુ, તેમ, અજિત, વિમલ.
Page #57
--------------------------------------------------------------------------
________________
७०
૭૧
૭૨
७३
७४
૭૫
૭૬
७७
૧૯૫ર મુળચ નેમીદાસ
૧૯૫૨ રૂપચંદ માહનલાલ
--
નખર હાલ ખાલી છે.
૧૯૮૫ ગામમાં રાધનપુરવાળા ભિલેાટા જેઠીબાઈએ પાજીના
ચેવલા
પ્ર૦ ૬
આમલનેર પ્ર૦ ૮
૧૯૫૨
શામજી માલશી
શ્રી પુંડરિકજીના પાછળની દહેરીએ.
૧૯૮૧
દામાદર ભીમજી
૧૯૭૪ ન્યાલચંદું મયાચદુ
૧૯૬૩
રાજારામ
( વાંસ, સુવધિ, સુંમ, પાશ્વ, એ આદિ. (આદિ, શિતળ, સુ પાશ્વ શાંતિ, પાર્શ્વ, મુનિસુ, એ ધર્માં
કાઉસગિ પ્ર૦ ૧ સ્થાપી.
નળીયા
વેરાવળ
૩૦ ૩
પાટણ પ્ર૦ ૧ કડાલીવાળા પ્ર૦ ૪
[વિ. નેમ, આદિ] ( ચંદ્રજિન.)
( વીર, ચ્યાદિ, તેમ સભવ.)
પ્ર૦ ૫ ( અન ંત, શિતળ, પાશ્વ, ચંદ્ર, ધર્મ.)
(.$8)
Page #58
--------------------------------------------------------------------------
________________
૭૮ ૧૫૯ લખમશી લાલજી કેડારા પ્ર૦ ૩ (મુનિસુ. વાસુ. અ.) ૭૯ ૧૯૬૯ બાઈ નાજુ
પાડલી પ્ર૦ ૩ (બે પાશ્વ, અજિત) ૮૦ ૧૯૬૭ ઓખાજી ડુંગાજી તખતગઢ પ્ર. ૩ (અનંત, ચંદ્ર, પદ્મ) ૮૧ ૧૯૬૭ બાઈ કૃષ્ણ
વીલપુર પ્ર૦ ૩ (વીર, શાંતિ, આદિ) ૮૨ ૧૯૭૬ મેહન હઠીની સ્ત્રી મતી અમદાવાદ પ્ર ૧ (આદિજિન.) ૮૩ ૧૭૬ સરૂપચંદ રાજાજી સિયાણા પ્ર૩ (ચંદ્ર, બે આદિ.) ૮૪ ૧૯૭૯ ભાઈચંદ તારાચંદની અમદાવાદ પ્ર. ૩ (અજિતાદિ.) સ્ત્રી મણું
પણ બાહુબળના છે. ૮૫ ૧૯૭૨ છોટાલાલ ઘેલા અમદાવાદ પ્ર. ૧ (આદિજિન.) - ( એવી રીતે નંબરવાર દહેરીઓ છે. દરેક દહેરી ઉપર મુળ ધણના
નામ કેતરવામાં આવ્યા છે.) ઉપર મુજબ ધનવસી ટુંકમાં જિનબિંબ પાષાણના છે. તદુપરાંત “સ્ફટિક રત્ન” ના સુંદર પ્રતિમા ૧૨ તથા પંચધાતુના એકલવા પ્રતિમા ૨૧ તથા પંચ તિથી, ધાતુના મુખ ૧ તથા ચાંદીના સિદ્ધચકછ ચિલને સ્થાપી દીધા છે બાકી ધાતુના ઘણા છે, જેમને જોઈએ તેમણે બાબુસાહેબના આ દહેરાંની ટુંકના મેનેજર સાહેબને મલ્યાથી પંચતિથી મળશે.
(૪૭)
છે
Page #59
--------------------------------------------------------------------------
________________
(૮) ધનવસીમાં પેસતા (એફીસ સામે) ભવ્યમંડપમાં બંને દાદાસાહેબની મૂતિઓ અને ચરિત્ર.
શાસનપતિ શ્રી મહાવીરજીની પાટ ઉપર થયેલા શ્રુતકેવળી અને યુગપ્રધાન તથા ધર્મધુરંધર પ્રખર પંડિત મહાન આચાર્યો થયા. જેમાં કેટલાક મહા ચમત્કારવાળી વિદ્યાના જાણ અને ઉગ્ર તપસ્વીઓ હતા. પરંતુ વિકમની અગીયારમી શતાબ્દિ સુધીમાં “સારા ” નામ કઈ પણ આચાર્યે શ્રી સંઘને પરછા બતાવીને નિજ નામને માનનાર નિજ સંઘને વિશેષપણે સુખદાતા થયા હોય તે ખરત્તર ગચ્છના આચાર્ય ૧ જિનદત્તસૂરિજી અને ૨ જિનકુશળસૂરિજી એ બંનેએ સ્વર્ગવાસ કરી દેવગતિમાં ગયા. ત્યાંથી આ ફાનિ દુનિયા પર આવી નિજ ભક્તોની ભીડ ભાંગવા લાગ્યા. અને સંઘને જાહેર કર્યું કે ઉપરોક્ત બને આચાર્યોને દાદાસાહેબના નામે ઓળખવા. તે ટાઈમથી હિન્દભરમાં દાદાસાહેબના ચરણની સ્થાપના શરૂ થઈ. અને ઘણાં ગામ શહેરમાં દાદાવાડી યા બગીચાની ઇલાયદી જગ્યાથી ઓળખાય છે. - આ બંને મહાપુરૂષ સાધુપણામાં, ત૫-જપ અને મંત્ર ઘણી વિદ્યા સિદ્ધ કરી હતી. તે તેમાંથી ફક્ત તદ્દન ટુંકામાં ડકની નિશાનિ રૂપે અત્રે નીચે મુજબ જગજાહેર છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
(૪૯)
શ્રી જિનદત્ત સુરિજી—કાઠીયાવાડ ( સાર૪) ના ના ધંધુકા ગામમાં માતા મહાડદેવી, અને પિતા વાછિગમત્રી ઘેર સ. ૧૧૩૨ માં જન્મ્યા. ૯ નવ વર્ષની ઉમરે દિક્ષા લીધી. ૨૮ અઠાવીશ વર્ષને દિક્ષા પર્યાય થતાં આચાર્ય પદવ મળી. નાના પ્રકારના ત૫૪૫ કરી આત્મકલ્યાણ સાથે ઘણી વિદ્યા સિદ્ધ કરી. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જિનશાસનની ઘણી સેવા કરી. એકદા અજં મેર શહેરમાં ગુરૂ અવ્યા છે, તે વેળા ચૌદશના કિને સઘ તે સહિત પાખી પ્રતિક્રમણ કરતા હતા. તેમાં વારવાર વીજળી ઝબુકવા લાગી એટલે શુરૂએ તેને પકડીને પાત્ર નિચે ઢાંકી રાખી. જ્યારે પ્રતિક્રમણ પૂરૂ' થયુ' એટલે પાત્ર નિચેથી કાઢતાંજ ખેલી કે-જે માણસ જિનદત્તસૂરિના નામનુ સ્મરણુ કરશે તેના ઉપર હું પીશ નહિ, એમ કહી ઉડી ગઈ
..
વળી એકદા ઉજ્જન નગરીમાં વિચરીને ત્યાંના ચિંતામણી પાર્શ્વનાથના દહેરાંના એક થાંભલામાં સિંદ્ધસેન દિવાકર મહારાજે વિદ્યાનાયક નામની પુસ્તીકા (જેમાં સાનાની સહીથી લખાણુ હતુ.) તે ગુરૂવચે ભેદ પામી વિદ્યાબળે મેળવી. તેમાં લખ્યા મુજબ ત્રણક્રોડ હ્રી કારના જાપ કર્યાં. જાપને અંતે ૬૪ ચાસઠ ગિણીએ છળવા
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫૦) માટે કપટશ્રાવિકાઓ બનીને વ્યાખ્યાનમાં આવી. આ નવી શ્રાવિકાઓને બેસવા માટે પાટિયાં આપ્યા તે ઉપર બેઠી, વ્યાખ્યાન પૂર્ણ થતાં ઉઠવા ગઈ તે સર્વે પાટિયા સાથે ચેટી ગઈ. પછી મૂળ સવરૂપ કરી જોગણીઓએ માફી માગી. પછીખરત્તર ગ૭ના આચાર્યોને છળવા નહિ આ. વવાનું વચન લીધું. ત્યારે સૂરિજીએ ઉઠા. એટલે સાત વરદાન આપીને સ્વસ્થાનકે ગઈ.
વળી ચોસઠ જોગણી, બાવનવીર અને પાંચપીર ને વશ (તાબે) કર્યા હતા. વિક્રમપુર નગરમાં મરકી નો ઉપદ્રવ થવાથી ગામના સઘળા લેકેએ ગુરૂ મહારાજેને શાંતિ થવા અરજ કરતા મરકીરોગ દૂર કર્યો હતે. એક વેળા કઈ ભક્ત શ્રાવકના વહાણ દરિયામાં ડુબતા હતા. તેમાં શ્રાવકે જિનદત્તસૂરી ગુરૂનું સ્મરણ કર્યું. તે ગુરૂવારે વિદ્યા બળથી જાણતાં તેનાં વહાણ સહિસલામત કાંઠે ઉતરાવ્યા હતા. તથા હવે ગિરનારને નાગકેવ નામે બ્રાહ્મણે અઠ્ઠમતપ કરી અંબિકાને સાનિધ્ય કરીને કહ્યું કે આ વેળા કેઈ યુગ પ્રધાન છે ? તે તેના ગુણ વિગેરે મને કહે. એટલે પ્રત્યક્ષ થયેલ અંબિકાએ તે બ્રાહ્મણના હાથમાં એક શ્વક સેનાના અક્ષરે દેવ ભાષામાં લખી આપી કહ્યું કે-જે આ લેક વેચે તે યુગપ્રધાન જાણવા. પછી
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫૧) આ નાગદેવ ઉર્ફે અબડે ઘણાં આચાર્યોને વંચાવ્યું, પરંતુ કઈ વાંચી શક્યા નહિંછેવટે પાટણમાં તાંબાવાડાના પાડામાં ઉપાશ્રયે ગુરૂ જીતદત્તસૂરી રહ્યા હતા. ત્યાં આવીને અબડે હાથમાં લખેલે બ્લેક બતાવતાંજ ગુરૂએ સુવર્ણ ક્ષરી દેવભાષાને કલેક વાંચીને શિષ્ય પાસે સંઘમાં જાહેરુ કરાવ્યું. એટલે પાટણ સંઘે શ્રી જિનદત્તસૂરિજી ને યુગ પ્રધાન” પદવિ એનાયત સં. ૧૧૯ પછી થડા સમયમાં કરી. તેઓ અંતિમ ચોમાસુ અજમેર કરીને પંચ પરમેન છીના ધ્યાનમાં કાળધર્મ કરી દેવલેક ગયા. અને ત્યાંથી લેકેના પરતા પૂરે છે. અને દાદાજીના નામે જૈનસંઘ ઓળખે છે, “ ..
..” જિનકુશળસરિ–મારવાડના સમિયાણા ગામમાં માતા જૈતસિરીની કુક્ષિથી જહાગર પિતાને ઘેર સં. ૧૩૩૦ માં શ્રીજિનકુશળસૂરિ જમ્યા. ૧૭ વર્ષની ઉમ્મરે દિક્ષા ગ્રહણ કરી. ૩૦ વર્ષ દિક્ષા પર્યાય થતાં પાટણમાં આચાર્યપદવી પામ્યા. રામાનુગ્રામ વિચારી શાસન શેલાવી સ્વપરના કલ્યાણને કરતાં સ. ૧૩૮૯ માં દેરાઉ ગામે ફા ગણ વદિ ૦)) ના કાળધર્મ પામી દેવક ગયા. ત્યાંથી આ દુનિયાના ભક્તજનેના નાના પ્રકારે ઉદ્ધાર પરતા પૂરીને કરે છે. તેમણે પહેલવહેલાં દર્શન પુનમને સોમવારે આપ્યાથી ગુરૂ
*
*
Page #63
--------------------------------------------------------------------------
________________
(૫૨). દેવ વચને પુનમ તથા એમવારની દશનની તથા શ્રીફળ વધેરવાની અને મૌન રહેવાની સંઘલકોએ સદાકાળથી શરૂઆત કરી. દાદાજી કુશળસૂરિ પણ બહુ પ્રભાવશાળી આચાર્ય હતા. ગામેગામ દાદા કુશળસૂરિજીના ચરની થાપના છે. અને ગૌતમ સ્વામીની પેઠે, જિનનામ સ્મરણ કરનારના દુઃખદારિદ્ર દૂર કર્યાનું મારવાડ, પંજાબ, બંગાળ, મધ્યહિન્દ, ગુજરાત અને કાઠિયાવાડ તરફના સંઘમાં પરતા બતાવી, મનવાંછિત પૂર્યા છે પૂરે છે.
ઉપરોક્ત બંને આચાર્ય સંઘમાં દાદાસાહેબના નામે દેવલોક ગયા પછી ઓળખાવા લાગ્યા છે. તેઓ ખરતરગચ્છે દિપક સમાન ગણાયા છે. તેમણે હજારે નવા જેન કર્યા અને લાખોને ધમે દઢ કર્યો. ઘણા જિનચૈત્ય અને જિનબિંબની પ્રતિષ્ઠા કરી અને શિષ્ય સમુદાય પણ વૃદ્ધિ પામતે કર્યો છે.
તિર્થાધિરાજ તળેટીમંડન મેહેતાબ વિહારપ્રસાદ યા ધનવાસી ટુંકમાં દાદાજીની ભવ્યમૂર્તિઓ સ્થાપન કરતાં જ નામ મરીને દર્શન કરતાં મનવંછિત પૂરે છે.
કિમ્બહુના !!!
Page #64
--------------------------------------------------------------------------
________________
(૫૩)
શ્રી સિદ્ધાચળની વમાન જયતળેટીનેા લાખાના સ્થાવર મુકુ મહેતાબકુમારી જિનેન્દ્રપ્રાસાદ,
શહેર પાદલિપ્તપુર ચા પલીતાણાના ખાસ મુકુટ રૂપે શ્રી સિદ્ધાચળજીએ સ્થાન લઇ પાલીતાણાને શાશાબ્લ્યુ' છે, ત્યારે અન’તાન'ત જીવાના મોક્ષદાતા તિર્થાધિરાજની વત્તમાન જયતળેટીના ખરાખર અધએસતા જાણે આબેહૂમ માપ ન લીધું હાય ! એવા નવદ્વારવાળા ભવ્ય દહેશસરના રૂપ બહુમુલ્લા ‘મુકુટ ' નુ માન મહેતાખવસી યા ધનવસીને અણુ થયું' છે. આ દહેરાસરજીથી તળેટીની શાલામાં અને તળેટીના મુખડાપર આ દેહેરાસરજીની ટુંક ખંધાયાથી દેહેરાંની શે!ભા પણ વૃદ્ધિ પામી
9
.
છે અને દિનપ્રત્યે અધિક શાભાને પામતી જાય છે.
તિર્થાધિરાજની તળેટીને અદ્યાપિપર્યંત પાદુકા-ચર@ાની ભેટ થતી રહી પૂર્વકાળમાં ઘણા પુન્યશાળી રિદ્ધિવત જીવા હતા અને સંખ્યામધ જિનાલયે તેઓએ ખ ધાવ્યા છે. પર`તુ તળેટીમાં જિનાલય નહાવાથી વ માન ‘પંચમકાળમાં શ્રી વીરશાસનમાં જિનાલય માટે મહા પ્રભાવશાળી શ્રી પૂજ્યાદિ મુનિરાજ મેહનાલજી
"
Page #65
--------------------------------------------------------------------------
________________
(૫૪)
મહારાજના વિધિ-વિધાનથી મહારાણી વિકટારીયાના રા જયની શિતળ છાયામાં પૂર્વ દેશ બંગાળમાં આવેલા પુરા તન શહેર મુર્શિદાબાદના આજિમગજ બલુચર નિવાસી જૈન જમીનદાર રાય બહાદુર ખણુસાહેબ ધન પતસિ’હજીએ તિર્થાધિરાજની તળેટીનું ધ્યાન ખેંચ્યુ. તેમાં રાજ્યે ઇનામી જગ્યા દીબ્રી. તેમાં ચેાગ્ય જિનાલયવડે તળેટીને શણગારમાં મુખ્ય ‘ મુકુટ' રૂપે નવદ્વારા શ્રી મહેતાજ કુમારી જિનેદ્રપ્રાસાદ જિનાલય બંધાવી ઉભય શાભા પદ્ધ માડી છે. ધન્ય છે તેમને, કુટુમ્બને અને તેમની ન્યાયા પાર્જિત ધ રક્ષી લક્ષ્મીને !! કે જેમણે વત્તમાન જય તળેટીને દહેરાંરૂપ ‘મુકુટ ' ચડાવી પુણ્યાનુબ'ધી પુણ્ય ઉપાખ્યું !!!
દુગડ ગાત્રની ઉત્પત્તિ.
તેના મુળ પુરૂષ વીરદાસજીનું ઐતિહાસિક વર્ણન.
"
.
મારવાડના - અજમેર શહેરની નજદીક વીસલપુર ’ નામના ગામમાં વિક્રમ સંવત ૯૪ માં સીમાર નામે ચાહાણવ’શી રાજા રાજ્ય કરતા હતા. તેની ગાદીએ થયેલા મહિપાળ રાજાને જૈનાચાય જિનવલ્રભસૂરિજીએ જૈન અનાવ્યા. ત્યારથી વીસલપુરના રાજા જૈન ધમ પાળવા લાગ્યા. વિ. સ'. આશરે ૧૨ ના સૈકામાં મહિપાળની ત્રીજી
Page #66
--------------------------------------------------------------------------
________________
(૫૫) પેઢીએ થયેલા રાજા દુગડ અને સુગડ નામે મહાનુભાવે થયા. તેમાં દગડના નામે ગોત્ર-વંશની સ્થાપના ચાલુ થઈ. પછી થયેલા રાજા દુગડ ગેત્રિય કહેવાયા.
વિ, સં. ૧૬૮૮ માં રાજા માનસુખજી થયા. તેમણે વિસલપુર છોઈને રાજગઢમાં રહેવાનું પસંદ કર્યું. માનસુખજી રાજા શૂરવીર હતા. દિદ્ધિપતિ મોગલ બાદશાહ શાહજહાંને માનસુખજીને પિતાના પાંચહજાર લશ્કરી સૈન્યના સેનાધિપતિ બનાવીને “રાજા” ની ગ્રી એનાયત કરી. બાદ અઢારમા સૈકામાં રાજગઢની ગાદીએ રાજ ધર્મદાસજી થયા, તેમના પુત્ર વીરદાસજી થયા. રાજા મહિપાળથી ધર્મદાસજી સુધી ક્ષત્રી (રાજપૂત) રીતરિવાજ નિરાબાધપણે વર્યો અને જૈનધમે દઢ રહ્યા. વીર દાસજી દુગડ રાજાએ રાજગઢ છેને અજમેરના કિસનગઢ શહેરમાં સપરિવાર આવીને વસ્યા રહ્યા. કિસનગઢમાં જૈનધર્મના પસાથે જૈન મહાજન કેમમાં બહુ માન અકરામ થતું. ને ઓશવશે વૃદ્ધશાખાના જૈને જેનકેમમાં પ્રથમ દરજજે જોગવતા હોવાથી તેના એક અગ્રેસર બન્યા. અને રાજાભ લકિમને ત્યાગ કરી કિસનગઢમાં વેપારની બ્રાફી પેઢી ઉઘાને વીરત્વ ધારણ કરી પિતાના બહેળા કુટુંબને નિષણિયતા પૂર્વક નિર્વાહ વરદાસજી દુગડ
Page #67
--------------------------------------------------------------------------
________________
ચલાવી ધર્મમાં વિશેષ દઢ બન્યા. તેમાં નવપદજી સિદ્ધ ચકજીનું વ્રત–તપ એકરંગી દિલથી કરતા હતા. શ્રીમાન દુગડ વીરદાસજીએ પિતાના પુત્ર-પૌત્રાદિ-પુત્રીઓને વિશા ઓશવાળ જ્ઞાતિમાં પરણાવવાની લેવડ–દેવડ શરૂ કરી. તેથી દુગડ કુટુમ્બના મુળ પુરૂષ વીરદાસજી થયા. . દુગડગેબ્રિય બાબુ કુટુંબને શ્રી
બંગાળદેશ કયારથી? એકદા તિર્થયાત્રા કરવાનું મન થતાં શ્રીમાન વીર દાસજી સપરિવારને લઈ કિસનગઢથી પાર્શ્વનાથ ઉદ્દે સમેત શિખરજી તિર્થની યાત્રાએ ગયા. યાત્રા કરીને બંગાળના બાદશાહી પુરાતન શહેર “કાસમબજારમાં આવ્યા. બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દર્શન કરી આનંદિત થયા. આ સમયને બહાળે ધંધા-રોજગાર દેખીને એક રાત્રિ માં દઢ વિચાર કરીને વળતે દિને એક મકાન રાખી લઈ
ફી પેઢી-કેઠીની ઉત્તમ ઘીએ સ્થાપના કરીને વ્યવસાયવડે ખુલ્લી મુકી ને મુશિદાબાદમાં નિવાસસ્થાન કર્યું. ત્યારથી આ માનવંત દુગડ કુટુમ્બ બંગાળમાં આવીને વડ્યું ત્યારથી બંગાળાના વનિ ગણાઈને બાબુ કહેવાવા લાગ્યા અને ત્યારથી પુત્ર-પુત્રીઓ પણ બંગાળામાં પરંણાવવા લાગ્યા. જે અદ્યાપિપર્યત વૃદ્ધિ પામતું કુટુંબ
Page #68
--------------------------------------------------------------------------
Page #69
--------------------------------------------------------------------------
________________
બાબૂસાહેબ રાજા પ્રતાપસિંહજી દુગડ,
મુર્શિદાબાદ નિવાસી.
_|
|
|
|
|
જન્મ સં. ૧૮૩૭ ] [ સ્વર્ગવાસ સં. ૧૯૧૭ U પિતાની હયાતિમાં ગંગા નદિમાં પાંચ પાંચ કોશ કોઈ પણ U મ૭િ વિગેરે જીવહિંસા ન કરે તે દાબ બેસાડનાર
ધર્મિષ્ટ નરરત્ન.
બી. પી. પ્રેસ–પાલીતાણા.
Page #70
--------------------------------------------------------------------------
________________
(૫૭) બહાળું અને ધનાઢ્ય મટી જાગીરદારી (જમીનદારી)વાળું વિશ્વવિખ્યાત છે.
છે ઈતિ ગડગોત્ર અને મૂળ પુરૂષત્પત્તિ સંક્ષિપ્તપૂર્ણ છે
બાબૂ સાહેબ, રાજા પ્રતાપસિંહજી દુગડ.
ધનાઢય રાજવંશી વ્યાપારી શ્રીમાનું વીરદાસજીના પુત્ર બુદ્ધસિંહજી થયા. તેમને “બહાદુરસીંહજી અને સિંહ સ્વપ્ન સૂચિત “પ્રતાપસિંહજી” નામે બે પુત્રે થયા. બહાદુરસિંહજીની શારિરીક શક્તિ અદભૂત હતી, તેમની ચાલવાની ગતિ હમેશની એક હરિણની માફક ફૂદકા ને ભૂસકા મારનારી કુદ્રતિ હતી. શરીરને બાંધે મજબૂત ઉચે કદાવર હતું. તેઓ નિર્વશ ગુજરી જતાં પિતાજીને સર્વ કારભાર પ્રતાપસિંહજીને મળ્યા. તેમને જન્મ સં. ૧૮૩૭.
લાયક થયેલા વ્યાપાર કળાના કુશળ પ્રતાપ સિંહજીએ પિતાની કેઠી–પેઢીને વહીવટ ચેડા ટાઈમમાં તેજસ્વી અને ઉંચા દરજજાવાળે દેશ ભરમાં ખ્યાતિવંત કર્યો, આ અરસામાં ગિરાસદાર-જમીનદારે પિતાને ગિરાસ (ગામ સહિત મુલક.) નબળા વખતમાં વેચી શકતા અને મુદત કરાવેલ સૂધી ઈજારે તથા ગિરિ આપી શકતા
Page #71
--------------------------------------------------------------------------
________________
(૫૮) હતા. બંગાળ ભૂમિમાં આ ટાંકણે પ્રતાપસિંહજીની પ્રતિષ્ઠા અને સધર ટે સારે પ્રકાશ પાડ હતું. તેથી નીચેના જિલ્લામાં ગામે ખરીદિ લઈ જમીનદાર બન્યા.
૧ ભાગલપુર, ૨ પૂરણિયા, ૩ રંગપુર ૪ દિનાકપુર, ૫ માલદહા, ૬ મુશિદાબાદ, ૭ અને કુચબિહાર, વિગેરેમાં સારી મોટી સંખ્યામાં ગામ લીધાં, અને કેડીએ-પેઢીએ નાખી સર્વે ગામમાં કચેરી પિતાની સ્થાપી. એટલે યિતા ત્યાં પિતાની ફર્યાદ કરે. અને તેને નિકાલ આવે તેવું કાયદેસર બંધારણ કર્યું. જ્યારે ગામડામાં ફરવા નીકળતા ત્યારે લોકો તરફથી ભેટ નજરાણાની સારી રકમ આવતી હતી. પિતે રાજકુળ રીત મુજબ પોતાના નામથી” પ્રતાપગંજ ગામ વસાવ્યું. ને આબાદ કર્યું. દિલિપતિ બાદ શાહ તથા બંગાળાના નવાબ તરફનું બહુ માન મેળવ્યું. અને “રાજા” ને માનવતે ઈલ્કાબ મેળવવાને ભાગ્યશાળી બન્યા હતા. વળી આખા બંગાળાના જૈન સમાજમાં અગ્રસર અને મોટા જમીનદાર ધર્મચૂસ્ત હતા.
વ્યવહારિક ધાર્મિક કરેલા સુંદર કાર્યો.
રાજા પ્રતાપસિંહજી બાબૂ સાહેબે કેટલેક ઠેકાણે દવાખાના, કુલે અને સદાવ્રતે સ્થાપ્યાં. સાધારણ વ્યાપારીને સારી મદદ કરતા હતા, જેમાંથી કેટલાક લખપતિ અને
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૯)
કોડપતિ બનવા પામ્યા છે. જેમાંથી કેટલાક વિદ્યમાન છે અને રાજા પ્રતાપસિંહજીને પ્રતાપ માને છે. અને શ્રીમાને તિર્થંકર શ્રી રાષભદેવજીએ સંસાર છોડવા દિક્ષાના નજિક અવસરે પુત્રને રાજ્યભાગ વહેંચી આપી અલગ કર્યો. તેમ રાજા પ્રતાપસીંહજી બાબૂસાહેબે પિતાનું આયુ થોડા મહિના બાકી રહેતાં જ પોતાના પુત્રોને રાજ્યભાગ-ગામ ગિરાસ વહેંચી આપી અલગ કર્યા.
પિતાના ગામમાં જરૂર દેખાય ત્યાં એક જિનાલયે અને એએક ધર્મશાળા બંધાવી. અને જરૂરત ન જવાય ત્યાં ફક્ત એકલી ધર્મશાળા જ બાંધી. કેટલેક ઠેકાણે જૈનશાળાઓને મદદ કરી. તથા સમેતશિખરજીને માટે સંઘ કાઢયે હતે. અને તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી અને જ્યાં ભાવિ વીશીના બાવીશ તિર્થકરોની થનારી મેક્ષ કલ્યાણક ભૂમિ એવા ગિરનાર તિથીને દશ વર્ષમાં બે વખત છરી પાળતા હજારે યાત્રુને લઈને સંઘ કાઢી સંઘવીપદને ધારણ કર્યું. બંને વખતમાં છ થી સાત લાખ રૂપિયા ખર્ચ સત્કાર્યો કરતાં થયો છે. આ વેળાએ પાલીતાણા મહાજનસંઘમાં અકેક રૂપિયાની પ્રભાવના વહાણાં સાથે કરી હતી. અને આનંદની વાત તે એ છે કે શ્રી સિદ્ધાચળજીમાં દર કાત્તિકિ પુનમ ઉપર હજારે ગમે જેનયાત્રિને મેળે
Page #73
--------------------------------------------------------------------------
________________
(૬૦)
ભરાય તે અનજમણે વિખરાઈ જતા ટ્રૂખીને-સાંભળીને બહુ લાભ મેળવવાને કાર્તિક વદિ ૧ ના દિને અને ટક મિષ્ટ ભાજન ( કળીના લાડુ, ગાંઠીયા, અને ચણાનું શાક ) ના જમણ નવકારશી ના નામે કર્યાં. અને સકળ સંઘના આગેવાન રાજનગર ઉર્ફે અમદાવાદ નગરશેઠ હેમાભાઈ વિગેરેને જણાવ્યું કે ‘કાર્તિક વદી ૧ ગુજરાતીના દિવસે કાયમ નવકારશીનુ અને ટાંકનુ જમણવાર થયા કરશે, અને અમારા તરફથી થાય ત્યાંસુધી ખીજા કાઈ સદરહું દિવસે નવકારશીના જમણવાર ન કરી શકે.’ જે શ્રીસà માન્ય રાખેલા તે અદ્યાપિપર્યંત એક સરખા ઉપરાક્ત મિષ્ઠાનથી ચાલ્યા આવે છે ને દર કાર્ત્તિકીએ દશમાર હજાર જૈનો લાભ લે છે, તે સે'કડા જૈનેતરો પણ લાભ જૈનસંઘ પાછળ મેળવે છે. એક સૈકા લગભગથી આ નવકારશી અ ખડપણે જોવાય છે. ધન્ય છે આ નવકારશીના જમણના બીજક રાજા પ્રતાપસિ’હજી ખણુસાહેબને !! વિગેરેમાં તથા નવપદજી વિગેરે વ્રતાના ઉજમણામાં તથા શિરપાવ અને દાન-દક્ષણામાં વિપુલ દ્રવ્ય ખરચ્યુ છે.
(માટી ઉમ્મરે પહોંચ્યા પછી પેાતાના પત્નિ મહેતાબ કુમારીને રાયબહાદુર લક્ષ્મિપતસિહજી અને રાયબહાદુર ધનપતસિહજી નામના જગદ્વિખ્યાત બે પુત્રો થયા.) રાજા
1
Page #74
--------------------------------------------------------------------------
________________
(૬૧) પ્રતાપસિંહજી બરાબર ૮૦ વર્ષની ઉમ્મરે વિ. સં. ૧૯૭૭ માં સ્વર્ગે ગયા.
છરી પાળતે સિદ્ધાચળજીમાં સંઘ.
(વિ. સં. ૧૮૮૨ પ્રતિષ્ઠા સં ૧૮૯૨)
બહુ દૂર આવેલા બંગાળદેશના મુશિદાબાદ જિલે શહેર આમંગજ નિવાસી ઉપરોક્ત નામદાર બાબુભાહેબે તિર્થાધિરાજને સંઘ કાઢ. તેમાં ઘણા ગાડાં, વહેલે, ઘોડા અને ઘડાગાઓને જ છે માટે હતા. બાબુ સાહેબ પિતાને “મીઠડુ” નામને હાથી જે દેખાવડો અને નાજૂક સાથે લાવ્યા હતા, તેના ઉપર બેસીને ગામ પાલીતાણામાં પ્રવેશ કર્યો હતે. સંઘમાં યાત્રુગની સંખ્યા સારી હતી. સંઘને પડાવ રાણાવાવ પાસે તબુ-ડેરા નાંખી રક્ષિત કર્યો હતે. શ્રીમાન “ક્ષમારતન” વિગેરે પંડિત મુનિવર તથા યતિવમાં હતું. હવે સં. ૧૮૯૨ માં સિદ્ધાચળ પર મુખજીની ખરત્તરવસીમાં પોતે દેહેરાસર બંધાવીને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતે. સંઘ સ્વામીવાત્સલ્ય તથા દાન પુણ્ય પ્રશસ્તપણે થયા હતા. મહાજને તથા શેઠે બહુ માન આપ્યું હતું.
બાબુસાહેબનું નામ ઘણું યશવી અને પ્રામર
Page #75
--------------------------------------------------------------------------
________________
૦
(ર) ણિય ગણાયું છે. તે તેમનાથી થયેલા અને થતા ધર્મ કાર્યો અને ધર્મકરણીથી થતા પુન્યનું ફળ છે. આ સંઘ તથા બીજા તિર્થોના પિતે કાઢેલ સંઘ તથા બંધાવેલ દેહે રાંઓ, ધર્મશાળાઓ, પાઠશાળા અને સ્કૂલ વિગેરેનું વર્ણન પ્રતાપ પાઈ નામના હિન્દી ભાષાના લઘુ પુસ્તકમાં છપાયેલ છે. પૂર્વે ઘણુ સંઘ આવ્યા અને પંડિત મુનિવરેની બનાવેલી ઉત્તમ રાગની સ્તુતિ-સ્તવની જબરી હારમાળા છે. પણ તે કયારેકજ કઈ કઈ બેલે છે, પિરંતુ જે “શ્રી સિદ્ધાચળ ગિરી ભેટ્યારે ધન ભાગ્ય હમારા તે સ્તવન સવારના પ્રતિકમણમાં સિદ્ધાચલના સ્તવનમાં આ કાઠિયાવાડ અને ગુજરાતના મોટા-નાના ગામમાં વિ. શેષે કરીને ગાય છે. અને દેશી પરદેશી યાત્રુ વ્યક્તિ પણ આદિશ્વર ભગવાનના દેહેરામાં અને રાયણતળે ઘણાં ભાવિ. કેના મુખથી આ સ્તવનને રાગ સંભળાય છે. છેલ્લી ગાથાજુઓ, પ્રભાત સમયમાં ઉચરાતું બાબુસાહેબનું નામ પ્રાતઃસ્મરણિય નામાવળીમાં ગણાયું તે તેમના તથા તેમને પગલે ચાલનાર પુત્ર-પૌત્રાદિથી થતા સત્કાર્યના ફળ જાણવા. ધન્ય છે! સુપુત્ર ધનપતસિંહજી લખપતસિંહજીના પુન્ય બળને! કે જેમની લફિમ તિર્થભૂમિમાં કર્લોલ કરતી રહી હોવાથી તે લક્ષ્મિને પણ ધન્ય છે.
Page #76
--------------------------------------------------------------------------
Page #77
--------------------------------------------------------------------------
________________
•••
મુર્શિદાબાદ નિવાસી, રાયબહાદુર બાબૂસાહેબ લક્ષ્મિપતસિંહજી દુગડ,
જન્મ સં ૧૮૯૨ ].
[ સ્વર્ગ સં. ૧૯૪૨. હંમેશાં નવા નવા જૈન જૈનેતર માટે રસેડાં તથા પાકા
સીધાં ખૂલ્લો મૂકનારા ભક્તિવંત પ્રેમી.
Page #78
--------------------------------------------------------------------------
________________
(૬૩) સિદ્ધાચળનું સ્તવન. -
j
સિદ્ધાચળગિરી ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમારા. ૫ એ આંકણી. ॥ એ ગિરીવરના મહિમા માટા, કહેતાં ન આવે પાર । રાયણ ૠખ સમાસર્યાં સ્વામી, પૂર્વ નવાણું વારા ૨. ॥ ધન॰ માં, ૧ ૫ મુળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચોમુખ પ્રતિમા ચાર । અદ્રવ્ય મુપૂજો ભાવે, સમકિત મુળ આધારારે. ॥ ધન૦ ।। ૨ ।। ભાવભક્તિસુ પ્રભ્રુગુણ ગાવે, અપના જન્મ સુધારા ! જાત્રા કરી વિજન શુભ ભાવે, નક તિય ચગતિ વારારે. ॥ ધન૰ ॥ ૩॥ દુર દેશાંતરથી હુ આવ્યા, શ્રવણે સુણી જીણુ તારા ૫ પતિત ઉદ્ધારણ ભિન્નુ તુમારા, એ તિરથ જગ સારારે, ૫ જૂન૦ ૫૪ સંવત અઢાર ત્યાસી માસ અષાડા, વદ આઠમ ભામવારા, પ્રભુકે ચરણ પ્રતાપકે સઘમેં, ખિમારતન પ્રભુ વ્યારારે, ॥ ધન૰ ॥ ૫ ॥ ઇતિ સંપૂર્ણ રાયબહાદુર માજીસાહમ લક્ષ્મિપતસિંહજી દુગડ
રાજા પ્રતાપસિંહજીના મોટા કુમાર (પુત્ર) ઉપરક્ત બાજીસાહેબ લક્ષ્મિપતસિ’હજી હતા. તે અમીરી સ્વ ભાવના ઉદાર સમથ પુરૂષ હતા. પાતાન તાખાના ગામામાં સ્કૂલા અને ઈસ્પિતાળ ખૂલ્લા કરી રૈયતને સુખ
Page #79
--------------------------------------------------------------------------
________________
(૪)
સાધન કરી આપ્યુ ઇ સન ૧૮૬૭ વિ. સં. ૧૯૨૩ માં ગવ`મેન્ટ (બ્રિટિશ સરકાર ) તરફથી રાયબહાદુરના માનવતા ઇલ્કાબ મળ્યેા. સંવત ૧૯૩૨ માં છત્રમાગ ઉફે કટગાળા ‘ ઉપવન' લાખા રૂપિયા ખર્ચીને માંધ્યુ જેની ખરાખરીનુ આખા બગાળદેશમાં નથી. અને તેમાં ભવ્ય જિનાલય બાંધ્યું, તેના ચિત્રકામ પાછળ અઢળક દ્રવ્ય વાપર્યું છે કે જેના બેટા નથી. એવુ ઉત્તમ કામ અને મકરાણા આરસનુ' સુશોષિત કર્યું છે. જે જોવા માટે હિન્દ આવતા યુરોપિયના ઉતરી પડે છે.
વિ. સ’. ૧૯૨૬ ઈ. સ. ૧૮૭૦ માં શ્રી સિદ્ધાચળ જીના સઘ મુર્શિદાબાદથી કાઢી તિથ માળ પહેરી. ને પાલીતાણામાં લ્હાણું તથા નવકારસીના જમણવાર કર્યાં. રસ્તામાં આવતા ઘણા ગામના રાજાની માનપૂર્વક મુલા કાતા થઈ. તેમાં જયપુર મહારાજા સવાઈ રામસિંહજીએ સઘસહિત રાય અહાદુર લક્ષ્મિપતસિ'હજીનુ' સન્માન કર્યું. ને તે દિવસથી પરસ્પર ગાઢ મિત્રાચારી થઈ. ઘણા ધા મિક કાર્યોંમાં સારી મદદ કરી, ઇ. સ, ૧૮૮૬ વિ. સ ૧૯૪૨ માં ૫૦ પચાસ વર્ષની ઉમરે સ્વર્ગવાસ કર્યાં,
તેમને એક પુત્રરત્ન કુમારશ્રી છત્રસિંહજી ઈ. સ. ૧૮૫૭ વિ. સ’. ૧૯૧૩ માં જન્મ્યા. તેઓએ સારી કેળવણી
Page #80
--------------------------------------------------------------------------
Page #81
--------------------------------------------------------------------------
________________
મુર્શિદાબાદ નિવાસી રાય બહાદુર માત્રૂસાહેબ ધનપતસિ’હજી દુગડ
',
જન્મ સ. ૧૮૯૬ ]
[ સ્વ. સ. ૧૯૫૨
ધાર્મિક વ્યવહારિક સત્કાર્યોંમાં લાખ્ખો રૂપિયા ખર્ચ નારા પુન્ધવત જૈનરત્ન.
ખી. પી. પ્રેસ—પાલીતાણા.
Page #82
--------------------------------------------------------------------------
________________
(૬૫) લઈ પિતાની જમીનદારી ડિપાવી હતી. બાબુસાહેબ છત્રસિહજી નિમિક અને સ્વતંત્ર વિચારતા હતા. વિ. સં. ૧૪ ઈ. સ. ૧૯૧૮ માં ૧ એકસઠ વર્ષની ઉમ્મરે
સ્વર્ગવાસ કર્યો. બાબુસાહેબ છત્રસિંહજીને ૧ શ્રીપતસિહજી ૨ જગપતસિહજી નામના બે પુત્રે થયા, શ્રીપતસિહજી બ્રિટિશ એશિએશન ઓફ ઇન્ડીયાન કલકત્તા વિગેરે શહેરોની સંસ્થાના મેમ્બર છે. જગતપતસિંહજીને ચાર પુત્ર-કુમાર હાલ છે. ૧ રાજપતસિહજી બી.એ. ૨ કમળપતસિહજી ૩ પ્રજાપતસિહંજી ૪ જપત સિહજી છે. એમ બાબુસાહેબ રાયબહાદુર લલિમપત. સિંહજીને પરિવાર છે. રાયબહાદુર બાબુસાહેબ ધનપતસિંહ દુમડનું
સંક્ષિપ્ત જીવન વૃતાંત.. ઉપરોક્ત રાય બહાદુર બાબુસાહેબ મનપતસિહ, રાજા પ્રતાપસિંહજી ગડ બાબુના બીજા કુમાર હતા. ઈ.
૧૮૪ વિ. સં. ૧૮૬ માં ક્યું છીપમાં મોતી હવે, તેમ શ્રીમતિ મેહેતાકુમારીની કૃક્ષિથી જમ્યા, વૈશ્ય કેળવણી લઈ મિઠી તથા જમીનદારીને ઉચી હદ ઉપર લાવ વને પિતા તથા મોટા ભાઈ સાથે રહી કાળજીવંત બન્યાં. પિતાશ્રીએ બંને કુમારને ગામ વહેચી દીધા બાદ પિતાની
1. :
+ i
,
Page #83
--------------------------------------------------------------------------
________________
, ,
.
*
*
*
તા
| લાપા
1
TS
:
છે
: *
હકુમતવાળા ગામમાં નહિં હતી ત્યાં નિશાળે અને ઈસ્પિતા સ્થાપી. અને બહુ દૂર સુધી ફેલાયેલ પિતાના ગામ ગિરાસ અને રેયતના રક્ષણ માટે સારૂ લક્ષ આપતા હતા. અને ધર્મશ્રદ્ધા દિન પ્રત્યે વૃદ્ધિ પામતી કરી હતી.
પિતાશ્રી રાજા પ્રતાપસિંહ, પિતાના ભાગમાં આપેલ ગામમાં જ્યાં દહેરાસર અને ધર્મશાળા હતી, તેના જિ
દ્ધાર કર્યો અને જરૂર હતી ત્યાં જિનાલયો અને ધર્મ શાળાઓ નવિન સ્થાપી બાંધીને સમાજને સમકિત પમાડવા બનતું કર્યું છે. કેઈ સ્થાને એકલી ફક્ત ધર્મશાળા બંધાવી છે, ધનપતગંજ ગામ બાંધ્યું. વળી ઘણા વર્ષો સુધી પાલીતાણા-સિદ્ધાચળજીમાં સંવત ૧૯૪૩ માં બરતર વસીમાં એક નાનું દહેરૂં, એક પાઠશાળા થાપીને ત્યાંની નાની હેળીને મદદ કરી હતી. ઘણી જગ્યાએ સાતમોને પિષી સારી પુષ્ટી કરી છે કે જે પાછળ લાખ રૂપિયા વાપર્યા જે સર્વેની પૃથક પૃથક નેધ લેતા બહુ લંબાણ થવાથી રોકડે સમુચ્ચય લખ્યું છે. જેમાં જૈન આગમ જે અપ્રગટ હતા. તેને ઘણે ભાગ મુંબઇમાં શ્રાવક ભીમસિંહ માણેક દ્વારા છપાવી દરેકની મોટી સંખ્યામાં નકલે. છપાવીને સૂત્રના અભ્યાસીઓને છૂટથી મફત આપવામાં આવેલ છે. તે ઉપકાર વર્તમાન ચતુવિધ જૈનસ ભૂલે તેમ નથી
* *
*
છે
છે.'
Page #84
--------------------------------------------------------------------------
________________
આજમગંજ, બાહુચર, નળહટી, ભાગલપુર, લખીશરાઈ, ગિરી, બરાકટ, સમેતશિખર, લછવાડ, કાકી, રાજગ્રહિછ,ગુણિયા, પાવાપુરી, ચપ્પાપુરી, બનારસ, બટેશ્વર, નવરાતિજ, આબુજી, સિદ્ધાચળજી (પાલીતાણા), તળાજા, ગિરનારજી (જૂનાગઢ), મુંબઈ અને કિસનગઢ. એ પ્રમાણેના સ્થાનમાં જિનમંદીર અથવા ધર્મશાળા અથવા બંને બહુ સારી સ્થિતિમાં છે. તેમાં પણ સિદ્ધાચળની તળેટીમાં આ વેલ–બંધાવેલ દહેરાંની ટુંક વિશેષ ધ્યાન ખેંચનાર છેલ્લા બાર વર્ષથી થઈ પડે છે. કિમ્બના !! ઈ. સ. ૧૮૬૫ વિ સં. ૧૯૨૧ માં મહારાણી વિકટેરિયા (બ્રિટીશ સરકાર) તરફથી રાયબહાદુરને માનવંત ખિતાબ મળ્યા. જ્યાં ' જતી ત્યાં બાદશાહી રસાલાવાળા ઠાઠમાઠથી નીકળતા હતા. પુર્વજોની પેઠે તિર્થરાજ સિદ્ધાચલજીને સંઘ કાઢ્યો. અને નવાણું યાત્રા (ઉપર ને ઉપરથી) કરી. તે ઠેકાણે ચરણોની સ્થાપના કરી. ઠેકાણું–કુમારપાળના દહેરાં પાસે, નવકારશી તથા સ્વામીવાત્સલયના સંઘજમણ કર્યા હતા, અને પાલીતાણા મહાજનમાં વાસણનું (. થાળીનું)હાણું કર્યું હતું. તથા ઝાંપેચેખા સં. ૧૯૨૭ના સહાનું જમેશુવાર કર્યો. જે પછી પાલીતાણામાં ઝાંપેચોખા, અદ્યાપી સૂધી નથી થયા. આશ્ચર્યની બિના એ છે કે આ ટાંકણે ભાટ-બારેટ લેકેએ, બાબુસાહેબ રાયબહાદુર
Page #85
--------------------------------------------------------------------------
________________
ધનપતસિંહજીને કહ્યું કે વાણિયાને જે આખી થાળી આપી છે, તે અમારી કેમને બે અધી થાળી મળવી જોઈએ. અમે આપના ભિક્ષુક છીએ. એટલે ઉદાર દિલના દિલાવર રાયબહાદુર ધનપતસિંહજીએ થાળીઓ મંગાવીને દરેકના બરાબર બે કટકા-ટુકડા કરાવીને કાર વળાવીને બારોટમાં અધી થાળીનું વ્હાણું કર્યું. આ અર્ધી થાળી કેટલાક બારસના ઘરમાં હમણું પણ જોવાય છે. તથા તેનાં નમુનાની એક થાળી (અધ.) તળેટી દહેશ ના કારખાનામાં છે.
ઈ. સન ૧૮૮૭ વિ. સં. ૧૪૭ માં પ્રથમના પત્નિથી જન્મેલા પિતાના મોટા બે પુત્રો રાયબહાદુર ગણુપતસિંહજી, અને નર૫તસિંહજીને જમીનદારને રાજ્યભાગ આપીને અલગ કર્યો. બંને ભાઈઓ ભેગા રહે છે. આ સિવાય તેમના ત્રીજા પુત્ર મહારાજ બહાદુરસિંહજી શ્રીમતી રાણું મેનકુમારીની કુક્ષિથી પુત્રરત્ન થયા, અને રાય બ, બાબુસાહેબ ધનપતસિંહજી મહારાજ બહાદુર સિંહજી ભેગા રહ્યા.
ઈ. સન ૧૮૯૯ વિ. સં. ૧૯૫૨ માં ૫૬ છપન વર્ષ આયુ ભેગવી બહેળું કુટુમ્બ મુકી સ્વર્ગે ગયા. ઈતિ સંપુર્ણ.
Page #86
--------------------------------------------------------------------------
________________
રા, બ, બાબૂસાહેબ ગણપતસિંહજી ધનપતસિંહજી
જન્મ સં. ૧૯૨૦ ].
[ સ્વર્ગ સં. ૧૯૭૧ ? પિતામહે સ્થાપેલ શ્રી સિદ્ધાચલજીમાં કાર્તિક વદ ૧ ના ? છે નવકારશીનો મહાન જમણવાર કાયમ ચાલુ રાખનારા
ત્રત પ્રેમી પુરૂષ
Bulliાજા પાછI]linકાભિl["I
બી. પી. પ્રેસ-પાલીતાણા.
Page #87
--------------------------------------------------------------------------
Page #88
--------------------------------------------------------------------------
________________
(૬૯)
રાયબહાદુર બાબુસાહેબ ગણપતસિંહજી તથા બાબુસાહેબ રાજા નરપતસિંહજી
દુગડનું સંક્ષિપ્ત જીવન રાયબહાદુર ધનપતસિંહજીને બે પત્નિ (સ્ત્રી) થયા. તેમાં મોટા પત્નિ (પ્રથમ પરણેલા) ની કુક્ષિથી બે પુત્ર જમ્યા. મોટા કુમાર ગણપતસિંહજી અને પછી બીજા કુમાર નરપતસિંહજી થયા. આ બંને ભાઈઓએ પિતા: છના હાથ નિચે સારી કેળવણી લઈ ઉત્તમ પ્રકારની તાલિમ મેળવી હતી. જેથી પિતાના ગામની જમીન વધારી હતી. અને પિતાના ગામની રિયતના ભણતા છાને મદદ આપતા રહી લાયક બનાવવાનું ધ્યાન પ્રશંશાપાત્ર હતું. ધર્મરક્ત પણ ભારે લાગણીવાળા હતા. ઈ. સન ૧૮૯૮ વિ. સં. ૧૯૫૪ માં બ્રિટિશ સરકાર તરફથી રાયબહાદુર ને ખિતાબ મેળવ્યું. ઈ. સન ૧૯૧૫ વિ. સં. ૧૯૭૧ માં, ૫૧ વર્ષની ઉમ્મરે બીન પુત્રે સ્વર્ગવાસ કર્યો. આ કારણે તેમના જાતુ- છટાભાઈ નરપતસિંહજીને તેમની જમીનદારી વિગેરે મળ્યું. બાબુ સાહેબ રાયબહાદુર ગણપતસિંહજીએ પિતાની જમીનદારીમાં ગણપતગંજ નામે એક ગામ વસાવ્યું. સિદ્ધાચળ, ગિરનાર ને અમિત શિખર વિગેરે તિર્થોની યાત્રા કરી હતી.
Page #89
--------------------------------------------------------------------------
________________
(૩૦) રાજા નરપતસિંહજી દુગડ ની જમીનદારીના ગામે ૪૦૦ ચારસે મેલમાં સઘળા નજિક નજિક છે, જેની એકંદર માણસની વસ્તિ ૧૩૦૦૦૦ એકલાખને ત્રીશ હજારની છે. ત્યાં ભાઈએ બાંધેલ ગણપતગંજ ગામ ત્યાંના રાજા થયા. રાજ્યકરતી બ્રિટિશ સરકારે રાજા નરપતસિંહજીને કેસહિદને માનનિય ચાંદ એનાયત કર્યો. પિતાના ગામમાં જ્યાં સ્કૂલ, દવા બાના” નહોતા તે બાંધ્યા. ને સકેલરશીપને પણ પ્રબંધ કર્યો. તેમને ત્રણ પુત્રો થયા તેમાં મોટાપુત્ર (1) સુર પતસિંહજી છે. તેઓશ્રીને નકપતસિંહજી' અને બીજા વીરેદ્રપતસિંહજી એમ બે કુમાર છે. (૨) મહિપતસિંહજી છે. તેઓશ્રીને જેગેઝપતસિંહજી બારિદ્રપતસિંહજી, કનકપતસિંહજી અને કીતિપત સિંહજી એમ ચાર પુત્ર છે. (૩) ભૂપતસિંહજીને એક પુત્ર રાજેદ્રપતસિંહજી છે. રાજા નરપતસિંહજીએ સિદ્ધાચળ, ગિરનાર, આબુ, સમેતશિખરજી વિગેરે તિર્થો ની અને પાવાપુરી, ચંપાપુરી ને બનારસ વિગેરે કલ્યાશુક ભુમિની યાત્રા પણ આત્માને આહાઇ પમાડે તેવી રીતે કરી છે. વિ. સં. ૧૯૮૪ માં સ્વર્ગવાસ કર્યો.
પિતાશ્રી રાયબહાદુર બાબુ ધનપતસિંહજીના સ્વર્ગ
Page #90
--------------------------------------------------------------------------
________________
બાબૂસાહેબ રાજા નરપતસિંહજી દુગડ
કૈસરે હિન્દ
જન્મ સં. ૧૯૨૬ ] | [ સ્વર્ગ સં. ૧૯૮૪ પૂર્વજોને પગલે ચાલનારા ઉદાર દિલના ધર્મરાગી આજિમગંજમાં સંઘ આવે તો પ્રથમ જમણવાર કાયમ આપનાર તથા આસો વદિ ૧ - સ્વામીવત્સલ કાયમ કરતા રહેનાર રત્ન.
= == == ==== = બી. પી. પ્રેસ-પાલીતાણી..
Page #91
--------------------------------------------------------------------------
Page #92
--------------------------------------------------------------------------
________________
1
,
+ +
:
-
'
'
'
(૧) વાસ પછી સર્વ પ્રકારના જમણવાર કરવાનું તત્પન્નર નરપતસિંહજીએ હાથમાં લીધું હતું. તેથી વડા પુત્રરતન રા.બ. બાબુ ગણપતસિંહજી તથા રાંજા નરપતસિંહજી બાબુ સાહેબ તરફથી, સ્થાપેલ નવકારશી અને સ્વામીવત્સલ્યના જમણવારે દેશ અને પરદેશમાં પૂર્વજોની પેઠે નિયમિત થયા કરે છે. શ્રી સમેતશિખરજીની યાત્રાએ કે બીજા જેન તિર્થોની યાત્રા કરતે સંધ (બેસ્થ હજાર થાઓ) શ્રી આસિગ જ ( સુશિદાબાદ) યાત્રાર્થે પધારે તે તેને હવાગત વાળ પહેલે જમણવાર થાય ત્યારબાદ બીજા ગૃહસ્થ જમાય શકે. દરવર્ષની ઓળીના પારણને જમણવાર પ્રશંશવા લાયક છે. બંગાળ તરફ એકજ ધાન્યની ઓળી કરનારા છે. આ વ્રત કરનારાની સારી સંખ્યા હોય છે. તેઓ સવે શ્રીમાન બાબુસાહેબ સૂરપતસિંહજી અને ભાઈઓ સાથે વિધિપૂર્વક કરે છે. અને તે સઘળા ઓળીયાટાને તથા જૈનસંઘને જમાને અકેકે રૂપિયા તથા અકેકે શ્રીફળની પ્રભાવનાં આપે છે. આ કુંટુમ્બમાં નવપદજીને મહિમા ધ્યાન ખેંચનારે છે. મડળ પૂરવા ખાછળ સારી રકમ ખર્ચે છે. મળપૂજા બહુ ઠાઠથી ભણાવે છે. વૃત પૂર્ણ થતાં ઉજમણું પણ મહોત્સવ પૂર્વક કરે છે. સુપાત્ર દાને તથા અનુકંપાદાન આપવાની વિશેષ પ્રથા આ રાજા નરંપતસિંહજી બાબુસાહેબના કુટુંબમાં (કુમારમાં) સારી
I':' 10"
:-*
*
*
*
*
*
:
: :
-
:
-
.
.
*
*
*
. :
-
:
'! “
.
,
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૭૨ )
જોવાય છે. શ્રાવકના દીકરાની યા તેથી વિશેષ છે. તે નામદારને આંગણે ગરીબ સ્વધર્મી વધુ ગયા હોય તા તેને પ્રથમ જમાડીને ગુદાનની પેઠે જે આપવાનું હોય તે બંધ મૂઠ્ઠીએ આપી વિદાય કરે છે. અને જૈનેતર યાચકાને ચાગ્ય દ્રવ્ય આપે છે, પરંતુ કાઇપણને નિરાશ કરતા નથી; કિમ્બહુના ! ! માજીસાહેબ મહારાજ બહાદુરસિંહજી દુગડ,
રાય બહાદુર માજીસાહેબ ધનંપતસિ’હેજીનાં બીજી પત્નિ શ્રીમતિ રાણી મૈનાકુમારી એ સિંહણ સિંહને જન્મે તેમ ઇ. સન ૧૮૮૦ વિક્રમ સ. ૧૯૩૬ માં નિ ભિક બહાર એટાનો જન્મ આપ્યા, નામ મહારાજ બહાદુરસિહંજી રાખવામાં આવ્યુ' પિતાશ્રી રાયબહાદુર મનપતસિ'હજીના હાથ નીચે સારી કેળવણી લઈને જમીનદારીમાં પણ એક મોટા રજવાડાના મહારાજાની પેઠે તાલિમ લીધી, જેથી રાયબહાદુર ધનપતસિહજી પિતાશ્રીની ઉજજવલ પ્રીતિમા ઉમેરા થાય છે. મહારાજ મહાદુરસિ'હજીએ તિર્થાધિરાજ સિદ્ધાચળછ, ગિરનારજી, સુમેતશિખરજી, માત્રુજી, અને કેસરિયાજી વિગેરે તિાની સહકુટુમ્બ પૂર્વક શાંતિથી યાત્રા કરી છે. વિ. સ', ૧૯૪૯ ના સિદ્ધાચળજીની તળેટીવાળા દહેરાની અંજનશલાકાને
'
Page #94
--------------------------------------------------------------------------
________________
૦ ૦
૦ ૦૦ બાબૂ સાવ મહારાજ બહાદુરસિંહજી ધનપતસિંહજી
દુગડ,
-
૦
૦
૦
૦
૦
૦
જન્મ સં. ૧૮૩ ૬ ]
| [ હાલ વિદ્યમાન ગવર્નમેન્ટના માનનિય, તથા પૂર્વજોની પેઠે સમેતશિખરાદિ
તિર્થના રક્ષક આગેવાન જૈન જમીનદાર OO O URO O O
Page #95
--------------------------------------------------------------------------
Page #96
--------------------------------------------------------------------------
________________
(૭૩) પ્રતિષ્ઠા વેળાએ પણ કુટુમ્બ જેઓ હાજર હતા. તે સમયે ૧૩ તેર વર્ષની સમજણી ઉમર હતી. આજે સંવત ૧૧ માં મહારાજ બહાદુરસિંહજીની બરાબર ૫, વ. ષની ઉંમરે વિદ્યમાન છે. શ્રી સમેતશિખરજી, ચપ્પાપુરીજી વિગેરે તિર્થોને વહીવટ પ્રશંસનિયપણે હાથમાં અદ્યાપિ સુધી રાખતા રહી જૈન સમાજનું હિત જાળવે છે. | મુર્શિદાબાદ, વિહાર, વીરભૂમ, હુગલી, બલવાન, રંગપુર, દિનાજપુર, પરણિયા, સેંતાળપ્રગણા, રાજશાહી, હજારીબાગ, ગયા, અને કુચબિહાર જિલ્લાના પિતાના સઘળા ગામે વહિવટ કાયદાસર થતું હોવાથી રેવત અને રાજકર્તા બ્રિટિશ સરકાર, મહારાજ બહાદુરસિંહજીના ઉત્તમ ગુણેની પ્રસંશા કરે છે. નામદાર મહારાજ બહાદુરસિંહજીને અદ્યાપિ છ પુત્ર છે. તેમાં વડાકુમાર તાજબહાદુરસિંહજી, M. L. C. (૨) કુમાર શ્રીપાળ બહાદુરસિંહજી, (૩) કુમાર મહીપાળ બહાદુરસિંહજી (૪) કુમાર ભેપાળ બહાદુરસિંહજી (૫) કુમાર જગપાળ બહાદુરસિંહજી અને (૬) કુમાર હાલ છોટા છે.
મહારાજ બહાદુરસિંહજી બાબુસાહેબના વડાકુમાર ગ્રિી તાજબહાદુરસિંહજી ઈ. સ. ૧૯૨૯ના જુન માસની
Page #97
--------------------------------------------------------------------------
________________
::
*
*
'
'
* *
* *''.
.
'
'
'
- (૭૪) તા. ૬ ના દિવસે બંગાળ લેજિસલેટિવના માનવંત મે મ્બર થયા આ કુમાર, તાજબહાદુરસિંહજી એક અચ્છા ધર્મપ્રેમી ગ્ય વ્રત નિયમ લઈ નિરતિચારપણે પાળનારા બુદ્ધિવાળા યુવક છે. પુસ્તક વાંચનને બહુ શોખ છે વત માને કેળવણીની ઉંચી ઘી મેળવી છે. ધર્મચૂસ્ત જેને કેમના હીરા છે. ઈચ્છીએ છીએ કે શાશ્વત જૈ શ્રીસઘમાં પ્રશસ્ત અને જરૂરી કામ કરતા રહી પિતાશ્રીના અને દાદાજીના નામને વિશેષ ઝળહળતું કરવા-દિપાવવાને શ્રીમાન તાજબહાદુરસિંહજી બનતું કરશે તેઓ ચવશ્રી બે કુમીર-પુત્રે હાલ સગીર વયના છે.
બાબૂસાહેબ ચોથમલજી ચીંદાલિયો,
રાજપૂતાનાના મારવાડ દેશમાં આવેલ શહેર સિ નગઢમાં ઘણું જૈન કુટુંબે વસે છે, તેમાં એક ચીંદાલીયા કુટુમ્બ વસી રહેલ છે. આ કુટુંબના એક જેઠમલજી (ચાંદલિયા નામે ધર્માનુરાગી ગ્રહસ્થ રહેતા હતા. તેમના લગ્ન-વિવાહદુગડ કુટુંબના સુપુત્રી કુલકુમારીબાઈ સાથે થયા હતા, તેમને બે પુત્ર થયા, તે બંનેને મુકી માબાપ વિક ગયા. અને પુત્રે મુશિદાબાદમાં રાયબહાદુર ધનપતસિંહજી દુગડને ત્યાં રહ્યા, એક પુત્ર ગુજરી ગયા, અને આયુષ્યમાન બીજા પુત્રનું નામ ચેમિલજી હતું.
Page #98
--------------------------------------------------------------------------
Page #99
--------------------------------------------------------------------------
________________
0
==૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦
કિસનગઢ નિવાસી બાબૂ ચેાથમલજી ચિંડાલિયા.
500
500
500
50%aa
PISOS0M%0ISC0C0C
be%
5 00
500
=
200
જન્મ સં૧૯૪૦ ]
[ હાલ વિંદામાન. મેનેજર—ધનવસી ટુંક, = ૦૦- ૦૦ ૨૦૦ ૦૦ =૦ બી. પી. પ્રેસ-પાલીતાણા.
Page #100
--------------------------------------------------------------------------
________________
(૭૫)
આ ચાથમલજીના ઉપર રાયબહાદુર બૂસાહેબ ધનપત સિહંજીના સુપત્નિ રાણી મૈનાકુમારીના એક પુત્રવત પ્રેમ હતા, તેથી કુટુ ખંના ચેગ્યવયવાળા કુમારી સાથે રમત ક્રિડા કરે અને સ્કુલમાં જાય, સ્કુલથી છુટીને ઘેર આવી ઘરના કામકાજમાં વળગે, જેથી ચેાથમલજી પર આખા કુટુબના પ્રેમ વધતા રહ્યો. પાતાની મિલન પ્રકૃતિ, દયાદ્રદિલ, સત્યવક્તા અને હાથમાં લીધેલ કાર્યની સફળતા મેળવવી, વિગેરે ગુણાએ નિવાસ કર્યાં હતા. જેથી Àાગ્યતાવાળા જોઇ હજારીબાગ વિગેરે જીલ્લાના ગામ ઉપર કામ સાંખ્યુ. ‘તેમાં પ્રમાણિકપણુ જોઇ માજીસાહેબનુ આખુ કુંટુ ખચચમલજી પ્રત્યે રાજી રહેતુ, ને રાજી રહે છે, પેાતાના માતુશ્રી મરણ પામ્યાની ખબર'નહેાતી તે શ્રીમતી રાણી મેનાકુમારીના સ્વર્ગવાસથી જાણ્યું' કે આજે. જ મહારા માતુશ્રી ગુજરી ગયા. કેટલાક વખત પછી છૂટ્ટા તેર (૧૩) વર્ષથી માજીસાહેબ મહારાજ અહા રિસહુ ચેાથમલજી ખાખુંને તીથૅધીરાજ શ્રી સિદ્ધાચળજીની તળેટીમાં આવેલી પેતાની ધનવસી ટુકના તથા પાલી તાણામાં મકાનની દેખરેખ માટે નિમણુક કરેલ છે. જે જેના વહિવટ નિયમિતપણે ચાખ્ખા ને પવિત્ર જોવાય છે, પાતા હસ્તક વહીવટ લીધા પછી ભડારખાતાને ચાગ્ય પુષ્ટ કરતા રહી ટુકને ઝળહળતી એવી બનાવી છે, જેની
;
'
*
:
Page #101
--------------------------------------------------------------------------
________________
(૭૬) સુંદરતા, સવચ્છતા અને પવિત્રતા તિર્થરાજ ઉપરની ટુંકે કરતાં વિશેષ છે. હમેશાં સાત-આઠ કલાકની તળેટી જિનમંદિર મિલ બાબુની હાજરી રહ્યાથી પૂજારી, પહેરેગિરે અને કપડા પાણીવાળા વિગેરે નેકર માણસે બરાબર પિતાનું કામ સંભાળથી કરે છે. નેક ઉપર પિતાની છાપ દાબવાળી અને મીઠી બેસાડવા પામ્યા છે.
થમલજી પહેલાં, પ્રથમ શા. નાથાભાઇ, અને પછી બ્રાહ્મણજ્ઞાતિય નારજીભાઈ મુનિમાર્ણ કરી ગયા. પરંતુ દહેરાસરજીને વધારે દિવંત કરવાને અને દર્શનિક તથા યાગુવીને વધારે સગવડવાળું, તથા કેટલાક નવા નવા કામ કર્યાથી તથા કરવા માંડયાથી અને અપૂર્ણ કામ પૂર્ણ કર્યાંથી તથા ભંડારની આવક તેજવાળી બનાવવાને ધર્મ, રંગી મેનેજર મિલ બાબુ ભાગ્યવંત નિવડયા છે. તે સર્વ જેનષમ ને અને માતુશ્રી રાણી મેનકુમારીના અન્ય તુલ પ્રેમને પ્રતાપ માને છે! તિર્થાધિરાજમાં રહી બનતું આત્મકલ્યાણ કરવાને મહેતાબવાસીની શિતળ છાંયમાં બનતું હોય તે તિરક્ષક બાબુસાહેબ મહારાજ બહાદુરસિંહજીની કદરદાનવાળી કૃપાનું ફળ છે.
- મેનેજરે ચોથમલજીએ સિદ્ધાચળની નવાણું યાત્રા કરી નવપદની ઓળી પૂર્ણ કરીને ઉજવી અને મોટાનાનાં સર્વ
Page #102
--------------------------------------------------------------------------
________________
(૭૭)
તિથની યાત્રા કરી, તેમને અન્નદાન દેવાના કંઇક ભાવ ઉંચા રહેવાથી અને પ્રતિવષ કૈરીગાળામાં એક વખત આંબા કેરીના રસ કાઢીને માટી સખ્યામાં સાધુ-સાધ્વીઆને તથા વ્રતવાળા થોડાક સાધી ભાઈઓને વડારાવી તથા જમાડીને સુપાત્રદાન અને સ્વામીશક્તિને મહાન્ તાબ તિર્થાધિરાજમાં લઇ ચાર્થી પુણ્ય કરવાને ચથાશક્તિ ભૂલતા નથી. પાવાપુરીમાં દીવાળીના ઢાંકણે સારી માટી ત્રણ દિવસના મેળા ભરાતા ત્રણે દિવસના જૈન યાત્રને જ મણુ અપાય છે. તેમાં એક દિવસના જમણુંવાર કાયમ માટે ચાથમલજી ચીંઢાલિયા તરફથી થવાને મી. ચાથમ લજીએ જોઇતી રકમના રૂપિયા ત્યાંના તિય ક્ષણિયકારખાનામાં મુકયા છે. તેઓના જન્મ ૧૯૪૦માં છે એટલે હાલ ૫૦ પચાસ વર્ષની ઉમરે પહોંચી ગયા છે. બાળબ્રહ્મચારી ભ્રમ પરાયણ, સત્યભાષિત, ટેકવ'ત પુરૂષ છે. વિ. સ’. ૧૯૭૬ માં તળેટીના વહિવટમાં દાખલ થયા છે.
પાલીતાણા વસાવનાર આદ્યપુરૂષ-નાગાર્જુન યાણી શ્રાવક અને જૈનાચાય પાદલિપ્તસૂરિ
ફાઢી નદીના કિનારે થાડેક દૂર ઝાડ-પાંદડાથી ઢંકા ચેલ મહાપ્રતાપવાળી પાર્શ્વનાથની પ્રતિમા સન્મુખ રસપારાના સ્થંભન વિદ્યા સિદ્ધ કરનાર ચાગિ નાગાર્જુનને ખ
Page #103
--------------------------------------------------------------------------
________________
(૭૮). બર મળી કે જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ પાસે આકાશમાગે ઉોને હમેશાં તિર્થ પર્યટન કરે છે. તે તે વિદ્યા મેળવું.
એકંદાગિને ખબર મળ્યા કે સૂરિજી સિદ્ધાચળની તળેટીમાં છે. તેથી તે ત્યાં આવી ગુરૂને નમન પૂર્વક મળે અને કહ્યું કે કૃપાળુ ! મને આકાશમાં ઉડવાની વિદ્યા શી ખ. ગુરૂએ યોગ્ય જીવ જાણીને કહ્યું કે તુઃ શ્રાવકપણું અંગિકાર કર એટલે શુદ્ધ મનથી છગીએ શ્રાવકપણું અંગિકાર કરીને આચાર્યના જોડે ઉપાશ્રયમાં રહે, અને ગુરૂ ૨થંડિલ જઈ આવે ત્યારે તેમના પગ ધવાનું કામ કરો. એક દિવસે પગે લેપ લગાવને.આકાશ માગે ઉઠે -થા તે તેણે દીઠું.
ગુરૂ આવીને ડિલ જઈ આવતા પગનાં તલીયા ખૂબ ઘસીને ધોયાં અને ધાવણ પરઠવી (નાંખી) નહિ દેતા ભેગું કરી છુપાવ્યું. ગુરૂ બહાર ગયા એટલે તે પાણીને સુંધી સુધીને તેમાંથી ૧૦૭ જાતની ઔષધીઓ પારખી કાઢીને મેળવી પણ લીધી. પછી ગુરૂ બહાર ગયા. એટલે તેને પાણીમાં વાટીને લેપ બનાવીને પગ તળે લગાવી. ઉડવા માંડયું, તે કુકડાની જેમ ઉંચે ઉડે ને પાછો જમીન પર પડે પણ વધારે ઉંચે ઉડાય નહિ તેથી ધુળથી શરિર ખરડાયું ને લેહી નીકળ્યું. એટલામાં ગુરૂ આવ્યા
છે
:
If
y
Page #104
--------------------------------------------------------------------------
________________
(૭૯) ને જુએ છે તે નાગાર્જુનને દેખીને કહ્યું કે હે પલિત! તેં આ શું કર્યું? એમ સાંભળતા અધ મુખ કરીને સર્વે સાચી વાત કરી, ગુરૂએ મનમાં તેની બુદ્ધિના વખાણ કરીને પુનઃ બેલ્યા કે પલિત ! ગુરૂગમ નહિ કર્યાનું આ ફળ છે. તે સાઠીચેખાના ધાવણમાં વાટીને લેપ કરવો જોઈએ. પછી તેમ કરી વિદ્યા સિદ્ધ કરી ગુરૂને ઉપકાર માન્ય. ને બે કે હે પૂજ્ય! આપના પલિતને એક “કાને આપે એટલે ગુરૂએ ઓ યે તે પતિના પપા પાસું મૂકયાથી પાલિત” થયે.
માગાર્જુનને સિદ્ધાચલની તળેટીમાં આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થવાથી ઉપકારી ગુરૂ પાદલિપ્તસૂરિના કાર્ય મના નામ સ્મરણ રાખવા માટે તિર્થતળેટીમાં નજદીકે હાથિયાધાર નામની ડુંગરીની ટેકરી પાસે પંચમકાળના છેડા સુધી નામના ભુંસાય તેવું એક ગામ બાંધ્યું અને તેનું નામ પાદલિપ્તપુર રાખ્યું. પાદલિપ્તપુરનું ગુજરાતી માં પાલીતાણું થાય છે. વળી પિતે પાલિત થયે, તે પાલિતને આંણ લગાડયાથી ગામનું નામ ખાસ પાંસીતાણુંજ સ્થાપ્યું.
- આ પાલીતાણું ના ઠાકોરસાહેબ સર બહાદુરાસંહજી સાહેબને હવામહેલની આજુબાજુની જમીને જાણવી. વીર સી છે કે આ વધુ જેમ હાલ લગભગ અઢી હજાર વર્ષ થયાં.
-
-
-: ':
'
,
Page #105
--------------------------------------------------------------------------
________________
(૮૦)
આ ગામ ભાંગ્યુ', એટલે એક માઇલને અતર તળેટી રાડ તરફ ‘ધમધમિયા' માં પુનઃ વસાવ્યું. મટકેશ્વર પાસે) ને પાલીતાણું નામ રાખ્યુ. તે પણ તૂટયુ-ભાંગ્યુ', એટલે ત્યાંથી માઁ માઈલ પાછુ હઠાવીને ગામ ખાંધ્યું, ને પાલીતાણુજ નામ રાખ્યુ. આ વત્તમાન પાલીતાણ ત્રીજીવારનુ છે.
હવે આવા મહાપુરૂષ પાદલિપ્તસૂરિજીની એક સુંદર મૂર્તિની પાલીતાણા ગામને જંગી જરૂર છે. તે કાઈ રાજા સહારાજા, શેઠ-શાહુકાર કે પુન્યવ’ત પ્રાણીને પાલીતાણામાં ઉક્ત જૈનાચાયની મૂત્તિ સ્થાપવી હોય તે પાટણમાં ગૌતમસ્વામીના દહેશમાં પાદલિપ્તસૂરીની પ્રતિમા છે.
શ્રી પાલીતાણામાં નવકારશી જમણુવાર કરનારને
તથા
પાંતાના ગામથી શ્રી સિદ્ધાચળના સઘ લાવે, અને આ સઘની પેઢીથી સામૈયું થાય તા સઘ લાવનાર સઘવીને પ્રથમ (૧) લુ તિલક કરવાનું માન મેાતીશાશેઠને સ, ૧૮૯૩, શેઠ માતીશાહ અમીચંદ્ર મુળ, ત્તિ ખભાતના છે, મુંબઈ જઈને ચીન, જાપાન અને બીજા પરદેશી રાજ્યો સાથે
Page #106
--------------------------------------------------------------------------
________________
(૮૧). વ્યાપારમાં વૃદ્ધિ કરતાં લાખોપતિ થતાં આ તિર્થરાજમાં પ્રથમ સં. ૧૮૮૬-૭ માં વિશાળ અને બે ગાળાવાળી ધમ શાળા બંધાવી. અને પછી તિર્થરાજ ઉપર દહેરાસર ટુંક વાળ બંધાવી તૈયાર કરાવ્યું. અને પ્રતિષ્ઠાના વરસમાં સ્વર્ગવાસ કર્યો. તેથી તેમના એકના એક પુત્રરત્ન શેઠ બિમચંદભાઈએ સં. ૧૮૭ માં મુંબઈ સુરતથી મોટે સંઘ છરી પાળતે સિદ્ધાચળને સંઘ લાવ્યા. તેમાં પર બા વન ગામના સંઘના સંઘવી રસ્તામાંથી ભેગા થતા ગયા. ને પાલીતાણામાં, એકીસાથે ૬૦૦૦૦ સાઠહજાર, સર્વ સંઘનું જેનયાત્રુને ધામધૂમથી પ્રવેશ થયો.
મહા મહત્સવ પૂર્વક તદ્દન નિવિદને અંજનશલાકા તથા પ્રતિષ્ટા માઘ કૃષ્ણ દ્વિતિયા દિને કરી. દામ પુણ્ય અને પહેરામણ પ્રશંશનિય પણે કરી. અને ઘણા દિવસે નવકારશીના સ્વામીવાત્સલ્ય લંબાયા હતા. અને સાત (૭) ઝાંપેખાના જમણે થયા હતા. જેને દવજાદંડ ફરકાવવામાં આવતે તે તરે તથા અંજનશલાકા વાળી જગ્યા ખેડાણ થયા વિના કાયમ જેમની તેમ તેટલી જગ્યા પળાયા કરે.
Page #107
--------------------------------------------------------------------------
________________
(૮૨), સંધપતિના બિરૂદનું માન, નગરશેઠ હેમાભાઈની સમ્મતિથી સર્વ સંઘના સંઘ વીઓ તથા યાત્રિકોએ મળી શેઠ ખીમચંદ મિતશાહને સંઘપતિની પદવિ આપી, જે શેઠજીએ બાપને નામે સ્વીકારી. પછીથી પાલીતાણે સંઘ આવતા પેઢી તરફથી સામૈયું થાય ત્યારે સંઘવીને પ્રથમ તિલકે શેઠ મોતીશા વાળા કરે. ને એક રૂપિયા તથા શ્રીફળ પણ પ્રથમ પિતેજ આપે વિદ્યમાન પણ તેમજ વતે છે.
નવકારશીને માટે પિઢીમાં સંઘ ભેગે કરે. તેમાં સ્થાનિક સંઘના નગરશેઠ નેતરાની રજા આપે, એટલે મેતીશાવાળા જમણુ કરનારને તિલક કરે. એટલે પછી ટેલિયે ફરે. કેટલું બધું માન ! બેહદ પુન્યાઇ!
બલ
Page #108
--------------------------------------------------------------------------
________________
(૮૩) કિરણ ૬ ઠું
સકળ સંઘની પેઢી તરફથી જાહેર કરેલ નકરે
સકળ સંઘ એટલે શ્રી આણંદજી કલ્યાણજી અને નકરે એટલે જમીન વાસણ, ગોદડાં, અને વપરાતી મેટી નાની સર્વ ચીજોને ઘસારા બદલે લેવાની મુકરર કરેલ રકમ.
ઘણાં વર્ષોથી શેઠ આ૦ ક. ની પેઢી તરફથી સ્થાપન કરેલ નકર શ્રી સિદ્ધાચળજીમાં ધાર્મિક, અને ધાર્મિક વ્યવહારિક કાર્ય, સંઘ અથવા સંઘ વ્યક્તિ કરે તે લેવામાં આવે છે પણ તે પેઢીના પ્રતિનિધીઓએ સં. ૧૯૭૭ ની આખરે સુધારા વધારા સાથે બહાર પાડેલ છે. જે દરેક જૈન વ્યક્તિને ઘણે ઉપયોગિ જાણીને અમેએ અત્રે ટાંકો છે. આ નકર સિદ્ધાચળજી, તેની પંચ તિથી, માટી નાની પ્રદક્ષિણા, અને પાલીતાણામાં લાગુ પડે છે. સુધારે વધારે જે જે કાર્યમાં થયેલ છે, તે.ચાલુ આંકડા સાથે જણાવ્યું છે. તે આ પ્રમાણે,
Page #109
--------------------------------------------------------------------------
________________
(૮૪) જમણવાર સંબંધિ ન કરે, જમણુનું નામ. હાલ–સં. ૧૯૭૮ થી લેવાતે નવકારશીનું જમણ કરતા રૂ. ૩૫) પેઢીમાં ભરવાના. મટે સંઘ સ્વામીવાત્સલ્યના રૂા. ૨૧) નવાણુંની ટેળી જમાડતાં, રૂા. ૧૧ મુંગી નવાણુંની. ટેળી કરે તે રૂ. ૧૨ા' ચોમાસાની ટળી જમાડતાં રૂા. પા ભાવપૂજાની ટેળીના જમણમાં રૂા. ૨૫ ચોસઠ પહેરના પિસહ પારણના રૂા. ૮) પજુસણનું સવારનું પારણું કરેતે રૂા. ૨૧) નવપદની ઓળી પારણાનાં રૂા. ૧૮) વરસીતપના એકવખતના પારણાનાં રૂા. ૩ છઠ્ઠ અઠ્ઠમના પારણાનાં રૂા. ૩ સિદ્ધિતપના દર પારણું ના રૂ. ૨) માસક્ષમણાદિ તપ પારણાનાં રૂ. ૨) ઉપધાનના એકાસણાની દરટેળીના રૂા. ૫ ઉપધાનના આયંબિલની દરટેળીને રૂા. ૩) બહારથી આવેલ સંઘ પિતાને જમાડે તે રૂા. પ નકરાના છે,
Page #110
--------------------------------------------------------------------------
________________
(૮૫) નીચેના જમણ થતાં તેમાં જમનારાએ
પાસ કઢાવાને નકરે. નવાણું ટેળીને પાસ કઢાવતાં રૂ. ૧, માસી ટેળના પાસને રૂ ૧, ભાવપૂજા ટેળીના પાસના રૂા. રા, વરસીતપ ટેળી પાસને રૂા. ૧ અને છ અઠ્ઠમના પાસના રૂા. ૧૧ સવાબાવીશ આના નકરે ભરે તે જમણુના દરવાજામાં પાસ જેનાર જવા દે છે.
આ પાસથી બીજે લાભ, જેમને જમણવાર ન કરે છે, અને પિતાની મને ૨જી મુજબનું કોઈ પણ ચીજનું લહાણું કરવું હોય તે તે વ્રતના પાસ જોઈને જ વહેંચે છે.
અમારી નેધ–ઉપરનાં ઘણાં જમણે થતાં જેઈને પેઢીએ તેની રકમ વધારી છે. અને કેટલાક નવા ઉમેરીને દાખલ કરેલ છે, ત્યારે કેટલેક જેમને તેમ રાખે છે.
વિશેષ-પીરસણું દેવાતાં, તેના કરતાં હાલ ઘણું વધી ગયું છે. અને દરવર્ષે એકાદ તે જરૂર વધેજ. માટે અતિશય અને નવાને અયોગ્ય રીતે વધારે નહિં થવું જોઈએ.
Page #111
--------------------------------------------------------------------------
________________
(૮૬) વરઘાડા-સામૈયાના નકરો.
સાના-ચાંદીવાળા રથના રૂા. ૩૫) પાંત્રીશ, ઇંદ્રશ્ જના ફ્રા પા સવાપાંચ, સુખપાલ-મેના રૂા. ૧૫ દોઢ, કાષ્ટના હાથીના રૂા. ૧૫ સવા, કેાંતલના દર ઘેાડાના રૂા. ૨) એ, સાદા ઘેાડા દીઠ રૂા. ૧) એક અને ચાંદીના ધાકાવાળા છ સિપાઈના રૂા. ૧૫ પાણા એ નકરાના છે.
1
‘શાંતિસ્નાત્ર' ભણાવતા ા. રપા સવાપચીશ, ‘અઠ્ઠો ત્તરી સ્નાત્ર' લચાવે તે રૂા. ૧પા સવાપ’દર, ‘રૂપાની નાંદ’ મંડાવે તેા રૂા. ૧૧) સવાઅગિયાર અને કાષ્ટની જરી-ભરતના પડદાવાળીના ફા. સંવાપાંચ નકરી આપવા પડે છે, ઉપધાનના નકરો.
પ્રથમ પ્રવેશના રૂા. ૧૨) ખાર, ખીજામાં પ્રવેશ કરનારના રૂા. ૬) છ, ત્રીજામાં પ્રવેશ કરનારના રૂા. ૪) ચાર, અને પહેલુ અઢારિઉં એકલું કરવું હાય તેા રૂા. રા અઢી નકરા ભરવા પડે છે.
-
બહાર ફરવા જતાં— પંચતિર્થીના સઘ જતાં રૂા. ૫૧) એકાવન, જો તંબૂ લે તા દર ત ંબૂના રૂા. ૧૦૦ સવાદશ, આર ગાઉ જતાં રૂા. ૨૧) એકવીશ, જો તબુ લઈ જાય તા રૂા. પા સવાપાંચ
નકરાના છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
(૮૭)
શેત્રુંજા ઉપરને નકરે. તિર્થમાળ પહેરવાના રૂા. ૫૧) એકાવન, રથયાત્રા કઢાવવાના રૂા. ૨૫) પચીશ, પૂજા ભણાવવાના રૂ. ૫) પાંચ, સસરણ મંડાવવાના રૂા. ૨) બે, મંડળ પુરાવવાના રૂા. શા અઢી અને જ્યાં જે કઈ ટુંકમાં કેઈપણ જિનપ્રતિમા પધરાવે તે રૂા. ૧) એક શ્રી આણંદજી કલ્યાણજીને આપણે ભારે પડે છે.
ઘીની બોલીના ભાવ મણ એકના રૂા. ૫) પાંચ છે. ફક્ત પજુસણ પર્વમાં સુપનાના, ઘેધઆના અને પડિકમણુમાં સૂકા બેલીના રૂ. રા અઢી છે.
વાસણ ગાદલાં ગોદડાં સંબંધી દર ગાદલાને હમેશને રૂ) અર્થે આને, અને ગોદડાં દીઠ રૂ.) પા આને છે. ને મોટાં વાસદીઠ રૂા)એક આને, અને નાનાં વાસણ દીઠ રૂા) ના અધે આને હમેશને નકર લેવા ઠરાવ કર્યો છે.
તસંબંધી ધ્યાન રાખવા જે એક ગાદલું બેવાઈ જાયતે રૂા. ૮ આઠ, અને એક ગોદડું ખવાય તે રૂા. ૪ ચાર ભરવા પડશે. અને વાસણ ખવાઈ જાયતે તેના વજન પ્રમાણે કિંમત લેવામાં આવશે,
Page #113
--------------------------------------------------------------------------
________________
(૮૮) ચોમાસુ અને નવાણું કરનારા માટે બાંધી મુદત ઠરાવી છે. દર ગોદડાં ને આઠ આના, અને દર ગાદલાંના બાર આના કરે છે. દર મોટા વાસણ દીઠ એક આને ને નાનાને દર અર્થે આને છે.
નોટ-ગાદલું અને ગોદડું કદાચિત યાત્રુએ ગુમાવ્યું યા ગફલતથઈ, તે નેંધ ઉપર ચડેલ રકમ વધારે પડતી જાહેર છે. તે તે સંબંધમા એગ્ય કિમત રાખવી જોઈએ, જેથી ધર્માદા પેઢીનું અગ્યત્વ ન કહેવાય. કિમ્બના !
કરે
DM તા
-
.
Page #114
--------------------------------------------------------------------------
________________
(૯), કિરણ ૭ મું.
શહેર યાત્રાએ-પાલીતાણા ૧ મેદહેરાસર–શ્રી આદિશ્વર ભગવાનનું દિવ બંદર નિવાસી રૂપસિંહ ભીમે સં. ૧૮૧૭ ના માહશુદી ૨ ના બંધાવીને પ્રતિષ્ઠા કરી. આ ગૃહસ્થ, દહેરાંની જોડે આવેલ તપાગચ્છને ઉપાશ્રય અને તેની જોડે જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને કેટલાક ભાગ તેજ અરસામાં બંધાવ્યા છે.
૨ ગેડીજીનું દહેરાસર–સં. ૧૯૯૦ ના જેઠ શુદિ ૧૧ ના બડા મહેસવપૂર્વક પાલીતાણાના સંઘહસ્તે પ્રતિષ્ઠા થઈ. આ દહેરે બે માળનું સંઘ પેઢી–શેઠ આણંદજી કલ્યા
એ એક્લાખ અધિક રૂપિયા ખર્ચને બંધાવ્યું છે. પહેલે માળે મૂળનાયક અને આજુબાજુના બંને ગભારાના એમ ત્રણે બિંબ પાર્શ્વનાથ મોટા કદના શ્યામવર્ણ ભવ્યાતિ વાળા છે. અને બીજા માળ ઉપર જુના વખતના અસલી
ડીપાશ્વનાથ પંચધાતુના સુરતવાળા ભણશાળી હમકેર બાઈએ ખાસ પિતાના આ જગ્યાવાળા જ મકાનમાં બંગલામાં સં. ૧૮૫૦ માં ઘર દહેરાસરથી સંઘને દર્શન
Page #115
--------------------------------------------------------------------------
________________
(૯૦)
માટે સ્થાપ્યા. (તે તથા પાષાણના ત્રણ બિંબે અને આ કાર હોંકાર ના પાટિયા સહિત.) અને બાજુના ગભારે મેટીટેળી તથા નાનીટેળીના પ્રભુ પરણું સ્થાપન કરેલ છે.
૩ શાંતિનાથનું–ખરત્તરગચ્છના ગોરજીના ડેલામાં મેલ ઉપર ફક્ત પાષાણનું એકજ બિંબ છે. પ્રતિષ્ઠા સં. ૧૯૪૯ માં કરી,
ચાર શાશ્વતજિનનું કચ્છી શેઠ નરસી કે સવજી નાયકે બંધાવી પિતાની ધર્મશાળામાં સ્થાપી પ્રત્તિીત કર્યું. સં. ૧૨૧. હાલમાં આ દહેરાંની બાંધણી નવી કરી છે. અને મૂળનાયકના મુખ્ય દર્શન થાય તેમ ત્રણ બારણા મૂકયા છે.
૫ વીરપ્રભુનું – વીરબાઈ પાઠશાળામાં પ્રતિષ્ઠીત
દ આદિશ્વરજીસુરતવાળા શેઠ મોતી સુખિયાએ પિતાની ધર્મશાળામાં પ્રતિષ્ઠીત કર્યું.
૭ ચિંતામણ પાશ્વનું–સુરતવાળા શ્રીમતિ જસકુંવરે પિતાની ધર્મશાળામાં પ્રતિષ્ઠીત કર્યું.
[ સાચા દેવ-સુમતિજિનનું–બાબુ માધવલાભ દુગડે પિતાની ધર્મશાળામાં પ્રતિષ્ઠીત કર્યું.
Page #116
--------------------------------------------------------------------------
________________
1
(૯૧)
૯ ચંદ્રપ્રભુનું—આ દહેરૂ સ. ૧૯૨૮ માં કચ્છી દશા આસવાળ જ્ઞાતિના શેઠ નરસી નાથાએ પેાતાની ધમ શાળામાં પ્રતિષ્ઠીત કર્યું.
૧ આદિશ્વરજીનાં પગલાં—તળાવમાં વસ્તુપાળ તેજપાળે સાડાબારલાખ રૂપિયા ખર્ચીને પાલીતાણામાં વિ શાળ તળાવ નામે લલિતાંગ મારના સૈકામાં પાતે બધાવી, તેની પાજ (પાળ) ઉપર દર્શન માટે દાદા આદિશ્વ રનાં ચરણુ ચાતરાવાળી દહેરીમાં સ્થાપ્યાં. જેને જિર્ણોદ્ધાર સ. ૧૬૫૦ માં તેજપાળ સૈાનીએ કરાગૈા છે. તે હેરી હાલ ફરતાગઢ જેવી એક એરીમાં છે.
૨ દાદાસાહેબનાં પગલાં—ગારજીની વાડીમાં છે.
તેને મારવાડી શેઠ પ્રેમકરણુજી મરેાટીએ પ’ચના પૈસે એક દહેરાસર જેમ જગ્યાને મનાવીને જૂના ચરણુ જોડે ખુદ દાદાસાહેબ-ખરતરગચ્છિય જિનદત્તસૂરિની મૂતિ સ્થાપી છે.
૩ જુની તળેટી—તિર્થાધિરાજની ચાથી તળેટીને એકહજાર વર્ષ ઉપર થઈ ગયા છે. એક માટા ચૂનામ ધ ચાતરા ઉપર દાદા આદિશ્વરજીના ચરણની જોડાજોડ એ દહેરીએ આંધીને ઉપર રાયણનુ વૃક્ષ રાખ્યુ અને તેમાં પગલાં જોડે ૩ છે. હાલ એક દહેરી તદ્દન ભાંગી નાંખેલ છે, અને પગલાં ઉપર પત્થરા એવી રીતે પડયા છે કે અ
Page #117
--------------------------------------------------------------------------
________________
(ટર) જાણ્યાની નજર ત્યાં ન જાય. બીજી બાજુ અખંડપણે છે. બાજુમાં બાવાના અખાડામાં દરવાજામાં પેસતાંજ બાવાની દહેરી પાસે આપણું દહેરી ૧ છે. તેમાં દાદા (આદિનાથ) ના પગલાં વિદ્યમાન દર્શનિક છે. ભવિષ્યમાં આ તળેટીની કોઇપણ રીતે નિશાની રહે તેમ સંઘ પેઢીએ ધ્યાનમાં લેવાનું જરૂરતું છે.
૪ ગોડીજીનાં પગલાં—એક દહેરીમાં વિશાળ ચૂનાબંધ ચોતરા ઉપર) ગેજીનાં પગલા છે. ચિતરા ઉપર જાળ (પીલુડી) નું વૃક્ષ છે. આ દહેરી, સ્મશાનની પેલી બાજુ થોડે દુર છે. એાળી કરનારા વજા ચડાવવા જાય છે. જગ્યા જુના સમયની છે.
આ પ્રમાણે નવ જિનાલયે અને ચાર દહેરીની ચરણેની જગ્યા વંદન દર્શન પૂજન કરતાં શહેરની યાત્રા” પૂર્ણ થાય છે. ત્યારે હાલમાં નવાં ત્રણ જિનાલય બંધાવા પામ્યાં છે. ૧ સ્ટેશન જેડે ગુરૂકુળમાં, ૨ શ્રાવિકાશ્રમમાં, ૩ બાળાશ્રમમાં રાણાવાવ (ભૂખણવાવ) જોડે જેમાં છેલ્લા બેમાં આવતી સાલે પ્રતિષ્ઠા થશે. શ્રાવિકાશ્રમની જગ્યા વેચાણ લઈ બાંધેલ છે. ત્યારે બાકીની બંને સંસ્થા ૯ વરસને પટે લઈ બધેલ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
(૯૩)
કિરણ ૮ મું.
શહેર પાલીતાણામાં ધર્મશાળા અને ધાર્મિક સંસ્થાની નામાવળી.
૧ શેઠ મોતીશા ધમશાળા, ૨ શેઠ હઠીભાઈની ધમશાળા, ૩ શેઠ લલ્લુભાઇની, ૪ શેઠ હેમાભાઇની, ૫ વારા અમરચંદભાઇની, ૬ શેઠ ભૂખણુદાસના સાતરડાવાળી; ૭ ભંડારીની, ૮ મસાલિયાની, હૃદયાચ દળવાળી, (અદ્ગિમલજીની) ૧૦ ઉજમબાઇની, ૧૧ માતીકડીયાની
એ પ્રમાણે ગામની ધર્મશાળામાં યાત્રાળુઓ પાંચ નંબર સુધી ઉતરે છે. પછીના નખરામાં કાંઈ જગ્યા ન મળી શકે ત્યારે કાઇ કાઇ યાત્રુ ઉતરે. છેલ્લા એ નખરની ગામની અને નાનીમોટી ટોળીવાળાની પાઠશાળાઓ છે.
૧૨ રણશી દ્વેષરાજની ધર્મશાળા, ૧૩ નરશી -કેશવચ્છ કચ્છીની, ૧૪ ગાઘાવાળી, ૧૫ જામનગરવાળી, ૧૬ માતીસુખીયાની, ૧૭ ચ‘પાલાલની, ૧૮ ઈંદારવાળાની, ૧૯ કલ્યાણજીવનવાળી, ૨૦ ક કૂખાઇની, ૨૧ પૂરખાઇની, ૨૨ કાટાવાળાની, ૨૩ પનાલાલ મામુની, ૨૪.માધવલાલ આબુની, ૨૫ રતનચંદ પાટણવાળાની, ૨૬ ન્હારબિલ્ડીંગ
Page #119
--------------------------------------------------------------------------
________________
(૯૪) વાળી, ૨૭ જસકુવરવાળી, ૨૮ કોચીનવાળાની, ૨૯ ભા. વસારની, ૩૦ મગનભેદીની, ૩૧ દેવસીપુનશીની, ૩૨ - રશીનાથાની, ૩૩ આણંદજી કલ્યાણજીને વડે, ૩૪ નગીનદાસ સુરતીની, સૂરજમલ શેઠની (હાલ પાવ નાંખેલ છે.)
એ પ્રમાણે નં. ૧૨ થી ૩૪ સુધીની સવે ધર્મશાળા વિશાળ, રેનકદાર છે. ને સડકના કાંઠે બંને ભાગના રસ્તા ઉપરની તળાટીના રસ્તાના માર્ગે નજિક પડવાથી યાત્ર વગર આ વેવીશ ધર્મશાળામાં ઉતરવા આકર્ષે છે. અને પછી પ્રથમના અગિયાર નંબર સમજવા. બાકી ગામમાં જોરાવરમલજીની ૩૫ મી છે. પણ તે માત્રુ રક્ષણિય સ્થાન નથી, વળી પીપળાવાળી નાની ધર્મશાળા ૧ છે. તેમાં પેઢીના ગાદલાં ગેરડા ને વાસણ રહે છે. તેથી સંઘને અને ઢાવશે ધર્મશાળા ઉતરવાને સુખરૂપ જાણવી. ૩૬ ગામના વિશાશ્રીમાળી મહાજનની છે. ૩૭ દશાશ્રીમાળી જૈન જ્ઞાતિની છે. : નેટ–ચાત્રને કાર્તિકી તથા ચૈત્રી પુનમના મેળાના દિવસમાં ઉતરવાને કેઈપણ કારણે અગવડ જણાતાં સ્ટેટ રાજ્ય તરફથી ત્રણ દિવસ સ્કુલના વિશાળ મકાન ખાલી કરાવીને યાત્રુને ઉતારાય છે. . .
Page #120
--------------------------------------------------------------------------
________________
(૯૫)
જાહેર સંસ્થાઓ કેળવણીખાતા– ગુરૂકુળ, ૨ બાળાશ્રમ, ૩ બ્રહ્મચર્યાશ્રમ, ૪ શ્રાવિકાશ્રમ છે. પછી-૫ ગૌરક્ષાખાતું છે.
બાદ ફક્ત ધાર્મિક અભ્યાસ માટે મોટી ટળી હસ્તે ચાલતી “રાયબ. બાબુસાહેબ બુદ્ધસિંહજી દૂધેડીયા જૈન પાઠશાળા તથા કન્યાશાળા, મોટા પાયાપર માટી સં ખ્યામાં એક સરખી અતિ પ્રશસ્ત પણે પંચાવન વર્ષથી ચાલુ છે. વીરબાઈ પાઠશાળામાં અને હેમચંદ્રાચાર્ય પાઠશાળામાં સંસ્કૃત (વ્યાકરણાદ્રિ) અને શ્રેયસ્કર મંડળમાં માગધી (પ્રકરણદિ) અભ્યાસ કરાવાય છે. નાનીટેળી હસ્તે ફક્ત પ્રતિકમણ પ્રકરણાદિ શિખવાય છે.
લાઈબ્રેરી અને પુસ્તક વાંચનમાળા–શેઠ તલકચંદ માણેકચંદ લાઈબ્રેરી, વીરબાઈ પાઠશાળા લાઈબ્રેરી, મેટીની પુસ્તકાલય, અને સેવાસમાજ લાઈબ્રેરી તથા દેવદ્ધિગણી પુસ્તકાલય છે.
રસોડા ખાતુ–કચ્છી શેઠ નરશી નાથામાં, કચ્છી પુનશી સામંતમાં, મારવાડી રાજમલજી દૂધડીયા માત શેઠ મોતીશાનું, શેઠ અમરચંદ દમણનું. એ ઘણા વર્ષોથી
Page #121
--------------------------------------------------------------------------
________________
ચાલે છે. ત્યારે હાલમાં કંકુબાઈમાં ચાલુ જોવાય છે. બાકી ચોમાસુ રહેવા આવનારા કોઈ કઈ પુન્યશાળીએ ચારમાસ રસોડાં ખુલ્લાં કરી ગુરૂભક્તિ અને સાધમ ભક્તિ વડે સુપાત્ર દાનના પુણ્યને બંધ કરે છે.
ગરમ પાણી–સંઘપેઢી તરફથી વંડામાં થાય છે. સેંકડોની સંખ્યામાં રહેતાં સાધુ સાધવી અને વ્રતધારી જેને બારેમાસ મળી શકે છે. બાકી છે ડું શેડું વધમાન તપવાળા, અને પનાલાલ બાબુવાળાને ત્યાં થાય છે.
. વર્ધમાન તપખાતું–પ્રસંશનિય છે. નિરસ ઘણી વસ્તુ આયંબિલમાં ખપે તેવી બનાવીને માનપૂર્વક જમાડવામાં આવે છે.
જયતળેટી સૂધી બાકીની દર્શનિક જગ્યા,
કલ્યાણ વિમળની દહેરી–એક ચાતર બંધાવીને તે ઉપર ઘુમટીદાર દહેરી સંઘે બનાવીને ભિંતને છેડે દહેરીમાં વિમળ સંઘાડાના સાધુના છ જેડ પગલાં સ્થાપ્યાં છે. આ ઠેકાણે મુનિરાજ કલ્યાણવિમળ તથા મુનિ ગજવિમળ ના દેહને અગ્નિ સંસ્કાર કરીને તે ઉપર તુપ બનાવેલ છે.
મેઘવિજયના પગલા –ની દહેરી એક, રાણાવાવ
Page #122
--------------------------------------------------------------------------
________________
A
s
re
શ્રી જયતલેટી અને તેના મૂગટ રૂપ શ્રી મહેતાબકુમારી
જિનિંદ્રપ્રાસાદને ભવ્ય દેખાવ,
Page #123
--------------------------------------------------------------------------
Page #124
--------------------------------------------------------------------------
________________
(૯૭). (ભૂખણવાવ.) ની જોડે છે. આ યાતવર્યના દેહને આ ઠેકાણે અગ્નિસંસ્કાર કર્યો, તેથી સંઘે તે ઉપર ચરણની સ્થાપના કરી.
પછી ભાતા તળેટી, ફૂલવાડી, શેઠની સતીવાવ, ચબૂ તરે, અને તેના સામે મોટા બે વિશાળ એટલા, અને તેના પછી આપણા જમણા હાથ ઉપર- શાંતિદાસ શેઠની દહેરી–એક પરથાર ઉપર છે. તેમાં ગેજીના પગલાં સ્થાપ્યા છે. માથે જાળ-પીલુદ્ધનું વૃક્ષ છે. બાદ એક ચોતરા ઉપર પાવળીઓ છે. અને છેલ્લે દહેરીએ નં. ૨૮ થી તથા બંને બાજુ ત્રણ ત્રણ ઘુમટીના મોટા મંડપ બાંધેલામાં અકેકી નકશીદાર દહેરીમાં ચરણ છે. આ બંને મંડપને છેડે પત્થરને અકેક માટે હાથી છે. તે સર્વે આપણે બંને બાજુ બાંધેલ ગઢની અંદર આવેલ છે.
સતિ વાવ. ભાતા તળેટીના જોડાજોડ જે મોટી વાવ પાણીની છે, તે અમદાવાદના નગરશેઠ શાંતિદાસના પુત્ર લફિમદાસના પુત્ર સૂરદાસે સં, ૧૬૫૭ માં યાત્રુના સુખ માટે મેગલ બાદશાહના ફરમાન પૂર્વક બંધાવી છે. જેને શિલાલેખ છેલ્લા મતવાલાના પગથિયા ઉપરના ગેખમાં બેસાડેલ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
() ભાતું વેહેચવાની શરૂઆત કરાવનારા ઉપદેશક વિમળ સંઘાડાના સાધુ કલ્યાણ વિમળ છે અને કરનાર મુર્શિદાબાદવાળા બાબુ સિતાબચંદજી નાહારના પિતામહ છે. ઉક્ત સાધુ-મુનિએ યાત્રાએ આ વેલ ઉક્ત નાહાર બાબુને બોધ પમાને જૈન યાત્રુને શેવમમરાનું ભાતુ વહેંચવું શરૂ કરાયું. આ ભાતું ખાઈને પાણી પીને યાત્રુ સંતેષ પામતા. પછી જેની મરજી થાય તે લાડુ અને સેવા આપે એમ પરચુરણ લોકોને ભાતુ વહેંચવાને લાભ મળતે. પછી ધીમે ધીમે ભાતુ વહેંચવાનું સંઘપેઢીએ હાથમાં લીધું. તેમાં ધીમે ધીમે શેવમમરા નીકળી જઈ કળીને લાડ ને ગાંઠીયાનું મુખ્ય ભાતુ થયું. તેમાં આગળ ચાલતા પચીસ વર્ષ ઉપરાંતથી નિત્ય નવિન પકવાનના વિવિધ પ્રકારના મોટા ભાતા હજારે યાત્રુ વચ્ચે આપીને જમાડે છે. જમાનાને અનુકુળ ચા, દૂધ અને સાકરના પાણી પણ ઘણીવાર માતા સાથે આપે છે. યાત્રિકોને પૂર્ણ સતેષ હાલના તળેટી ભાતાથી થાય છે.
આ પ્રશંશનિય સત્કાર્યની સફળતા આંતરિક બહુ લાભનું કારણ નિહાળી ઘણા ભાગ્યશાળીઓએ પેઢીને રોકડ રકમ આપીને તેના વ્યાજમાંથી એક દિવસ તેના નામનું કાયમ ભાતુ અપાય, આ પ્રમાણે ત્રણસે લગભગ દિવસ
Page #126
--------------------------------------------------------------------------
________________
(૨૯)
ભરાઈ ગયા છે. અને તેવી રીતે ભાતા ખાતુ હાથ ધરીને તે રકમમાં પેઢી પાસે સારા વધારા થયા છે કે મેટા માટા પગારા પણ તે ભાતા ખાતાના વધારામાંથી અપાય છે. આથી પેઢી અને યાત્રુ અનેને લાભદાય છે. માટે ધણુ' તપે શેઠશ્રી આણુદજી કલ્યાણજીની પેઢી ! !
સરસ્વતિજીની ગુફા.
જય તળેટીના ઉપર ચડતા આપણા જમણા હાથ તરફ આશરે ૫૦-૬૦ કદમ દૂર કિનારાપર એક ઘુમટમાં આ ગુઢ્ઢા છે. તેમાં પુરાતન વખતની સરસ્વતિની મૂતિ હુ’સવાહિની મયુર વાહને સ્થાપેલ છે. અહીં વિદ્યાર્થીએ તથા દેશી પરદેશી જૈન જૈનેતરી વિદ્યાવૃદ્ધી માટે શ્રીફળ વધેરી વહેંચે છે. મૂતિ' ચમત્કારી અને પરછા પૂરનાર મહા વિદ્યાદેવી છે.
અજિતજિન અને શાંતિનાથની સામસામેની દેહરી જોડાજોડ થઇ તે કયે ઠેકાણે ?
શ્રીમાન્ બીજા તીર્થંકર અજિતનાથ પ્રભુ ચામાસુ રહેવા પધાર્યા ત્યારે રાયણ પાસે થઇ શ્રી ભદ્રકગિરીશ્રૃંગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી, તથા છુટી જમીનમાં પ્રભુ સાથેના સાધુએ સ્થિર થયા. અને પ્રભુને માટે એક પ્રસાદ ઇંકે ખનાન્યેા. તેમાં પ્રભુ સ્થિર થયા.
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) માસુ પૂર્ણ થતા પ્રભુ જ્યાં કાઉસગે રહ્યા તે ઠેકાણે પુન્યવંત પ્રાણએ પ્રભુશ્રીના પગલાંની સ્થાપના કરી. પછી તે નિયમાનુસારે ઘણે વખતે તેને ઉદ્ધાર કરી દેવકુલીકા બનાવીને ચરણની સ્થાપના કરી.
પછી દીઘકાળે સેળમાં તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુ પણ સીદ્ધાચળમાં ઘણા મુનીઓની સાથે. (૧૫૨૫૫૭૭૭) ચોમાસુ રહેવા પધાર્યા. ત્યારે ભદ્રકગિરીશૃંગ નીચે ઘણું મુનિ સ્થિર થયા. અને આ શિખરની વિસ્તૃત ભૂમિના છેડે મારૂદેવા થંગ હતું. ત્યાં આગળ પ્રભુને રહેવાને પ્રાસાદ ઈદે બનાવ્યું, તેમાં પ્રભુ રહ્યા. જેમાસુ પૂર્ણ થયે પ્રભુ રહ્યા તે જગ્યાએ ચરણ સ્થાપના થઈ. પછી ઉદ્ધારક મહાપુરૂષે દેવકુલિકા બંધાવીને ચરણ સ્થાપના કરી. અજિતનાથ ચરણ દહેરીની સામેજ શ્રી શાંતીનાથ પ્રભુની પગલાની દહેરી બની. એટલે એક દહેરીના દર્શન કરતાં બીજીને પુંઠ પડે. આ રીતે બંધાયેલ દહેરીઓને પડતી પંઠ સંબંધે થતી આશાતના લાંબે વખત રહી. દર્શનિકે શું કરી શકે? તેતે દર્શન કરીને ચાલ્યા જાય. આ બંને પ્રભુના ચરણ–પાદુકાવાળી દહેરીએ, હાલની છ ગાઉની પ્રદક્ષિણામાં આવતી ચિલ્લણ તલાવડી પાસે જોડાજોડ છે. તેજ બને દહેરીઓ સામસામે બંધાયેલી કહેવાય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) - જ્યારે બાવીશમા તિર્થંકર શ્રી નેમિનાથ થયા. ત્યારે તેમના નદીનું નામે શિષ્ય સિદ્ધાચળ પધારતાં વચ્ચે ઉપરક્ત અને પ્રભુના ચરણની દહેરીઓનું અગ્ય-આશાતનાવાળું સ્થાપન જેઈ અજિતશાંતિ સ્તવન બનાવીને તે ભણતાવારજ એક દહેરી ઉદ્યને બીજીની જોડાજોડ થઈ ગઈ. તે છ ગાઉમાં આવતી આ દહેરીએ સમજવી. માટે ભ્રમ દૂર કર.
જે છીપાવલીમાં નેમનાથના દહેરાં પાસે રાયણ આગબની છ દહેરીમાં છેલ્લીમાં એકમાં અજિત અને બીજીમાં શાંતિપ્રભુની પ્રતિમાઓ છે તે દહેરી જોડાજોડ થઈ ગઈમનાય તે તે તદ્દન અસંભવિત છે. (કેવળદાદા વચનાત).
ચિલ્લણ તલાવડીની ઉત્પત્તિ. શ્રીમાન ચરમ તિર્થંકર શ્રી મહાવીર સ્વામી સિદ્ધાચળ સમવસર્યા. ત્યારે સુધર્મા ગણધરના મહાન તપસ્વિ લબ્ધિવંત શિષ્ય ચિલ્લણ મુનિ મેટા સંઘના સાથે શ્રી સિદ્ધાચળજીમાં પ્રભુને વંદન કરવાને આવતા હતા. ત્યારે ઉપર ચડતા ચડતા યાત્રુ લેકોને તૃષા લાગી. એટલે કેટલાક જ્ઞાતાજનેએ ઉક્ત મુનિરાજને પાણુના સાધનનું પૂછયું. એટલે ગુરૂશ્રીએ આંગળી વતિ બતાવ્યું. ત્યારે લેક ભેગા મળી બોલ્યા, કે હે પ્રભે! ભગવંતનું સુખ
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) જોયા વિના સંઘલેકેના પાણી વિના પ્રાણ ચાલ્યા જશે. અને આ ખાબોચિયા દેખાતા જળથી સંઘની તૃષા છિપે તેમ નથી. માટે પાણીનું સ્થાન બતાવે. એટલે શાશ્વત એવા સંઘનું સાનિધ્ય કરવા ચિલ્લણ મુનિએ લબ્ધિ પ્રભાવે અખૂટ જળવાળી તલાવી, કાઉસ્સગ્ન કરવાની સિદ્ધસલ્લા પાસે બનાવી. જેમાંથી જળ પીઇને યાત્રુક શાંતિ પામ્યું અને ઉપર ચઢ રાજાનિ નિચે સમવસરણે બિરાજિત દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુને વાંધા-સ્તવ્યા. આ તલાવવન સાથે ઉપરોક્ત ઉપકારી મુનિના નામને સ્મરણ માટે જેી દેવામાં આવ્યું, આથી ચિલ્લણ તલાવડની ઉત્પત્તિ અને નામ જાહેર થયા, જેને લગભગ અઢી હજાર વર્ષ થયા તે પણ મોજૂદ છે. શ્રી ઘેટીના પાનવાળું ઘેટીગામ કયારથી છે?
શ્રીમાન પાદલિપ્તસૂરિ મહારાજ ઘેટી ગામે થઈ તળેટી. માં આવીને રહ્યા હતા. અને ત્યારબાદ વિકમના સમયમાં ગામની હયાતિ સૂચવે છે, મધુવતિ (મહુવા બંદર) ના સમકાલિનપણાનું ગામ હતું, એ ચોક્કસ છે. કેમકે વિકમની પહેલી સદિમાં ભાવડશાહે પિતાના પુત્ર શ્રી જાવડશાહનું વેશવાળ ઘેટી ગામેજ કર્યું હતું. અને ધામધુમથી ઘેટી ગામે પરણુ હતા. આ વેળા ગામ આબાદ અને
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) જેનોને ઘરથી સુખી હતું. વિ. સં. ૮૦) તે ઘેટી ગામ પણ બે હજાર વર્ષ આશરેનું પ્રાચિન છે. એ સિદ્ધ છે. ત્રણ ગાથાયુક્ત સિદ્ધાચળજીની ૨૧
નામધારી ટુક. વિમલગિરી મુત્તિ નિલએ, શત્રુ જે સિદ્ધખિત્ત પુંડરીએ; સિરિ સિદ્ધ સેહરાએ, સિદ્ધપવઓ સિધરાએ અ,લા બાહુબલી મરૂદે, ભગિરહે સહસવત્ત સાચવત્ત કુડસય કુત્તર, નગાહિરાઓ સહસ કમલે. મારા
કે કઉડિ નિવાસે, લેહિઓ તાલુઝ કર્યબુતિ, સૂરનર મુણિકયનામે, સે વિમલગિરી જયેએ તિથ્થાવા
શેત્રુંજય મહામ્યમાં ઉપર મુજબ માગધી ત્રણ ગાથામાં તિર્થાધિરાજના મુખ્ય ૨૧ શિખરે વર્ણવ્યા છે. ત્યારે નવાણુ પ્રકારી પૂજામાં અને સિદ્ધાચળ શિખરે ચઢી, એ ચૈત્યવંદનમાં નામ સંકળનામાં છેડે ફેરફાર છે. પણ નામ એના એ જ છે. માટે કાવ્યરચના વાળાને અનુપ્રાસ મેળવવાની જરૂરતના લીધે કેઈ નામ આઘું પાછું જોડાવા સંભવ છે. તેથી સંકળના ઉપર મુજબ પ્રાચિનતા સૂચવે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૦૪)
કદગિરી તી. કાદબકનગરી રે બેદાના નેસ.
શ્રી સિદ્ધાચળજીની માટી ૨૧ ટુક-શિખર ૧૦૮ પૈકિના છે. તેમાં કદ’ગિરી એકવીશનું અને સજીવન શિખર છે. અને તે ઉપર ગઈ ચેાવીશીના ચરમતિથકર શ્રી સ'પ્રતિપ્રભુનાં ગણધર શ્રી કંદરબ નામા એકકોડ મુનિના સાથે અણુસણુ કરીને માક્ષ પામ્યા, આ કાળે શ્રી સિદ્ધાચળજી ઉપર પ્રથમ માક્ષે શ્રી પુંડરીક ગણધર ગયા, તે તેના નામથી (પુ'ડરીગિરી નામે) તિર્થાધિરાજ વધારે ખ્યાતિ પામી આળખાચે. તેમ આ બહુ પ્રાચીન સજીવન ટુંકના ઉપર કદમ ગણધર મક્ષ જવાથી તે ટુક ચા શિખર તે વખતથી કદ'બગીરી નામે જગવિખ્યાત તિથ થયું.
“ ગઇ ચાવીશીથી તે અદ્યાપિ સુધી કગિરી (વિ. સ'. ૧૯૮૮ સૂધી ) ચરણ તીથ' રૂપે ખાર ગાઉની પ્રદક્ષણામાં જગ જાહેર માનનિય છે. તેને બહુ દીર્ઘ કાળે હાલમાં વિસ, ૧૯૮૯ માં તપાગચ્છાલ’કાર સ ંવેગી સૂરિ સમ્રાટ જેના*ચાર્ય શ્રી વિયનેમીસૂરીશ્વરે જિનેશ્વરના મહાન ભિખા તદ્ન નિવન અનાવરાવી અને જિનાલયા બંધાવવા સતત્ ઉપદેશ કરતાં શ્રી સથે નવાંકરાવ્યાં ને તેની અ'જનશલાકા સહિત મહામહેાત્સવ પૂર્વક ફાલ્ગુન શુદી ખીજ–ત્રીજના
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૫) દિને પ્રતિષ્ઠા કરી. તે વેળા વીશહજાર યાત્રુ એકઠું થયું હતું. જેમાં ૨ ઝપેખા , અને ૧૯ નવકારશી, એમ એકવીશ દિવસના ઉપરા ઉપરીના વિવિધ પકવાના જમણુવાર થયા હતાં.
કદંબપુરી-નગરીને ભંગ થયા પછી તે ડુંગરી જગ્યામાં બેદા કામળીયાએ બેદાને નેસ નામે ગામ બાંધેલ છે. જેમાં હાલ ગામમાં ત્રણ વીશી જિનને કદબવિહાર પ્રાસાદ નામે મહાન બાવન જિનાલયનું ભવ્ય દેરાસર બંધાયું છે. ને ડુંગરની અધવચ ઉપરની વિશાળ જગ્યામાં દાદાની ટુંકના જેવા દહેરાસર ભમતિ-પ્રદક્ષણા વાળા તૈયાર થવા આવ્યા છે. જેની પ્રતિષ્ઠા હવે પછી અંજન શલાકા પૂર્વક થશે. જિનબિંબથી ભૂષિત તિર્થ કદંબગિરી થયું તે પૂજ્યપાદ આચાર્ય મહારાજ વિજ્યનેમિસૂરીશ્વરજી ને પ્રભાવશાળી પ્રતાપ છે!! આ ગામમાં થયેલ નવિન દહેરાસર અને ઉપર એટલે ડુંગર ઉપર થયેલ તિર્થના નવિન સઘળાં દહેશે ઉપર ભાટ લેકે (બારોટ) ને બીલકૂલ હક નથી. ત્યાં મૂકાતી સર્વ વડુ શેઠ જીનદાસ ધર્મદાસની તીથ પેઢી માં જાય છે. અને ડુંગ. રનીટેચ ઉપર આવેલા ચરણ પાદુકાની જૂની દહેરીએ મૂકવામાં આવતા ચેખ બદામ ને પૈસા ભાટ
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૬) લોકો લઈ લે છે તે પણ ધ્યાનમાં રાખવું. ગુરૂની વિશેષ કૃપા એ થઈ કે-ઘણુ ગામના દેશી પરદેશી જને થોડા ઘણું જિનબિંબ અંજનશલાકા કરાવાને નવા લાવ્યા હતા. તેમાં જેને પ્રતિષ્ઠા સમયે ગમે ત્યાં સ્થાપન કરી કંઈપણ દ્રવ્ય વાપરવાના હતા, તેવા જૈનેની પ્રતિમાઓની અંજનશલાકા વિધિ તદ્દન બિન નકરે કરી આપી. અને જેને નકરે. ઉપજાવ હતું, તેવા જેને પાસેથી નકરાની રકમ લઈને પેઢીમાં અપાવી. ને પછી તેના પ્રતિમાને પણ અંજન શલાકા કરી આપ્યા હવે આ બેદાને નેસ હાલ ગામડું છે, પણ તિર્થ થવાથી ગામ વૃદ્ધિ પામતું જશે એ દેખીતું છે. બાલા બ્રહ્મચારી વિજયનેમિસૂરિજીની દરેક બાબતમાં કાળજી કઈ ઓર છે. દુનિયામાં જવલ્લેજ રત્ન પાકે છે!
' ક
મલ છે
*
*
***
REછે
Page #134
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) કિરણ ૯ મું.
જેવો તે સંયમિ; શેત્રુજે પૂજનિક
આ સૂત્રમાં એ પ્રશ્ન ગુંથાયે છે કે-જે તે સંજમિ કહે કેને ? તેને ખુલાસે કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે જેમણે દેશવિરતિપણું ત્યાગી સર્વવિરતીપણાને અંગિકાર કરી પંચમહાવ્રત ઉચરીને ચારિત્ર સુચારિત્ર પાળવાને સાધુત્વ અંગિકાર કર્યું છે. તેવા મજબૂત મનવાળા સાધુઓ મૂળ ગુણને બિલકુલ દુષણ લગાડતા નથી. અને ઉત્તરગુણને દુષણ લગાડે છે તે દુષણથી જે વ્રતને ભંગ થયો હોય, તેની આયણ લેવાથી શુદ્ધ થાય છે. માટે તેને દુષણ લગાડયાથી યા લાગ્યાથી સાધુને સંજમ જ નથી; કેમકે જ્યાં સૂધી છકાયની દયા છે, તથા વ્રતભંગના પ્રાયશ્ચિતની આયણ લેવાને પ્રણામ વર્તે છે, ત્યાં સુધી તેમને સંજમિ કહીએ. તે આલેયણા લેવાને ખપી તેવાઓને જે તે સંજમિ કહેલો છે.
શાખ–આ અધિકાર ઠાણુગ સૂવે, તથા ભગવતિ સૂત્રે છે. અને ગિતાર્થ ગુરૂઓથી શ્રવણ પણ તેવીજ રીતે . થાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
શેત્રુજયે પૂજનિક એટલા માટે કહ્યા છે કે હત્યાદિક મહાન્ પાપરાશીને દૂર કરવા, અને સ્વર્ગાપવ ( દેવલેાક અને માક્ષ. ) આપવાને જે ઉગ્રપણે ગુણુ શૈત્રુંજય ધરાવે છે. તેવી મહત્વતા ખીજામાં નથી. તેા તરણુ તારણ તિર્થો ષિરાજમાં પડવાઈછતાં પૂજનિક અને એમાં આશ્ચર્ય નથી.
વિશેષ— પંચમકાળમાં ‘બકુશ અને કુશિલ’ એ એ પ્રકારના નિગ્ર’ય મુનિએ સામાયિક અને ઈંદ્યોપસ્થાનિય એ એ પ્રકારના ચારિત્રથીજ શાભતા સુવિહિત ગિતા સાધુએ ચાલુ આરાના છેડા સુધી જયવત વત્તશે. અને તે સજ મારી માર્ગાનુસારી કહેવાશે. લિ'ગિલિંગન્ ભૂષિત ઇતિ વચનાત. એટલે જે સ'જમિએ-લિ'ગિઆ યથાય લિંગથી શાભાયમાન માળે રહેલાએથી જિનમે ચરમજિન પ્રભુશ્રી વીરનું શાસન ઝળહળી રહ્યુ` છે. અને તેવા સ'જમિ શેત્રુજયતિમાં ભવ્યજીવને ઉપકારક હાઈ પૂજનિક છે.
વિશેષાથ—અનાચાર, ઉન્માર્ગિ, શીથિળ, તથા પડવાઈ અનેલા ફક્ત વેશ પહેરીને આજિવિકા ચલાવે છે. તેને શાસ્ત્રકારે સજમી કહ્યા નથી. તથા તેમને પડિલાભતા સુપાત્રદાન ગણાતુ' નથી. અને તેવાઓપર જેવા તેવા સજમિની ભાવના રાખીને આહારાદિકથી પાષતાં
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શાસનની અવગણનામાં ઉત્તેજન આપવા બરાબર છે. માટે તે અનુકંપાથી પિષતાં અડચણ નથી. સુપાત્રદાન એજ કહેવાય કે માર્ગાનુસારે વત્તતા થકા ગ્રામાનુગ્રામ ભવ્યાત્માએના હિતાર્થે વિચરી રહી શ્રીવીરપ્રભુના શાસનમાં ઉદ્યોતને યથાશક્તિ પ્રકાશ પાડી રહ્યા છે. તેવાઓને વહોરાવતાં-ભક્તિ કરતાં સુપાત્રદાન કહેલ છે. કિમ્બહુના!
નવકાર મંત્રને છપ, ચૌદ પૂરવને સાર, મંત્ર નવકાર ગણિજે, સકળ મંત્ર સરદાર, ભાવથી નિત્ય ભણિજે, ચિંતા ચૂરક એહ, વળી વાંછિત પૂરનારે; વિન વ્યાધિ હરનાર, પાપ પ્રલય કરનારે. ત્રીજગમાં ત્રણકાળમાં, એ સમ બીજો કે નહિ; સ્થિર ઉપગે ધ્યાવતા, સ્વર્ગ મોક્ષ પામે સહી.
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૧૦).
કિરણ ૧૦ મું. પ્રાય એ ગિરિ શાશ્વત, મહિમાને નહિ પાર * તિર્થાધિરાજ સિદ્ધાચળજી શાશ્વતે નથી, એ સત્ય છે. કેમકે જે વસ્તુનું મૂળથી જે સવરૂપ હય, તેજ સ્વરૂપ કંઈપણ ફેરફેર વિના કાયમ જ્યારે જોઈએ ત્યારે તે મૂળ પ્રમાણેજ જણાય તેને જ શાશ્વત કહીએ, મેરૂ પર્વત શાશ્વત છે.
સિદ્ધાચળ તિર્થરાજ અશાશ્વત્ પણ નથી, એ પણ બરાબર છે. કેમકે જે વસ્તુ મૂળ સ્વરૂપમાં હોય તે કઈ વેળા બદલાઈ જઈને બીજા રૂપમાં દેખાય. અને કઈ વેળા તેને સર્વથા નાશ પણ થાય તેને “અશાશ્વત” કહીએ. ત્યારે આ ઉપરોક્ત વાક્ય પ્રમાણે
શ્રીમાન તિથષિરાજ સિદ્ધાચળજી સદાકાળ-કાયમ પ્રાયઃ શાશ્વત ” છે. જે વસ્તુનું મૂળ સ્વરૂપ કાળના વહેવા સાથે વધે અને ઘટે. પરંતુ મૂળમાંથી જેને નાશ નથી અને પુનઃ ઘટેલ વધે તેજ પ્રાયઃ શાશ્વત કહીએ, સિદ્ધાચળજી દરેક અવસપિણિએ એંશી જોજનથી સાત હાથ સૂધીને હેય છે, ત્યારે દરેક ઉત્સપિણિએ સાત હાથથી
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૧૧) તે એંશી જન સુધીના પ્રમાણવાળે છે. એવા માનવાળું બીજું કંઈ તિર્થ નથી. વળી તેના જેવી મોક્ષદાતા ભૂમિ બીજી નથી. અનેતાજી, એ પ્રભાવશાળી મહાન પવિત્ર અને અનંત મહિમાવાળાને શરણે આવીને મેક્ષ મેળવેલ છે. જેનું વર્ણન તિર્થંકરદે પણ પૂર્ણ કરી શકતા નથી. હજાર જિહાવાળે જ્ઞાનિ હોય તે તે પણ જાણતાં છતાં કહેવાને અસમર્થ છે. તે બીજાની કયાં વાત!! તેથી તેના મહિમાને પાર નથી.
વીશ કોડાકોડી સાગરેપમમાં ફક્ત બે ક્રોડાકો સાગર” જેટલા કાળમાં “ધર્મ” છે. અઢારમાં ધર્મ નથી. અને તે બેમાં અવસપિશિના “ચોથા આરે અને ઉત્સપિણિના ત્રીજા આરે” તિર્થકરોની ચોવીશી હાય. આ વેળાએ સિદ્ધાચળનું માન ૫૦ જેજનના પ્રમાણનું હોય છે. એમ અનંતકાળથી ચાલ્યું આવે છે ને આવશે. હસ્તી ધરાવતી ચેખા ખાણ અને રાષધિ.
શેઠશ્રી આ.ક.ની પાલીતાણાની પેઢીના મુનિમ બાબુ ગીરધરલાલે પિતાના વખતમાં ચામુખજી તરફને માટે કિલ્લો ડાક પી ગયેલને ફરી કરવા તે ભાગને અંદરથી–પાયામાંથી નવેસર કામ દતાં બે-ત્રણ હાથ જમીનમાં મોટા ખાનાજ ઘાટના મોટા-નાના અને જાડાપાતળા “સ્ફટિકના ચેખા” ઢગલાબંધ નીકળ્યા. જે ઘણા
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૧) યાત્રુ તથા ભાટલોકેએ સારી રીતે ત્યાં જઈને લીધા હતા. જે ચે હજુ કેટલાક પાસે હશે. તેથી “ખાખાણ વર્તમાનમાં કાચના રૂપમાં પણ પ્રગટે છે.
વહસરહણિ ઔષધિ. | નાના નાના વૃક્ષે ઉલખાજળથી તે ચિલ્લણના ગાળા સૂધીમાં અન્ય વૃક્ષના જથ્થા ભેગા ઉગી નીકળે છે, તે તે જાણકાર હોય તે જ લાભે. સં. ૧૯૫૫-૬ ના છ ગાઉ જતાં એક બાઈને ઠેશ વાગ્યાથી પગના અંગુઠાને નખ નીકળી જતાં લેહીને દૂર કરવા તેવા પાંદડાં ચુંટતા ચુંટતા એક પાંદડું એવું આવ્યું કે અંગુઠા ઉપર લગાવતાં એંટી ગયું ને લોહી નીકળતું બંધ થયું. આ બાઈ ડુંગતી ડુંગતી તલાવડીએ આવતા જાણકારોએ પૂછયું કે કે બહેન કેમ! લેહી બંધ થયું? અમારી પાસે તમાકુ સુંઘવાની છે, તે દાબે એટલે બંધ થશે. અમને તે વખતે યાદ ન આવ્યાથી ચાલવા માંડ્યું. બાઈ બીતી.બીતી પાંદડા તેને લેહી લુંછતી. તેમાં આ એક ખંડિત પાંદડું ચટેલને ઉખેલ બતાવે છે, તે કાચે જીવતે નખ થે. વારમાં જ આવી ગયે, જે સાંજ સુધી પાંદડું ઉખેડવું ન હત તે જરૂર પાકે નખ બંધાઇ જાત. તે ઘા રૂજાવાની પણ વેલ વૃક્ષૌષધિ છે. તેમજ દવાઈની ઘણી ચીજો શેત્રુજા ઉપર સાક્ષાત છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૩)
રસ કુપિકા વાવડી. ચિલ્લણ તલાવડીની પાછળ બે ગાઉ આશરે એક વાવ નાની નાજુકને સાંકી આવે છે. તેવાજ આકારની રસકૂપિવાવ પાંચસે કદમ દક્ષિણ દિશામાં આવે છે. આ વાવને છપ્પનીયામાં ઘેટીના એક ખડભારિયા દંપતિને ભેટે થયો હતે. બીજી વખતે તપાસતાં તેને પણ હાથ આવી નહીં. તે આ વરતુ નિલલિ અને દયા દિલને ગંભિર ધમીંજીવ હેય તેજ તેને દર્શન આપે. ધખોળ કરે તે જેટલું જુના ગ્રંથમાં છે તેટલું આ કાળે અલ્પ, પણ છે છે ને છે.
એક જ વીર.”
| (છ ) એક જગતમાં વીર અરે મેં નયણે નિરખ્યા, એક જગતમાં વીર પ્રભુ મેં પ્રેમે પરખ્યા, એક જગતમાં વીર ધીર અતિ એ જાણું, એક જગતમાં વીર મહા શુરવીર વખાણું, દેવ મનુષ તિર્યંચના, ઉપસર્ગો વેઠવ્યા અતિ, એજ વીર જગ જાયે, “મહાવીરશાસનપતિ,
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાચળ ઉપર નવટુંકના કુલ દહેરાં, દહેરીએ, અને પ્રતિ
માજી તથા પગલાંની સંખ્યા. ૧ આદિશ્વરદાદાની દુક–દહેરાં, દહેરી, પ્રતિમા, પગલાજેડ રતનપી –
૨૦ ૨૩૪ ૩૩૫૦ ૧૬૯૫ વિમલવસી – ૩૫ ૬૦ ૧૪૧૦
નરસી કેશવજી– ૨ ૭૦ ૭૦૨ - ૨ ૨ મોતીશા શેઠની દુક– ૧૭ ૧૫૦ ૨૬૦૧ ૧૪૫૭ ૯ બાલાભાઈની ટૂંક ૬ ૧૫
(અદભુતજી સાથે) ૪ પ્રેમચંદ મોદીની ટૂંક – ૭
૧૪૬૦ ૫ શેડ હેમાભાઇની દુક
૩૨૫ ૬ ઉજમબાઈની ટુંક - ૩ - ર૭૫ ૭ સાકરચંદ પ્રેમચંદની ક–૩ ૩૧ ૧૫૧ ૮ છીપાવસી ટુંક– ૫ ૫ ૧૦૩૬
(પાંડવ સાથે)
(888).
૪૮૦
Page #142
--------------------------------------------------------------------------
________________
o
૯ ચામુખજીની ટ્રેકચેમજી
૧૩ ૭૪ ૭૦૬ ૪૧૫૬ ખરતરવરી
૧૧ ૧ ૧૮૦ નરસી કેશવજી – ૨ ૨૦ ૨૩૦
- ૧૨૮ ૭૬૧ ૧૧૭૫૧ ૯૬ એવી રીતે મોટા દહેરાસર સવાસો, દહેરીઓ પણઆઠ, પાષાશુના જિનપ્રતિમા પણ બારહજાર, અને ચરણ–પાદુકા જેડ કંઈકGણે નવ હજાર છે. તે સિવાય ધાતુની પ્રતિમાઓ, સિદ્ધચકો, શેઠ શેઠાણી, મુનિરાજે, દેવદેવી, અને હનુમાન, વાઘ (સિંહ) સર્પ, મયૂર, અને હંસાદિ તિયોની પણ ઘણુ મૂતિઓ પાષાણની છે. એ ઉપર મુજબની સંખ્યા મોટા કિલ્લાની અંદર જાણવી.
(૧૧૫)
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૬) કિરણ ૧૧ મું.
વિમળવણીમાં ચઢેશ્વરી માતા,
આ દેવી તિર્થ રખવાળી તથા શાસન રખવાળી કહેવાય છે. પણ પ્રથમ તિર્થંકર દેવાધિદેવ અષભદેવ ભગવાનની યક્ષિણી-અધિષ્ઠાયિકા દેવી છે. તેનું મૂળસ્વરૂપ અષ્ટ. ભુજાળી અને ગરૂડ વાહન છે. ત્યારે હાલમાં તેની મૂર્તિ ચતુર્ભુજા અને સિંહના વાહનની સ્થાપના માટે ભાગે જોવાય છે. તેનું કારણ સમજાતું નથી. પરંતુ વિદ્વજને શોધ કરવા બુદ્ધિ વાપરે તે સમજી શકવાને અસંભવ નથી. આ મહાદેવીનું અપરનામ અપ્રતિચકા દેવી છે. અને સોળ મહાવિદ્યાદેવી પૈકીની એક વિદ્યાદેવી પણ ગણાય છે. આ દેવીની સ્થાપના પ્રતિષ્ઠા ઉદ્ધારકે સં. ૧૫૮૭ માં કરી છે. જાણવા વિચારવા લાગ્ય,
આ દહેરાંના મંડપમાં (જાળીના પગથિયાંથી.) વચ્ચે એક ગજ આશરે ઉડે રસ ખાડે-કુંડ બનાવેલ છે. તેના ઉપર બંધ બેસતું પત્થરનું ઢાંકણ બનાવ્યું છે. કે જેથી દર્શનિકને અડચણ રૂપ ન થાય. આ ઠેકાણે કેટલાક વર્ષોથી બે વખત ઇરપ્રતિવર્ષ હવન થાય છે. ત્યારે કુંવ ઉઘાડે છે. પ્રથમ હવન આ શુદિ ૮ નું શ્રી સંઘ શેઠ
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૧૭) આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. તેમાં દાડમ પ્રમુખ ફળ તથા ગુલાબ દિ સુગંધી પુછ્યું કે જે સચિત છે. તે હેમાય છે. અને હેમ પ્રાયઃ મુનિમના હાથે કરાય છે. બીજું હવન પાલીતાણું રાજય તરફથી આ શુદિ ૧૪ ના દિને થાય છે. આ વેળા ગામમાંથી થોડાક દરબારી માણસને તેના ગોર વિગેરે આવીને તેજ જગ્યામાં હવન કરે છે. અને તે પણ નાળિએર અને પુષ્પાદિ જોઈતી સઘળી ચીજે હોમે છે.
એમ સંઘ તરફથી અને રાજ્ય તરફથી થતાં હવન વગર પ્રસંગે કાયમના પેસી ગયા છે. તે જાહેર છે. ઘણાં આચાર્યાદિ મહા મુનિવરે પણ સારી રીતે જાણે છે.
સિદ્ધાચળ ઉપરની જગ્યામાં હજુ આ સ્થાન અને જેડનું તેમની ચેરીનું પ્રગટપણે પ્રાચિનતા સૂચવનારું દેખાય છે, તે જોનારની બુદ્ધિ તેને ભાન કરાવે તેવું છે.
હવે અત્રે પણ ચતુર્ભુજા અને સિંહ વાહનવડે માતાજી બિરાજમાન છે. તે ઘણા ડાહ્યા અને અનુભવી સારા ક્ષપશમ વાળી સદબુદ્ધિ ધરાવતા વિદ્વાને અનુમાન પ્રમાણુથી સિદ્ધ કર્યા પેઠે જ જણાવેલું અને જણાવે છે કે શ્રી મુનિસુવ્રત પ્રભુના શાસનમાં થયેલા “શ્રીપાળમહારાજા અને મયણાસુંદરી'ને મૂળ રૂપના બદલે આ ચતુર્ભુજા ને
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૧૮); સિંહ વાહનથી યુક્ત દર્શન દીધા હેવાથી તે રૂપે પણ રથાપના સંભવે છે.
હાથીપાળ સંબંધી જાહેરખબર. સં. ૧૮૮૭ના ચૈત્ર શુદિ ૧૫ ના રોજ સંવે ભેગા મળી જાહેર કર્યું છે કે-હાથીપળમાં કોઈએ દહેશે બાંધવા નહિં. અને જે કેઈ બાંધશે તે તે સંઘને ખૂની ગણાશે. સાથે ભેગા મળીને લખ્યું છે. માટે તેની ઉત્તર દક્ષિણ દિશામાં અંદર દેહેરાં બધાવવા નહિ. સં. ૧૮૬૭ના ચૈત્ર શુદિ ૧૫ ના રેજે લખ્યું છે. સહી છે.
ભરતચકિએ ભરાવેલ બિંબેને પ્રભાવ.
સિદ્ધાચળના પ્રથમ દ્વારક આ ચાલુ કાળમાં ભારતચક્રવત્તિ થયા. તેમણે મણિમય જિન પ્રતિમાઓ ભરાવીને પ્રતિષ્ઠા કરેલી. તે બિબે યુવણે ગુફામાં દેવઅધિષ્ઠીત પણે હાલ સ્થાપન છે. તે ગુફાને એક તરફ મુખ–દ્વારને ભાગ રાયણના પાસે છે. તે જે તે પ્રતિમાના કેઈ પણ રીતે દર્શન થાય છે તે દર્શનિક જરૂર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. કહે કેટલે બધે પ્રભાવ!! (શેત્રુંજય મહામ્ય.)
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૧) એકજ લંછનના અષ્ટાપદજીના દહેરાના
મૂળનાયક બંને બિંબ. દાદા કષભદેવજીના સ્થલ દેહને, આ પર્વતની ટોચે જ્યાંથી મેક્ષમાં ગયા તે ભૂમિ ઉપર અગ્નીસંસ્કાર કર્યો, તે જગ્યાએ તેમના પુત્ર ભરત ચકિએ ચૈચ-દહેરૂ બંધાવીને તેની ચોતરફની પીઠ ઉપર હવે પછી થનારા વેવીશ. અને ઋષભદેવ પ્રભુ મળી (૪૮-૧૦-૨=૨૪) ચાવશે જિનેશ્વરની માને પિત પ્રતિમા ભરાવીને સમનાશાએ સ્થાપી તેજ રીતે જ્યાં જ્યાં અષ્ટાપદજીનું દહેરાસર હેય. ત્યાં તેને મજ સ્થાપના વગર માનવાળા બિબેથી આ કાળે સ્થાપના પ્રતિ હોય છે. સિંહનિષેધ્યા આ દહેરાનું નામ જાણવું,
હવે સિદ્ધાચળેછે ઉપરના દહેરામાં ચારે બાજુની મળીને ૨૪ પ્રતિમાં બરાબર છે. પરંતુ મૂળનાયકના બંને બિંબ શ્રી ધર્મનાથ પ્રભુના છે. તે વશમાં કયા પ્રભુની પ્રતિમા નથી? તેની કેઈએ અદ્યાપિ સૂધીમાં શોધ કરી છે? શેઠ આઠ ક ની પેઢી દફતરે તે નેંધ હોય માટે તેણે ખુલ્લું કરવું.
Page #147
--------------------------------------------------------------------------
________________
(૬૨૦) કિરણ ૧૨ મું.
શ્રી તિથપતિ દાદાનાં દહેરાની હકીકત
તિર્થાધિપતિ દેવાધિદેવ પ્રથમ તિર્થંકર શ્રી આદિશ્વર પ્રભુનું દહેરાસર તે આખા સિદ્ધાચળ તિર્થરાજનું “નાક? છે. આ દહેરાસરનું નામ વિકમ સં. ૧૬૫૦ થી “ નદીવર્ણન પ્રાસાદ” રાખી સંઘને જાહેર કર્યું છે. ખંભાત નિવાસી તેજપાળ સેનાએ કરેલા જિર્ણોદ્ધારના કાર્યની સફળતા મહાનું ઉદ્ધારકની પેઠે માની અગણિત દ્રવ્ય ખરચ્યું. સેની મજકુરે જિર્ણોદ્ધાર મહોત્સવ માટે ખંભાતથી શ્રી સિદ્ધાચળજીને સંઘ, તપાગચ્છાધિપતી, મોગલ પાદશાહ પ્રતિબંધક શ્રી વિજયહીરસૂરિશ્વરજી ગુરૂવર્યના ઉપદેશથી લાવ્યા. ત્યારે તેના ભેગા ૭૨ ગામના સંઘ હતા. તેનો એકંદર ૧૨૫૦૦૦) સવાલાખ યાત્રિકો હતા. સંઘને પડાવ લલિતાંગ સરોવરની પાળ-પાજ ઉપર તંબુ ડેરા પૂર્વક નાંખ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે સવાલાખ યાત્રુ એક રડે જમતુ, ગુરૂ કૃપાનું એ ફળ કેઈ અપૂર્વ છે. આ વખતે પાલીતાણાને દેખોવ રેનકદાર થઈ રહે તેમાં આશ્ચર્ય નથી. ઉપરક્ત સઘળી હકીકત દાદાના દહેરાના બહાર ક્યાં બે બાજુ મેટા ઘંટ છે. તેની
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧)
'મૈં બાજુ માટા - શિલાલેખ' છે, તે એક વમાન ઉદ્ધારક કર્માશાહના છે. અને બીજો તેજપાળ સાનીના જીર્ણોદ્ધારના છે તેમાં કાતરેલ છે,
વળી દાદાના દહેરાંનાં શિખર જેવુ રચનાત્મક શિખર પણ કાસ્થાને હાલસુધી જણાયુ નથી. દહેરાંના ચાકના તળથી (પર) ખાવન હાથ ઉંચાઈએ છે. તેના ઉપર ૧૨૪૫ કુંભ-કળશ મૂકયા છે. ૨૧ સિંહ, ૪ ચેાગિણીઓની સ્મૃતિ ચારેનિંશે મુકી છે. યથાસ્થાને સ્થાપિત કરેલા ૧૦ દિગ્પાળ છે, ૩૨ પૂતળીઓ છે. ૪ માઢા ગાખ છે. અને સુંદર નકશીવાળા ૩૨ તારણથી અલ'કૃત છે. દહેરાને ફરતી ચામેર દેવકુલિકા છે તે સર્વે॰ જિનપ્રતિમાઓથી ભૂષિત છે. વળી બધા મળીને ૭૪ થભા લાગેલા છે. દહેરાસર એ માળનુ' દશનિક છે.
તિપતિ દાદાનુ દહેરાસર વિ. સ. ૧૦૮ માં કાઠિયાવાડના મહુવામંદર-મધુવતિ નિવાસી જાવડશાહે અધાવીને તેરમા ઉદ્ધાર કરી છે. જેને આજે ત્યાસી અધિક આઢારસો (૧૮૮૩) વર્ષાં થયાં. તેજ દહેરાસરમાં વત્તમાન સેાળમા ઉદ્ધારક ચિત્તોડ નિવાસી શેઠ કર્માંશાહ તાલાશાહે સ. ૧૫૮૭માં પ્રથમ તિર્થંકર શ્રી આદિશ્વર ભગવાન ઉર્ફે શ્રી ઋષભદેવ પ્રભુની મહાન પ્રતિમા ગુજરાતી વૈશાખ વિદ ૬ એટલે મારવાડી જેવદિ ૬ ના દિને
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૨) પ્રતિષ્ઠીત કરી આખા તિર્થરાજના પતિ મુળનાયક જાહેર કર્યા છે. તેને આજે ચાર અધિક ચારસો (૪૦૪) વર્ષ થઈ ગયા, અને જે તેમની વર્ષગાંઠ આખા ભરતખંડના ગામેગામના જૈન સંઘે યથાશક્તિ પાળવી-ઉજવવી જોઈએ. આ દિવસને જેન તહેવાર ગણીને એટલે સાચાને સાચું માન આપીને આપણું સંઘની “આણંદજી કલ્યાણજી ની અમદાવાદની મુખ્ય પેઢી તરફથી સં. ૧૯૭૦ માં જાહેર ખબર પ્રગટ કરવામાં આવી છે. તે આ પ્રમાણે,
તિર્થાધિરાજ શ્રી આદિશ્વર ભગવાનની વર્ષગાંઠને દિવસ વૈશાખવદ ૬ને છે. તે દિવસ જાહેર તહેવાર તરીકે પાળવાની જરૂર છે. માટે આ પેઢીના વહિવટ કરનારા પ્રતિનીધીઓની કમીટીએ ઠરાવ કર્યો છે કે વૈશાખવદ ૬ (મારવા જેઠ વદ ૬) ને દિવસ આદિશ્વર ભગવાનની વર્ષગાંઠને છે. માટે તે દિવસ જાહેરતહેવાર તરીકે પાળવા ગામે ગામને સંઘને ખબર આપવામાં આવે છે, જે મજકુર દિવસે જાહેર તહેવાર દરેક ગામના સંઘે પાળ. શેઠ આણંદજી કલ્યાણજી ની ઓફીસ.
સહી. ઝવેરીવાડા–અમદાવાદ | મુળશંકર જેઠાભાઈ સં. ૧૯૭૦ ના જેઠ શુદ ૫ શનિ,
મેનેજર, - તા. ૩૦-૫-૧૯૧૪ )
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૩) નટ–જે તેમાં શ્રી સકળ સંઘને તિર્થરાજ પ્રત્યે સાચું માન અને સાચી લાગણી હોય પર્વરાજ સંવત્સરીના પેકેજ વૈશાખ વદિ ૬ જરૂર આબે દિવસ પાળીને પેઢીનું અને તિર્થરાજનું બહુમાન વધે તેમ પિતાના ગામમાં બંદોબસ્ત કરશે.
અંદરથી ભમતિને પુરા, દાદાના દહેરાને બંધાયા હાલ “ ત્યાસી અધિક અઢાર વર્ષ થયાં છે તે તેની મુળ સ્થિતિ નથી. કેમકે પંદરમા ઉદ્ધારક શેઠ સમરાશાહના સ્થાપિત મુળનાયક તિર્થપતિ દાદાનું બિંબ ગાદી ઉપરથી ઉઠયું–ખર્યું નથી. આ વખત સૂધી મુળરૂપે ગર્ભદ્વાર હતું. એટલે અંદરથી એક ભમતિ સ્થાપનની નિશાનીમાં દાદાની જેડમાં પરઘર તરફ બંને બાજુ અકેક ઉંડાણ ગોખ પ્રતિમા સહિત છે. તેથી ગભારે વિશાળ અને ભમતિવાળે સિદ્ધ છે. હવે મુળનાયક દાદા સમરાવાળું ચમત્કારિ બિંબ નહિ ઉઠયાને ચક્કસ પૂરાવે તે એ છે કે મુળનાયકના મસ્તકના બરાબર ભાગમાં મથાળે શિખર યા ઘુમટ આવે. તે હાલના મુળનાયકના મસ્તકથી શિખર કાંઈક છેટે છે. એટલું જ નહિ પણ ઉપરના મુખજી પણ તેટલેજ અંતરે છે. ને તે મુખની સ્થાપના પંદરમા ઉદ્ધારના પ્રભુજી ઉપર છે. જે
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૨૪) માપથી જોઈએ તે વર્તમાન મૂળનાયક દાદા ઉપર નથી તે સિદ્ધ છે તે આપણને જ આપણું નિર્મળપણાની બુદ્ધિથી બિનસંદેહે માલુમ પડે તેમ હજુ થોડુંક રચનાત્મક રહ્યું છે. તે પુરાતનની સાક્ષાત્ નિશાનિ છે. સદરહુ બાબતમાં વર્તમાન ઉદ્ધારકને અધિષ્ઠાયિકા ચકકેશ્વરીદેવીએ ચમત્કારી પર છ બતાવ્યા બાદ પ્રથમના મુળનાયકના આ શિલાપાટ સળંગ જડી દીધી એટલે ગભારે ટૂંકો થયે અને તેના ઉપર પબાસણ અને પરઘર હાલ બિરાજતા દાદા માટે સ્થપાયા. મસ્તકના મથાળ ઉપર અદ્યાપિપર્યત માળ ઉપર કંઈ નિશાની જણાતી નહોતી. તેની ખબર જ્યારે ધ્યાન ખેંચનારી પેપર અને વર્ણનાદિમાં પ્રગટ જેવાણી. અને વેણીચંદ સૂરચંદ જેવાએ માણ્યા પછી હાલના વર્તન માન આદિશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા જે તિર્થાધિરાજના પતિ-રાજા છે. તેમના બરાબર મસ્તકના મધ્યભાગે મેડા-માળ ઉપર કમ્મરપુર કાષ્ઠને કઠેડે સ્થાપે છે. લગભગ પચીસ વર્ષને આશરેથી આ પણ એક જાતની મહાન આશાતના દુર થઇ. જેવા ઈચ્છનારે દાદાના દહેરાના બીજે માળે ચડીને જેવું. કિમ્બહુના!!
દાદાના ચેકનું તળિયું (જ્યાં રથયાત્રા કઢાય છે તે.) તેની પણ બાંધણી વિચિત્ર પ્રકારની આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે. ઉપરનું પ્રથમ હાલ આરસથી અલંકૃત
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૨૫) કર્યું. સં. ૧૯૪૩ તે આરસની નિચે તે પહેલાં પત્થર અને ચૂનાનું છે. તેની નિચે આશરે બે અઢી ફૂટ ઉંડાઈ એ બાંધેલ પત્થર અને ડુંગરી પત્થર છે. તેને ફેડતાં છે ઈ ઈ ઠેકાણેથી પાણીને ઝરે નીકળે છે, તે પાણી ઉલેચી નાંખતા નિચેને અને જોડેને ભાગ ચૂનાથી બાંધેલા છે. એમ દાદાનાં દહેરાંનાં ચેકનું તળિયું બેવડુ (ત્રણ થરૂં.) બાંધવામાં આવેલું માલુમ પડયુ. આ ચેકમાં લે ખંડના બાર થંભથી છત્રી પહેલી ખંભાત નિવાસી શેઠ પિપટભાઈ અમરચંદે બંધાવ્યા પછી થોડાક વર્ષે એક સ્થભનું વચમાંથી અકસ્માત રીતે ફાટવું થતાં અને તેમાંથી એક ટુકડે ઉધને મંડપ છત્રીની બહાર પડ્યો. ત્યાર પછી તે સ્થાન ઠેકાણે બીજા સ્થભે વધારે ઉંડાઈમાં નાંખવાને તળિયું, સ્થંભ નાંખવાના ખાડાને બે કામ કરતાં ઉપર પ્રમાણેનું બાંધકામ જેવાયું છે. જેના જેનારા હાલ ઘણાં માણસે જીવે છે. તે બાંધનારની બુદ્ધિ અગમ્ય છે. ત્યારબાદ આ નવા લેખ મંડપની રચના ચિત્તાકર્ષક શ્રી સંઘને બાહ્યાભ્યતર શાંતિ પમાડે છે.
રતનચેકના દહેરાં. ચોકમાં આવેલાં જિનાલયે જૂના વખતના જેવા લાયકના છે. ચેકની જગ્યા પણ ઘણું જૂના કાળથી સ્થા
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૨૬) પિત થયેલ છે કે તે જગ્યામાં ઘણીવાર દહેરાંઓ બંધાઈ ચુક્યા છે. અને હવે પછી પણ બંધાશે. અને તેના વચ્ચે તિર્થ પતિ દાદાને મહાન પ્રાસાદ શોભી રહેશે. એમ દરેક
વીશીમાં થયા કરે તેમ ગ્રંથમાં સુવિહિત પ્રખર પંડિત જૈનાચાર્યો જ્ઞાનિ વચનાનુસારેજ ભાખીને લખી ગયા. તેવા ઉત્તરોત્તર થયેલા મહા ઉપકારી મુનિગણે પણ વહસ્તે લખીને આપણા સંઘને ઉપકારી બનાવેલ છે.
તિથધિરાજ અનાદિ પ્રાયઃ શાશ્વત્ છે. તેમ રાજાદનિ (રાયણ.) પણ પ્રાયઃ શાશ્વત છે. અને કાળના વહેવા સાથે તે પણ વધે ઘટે છે. પરંતુ તે રાયણ વૃક્ષને સર્વથા નાશ થતા જ નથી. તિર્થાધિરાજ ઉપર તિર્થંકરોના માટે સમવસરણ ની રચના ફક્ત રાયણુ નિચેજ દે કરે છે ને કરશે વળી પ્રતિમા છે. તેથી આ રાયણું વજનિક પૂજનિક માટે છે. આશાતના નહિં કરવી.
દાદા તિર્થાધિપતિની વૈશાખ વદ ૬ની વર્ષગાઠને શુભ દિવસ હજુ આશરે પંદર સોળ વર્ષ ફક્ત ઉણે પાંચમા એટલે ચાલુ આરાના છેડા સુધી જ્યકાર પણે વર્તાર અને કઈ ઇતિ નહિં નડેતે આ દાદાજી પણ તેટલાજ વર્ષે આપણને ભવ્યાત્મજને દર્શન આપશે,
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૭) એટલે દાદાજીની પ્રતિમા, તથા વર્ષગાંઠને શુભ દિવસ, આજથી (સં. ૨૪૬૧ થી) અઢારહજાર પાંચસો ને વીશ. એટલે કાળ મહિમા પૂર્વક આ તિથષિરાજ સિદ્ધાચળ ઉપર તપશે. (જ્ઞાનીવચનાત-રાસાદિશાક્ષી)
કેટલાકે આ દેહેરૂં સં. ૧૨૧૩ માં રૈદદ્ધારક બાહડમંત્રી નું બંધાવેલ જણાવે છે. તે ઉપસ્થિત કરણ કાષ્ટચૈત્ય બતાવીને ઉંદરે દિવાની દિવેટ લઈ જતે જણા
વ્યાનું છે. અને જે બનાવથી બાહડ મંત્રીએ આ પાષાણ ચિત્ય બાંધ્યું. પરંતુ આ બાહડ પહેલાં અને પછી થયેલા સત્યશોધક જૈન વિદ્વાન મુનિવરેએ ચરિત્ર અને રાસાદિ સ્વકૃતિમાં દાદાના આ દેહેરાને જાવડશાહ ભાવડશાહ કાશ્મીર દેશવાળાએ બંધાવ્યું જણાવ્યું છે. કાષ્ટના દહેરાંની ઉંચાઈ બાવન હાથની સંભવતી નથી. અને જાવડશાહ અને તેના પત્નિ જયસિરી વજાદંડ ચડાવતાં શુભ ભાવનામાં તલિન થતાં વાયુ વેગે ઊંચા અંગ પરથી પી જઈ તત્કાળ મરણ પામી ચોથા દેવલોક ગયાં. (વાસ્વામીવચન.) તે સિદ્ધ થાય છે કે વર્તમાન દેહેરાસર ખુદ જાવડશાહનું બંધાવેલ છે. અને બાહડમત્રીએ જોઇતું રિપેર–સમાર કામ દહેરાનું કરાવીને ઉદ્ધાર કર્યો છે. એ નિઃસંદેહ સમજાય તેમ બાંધણીથી સ્પષ્ટતા થાય છે,
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૨૮) " કેટલાક કહે છે કે તેજપાળ સનીને જિર્ણોદ્ધારમાં તિર્થપતિ દાદાની પુનઃ પ્રતિષ્ટા હીરસૂરિજી મહારાજે કરી છે. તે તે પણ તેમ નથી. પણ દાદાને ઉત્થાપન કર્યા વિના અડખા પડખાનું રિપર કામ બહુ ઉપયોગથી દશ મહિનામાં જ પૂર્ણ (કેટલાક નવા કામ પૂર્વક) કરેલ છે. અને પ્રતિષ્ઠાનું સૂચવન એટલા પૂરતું છે કે મહાન ઉદ્ધારના જેવા આ જિર્ણોદ્ધાર (નાને ઉદ્ધાર.) થયો છે. તેનું અવિધિ આશાતના થયેલીને દૂર કરવા પૂરતી સમજવી. (પંજાબી વિ. કમળસૂરી વચનાત.) જેની શાક્ષીમાં વર્ષગાંઠ (વેવદિ ૬) બદલાય તે બદલાણ જેવાણી નહિ.
તિપતિ દાદા ઉપર વિજળી પડવાને ચમત્કાર,
સં. ૧૮ના સૈકામાં સિધ્ધાચળ ઉપર ખુદ આદિશ્વર ભગવાનના દહેરામાં પડી. અને સર્વ શરીરથી દૂર રહીને ફક્ત નાશિકાના ટેરવાને ખંડિત કર્યું. આ વિજળીએ શિખરના ઘુમટને ફાડી માળ ઉપરના મુખના ખુણાના ભાગને ચીરા પાડીને નિચે ગભારામાં ઉતરી. ને નાકને ખંડિત કરીને નીચેના નમણુકુડીને ખાળિયાદ્વારા બહાર નીકળી. જ્યાં જ્યાં બાઈસાહેબ (વિજળી) ફર્યા, તે તે જગ્યાએ ફાટ, ચીરે અને કાળાશને ભાગ પડી ગયે હતો. જેને દેખાવ ઘણું વર્ષ રાખ્યા હતા,
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૨૯) સંધની માન્યતા, ખડિતપ્રતિમા પૂજાય નહિં.
તેથી તિરક્ષકોએ પાલીતાણાના મહાજન સાથે સળી તેમની જગ્યાએ તેના જેવુ બિઝ પધરાવવું. માટે તેને ઉત્થાપન કરવા. પણ ' પ્રથમ શાષ ખિની કરતાં સૂરતથી તારાચંદ સંઘવીએ તમામ આપવાને જણાવ્યું, તેથી મૂળનાયક નવા આદિશ્વર, પગલાં, મોઢા નાના કાઉસગિયા, ચક્રેશ્વરી, યક્ષ અને શાંતિનાથ આ રીતે પરિવાર પાલીતાણામાં આવ્યા, એટલે મૂળનાયક દાદાને ઉત્થાપ્ન કરવા શરૂ કર્યું.
ચમત્કાર પછી છેલ્લે માં કારા.
પ્રભુના ગાઢણ ઢીચણ તરફથી ખાદીને કૈાશને ઢીચણ નિચે ભરાવતાજ કીટિકાના પાપડ પાપડાવાળા જામેટ્રા અને દોડતા થર નીકલ્યા. આથી બીજા ઢીચણુ તરફના ખભા તરફ ખાદીને કાશ ભરાવતા મકાડાના ઉડતા સમુહ નીક ચાથી સિલાવટ મીસ્ત્રી મજૂર. ગર્ભદ્વારમાંથી મડપમાં આવ્યા. આજે કામ બંધ રાખીને બીજે દિવસે યુક્તિપૂર્ણાંક ઉઠાડવાના આરંભ થયા. એટલે થાડીવારે માં કારા થયેા. પણ કામ શરૂ રાખ્યાથી મોટા અવાજે ભિષ્મ માં કારા થતાંજ જેમતેમ સર્વે માણુસા બહાર નીકળી ગયા. આથી શેઠિયા લેાકા વિચારમાં પડ્યા !
"
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૩)
રાત્રિના સ્વમ, * શેઠને તથા સેવકને અધિષ્ઠાયિકાએ સ્વપ્નદ્વારે કહ્યું કે–તમે કઈ મેહનત કરશે નહિં. ઉદ્ધારનું બિંબ ઉદ્ધારકથી ઉઠી શકે. અને આ બિંબનું પૂજન હોઈ શકે. માટે તમે નાશિકાના ટેરવાને સેના કે રૂપાથી અલંકૃત કરી તે ભાગને નાશિકા જેવું થવા મેતીને એપ કરો.
વિરમય પામેલ સંઘ હર્ષિત થયે. અને પ્રભુ પાસે પ્રાર્થના કરી સ્નાત્ર ભણાવ્યું. છેવટે નાશિકાનું ટેરવું ઉપર કહ્યા પ્રમાણે થયું. છેલ્લે આ બાબત કેટલાકાએ એવું જાહેર કર્યું કે-નમણ કરતાં નાકને કળશે જોરથી અથડાતાં નાશિકા ખંડિત થઈ, પરંતુ તે જૂઠી વાત. અને વિજળીની સાચી વાત દક્ષે સહિતની છે. - સૂરતથી આવેલ આદિશ્વર ભગવાનનું
મહાન બિંબ અને પરિવાર, “શેનું જા માટે નવા આદિશ્વર ભગવાન આવ્યા.” એમ આખા ગામમાં અને નજિક તથા દૂરના ગામમાં શબ્દ વ્યાપી ગયે. હવે આ મોટા પરિવાર વાળા બાપ-દાદાને ક્યાં પધરાવવા તેની ચિન્તા થઈ. છેવટે હાલ જ્યાં બિરાજે છે, તે મંત્રી ભાઈઓના દહેરાંમાંહેની પ્રતિમાં બીજે સ્થાપી. અને પબાસણ નીચે ઉતારીને મૂળનાયકને સ્થાપિત કર્યો.
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૧) અને પરિવાર સઘળો ત્યાં સ્થાપન કર્યો. ફક્ત તેની ચકેશ્વરી દેવીને હાલની ચશ્વરી માતાનું દેવાલય છે, તેની જોડે આવેલ દહેરીમાં પધરાવ્યા છે. કહે વિદ્યુતબાઈ કેવી રીતે આવ્યા. અને કેવી રીતે નીકળ્યા. અને દાદાને નમીને ચાલ્યા ગયા. તે અરસાના ભેળ અને ભદ્રિક શુદ્ધ દિલના શુભેચછક જીની સંખ્યા સારી હતી, તેથી અધિષ્ઠાયિકેની જાગતિ જ્યોત રહેતી, તેથી સંઘ રખવાળા અધિષ્ઠાયિકા દેએ શાંતિદાયક પૂર્ણ ચમત્કાર સંધને બતાવ્યું. આદિશ્વર ભગવાનની નવી પ્રતિમા તિર્થપતિ માટે.
સપરિવારે શેત્રુંજા ઉપર પધરાવ્યા,
તારાચંદ સંઘવીના સંઘે ધામધૂમથી પાલીતાણામાં પ્રવેશ કર્યા બાદ સઘળી પ્રતિમા શુભદિવસે શેત્રુંજા ઉપર લાવ્યા. ત્યારે મૂળ મૂળનાયક ને ઉત્થાપન કરવાનું ચાલુ થવાને કામ હાથ ધર્યું ન હતું. તેથી આ મોટા પરિવાર વાળા નવા પ્રતિમાજીને મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળના દહેરાંમાં (નાની નાની પ્રતિમા હતી, તેને બીજે સ્થાને પધરાવીને) પબાસણ ઉતરાવીને તેના ઉપર નવા આવેલ દાદાને પધરાવ્યા. અને પિતાના પડખાના અને પરઘરના કાઉસ્સગિયા પ્રતિમા ગભારામાંના કરતા મોટા હોવાથી અહોર બારણા પાસે સ્થાપ્યા. અને રંગમંડપમાં એક એ
શત્રુંજા ઉપર
થવાને કાજળ મૂળનાયક ને
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) ટલા–પીઠિકા ઉપર શાંતિનાથ સ્થાપ્યા. અને તેના સામે - ટલા–પીઠિકા ઉપર ચરણ સ્થાપ્યા, અને અધિષ્ઠાયિકા ચશ્કેશ્વરીદેવીને હાલના ચક્રેશ્વરીના દહેરાંની લેનમાંજ છ-સાત ડગલે છેટી દેવકુલિકામાં સ્થાપન કરી, જે વર્તમાનમાં પણ સઘળું તેમનું તેમ છે. ' હવે દાદાજી નહિં ઉઠવાનું જાહેર થયું. એટલે આ નવા મોટા કદના પ્રતિમાઓને સ્થાપન કાયમ કરવાને કેઈ તેવું મોટું દહેરાસર નહતું. તેથી પબાસણાદિ જગ્યા સુધારીને ત્યાંને ત્યાંજ (હાલ છે તેજ દહેરામાં) સ્થાપન પ્રતિષ્ઠીત કરવામાં આવ્યા. અને ત્યારથી નવા આદિશ્વર ના નામથી સંઘ બોલીને ઓળખવા લાગ્યા. જે હાલ તેમજ તે આદિશ્વર બિંબ અને દહેરૂં ઓળખાય છે. સં. ૧૯૭૮ માં વિદ્યુત્પાત ખાસ
દાદાના દરબારમાં. ઘણે વર્ષે વળી વીજળી તિર્થપતિ દાદાના દહેરાંમાં પી. અને પૂર્વની પેઠે જ ગભારામાં પર્વ. અને ભિતેને ચીરા ફાટ પાને થોડું ફરનિચર કે પૂર્વની પેઠે નીકળી જવાને ખાળિયામાં પેઠી. આ વેળાએ નમણ કુંવનું ભુંગળું ત્રાંબાનું બનાવીને ગૌમુખીના અંદર ઉતાર્યું હતું. એથી પવિત્ર નમણ કુવમાં વીજળી બાઈ પીને ફાવી શકયા
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૩૩) નહિં. પણ ત્રાંબાના નાળવામાં ફસાઈ જઈને તેમાં જ મળી ગઈ. ફક્ત ૧૫૦ રૂપિયા આશરે નુકશાન થયું હતું. આ વેળા દાદાથી દૂર રહી હતી.
ચેડા જ વખતમાં સિદ્ધાચળને ભેટ,
ત્રીજીવાર વીજળી પડી. સં. ૧૯૮૫
આ વખતે અદભૂતજીના દહેરા આગળ વીજળી પ. સહેજસાજ નજિવું નુકશાન થયું હતું. ભિંતે તથા નીચે કાળાશ પી ગઈ હતી, ભરતચકિન ભરાવેલ જિનબિંબના દર્શનનું ફળ,
ભરતરાજાના પ્રથમ દ્વારા સ્થાપિત મણિમય જિનબિને, સગર ચકિ-સપ્તમ ઉદ્ધારકે અજીતનાથ પ્રભુના ઉપદેશથી ઉત્થાપન કરીને રાજાનિ વૃક્ષ પાસેની સુવર્ણ ગુફામાં ભંડારવામાં આવ્યા છે. તે પ્રભુ પ્રતિમાના જે કઈને કોઈપણ રીતે દર્શન થાય છે તે જીવ, જરૂર ત્રીજે ભવે મક્ષ પદને પામે. આ પ્રતિમાના દર્શનનું ફળ મેલને તદ્દન નિકટ કરે છે. તે તેવા અને કદાચિત લાભ સંભવે.
૩પ્રકાશ પહેલે સમાપ્ત
?
Page #161
--------------------------------------------------------------------------
________________
;
.. SA/
છે.
S
) ા
૨
:૬
કે,
છે
प्रकाश बीजो.
કિરણ ૧૩ મું.
આખા જૈન ભારતમાં સાક્ષાત દષ્ટીએ
પડતી પ્રાચિન ચીજો
* સંજ્ઞાએ સૂર્યને ચંદ્ર વંશી રાજા.
L
תכתבתבלב
પ્રહ થમ તિર્થંકર શ્રી ઋષભદેવજીના મુખ્ય પુત્ર (GujપHER ભરતનેના પુત્ર સૂર્યચશા થયા. ને બીજા પુત્ર બાહુબળજી. તેના પુત્ર ચંદ્રય શા થયા. આજકાલ સૂર્યવંશી રાજાઓ છે. તેનું મૂળ સૂર્યજશા મહારાજા છે, ને મારવાડમાં જયપુર, બિકાનેર વિગેરેના જાણવા. ને ચંદ્રવશીની સંજ્ઞાથી ઓળખાતા ભાવનગર, પાલીતાણાના રાજા
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૩૫)
ઓનું મૂળ ચંદ્રજશા મહારાજા છે. આ બંને શ્રી રાષભદેવજી ના પાત્ર છે. જેથી અત્યારે તેમનાથી ઓળખાતી સંજ્ઞાએ ક્રોડાકોડા વર્ષો થયા છતાં સંજ્ઞા સજીવન છે. તેમ સાક્ષાત દષ્ટીગોચર છે. શત્રુંજય મહામ્ય અને સઠ શલાકા પુરૂષચરિત્રે અષભદેવજીના અધિકારમાં છે.
રામચંદ્ર અને રાવણ જેનરાજાઓ હતા,
દશરથ પુત્ર રામચંદ્રજીએ જૈદિક્ષા લઈને પિતાના લઘુ બંધવ ભરત વિગેરે ત્રણ કોડ મુનિએ સાથે કેવળજ્ઞાન પામીને ભવ્યને પ્રતિબંધ આપતા પ્રાંતે કમ ખપાવી જેન તિર્થાધિરાજ શેત્રુંજય ઉપર મેક્ષે ગયા. જેની નિશાનિમાં શેત્રુજે ચડતાં હનુમાનદ્વાર નિચે બાવળકુંડ યા ભુખણકુંડના પાસે આપણા જમણા હાથ તરફ એક દહેરીમાં પાંચ કાઉસ્સગી આ મૂતિ પૈકિ પહેલી બીજી બંને ભાઈઓની છે. તે રામ કેવળી, વીશમાં તિર્થકર શ્રી મુનિસુવ્રતના શાશનમાં થયા છે. રામચંદ્રજી જૈનધર્મી હતા. શેત્રુંજા મહામ્ય તથા જૈન રામાયણ ગ્રંથમાં અધિકાર છે.
રાવણ ખૂહ લંકાધિપતિ પ્રતિવિષ્ણુ સજા પણ ન હતું. અષ્ટાપદપર્વત૫ર સિંહનિષેધ્યા ચેત્યમાં રહેલ શ્રી રાષભદેવજી ની ખૂદ ભરતચકિએ ભરાવેલ પ્રતિમા પાસે પિતાની સ્ત્રી મદેદારી સહિત નૃત્ય કરી એકતાનથી વિણા વગાડતાં રાવણે
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૬) તીર્થકરગોત્ર બાંધ્યું. અને આવતી વીશીમાં અન્ય ક્ષેત્રે તીર્થકર થઈ મેક્ષ પામશે. જૈન રામાયણમાં અને ત્રીષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રમાં આ અધિકાર છે. જેને હાલ લાખ વર્ષ થઈ ગયા છે. જેની નિશાનિમાં દશમુખ રાવણની મૂર્તિ વિણ વજાવતી અને મદદરી નાચ કરતી શ્રી શત્રુંજય ઉપરના અષ્ટાપદજીના ચિત્યમાં છે. આ
હિંસામય યજ્ઞ કરનારા લોકોને વિદા નાંખવાથી તે લોકે રાવણને “રાક્ષસ"તરિકે ઓળખાતા હતા. લંકા નગરીમાં રાવણે જેને ધમને ફેલાવે કર્યો છે. અને જીનેશ્વરદેવની સેવા-પુજા વિના અન્નપાણી લેતે નહિ એ દઢધમી જૈન રાજા હતા. '
અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમા. . , ખુદ રાવણે પૂજેલી છે. રાવણ એક પિતાના વિમાનમાં બેસીને દ્રવિડદેશ તરફ આવતા પિતાના પ્રાઈવેટરક્ષક માલી અને સુમાલી વિદ્યાધરો અનેરાં કામને લીધે આ વેળા જિન પ્રતિમા લેવાનું વિસરી ગયા. તે ભેજન જમવાના ટાઇમ પહેલાં યાદ આવ્યું કે હવે શું કરવું! સ્વામિ જિનપુજા કર્યા વિના ભોજન લેશે નહિ. તેથી બંને વિદ્યાધરોએ ત્યાં વેળ છાણની ઉમદી પ્રતિમા શ્રી પાર્શ્વનાથની બનાવી. જે રાવણે કેઈ અસલી મનહર બિંબ દેખી રોમાંચ ખડા
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૭) થતાં સુધી વિધિપૂર્વક વંદી, પૂછ ને તવી. જ્યારે વિમાન ઉપાડવાની તૈયારી કરી, ત્યારે આ બનાવેલ બિંબ વિદ્યાધરે પાસેના તળાવમાં પધરાવી દીધા. નજીકમાં પિંગલપુર ગામ હતું.
સદરહુ પ્રતિમા, પિંગલપુરના રાજા અને રાણીએ કેઢ રોગ ઉપશમ્યાના કારણે તે રાજા રાણીએ અધિષ્ઠાયિક દેવના આપેલ સવM પ્રમાણે તળાવમાંથી કાચા સુતર તંતુ વડે બહાર કાઢી પિંગલપુર લઈ જવા ગાડામાં મુકી, લઈ જતાં પાછુવાળી ને જોવાની મનાઈ છતાં જોયું, એટલે એક પનીહારી નીકળી જાય એટલે ઉચે જમીનથી અધર રહ્યા. જે કાળના વહેવા સાથે નિચે નિચે ઉતરતી ગઈ. જે હાલ અંગલુછણું નીકળે છે. તે વિદ્યમાન પ્રતિમાને લાખ વર્ષ થયા છે. અંતરીક પર્વની થકપે અધિકાર છે.
પ્રાચિન પ્રતિમાઓની ઓળખાણ
આ ફાની દુનીયા ઉપર જેનોની જાળવણી અન્ય જૈનેતર કરતા વિશેષ આવકારદાયક છે. વિદ્યમાનકાળે પણ ઘણી પ્રતિમાઓ લાખે વર્ષની જયવંત ઘણા સ્થાને છે. તેમાંથી વિક જિનપ્રતિમાને નેધ આ નીચે વાંચે.
શ્રી કેશરિયાજીની પ્રતિમા. મુનીસુવ્રત વશમાતિર્થંકરના શાશનમાં થયેલા શ્રી
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) નવપદ મહિમાના વધારનારા શ્રી શ્રીપાળમહારાજાએ જે પ્રતિમાનું ઉજજનમાં પૂજન કરેલું તે શ્રીષભદેવની ચમત્કારિ પ્રતિમા હમણ મેવાડમાં આવેલા શ્રી ધૂળેવાનાથજી ચાને શ્રી કેશરીયાનાથજીના નામે જગજાહેર છે.
મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા. અરબી સમુદ્ર તરફના બેટે તરફ કંકણ દેશના મુખ્ય શ ડેર અગાશી (વસઈ પાસે) માં હાલ જે મુનિસુવ્રત પ્રભુની પ્રતિમા છે, તે મુનિસુવ્રત તિર્થંકરના તિર્થના સમયની છે. કેકણદેશના પ્રથમના રાજા જેની હતા. તે અરસામાં હજારે જૈન સાધુ વિચર્યો છે. અને ત્યાં આવેલા પર્વતની ગુફામાં જૈન મુનિઓ વસતા હતા. એમ નિશીથ સૂત્રની ચૂણિમાં કેટલાક તે મુનિવરોનું વિવેચન કરેલું છે. વસઈ અગાશીનું રેલ્વે સ્ટેશન વીરાર છે. ત્યાંથી મુંબઈની છિી ફકત આઠ આના છે.
અષાઢી શ્રાવકની ભરાવેલા પ્રતિમા.
ગૌડ-બંગાળદેશને શ્રાવક અષાઢી એકવીશમાં તિર્થકર મોક્ષે ગયા પછી ર૨૨૨ બાવીશ બાવીશ વર્ષે ઉપરક્ત શ્રાવક થયે. જેને હાલ ૫૮૬૬૮૨ વર્ષ થયા છે. તેમણે ત્રણ પ્રતિમા ભરાવેલી પંકિની એક ચારૂપ ગામના (પાટણ પાસે) દહેરાંના મૂળનાયક છે. બીજી પાટણમાં
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૩૯)
છે. અને ત્રીજી ખંભાતમાં સ્થાન પાર્શ્વનાથની છે. આ પાર્શ્વનાથને તે પહેલાં મહાપ્રતાપવાળી પાર્શ્વનાથની પ્રતિમાથી ઓળખતા, અને આ પ્રતિમાના સામે પાલીતાણા (પાદલિપ્તપુર.) ના વસાવનાર નાગાર્જુન ચગી શ્રાવકે પારાના સ્થંભનની વિદ્યા સિદ્ધ કરી હતી. તેને પણ બે. હજાર ઉપર વર્ષો થઈ ગયા છે. શ્રીમદ્દ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ઉ આત્મારામજી મહારાજે પોતાના બનાવેલ તત્વાર્થનિર્ણયગ્રંથમાં શ્રી પ્રભાવક ચરિત્ર અને પ્રવચનપરિક્ષા ગ્રંથના આધારે શોધનતાની સ્પષ્ટતા કરીને પ્રકાશ કરેલ છે.
પ્રથમના વખતમાં તિર્થંકરોના સંવત્સર પ્રતિમા ઉપર લખવામાં આવતા હતા. તે આ પ્રતિમાથી સિદ્ધ છે.
મથુરા નગરીમાં વીરમભુ ની પ્રતિમા ઉપરના લેખમાં સંવત ૯ને શિલા લેખ કરેલ છે. ને બીજી ઉપર સંવત ૨૦ છે. તે સં કનિષ્ઠરાજાના છે તે ત્યાંથી જોઈ લે.
અજારા પાર્શ્વનાથની પ્રતિમા. પણ નેમિનાથ પ્રભુના સમયની છે. સમુદ્રમાંથી હસ્તગત થયેલા છે. જેને પણ પાંચલાખ અધિક વર્ષો થયાં.
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૪૦) આ ચમત્કારી પ્રતિમા કાઠીયાવાડના ઉના-દીવબંદર પાસે -ચાર ગાઉપર છે.
સંખેશ્વર પાર્શ્વનાથની. પ્રતિમા ઘણું પ્રાચિન છે. બાવીશમા પ્રભુ શ્રી નેમિનાથના વારે કૃષ્ણ વાસુદેવ અને જરાસંધના મહાયુદ્ધ વઅને બળદેવ બળભદ્ર ધરણઈ પાસેથી પાતાળમાંથી નેમિ પ્રભુ વચને મેળવેલી. તે સંખેશ્વર ગામે બિરાજવાન છે.
ચાણસમા ગામે ભટેવા પાશ્વનાથ, ખેડામાં ભીડ-ભંજન પાનાથ, અને ગેઘામાં નવખંડા પાર્શ્વનાથ વિગેરે ઘણા ગામમાં હજાર વર્ષના નેંધવાળા ઘણુ જીનબિબે હસ્તી ધરાવે છે.
મહુવા બંદરમાં મહાવીરજીની અને ઘાણેરામાં મુછાલા મહાવીરની પ્રતિમા જીવીતસ્વામીથી ઓળખાય છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળની વીશીના તિર્થકરોના જિનબિંબે જેની અગાઉથી પણ જ્ઞાતિ વચને ભરાવે છે. તેથી દીર્ઘકાળના પ્રતિમા પૃથ્વી ઉપર હોવાનું, દેવ અધિષ્ઠાયિ બળ મજુદપણું છે. એમાં આશ્ચર્ય નથી.
નેપાળમાં કુલિંગ પાર્શ્વનાથ નું દહેરાસર પ્રતિમા સહીત શ્રી ભદ્રબાહુ સ્વામીના વખતમાં
Page #168
--------------------------------------------------------------------------
________________
( ૧૪૧ )
હતુ. તે તે તરફ વિચર્યાં ત્યારે તે સ્ફુલિંગ પાર્શ્વનાથ સામે મત્ર સાધીને કુલિંગમ વડે ઉવસગ્ગહર સ્તોત્ર અનાવ્યુ. જેના વશથી પઢનાર પાસે દેવ હાજર થતા હતા. તે ગાથા હાલમાં કાઢી નાખી છે.
હિમાલય પર્વતમાં જિનાલયેા.
શ્રી છાયા પાર્શ્વનાથ અને મત્રાધિરાજ પા નાથના દહેરાસરો હિમાલયલ પર્વતની તળેટી યા આસપાસમાં આવેલાં છે. એમ વિવિધ તિર્થંકલ્પ ગ્રંથમાં છે. તેમાં બૃહદકલ્પસુત્રથી ઉપરના જિનાલયેાની સ્પષ્ટ સંભા વના લખી છે. તે પૂર્વકાળમાં તે તરફ જૈન ધર્માંના પ્રચાર સારા માલુમ પડે છે. આ તરફ ભદ્રબાહુ મહા પ્રા ાયમવિદ્યા સિદ્ધ કરવાને વિચર્યાં છે.
અષ્ટાપદ તિની સભાવનાના પ્રધાષ,
શ્રી ભરતચક્રવત્તિનું' 'ધાવેલ સિ'હનિષેધ્યા નામનુ ચાવીશી જિનેશ્વરાની માનાપેત મણીમય પ્રતિમાવાળુ અકેક જોજનના અકેક એવા આઠ પગથીયાવાળુ‘ દહેરાસર ચા તી શ્રીમાન્ આદેશ્વર ભગવાન માટે દેવેદ્રોએ વિનિતા નગરી વસાવી; કે જે હાલમાં જાખમાં ગામડા રૂપે છે. ત્યાંથી પૂર્વદિશામાં ખારજોજન દુર અષ્ટાપદ છે. એવા
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૪૨) પ્રધેષ શ્રી એનપશનમાં અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી, હીરવિજયસૂરિજીએ જણાવ્યું છે.
મૂહરી પાર્શ્વનાથની પ્રતિમા તારંગા તીર્થ નજીક ટીંટેઈ પાસે મેરી સુહરી ગામમાં મેરિયા પાર્શ્વનાથની પ્રતિમા પણ પ્રાચિન છે. જગચિંતામણ ચૈત્યવંદનના કર્તા ખાસ ગીતમસ્વામિ છે. તે મણે મુહરી પાસદુહદુરિઅખંડણ, પદ રચ્યું છે. તે તે પહેલાની આ પ્રતિમાની સિદ્ધતા છે.
બંગાળ અને દક્ષિણમાં જૈનદહેરાં
તું પ્રાચિનપણું હજુ પણ દષ્ટીગોચર છે. શિખરજી ને તેની તરફની નગરિયામાં પ્રતિમા અને ચરણમંદિરે ઘણું જૂના કાળના છે, તે કલ્યાણક (પ્રભુનાં) થી જ ણાઈ આવે છે. તેમજ પૂર્વે જાહે જલાલી ભોગવતી જૈન નગરીઓને નાશ થતા તેની નિશાનિમાં ખંડિયેરે અને ચરણમંદિરે વિદ્યમાન જોઈ શકાય છે. જેને હજારો અને લાખો વર્ષ હાલ થયા છે.
પૂર્વે ઘણું દેશમાં જૈનધર્મની
જાહોજલાલી બાબત, મૂળ જૈનધર્મ અનાદિકાળને ચડતી પડતી ઉપર જય
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૪૩)
વંત વર્તે છે. અને સવ પ્રલયકાળ સમયમાં છેલ્લે સમયે જૈનધમ વિચ્છેદ થાય છે. અને પ્રગટપણાના કાળમાં પણ પ્રથમજ દેખાવ જૈનધમનાજ છે.
શ્રી ઋષભદેવ સ્વામીના સમયમાં ભરતખંડે, અક્ઘાનિસ્તાન, તુર્કસ્તાન, ચીન, અને મહાચીન દેશે!માં જૈનધમના પ્રચાર માટા હતા. તેમના પુત્ર માહેબળજી ની રાજધાની તિક્ષશિલાનગરી ઉફે હાલનું ગિજની શહેર હતુ. અને તેમના સવાલાખ પુત્ર-પૌત્રાદિના રાજ્યની સીમા મેટે ભાગે અરબસ્તાન, તુર્કસ્તાન વિગેરે તરફ હતી. એટલે તે વેળાએ એશીયાખડ સુધી આર્યદેશ ગણાયા છે. અને ધર્મોના ફેલાવા આ દેશમાં પ્રથમજ છે.
પ્રથમ તિર્થંકરથી માંડીને નવમા શ્રી પુષ્પદંત ઉર્ફે સુવિધિનાથ સુધી એક સરખા ધમ જૈનધમજ હતે. ત્યાં સુધીના સમયમાં બારવ્રતધારી શ્રાવકો બ્રાહ્મણ-માહાણુમહાન્ શબ્દે પૂજાતા અને આળખાતા હતા. પછી :તે બ્રાહ્મણા-ભ્રામણા એ શબ્દને ઓળખમાં મૂકીને આજિવિકા તથા બીજા સ્વમાનનિય હેતુ માટે પ્રાચિન વેઢાને ફેરવીને હિંસા પ્રરૂપિત કર્યાં. બાદ શીતલર્જિનથી તે મુનિસુવ્રતજિન સુધી જૈનધર્મના રાજાએ સઘળા જૈનધર્મી હાઈ જૈનદિક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદ વર્યાં છે. ખૂદ ધનેશ્વર સૂચ્છિકૃત શેત્રુજય–મહાત્મ્ય, અને જૈન રામાયણાઢિ
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૪૪). ગ્રંથની સાક્ષી છે કે રામચંદ્ર, રાવણ, હનુમાન, સુવિ, વાલી, જનક આદિ તથા શ્રી કૃષ્ણ, પાંડવે, અને ઉગ્રસેનાદિ સર્વે જૈનધમ રાજા હતા. આજથી આઠ વર્ષ લગભગ ઉપર થયેલા શ્રીમાન કળીકાળસર્વજ્ઞકૃત વિષછી શલાકા પુરૂષ ચરિત્રના કર્તા હેમચંદ્રાચાર્ય મહારાજ છે. જેમણે સાડાત્રણકોડ હેક પ્રમાણ ગ્રંથ રચીને જેનેપર પૂર્ણ ઉપકાર કર્યો છે. તે વાંચતા અને જેમાં ધમની પ્રાચિનતા માટે સંશય નથી. '
* જૈનધર્મ માટે ઈતરધર્મની સાક્ષી,
પાણિનિ નામના વેદાંતિ આચાર્ય ઇ. સ. પૂર્વે બેહજાર ને ચાર વર્ષ ઉપર થયા. તેમણે પિતાના નામે બનાવેલ વ્યાકરણમાં લખ્યું છે કે–શાકટાયન જૈનાચાર્યું શાકટાંયેન વ્યાકરણ બનાવ્યું છે. તેથી તેઓ પાણિનિ ઋષિ કરતાં પ્રાચિન છે. એટલે સાડા ચાર હજાર વર્ષ કરતાં અને ધિક સમયે શાકટાયન જૈનાચાર્ય થયા. શાકટાયન, અમર, જિબેંક, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, ચંદ્રપ્રભા વિગેરે વ્યાકરના કર્તા ખાસ જૈનાચાર્યો છે. તેથી ધર્મનું પ્રાચિનપણું છે.
વિશેષ પ્રાચિન સાક્ષી. - મહાભારતાદિ ગ્રંથમાં શ્રી કષભદેવજી ને રવધામના આઠમા અવતાર તરિકે માને છે, જે ઇષભજીએ યોગ માર્ગ
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૪૫)
પ્રવર્તાવવા જૈનધમ સ્થાપી જૈનો ખનાવ્યા એમ જણાવ્યુ છે. જેને લાખા વર્ષ થઇ ગયા છે. અને તે વેળા શેત્રુજય (૫૦) જોજનના હતા, એમ લખ્યુ છે. શ્રીઋગવેદાદિની તથા પુરાણુની શાક્ષી.
ઋગવેદમાં ચાવીશ તીર્થંકરને નમસ્કાર શરણના વેક છે. યજુવેદમાં નમાઅહુન્તાૠષભ ના પાડે છે. વળી નાગપુરાણમાં કહ્યું છે કે દશ બ્રાહ્મણને જમાડવાથી જે ફળ મળે, તેટલુ' ફળ અર્જુન્ત ધર્મના એક સાધુને જમવાનુ આવ્યાથી ફળ મળે છે. બ્રહ્મપુરાણ વિગેરેમાં જૈન ધર્મન નમસ્કાર કરેલા છે. એથી સીદ્ધ થયુ કે પુરાણેાના અગાઉ જૈન ધમ સારી રીતે પ્રસરેલા હતા.
તાવ‘શી રાજા અને વશ
શ્રી પાર્શ્વનાથના સમયમાં ઉત્ત્પન્ન થયા. પાર્શ્વ પ્રભુનું ચિન્હેલન સપ છે. અને સર્પને તક્ષ કહે છે. એક વખત કેટલાક લેકે અમેરિકામાં વહાણુ લઈને ગયા. ત્યાં એક મોટા પર્વતમાં તેઓ ઉતર્યાં બાદ પેાતાને દુરના પ્રદેશમાં ઓળખાવા માટે તે પતમાં એક મોટા સર્પ અને પદ્માવતિની મૂત્તિ કાતરી કાઢી, જેથી પાર્શ્વનાથ ના અનુયાયિ છે એમ બીજા જાણે. આ ચિત્ર ઇન્ડિયન રિવ્યુ. ૧૪ મા અંગ્રેજી પુસ્તકમાં છે, જે પ્રમાણે મી. વીર
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૪૬) ચંદ રાઘવજી ગાંધીએ ત્યાં જોયું તે પ્રમાણેજ વેલ્યમમાં બહાર પડેલ આચાર્ય બુદ્ધિસાગરે દેખ્યું છે. તેથી હાલના પશ્ચિમ દેશના વિદ્વાને અને શોધકે, પાર્શ્વનાથને જેનેનાં તિર્થકર માને છે, તે તે પ્રભુશ્રીને હાલ સત્યાવીશ (૨૭૦૦) વર્ષ થઈ ગયા છે.
તે હવે તમ સ્વામીથી જૈન ધર્મ ઉત્પન્ન થયે, અને બુદ્ધ ધર્મની પછીને શાખા તરિકે માનતા હોય તેમછે ઉપરના સિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણને જોઈને શંકા દૂર કરવી અને જૈન ધર્મ અનાદિકાળને આદિ અનાદિ છે. "
ગંતમ સંબંધી, ગૌતમ (૩) ત્રણ થયા છે. ગૌતમબુદ્ધ (૧) ગૌતમસ્વામી (૨) અને ત્રીજે સેળપદાર્થની પ્રરૂપણ કરનાર ગૌતમ ઋષી થયા. આ ત્રણે શ્રી મહાવીર પ્રભુના સમકાલિન છે. ગૌતમબુદ્ધ તે કપિલપુરના શુદ્ધોદન રાજાને પુત્ર હતો. તેની માતાનું નામ માયા અને સ્ત્રીનું નામ યશોધર હતું.
મહાવીર પ્રભુ રાજહિ તરફ વિચરતા હતા, ત્યારે ગૌતમબુદ્ધ ગામડામાં ઉપદેશ આપી રહ્યો હતો. રાજગ્રહિના રાજા શ્રેણિકે પ્રથમ બુધ્ધ ધર્મ સ્વીકાર્યો. અને પછીથી ચેલણું રાણુંના બેધથી તથા શ્રી મહાવીર પ્રભુના ઉપ
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૪૭) દેશથી જૈનધર્મ અંગિકાર કરી ધર્મદઢ બની જે મહાવીરજિનના સાચા ભક્ત રાજા શ્રેણક છે, તેમ જગ જાહેર થયું. જેના પુત્રોએ પ્રભુ શ્રી મહાવીરજી પાસે દિક્ષા લીધી અને આત્મ ઉજવલ કર્યો છે. જેને હાલ અઢી હજાર વર્ષ થયાં છે (મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર વિગેરે.) અને તેના સમકાલિન રાજાઓ જેવા કે વિશાળાનગરીના ચેડા મહારાજા, સિધુ તરફના ઉદાયિરાજ, માળવાના ચંડંપ્રદ્યો તનરાજા, દશાણું દેશના દશાર્ણભદ્રરાજા, અને કાશી કેશળ દેશના રાજા જૈનધમી હોઈ પ્રભુશ્રી મહાવીરના બારવ્રતધારી શ્રાવક તરિકે હતા. જ્યારે પ્રભુ શ્રી મહાવીરે એક્ષ જવાના અંત વખતે દેશના સેળપ્રહર સૂધી અખંડધારાએ આપી, અને દેહત્યાગને સમય થયે તે વખતે અઢાર દેશના રાજાઓ પાવાપુરીમાં એકઠા થયા હતા. તેમણે અને ઈંદ્રાદિ દેએ નિવણમહોત્સવ કર્યો હતે. જેને હાલ ૨૦૬૧ વર્ષો થયાને અવાજ દિવાળી પર્વે જાણે તાજેતર હોય તેમ ભાસ-પડઘા હજુ દેખાઈ સમજાઈ આવે છે.
ચાલીશ કેડની જૈનવી . પ્રભુ મહાવીરથી તે વિકમના ત્રણ સૈકા સૂધીમાં ૪૦ કોડ જેને બહુ દુરના પ્રદેશમાં પણ ધર્મદઢ રહ્યા હતા, તેથી ધર્મને પ્રચાર-ફેલાવે પણ શાક્ષીભૂત સમજ.
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) પ્રાચિનતાની વધુ શાક્ષી “સાહિત્ય
કે જેને પરસ્પરમાં વિગ્રહ ચલાવી આત્મબળ વિખેરી નાંખે છે. તેવું હાલના સમયમાં જેવાતું રહે છે. પણ જીવનચરિત્રો, કાવ્ય, કેષ, છંદ, ગણિત, જયેતિષ અને વૈદિક વિગેરેના ગ્રંથ લખાયેલા વહેલાના છે. તેમ ચથાશક્તિ તે સાહિત્યમાં વધારે કરવાને લક્ષ ખેંચાતું રહે છે તે ઘણું આનંદની વાત છે.
જેસલમેર, શીરેહી, પાટણ, ખંભાત, અને અમદાવાદ વિગેરે ઘણા શહેરોમાં આગ, અને થેના મેટા પ્રમાણમાં જૂના સમયના જ્ઞાનભંડાર જયવંત દષ્ટિગોચર છે. અને તે સંસ્કૃત અને માનધિ ભાષામાં જૈન શાસિય લિપિમાં પત્રકારે છે.
સંસ્કૃત અને માગધિભાષાનું અવતરણ ગુજરાતિ ભાષામાં ઘણ ઉપગિ ગ્રાથી બહાર, મુંબઈવાળા ભિમસી માણેક કચ્છી, ભાવનગર જૈનધર્મ પ્રસારક સભાએ અને આત્માનંદ સભા ને અમદાવાદમાં જૈન વિદ્યાશાળા વિગેરેએ છપાવી ફેલા પમાડ્યો છે.
શ્રી નંદિસૂત્રમાં પ્રાચિનતાને ઈશારે.
મહાભારત અને રામાયણની વાત નંદિસૂત્રમાં મૂળપાઠમાં આવે છે. તે સ્પષ્ટ છે કે નંદિસૂત્રના પહેલાં મહા
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૪૯) ભારત અને રામાયણ હતા. અઢાર પુરાણ વ્યાસે રચ્યાં એમ કહે છે. તે વ્યાસજી જેને હાલ પાંચહજાર વર્ષો થયા છે. તે તે પહેલાં જૈનધર્મનું અસ્તિત્વ સાબિત થાય છે. માટે પ્રાચિનમાં પ્રાચિન જૈનદર્શન વાળ જૈનધર્મ છે. - તિર્થરક્ષણ માટે જૈનોની કાળજી. .
પ્રાયઃ કરીને જેનો આગળ પાછળને સારી રીતે વિચાર | કરીને ધર્મના અને વહેવારના કામ કરે છે. અકબર બાદશાહે જૈનાચાર્ય તપાગચ્છીય શ્રીમાન હીરવિજયસુરિજીને માગણી પુર્વક હિન્દ માંહેના તમામ જૈનતીર્થોને કબજે અને ભગવટે શ્રીમાન રાજ માનનિય રાજનગરના નગરશેઠ શાંતિદાસને ફરમાનપત્ર આપીને હવાલે કર્યો. તેમાં શ્રી વિમળશાહના વંશજો ભાઈ મુળચંદજીને આબુજના તીર્થનું કુરમાન કરી આપ્યું. તેમાં નીચે પ્રમાણે બિના છે. અકબર જલાલુદિન મહમદ, દિહિના મેગલ બાદશાહ, મુગટબંધ છત્રપતિ મહારાજાધિરાજ, ભાઈ મુળચંદ ભણશાળી. કુચબ શહેનશાહ,
પુદન હજારી જોગપ્રભુની કૃપાથી મારું સઘળું રાજય શાંતિથી ભેગવું છું. તમે મને વખતે વખત મદદ આપે છે. તે હમેશના
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૫૦) માટે કદિ વિસ્મૃત થશે નહિ જ. તમને મારી તિજોરી વ્યવસ્થા કરવા સંપેલીમાં મને બહુ સંતોષ અને નિશ્ચિતપણું છે.
વળી તમને કાજી અને ધખાની પદવીઓ એનાયત કરતાં ખુશી ઉપજે છે. તેથી તમારા ઘર્મના કાર્યના ફડચા સંપૂર્ણ રીતે નિવિવાદ ગણાશે. તમારી પ્રાર્થનાને સ્વીકાર કરું છું.
જે એસ્ટેટે, દેવળો તમારા પૂર્વજોએ અર્પણ કરેલા છે, કે જે આબુ તમારા વડવા વિમળશાહે બંધાવેલ જેની વાર્ષિક આવક રૂા.૪૫૦૦૦૦૦ પીસ્તાલીશ લાખની છે. તેને કરમાંથી મુક્ત કરવામાં આવે છે. તેમજ વળી શ્રી સિદ્ધાચળ પાલીતાણાને તે સંબંધીની એસ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂા. પ૦૦૦૦૦ બાવન લાખની છે ને ગિરનારને તેની સાથેની એસ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂા.૫૦૦૦૦૦ છપન લાખની છે. તે પણ કરમાંથી મુક્ત કરવામાં આવે છે. તે એસ્ટેટે હવે પછી તમારે કબજે અને તમારી દેખરેખ નિચે રહેશે. તે બાબત કેઈ વચમાં હાથ ઘાલી શકશે નહિ અને તેની વચમાં કોઈ આવી શકશે પણ નહિ. ચાર વર્ણમાં જૈનધર્મ કેવીરીતે પળાતે !
બ્રાહ્મણ જેનેએ ધર્મનું અધ્યયન કરવું. અને અમૂક મંત્ર ગણવા. ક્ષત્રીજૈનેએ દેશ ધર્મના રક્ષણાર્થે
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૫૧)
ક્ષત્રીધમ પ્રમાણે વત્તવુ'. ને અમૂક મત્ર ગણવા. વૈશ્ય જનાએ વ્યાપાર-હુન્નરકળા વગેરેથી આજિવીકા ચલાવવી. અને અમૂક મત્ર ગણવા. અને શુદ્રજનાએ (ઢેઢ વિગેરે.) અમૂક મત્ર ગણવા ને સેવાથી આજિવિકા ચલાવવી. આચારદિનકર ગ્રંથામાં ચારેવ તથા જૈન તત્વા નિર્ણય પ્રસાદ નામના ગ્રંથમાં ચારેવ ના ફ્રાય જણાવ્યા છે,
=
સ‘પ્રતિરાજા, વિક્રમ સંવત પૂર્વે અઢીસો વર્ષ' ઉપર થયેલ છે. ત્યાં સુધી ઇછુ કે મહમદ પેગમ્બર કાઇને જન્મજ નહાતા. તેથી એશિયા ખંડની પણ બહાર યુરોપ અમેરિકા તરફ જૈનધમ ના પ્રચાર થયેલા છે. જે તે તરફના ફાઈ કાઈ ઠેકાણેથી જિનપ્રતિમા નીકળતા સાંભળ્યા છે. સંપ્રતિરાજા હંમેશાં નવા એક દહેરાંની પ્રતિષ્ટા સાંભળ્યા પછી દાંતણ કરતાં હતાં. તેમણે ૩૬ હજાર જિર્ણોદ્ધાર કરાવ્યા, સવાલાખ નવાં દહેરાં કરાવ્યા. સા ક્રોડ જિનપ્રતિમા પાષાણના ભરાવ્યા. ૯૫ હજાર પંચધાતુ-પીતળની પ્રતિમા ભરાવ્યા. એકલાખ દાનશાળા, અને હજારા પાંજરાપાળ સ્થાપી, તેના વખતમાં ૪૦ કરોડ જૈનોની વસ્તિ હતી.
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૫૨ ) આખા પ્રકાશના સારાંશ
જૈનધમ અનાદિકાળથી ચાલતા આવેલ ક્ષત્રીધમ મૂળમાંથી છે. વિક્રમના છઠ્ઠા સૈકા સુધી તેા એક સરખા રાજકિય ધમ જૈનધમ છે. ગૌતમબુદ્ધના જન્મ આજથી અઢી હજાર વર્ષ ઉપર શ્રી વીરપ્રભુના સમકાલિનપણામાં છે. તેના સ્થાપેલ બૌદ્ધધનુ' જોર એકવખત વધ્યું. પણ જેના જોકે શાસ્ત્રાર્થ કરતાં હારી જવાથી કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે હિન્દુસ્તાનની મહ!ર સદાને માટે જવુ' પડયુ' છે. તે હાલ પણ તેમજ છે. તે અસલથી જૈનતિર્થી જે જૈનાના છે. તેમાં ગયાજી વિગેરે જેવા શહેરમાં ભલે બોધાએ જેનાને ઉખેડી નાંખી પેાતાનુ તિથ કર્યું હોય, પરંતુ શૈત્રુંજય, ગિરનાર, આજી, સમ્મેતશિખર, ને તાર'ગા જેવા પર્યંત ઉપર તેમના નિવાસઠામ થયેાજ નથી. અને જ્યાં તેમણે ગયાજી પ્રમુખમાં પગપેસારા કર્યાં હાય તા તેઓનુ પ્રથમ છે. અને તેએ હિન્દબહાર ગયા ત્યારથી જૈન કે અન્યનુ તિથ છે. તે પણુ સમજવુ' કે ખેલવુ' ખાટુ જૂઠ છે. વળી વેદધર્મ હિન્દુધર્મ જ્યારથી રાજ્યવશી ધમતરીકે આળખાચા, અને ક્ષત્રીરાજાએ જૈનધમ ના ત્યાગ કર્યો અને વેદધર્મ હિન્દુધર્મ સ્વીકાર્યાં. તે વખતમાં જૈન જિનાલયા ના હિન્દુધમ વાળાએ જૈનધમની જગ્યામાં પેસારો કરેલા અત્યારે પણ જોઈ શકાય છે. પણ કોઇ જગ્યાએ અન્ય ધર્મ
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૫૩) સ્થાનની જગ્યા જૈનધર્મ રકીજ નથી. કેમકે અસલથી અસલી પ્રથમ પહેલે જૈન ધર્મ કાળના વહેવા સાથે પ્રગટ થાય છે. તે પછી બીજા કોઈ પ્રાચિનપણા માટે પોતાના ધર્મને દેવે કરે તે વિચારવું યોગ્ય છે.
દુનિયા ઉપર જેનો જેટલી રિદ્ધિવાળા ઈતિહાસના પુણે ચડ્યા છે. તેટલી સંખ્યામાં છે રિદ્ધિસિદ્ધિમાં કેઈપણ અન્ય ધર્મવાળાનું જાહેર નથી. તે વર્તમાન દુનિયામાં જેવાતા મજૂઢ રહેલા કાર્યોથી સિદ્ધ છે. અને ત્રણે કાળ સદાકાળ જેનો અખૂટ લતવાળા ધર્મપરાયણિ બનીને શુદ્ધિ વહેવારને સાચવનારા છે. અને ધર્મ ગુરૂ અને દેવના માટે જૈનકેમ મગરૂર હોઈ દયાધમના અવલ દરજજાના કાયમિ રક્ષકે છે. માટે સાક્ષી પૂર્વકનું આ પ્રકાશ જૈનધર્મની પ્રાચિનતાને સંક્ષિપ્તથી પૂર્ણ કર્યો છે. કિમ્બહુના !! - છેલ્લી દેઢ હજાર વર્ષ ઉપરની શાક્ષી.
બૌધ્ધ હિન્દુસ્તાન બહાર, વલ્લભીપુરના (૧૬ મે શિલાદિત્ય રાજા) શિલાદિત્ય રાજાના વખતમાં ધનેશ્વરસૂરી મહારાજે સં. ૪૭૭ શ્રી શકુંજય મહાસ્ય દશહજાર હેક પ્રમાણે રચ્યું. તે રાજાના વખતમાં જૈનાચાર્ય મહુવાદિ અને બૌદ્ધો વચ્ચે શાસ્ત્રાર્થ થયે. તેમાં જે હારે તે હિન્દની બહાર જાય.
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૫૪)
એવી પ્રતિજ્ઞા હતી. અને સાક્ષીમા રાજા અને પડિતવ હતા. તેમાં બૌદ્ધોને મદ્યવાદિ જૈનાચાર્ય હરાવ્યા. જેથી ઔદ્ધ લેાકેા હિન્દુસ્તાનની બહાર વસવા લાગ્યા. જે હજી પ્રત્યક્ષ જોવાય છે. વીર સ. ૭૮૪ વિ. સ, ૮૧૪
વિક્રમ સ', ૩ માં જેણે પ્રભુ મહાવીરના ગર્ભને બદલાવ્યે એવા હહિષ્ણુગમેથી દેવના જીવ પહેલા દેવલાકથી નીકહીને શ્રીમાન દેવદુર્ગાણુ ક્ષમાશ્રમણ થયા. તેમણે પણ વલ્લભીનગરીના રાજા છેલ્લા શિલાદિત્યના વખતમાં જૈન આગમાને પુસ્તકારૂઢ લખ્યા, જોકે સ. ૪૭૭ માં વર્તેભીપુર ભાંગ્યું, પરંતુ રાજાઓએ ગાદી બદલી નહાતી. વિક્રમના સંવતના ૧૩૮ વર્ષ સુધી જૈનધમ માં પક્ષ નહાતા પછી દિગમ્બર મત નીકળ્યે,
એનીખિસ’ટ ( મડમ ) લખે છે કે—જૈનાએ બીજા દેશાને રાજાએ પુરા પાડયા ઉપરાંત દક્ષિણમાં તામિલ ભાષાના સ્થાપક પણુ જૈનેાજ છે. તામિલ ભાષામા જે હાલ વ્યાકરણ છે. તે ઘણુ' સરસ અને શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણેજ લખેલ વિદ્યમાન છે. તે પણ જૈનાનીજ કૃતિ છે. કાનડીભાષાને પણ જૈનોએ એકહજાર વર્ષ અધિક ખીલવી છે. ને તૈલંગી ભાષામાં મોટા સુધારા કરવાના ફાળે પણ જૈન પીતાનાજ છે. એટલે જૈનોએ અનેક વિષચામાં અ
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૫૫) નેક ભાષાથી નાના મોટા અનેક ગ્રંથો લખ્યા છે. જેની બરાબરી કેઈ ધર્મવાળા કરે તેમ નથી. શૈવ વિષ્ણુ અને બૌધ પિતાના સાહિત્યને અજવાળું પડિવા હમણા કાંઈક વધારે ગ્રંથ બહાર આવતા હશે, જૈનોને જરૂર સિવાયની દરકાર નથી, માટે તેવા શાસ્ત્રો ભંડારમાં રાત્રદિવસ રહે છે. દક્ષિણ ઉપલી ભાષાઓ વિકમની સદીના અગાઉ ખાસ જૈનોના હાથમાં હતી.
ટીકા, વૃતિઓ, ભાખે, ચૂણિ અને નિર્યુકિત વિષે-- રેથી રચીત પુસ્તકે જેનારા જૈનધર્મને એકે અવાજે - ન્યવાદ આપે છે. ભદ્રબાહુ સ્વામીએ સૂત્રો પર નિર્યુકિત રચી. ઉમાસ્વાતીજીએ તત્વાર્થસૂત્રના પાંચ ગ્રંથ રચ્યા. અભયદેવસૂરિજીએ નવાંગિની ટીકા રચી. બુદ્ધિસાગર આચાર્યો સં. ૧૦૮૦ માં બુદ્ધિસાગર નામે વ્યાકરણ રચ્યું છે સિદ્ધસેન દિવાકર અને મન્નુવાદિ આચાર્યોએ ન્યાય વિષયના ઉત્તમ ગ્રંથ લખ્યા–રચ્યા છે. તે તેથી જૈનધર્મનું પ્રાચિનપણું સહેજે સિદ્ધ થાય છે.
તિર્થોસંબધે પ્રાચિનતા. પહાડ-પર્વતને પૃવિ ઉપર નાનાં પ્રકારનાં જેનતિ યુગના યુગથી હસ્તિ ધરાવે છે. તે વર્તમાન જોઈ શકાય છે. શેત્રુજ્ય, ગિરનાર, આબૂ, સમેતશિખર, અને તારંગ,
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૫૬) તિર્થો ડુંગરની છેક ટેચ ઉપર સ્થાપિત છે. અને કેસરિયા, સંખેશ્વરજી જમીન ઉપર પ્રાચિનપણે જોવાય છે. વળી અંતરિક્ષ, મલ્લિનાથજી, પાનસર, ને સેરીસાઇ વિગેરે જૂની બહુ પ્રતિમાઓ જમીન ઉપર ચમત્કાર પ્રગટ કરી ને નવિન તિર્થ રૂપે મોટા ધામરૂપ થઈ પડયા છે. તે તે સઘળું જોતાં જૈનધર્મનું પ્રાચિનપણું બતાવી આપનાર મોટી નિશાનિઓ જીવતિ જાગતિ છે.
અનેક પ્રકારના તિર્થોમાં મુખ્યતા શ્રી સિદ્ધાચળ તિર્થનીજ છે. અને અસલથી તે મહાપવીત્ર સદાકાળ સઘળા તિથને રાજા છે. ખાસ તિર્થંકરદેવે એ કહેલા વર્ણનના સારરૂપ શ્રી શેત્રુંજય મહાભ્ય વર્તમાનમાં મોજૂદ છે. ચોવીસે તિર્થંકરાએ શ્રી શેત્રુંજય મહાઓ વર્ણવ્યાનું અને તે તિર્થ ફર્સવાનું પણ સર્વેએ કરેલું છે, જે તિર્થંકર ચરિત્રે વાંચી જોતાં સ્પષ્ટ માલુમ પડે છે કે અસલથી જૈનતિર્થરાજ ન વેતામ્બર મૂર્તિપૂજક કેમને છે.
હવે કોઈ એમ સમજનાર કહે કે શ્રી શેત્રુંજય તિર્થ પ્રથમ બોધલોકેનું હતું. અને તે હિન્દુસ્તાનની બહાર જવાથી તે જૈન લોકોના હાથમાં આવ્યું. તે આવું સમજનારાએ જાણવું કે-જે તેમને વસવાટ થયા હોય તો જતા વખતે કાંઈપણ નિશાની બૌદ્ધોની હેવી જોઈએ. કે
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૫૭) મકે તેમને ફક્ત પંદર વર્ષ હિન્દ છોડયાને થયા છે. તે ટાઈમ લાંબે ન ગણાય. વળી પિતે ગૌતમબુધેજ બૌદ્ધ ધર્મ સ્થાપે છે. અને શ્રીમાન તિર્થંકર મહાવીરદેવની વિભૂતિ જોઈ છે. તે પહેલાં બૌધ ધર્મજ ન હતું. તે ભગવાન શ્રી મહાવીર પહેલાના પાર્શ્વનાથ પ્રભુથી તે શ્રી આદિશ્વર પ્રથમ તિર્થકર સૂધી સર્વે પ્રભુ તે તિર્થને ફરસ્યા છે. ને તેની રાયણ નિચે થયેલા સમોસરણમાં બેસીને દેશના દીધી છે. તે જે બુદ્ધ ધર્મવાળાના હાથમાં આવ્યું હોય તે તે સમયના બારમા ઉદ્ધારનાનું અને વિકમ સં. ૧૦૮ ના ૧૩ મા ઉદ્ધારનું મંડિતપણું ખંડિત કરી નાંખેલું જોઈએ. પરંતુ તિર્થપતિ દાદાનું વત્તમાન જિનાલય ખાસ સંવત એકસો આઠનું છે. જે વેળા બોધનું જોર હતું. તે બોધનું તે સમયમાં પણ દીંટ બીટ શેત્રુજી ઉપર કંઈ નથી. તે વિકમ સં. ૩૧૫ પછી તુર્તજ હિન્દ બહાર જૈનેના હરાવ્યાથી કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે નાસવું પડયું છે. તે પછી પ્રથમ બૌદ્ધધર્મવાળાને શેત્રુ જો સમજ-- નારે શરમાવું જોઈએ. (જૂઓ, જૈનધર્મની પ્રાચિન અવચિન સ્થિતિ નામની ચેપ, અને જૈનતવાદશ, અજ્ઞાન તિમિર ભાસ્કરાદી ગ્રા.) બુદ્ધદેવને દેહત્યાગ પછી તેના ધર્મપંથના લેકેના વખતમાં એટલે વિક મના ત્રણે સૈકામાં બૌછે જેને સાથે સ્પર્ધા કરે તેમ હતા, પણ તેની વસ્તી
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) જેને કરતાં ઘણી ઓછી હતી. તેમ જૈનરાજા પણ ઘણા હતા. ને શેત્રુંજા ઉપર દહેરાં પણ હતા. તે શેત્રુંજા ઉપર ઓ ને બિલકુલ કાબૂ નહતો.
સંપ્રતિરાજાના દહેશે અને પ્રતિમાઓ
વિરપ્રભુ પછી ર૯૦ વર્ષે સંપ્રતિરાજા સુહસ્તિસૂરી ઉપદેશે થયે. અશકરાજાને કુણાલ, અને કુણાલને પુત્ર સંપ્રતિરાજા જેનધર્મધૂરંધર થયે. અશેક પ્રથમ બૌદ્ધધર્મી થયે. ને પાછળથી જૈનધર્મ અંગિકાર કર્યો હતે. આ રાજાઓ શ્રેણુકના વંશજો છે. જૂઓ શ્રેણીકને પુત્ર કેથિક. તેણે રાજગૃહી નગરીને ત્યાગ કરી ચંપાનગરીમાં ગાદી સ્થાપી. કેણિકને પુત્ર ઉદાયિરાજા તેણે પટ શહેર વસાવ્યું. તેની ગાદીએ પટણામાં નવ નંદરાજા થયા. છેલ્લો નંદની ગાદીએ ચંદ્રગુપ્તરાજ જૈનધર્મી થયા. અને તેની ગાદીએ અશકરાજા થયે. જે અશકના લેખો બહુ છે. તેમાં જૈનધર્મનું પ્રાચિન જણાવ્યું છે.
સંપ્રતિ રાજાના ભરાવેલ જિનબિંબે હજુસૂધી મોટી સંખ્યામાં મોજૂદ છે. ને તેમના બંધાવેલ દહેરાં પણ ઘણા ગામમાં હસ્તિ ધરાવે છે. જે રાજાએ વ્રતધારી એવા રૂડા શ્રાવકને સાધુવેશ પહેરાવીને અનાર્ય દેશમાં મોકલાવીને જૈનધર્મને બહુ મટે ફેલાવે કર્યો છે. તે સાધુવેશધારી શ્રાવકે પછીથી સાચા સર્વવિરતી સાધુ થઈનેજ વિચર્યા છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૫૯) અશેકે ગંધાર બંદરના એક શિલાલેખમાં કેતરાવડ્યું છે કે અહિં ધિસર્વપાશ્વનાથ તિર્થંકર થયેલા છે. આ બાબત લેડ કનિંગહામ કૃત અંગ્રેજી પ્રાચિન ભૂગોળમાં વિવેચન સારૂ કરેલ છે.
ગુરૂવર્યના સામૈયામાં શ્રેષ્ઠીવર્ગ શ્રીમાન હેમચંદ્રસૂરિનું કુમારપાળરાજાએ પાટણ આવતાં સામૈયું કર્યું તેમાં અઢારસે તે કોડાધિપતિ સામા આવ્યા હતા. કુમારપાળે ૧૪૪૪ દહેરાસર બંધાવ્યા છે. શેત્રુજા, ગિરનાર, આબુમાં છે, પણ જેમાં લોકની નજરે શ્રી તારંગાજીવાળું એક દહેરાસર હાલ પ્રશંશા પામતું જણાય છે. તેને ઘુમટ પત્થર પાટ અને કેગર કાષ્ટની પાટથી અંદરથી બાંધેલો છે. કેગરના લાકડાને સ્વભાવ છે કે જે અની થાય તે તે લાકડામાંથી પાણું છુટવા માંડે છે. (ઘુમટ રચના નાના નાના ૧૧ માળ છે). ભેંસાશા શ્રેષ્ઠીએ ગુજરાતના શેઠીયાઓની
કાછડીને આગળનો છેડે છોડાવ્ય. .
માંડવગઢના સાશાશેઠની મા શેત્રુજાતિર્થે જાત્રા કરવા જતા ત્યાં લાખો રૂપિયા ખર્યા હતા. વળતા ધોલકા-વેરાટનગરમાં તેની માએ શરાફી શેઠીઆઓને પિતાની હું સ્વીકારવા કહેતાં તે ડેશીની અને ભેંસાશાહની
Page #187
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
+
ઉલટી મસ્કરી કરવા લાગ્યા. ઘેર આવીને માએ પુત્ર લે'સા-શાને વાત કરતાં ધેાળકાના શેઠીયાપર રીસ ચી. તેથી ભેસાશાહે અમુક મુદતનુ' ઘી ખરિદવાને સે'કડા ગુમાસ્તાને અગાઉ રૂપિયા આપી દેવાને ધાળકે રવાના કર્યો. મુદ્દત આવી. સાટા કરેલ પ્રમાણે શેઠીયા ઘી પૂરૂ કરી શકયા ન હતા. પણ તેના પાસે વાસણુ નહિ' હાવાથી મગરૂરી બતાવી કહ્યું કે ચે ઘી, ભેંસાશાહે મશ્કરીનુ ફળ દેખાડવાને યુક્તિ કરી હતી. ભે'સાશાહ કરાયાધિપતિ હતા. અને નવલાખ નવલખા તે વેળા હતા. ભેંસાશાહે આ ગામના હતા. તેના પાસે પારસમણી હતા. ઘીના કુડલાં તળીએથી કાપીને તળાવમાં મૂકયા. તૈયાર જે થી હતુ તેથી તળાવ રહેછેલ થયું. પરંતુ સવ ઘી પુરૂ પાડયું' નહિ' હાવાથી ધાળકાના શેઠિયાએએ આજિજી કરીને મારી માગી. ત્યારે ભે'સાશાએ ગુજરાતના શેઠીઆઆની કાળી-ધાતીયાના આગળના છેડા છેડાવી નાખ્યા. જે હજી જોવાય છે તા જ્યારે ને ત્યારે જૈના સમયના પ્રમાણુમાં પુષ્કળ સખ્યાએ ધનાઢય છે. અને પ્રાયઃ તે ઉત્તમમાગે' અને વટ રાખવાને મિના સદ્વ્યય કરતા જોવાયા છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
ચાંપાનેરના જૈનાના મૂળ રિવાજ રહેવા આવતા નવા શ્રાવક માટે
જ્યારે કાઇ શ્રાવકકુટુમ્બ મહારથી વસવાટ કરવાને આવે ત્યારે જૈન કામે ઠરાવ કર્યાં કે ચાંપાનેરમાં આપણા વીશ હજાર ઘર છે. તા દરેક ઘેરથી અકેક સાનૈયા અને અકેક ઈંટ તે રહેવા આવનારાને આપવી.
આ રિવાજથી આવનારા ધંધે વળગીને થાડા વખ તમાં ધનવાન બનતા હતા. આ સર્વ પુન્યાઇ ને પ્રમાણિકતાનુ' ઉચ્ચ પરિણામ જૈન કામ ભાગવે છે.
પ્રતાપરાણા ને ભામાશાહ.
મારવાડના મોટા ભાગ ખાઈ બેઠેલ રાણાપ્રતાપ કંટાળી જઈને સિ'ધ તરફ જતાં ભામાશાહે કહ્યું કે શા માટે જાઓ છે. પ્રતાપે કહ્યું કે લશ્કરને પગાર કરવાને હવે, મારી પાસે દ્રવ્ય નથી. ત્યારે ભામાશાહે કહ્યું કે-તમારા . લશ્કરને ખાર વર્ષ સુધી પગાર હુ પુરા પાડીશ તે પણ ફિલ્મ ખુટે તેમ નથી. માટે પાછા વળા. રાણા પાછા આ વીને ભામાશાનીજ મદદ વડે ગયેલુ રાજ્ય પાછુ કબજે કર્યું હતું, આવા ઘણા જૈન તે તે નગરીએ અને શહેરાને શાભાવતા રહ્યા હતા. આવી મુશ્કેલી ભરી મા જેના
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૬) સિવાય જેનેતર બીજી કોમે જ્યારે ને ત્યારે જ્યાંને ત્યાં કરી વાત કે વંચાતી નથી. કદાચિત હશે તે બહુજ જુજ.
લમિએ જગડુશાહનું ધાર્મીક જીવન,
તેણે સિદ્ધાચળને માટે સંઘ ત્રણવાર કાઢયે. તેમાં હાથીઓ, ઘેડા અને હજારે ચતુર્વિધ સંઘની મેદનીથી ભરપુર હતું. તેમણે ૧૦૮ દહેરાં બંધાવ્યા. તેમાં કચ્છ દેશના ભદ્રેશ્વરનું દહેરાસર વહાણરૂપ વિમાનાકારે બંધાચું છે. તેને રોકે બેસતા ભકવરમાં જગડુશાહ થયાનું કહેવાય છે. પરંતુ મૂળ તેઓ શ્રીમાળ (નિમાળ ) નગરના શ્રીમાળીકુળના છે. તેમણે ભદ્રેશ્વર ફરતે કેટ (ગઢ ) બંધાવવામાં લાખ રૂપીયા ખર્ચ કર્યો છે. જે દહેરાને ફરતે તેજકેટ વિદ્યમાન જોવાય છે. વિ. સં. ૧૩૧૫ માં દુષ્કાળ પડે ત્યારે સિંધના રાજા હમીરજીને ૧૨૦૦૦ બારહજાર મુડા અનાજના જગડુએ આપ્યા. તેવી રીતે ઉ.
જ્યનીના રાજા મદનવર્માને ૧૮૦૦૦ અઢાર હજાર મુડા ધાન્ય આપ્યું. દિલ્હીના બાદશાહ મજુરિનને ૨૧૦૦૦ એકવીશ હજાર મુડા, કાશીના રાજાને ૩૨૦૦૦ બત્રીશહજાર મુડા અને પાટણના રાજા વિસલદેવને ૮૦૦૦ આઠ હજાર મુડા ધાન્ય આપ્યું, જેથી સર્વે દુકાળ ઉતરી ગયા હતા. એકંદર ૯૯૦૦૦ નવલાખને નવાણું હજાર ધાન્યના મૂડ અન્નદાનમાં
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૩)
એકીસાથે આપ્યા. અને તે તેર પનડાત્તરા કાળમાં ૧૧૨ દાનશાળા-સદાવ્રતા ખૂલ્લાં મૂકયાં. જેમાં દરરોજ પાંચલાખ મનુષ્યા જમતાં હતા. અને અઢારડ દામ આંગણે આવેલા ચાચકવર્ગને માં માણ્યુ' આપ્યું છે. તેના સત્કાર્યોં ને લિક્ષ માટે જગડુચરિત્ર ગ્રંથ વાંચવા.
જાવડશાહ, સમરાશાહ, કરમાશાહ વિગેરે શેત્રુજા તિરાજના ઉદ્ધારકાની પણ અખૂટ દોલત હતી. પણ આધૂનિક જોઇએ તે મુર્શિદાબાદના જગતશેઠ ક્રોડાગમે દોલતના માલિક હતા. કરાડા રૂપિયા અંગ્રેજ સરકારને તે ધીરતા હતા. તેમના પલંગના પાયામાં લીલા પાના ગેાઠવીને પાયાને હીરાજડિત્ર કર્યાં હતા. તેમના એક હુક્કો પાંચ ક્રોડની કિમતના હતા. તે આલમશાહ જગતશેઠે દહેરાં અંધાવ્યા છે. કસવટી પત્થરનુ`. નહેરૂ' બધાવ્યામાં લાખો રૂપિયા ખચ થયે છે. તેજ શહેરના રાયબહાદુર માણ્ પ્રતાપસિંહ દુગડે પણ લાખ્ખાપતિ હાઇને ઘણા ગામ શહેરમાં દહેરાંઓ અને ધમશાળા બંધાવેલ જોવાય છે. શેઠ હેમાભાઇ, શેઠ મેાતીશા, શેઠ હઠીસાઈ, અને શેઠ પ્રેમચદ રાયચંદ પણ્ ક્રોડપતિ થઈ ગયા છે. અને નામનાને અમર પણ કરેલી છે, જેનાં ભવ્ય દહેરાંઓ અમદાવાદ, મુંબઈ ને પાલીતાણામાં એકે અવાજે વખથાય છે.
કિમ્મતુના !
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૬૪) - રાજગૃહી નગરીમાં ધનાઢયે. * પ્રભુ શ્રી વિરના વખતમાં ઘણા હતા, જેમાં શાળિભદ્ર શેઠની રિદ્ધિ દેવતાઈ હતી. એક કૃપણ શેઠ પાસે અબજોની દેલત હતી. તેણે નરા હીરા માણેકને બળદ બનાવ્યું હતું. એક શિંગડુ અધૂરું હોવાથી રાત્રદિ મહામહેનત કરતા હતા. મહાસતક શ્રાવકપાસે ૨૮ કોડ
નૈયા અને ૮૦ હજાર ગાયો હતી. તેને શ્રીમતી રેવતી પ્રમુખ તેર શિલવતિ સ્ત્રીઓ હતી. રેવતી પિતાના પિયેરથી આઠકોડ સેનામહેર ગાડાં ભરીને લાવી. અને સાથે ૮૦ હજાર ગાયે પણ લાવી હતી. તે મહાસતકના સાસરાને ઘેર પણ અબજો સોનૈયા હતા. તે વેળા વણારસી–કાશી, સાવથ્થી, અને ચપ્પા નગરીમાં કોડપતિ જૈન કેમ ધરાવતી હતી. ચરમજિન શ્રી મહાવીર જનમુખે ચડેલા શ્રાવકેની પાસે કરડે સાનૈયાની લત હતી. અને પાશ્વપ્રભુના શ્રાવકે તેથી પણ અધિક દોલત ધરાવનારા પુન્યવંત છ હતા. અત્યારના અમેરિકાના અબજોપતિ કેઈ ગણત્રીમાં તે વેળા ન કહેવાય.
વિક્રમ સંવતના અગાઉ ગુજરાતમાં પંચાસર અને વડનગર એ બે જુના શહેર ખ્યાતિ ભેગવતા હતાં,
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૫)
કલ્પસુત્રની જાહેર વાંચના.
વડનગર શહેરમાં વિક્રમ સ. ૫૨૩ માં થઈ. ત્યાંના રાજા ધ્રુવસેનના પુત્ર મરણ પામ્યાથી તે જૈન રાળને શે કથી મુક્ત કરવાને કલ્પસુત્રની વાંચના સભા સમક્ષ શરૂ થઈ તે વિદ્યમાન પર્યુષણા પર્વે જોવાય છે. તે પહેલાં ફક્ત સાધુઓ પેાતાનામાં વાંચતા હતા. કાલીકાચાર્યે ચેાથની સ'વત્સરી કરી.
દક્ષિણના પ્રતિષ્ઠાનપુર ઉર્ફે પેઠણ નગર, કે જે હા લગ્નુ' પેઢ ગામ છે ત્યાંના શતવાહનરાજાને ત્યાં પાંચમના ઇંદ્ર મહે।ત્સવ હાવાથી ચેાથના દિને સંવત્સરીપર્વ પ્રવૉન્ગ્યુ. તે અગાઉ સદરહું પવરાજ પાંચિમનું થતું હતું. એમ નિશિથસૂત્રની ચુણુિં અને પ્રભાવકચરિત્રમાં પાઠ
મળી આવે છે.
શકરાચાર્ય સમધી કઇક
હિંદના દક્ષિણદેશમાં સં. ૮૦૫ માં શંકરાચાય ના જન્મ થયા. તેમણે જૈન ધમવાળા સાથે શાસ્ત્રાર્થ કર્યો નથી, પણ સવાઁ ઠેકાણે વેદ ધર્માંના પ્રચાર વિશેષ થાય તેમ પુસ્તકો લખવા માંડયા ને શિષ્યા ઉભા કર્યાં.
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૬) મક્કામાંથી મહુવામાં. જ્યારે મહમદ પૈગમ્બરને અરબસ્તાનમાં જન્મ. થશે ત્યારે મક્કા શહેરમાં જૈન મૂર્તિઓ હતી. તે માંહેની કેટલીક મહવાબંદરમાં જૈને અવસર પામીને લાવ્યા છે. તે માંહેની વિરપ્રભુની છે. આ બાબત સમકિત પરિક્ષાના ટબામાં જણાવેલી છે.
જૈનધર્મ તે હિંદુધર્મ નથી. મીસીસ એનીબિસાંટ કહે છે કે જૈનધર્મ તે હિન્દુ ધર્મની પ્રાચિન શાખા છે. વેદધર્મને હિન્દુધર્મ કહેવામાં આવે છે. અને જૈનધર્મ વેદધર્મથી ઈલાયદેજ છે. માટે તેમ સમજનારે ભૂલ સુધારવી જોઈએ. મદ્રાસન ઉંચી જાતના હિન્દુઓ પ્રાચિન સમયના એટલે અસલી જૈનો સાથે ખાસ ધર્મના કારણે વ્યવહાર બંધ કર્યો હતે. તેથી સ્પષ્ટ થાય છે કે જેને હિન્દુ નથી. માસ્તર કુંવરજી મૂળચંદે ભાવનગરના જૈનધર્મ પ્રકાશ નામના ચોપાનિયામાં જેનેને હિન્દુપણ સ્વીકારવાને ઘણું સખ્ત લખાણ કરેલ છે. તે તેમણે વિશેષ માટે જૈનધર્મની પ્રાચિન અર્વાચિન થિ. . તિનું લઘુ પણ બહુ ઉપયોગી પુસ્તક વાંચવાથી જરૂર શંકારહિત થશે. કેમકે હિન્દુધર્મ વેદધર્મ છે અને રાજવંશી ક્ષત્રીધર્મ જૈનધર્મ છે,
કિમ્બના!
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૭) ધને પરવાડ ને રાણપુર. ધના પોરવાડ પાસે કરોડ રૂપિયાની લત હતી. તેણે ૮૪ ભોંયરા અને ૧૪૪૪ સ્થભે ચારે બાજુ મળીને વિશાળ દહેરાસર રાણકપુરનું બંધાવ્યું. તે સમયે કુંભારાણાએ ધનાને કહ્યું કે મહારાવતી એક થાંભલો તારા દહેરામાં કરાવજે, પછી ધનાએ રાણાજીની વતી એક થાંભલે કરાવ્યું, તેમાં એકલાખ રૂપિયા ખર્ચ થયે. રાણે વિસ્મય પામે. કે ધનો તે ધનની ખાણ છે.
શેત્રુજા તિર્થરેડપર દ્રશ્ય. ભરતચકીના ચરણ–ાળી પરબ પાસે એક ઉંચી છત્રી વાલી દહેરીમાં સંવત ૧૬૮૫ માં સ્થાપ્યા છે. છેડે દૂર એક કુંડ પાણીને સંવત ૧૮૬૧ માં સુરત વાળા ઈચ્છાચંદે બંધાવ્યું, તેના ઉપર દહેરીમાં શ્રી નેમિનાથ અને તેમના ગણધર વરદત્ત તથા શ્રી રાષભદેવના મળી ત્રણ જેડ પગલા છે. તેના મથાળે પાણીને બીજેકુંડ કુમારપાળ રાજાને બારના કાને બંધાવેલ છે, તેના મથાળે હીંગુલાજને હડ અને તેનું સ્થાનક છે. અહીં એક એઆલાપરની દહેરીમાં કળિકુંડ પાશ્વનાથના પગલાં છે. સં. ૧૮૩૫ માં પ્રતિષ્ઠા કરી છે. આખા પહાડ ઉપર આ હડે ચડવાને કઠિણમાં કઠણ છે. તેને વિસામો અને માં
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૬૮) ભરના પગથિયાં અમદાવાદવાળા રાવબહાદુર હરકુંવર શેઠાણીએ બંધાવેલ છે. તેના ઉપર ચડતા છાલાકુડ નામે પાણીને ત્રીજો કુંડ સં. ૧૮૭૦ માં બાંધેલ છે. તેના પાસે ચાર શાશ્વતાજિનના ચરણની દહેરી છે. તેના માથે આપણા જમણા હાથ ભણું એક ટેકરી ઉપર તપાગચ્છના શ્રીપૂજની ટુંકની દહેરી જોવાલાયક છે. ત્યારબાદ ચડતાં સઘળાં દહેરાંના દેખાવનું તળિયું સપાટ છે. ત્યાં પાણીને ચોથો કુંડ હીરબાઇને કુંડ તે અમદાવાદના ભંડારી કુટુંબની દીકરીએ નવાણુંવાર સંઘમાં આવીને નવાણું યાત્રા કરી. સં. ૧૮ નાં સૈકામાં કરી. આ કુંડ પાસે કાતિક પૂનેમના મહિમાની દહેરી મેટી છે, તેમાં દ્રાવિડ વાલખીલ્ય, અઈમાતાજી, ને નારદજીની એમ ચાર કાઉસગિયા મૃતિપ્રતિમા છે. થોડે દૂર ચડતાં પાણીને પાંચમે ભૂખણકુંડ યા બાવળકુંડ છે. તેના પાસે દહેરી બેમાં ગજસુકમાળ વિગેરેના ચરણ છે. અને એકમેટી દહેરી છે. તેમાં રામચંદ્રજી, ભરતજી, થાવચા, શુકરાજ, ને શૈલંકાચાયની કાઉસગી પાંચ પ્રતિમા છે. ત્યાંથી હનુમાનદ્વાર આવે છે. ત્યાં એક મોટા ચિતરા ઉપર બે દહેરીમાં પ્રભુના ચરણ છે. અહિંયાથી નવટુંકને રસ્તો છે. દાદાજીની ટૂંકમાં જતાં કિલ્લાની બહાર ડુંગરની ભેખમાં છ-સાત ફુટ ઉંચે ત્રણ મૂતિ જાળી, મયાળી ને વિયાળી ની કોતરેલી છે."
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૬૯) તે કૃષ્ણ વાસુદેવના પુત્ર છે, અને જો આગળ વધ્યા કે તિર્થાધિરાજના મોટા કિલ્લા (ગઢ) માં પ્રવેશ કરવાને મુખ્ય પ્રથમ દરવાજે રામપળની બારી નામે છે. | આ બારીથી છ ગાઉ અને ત્રણ ગાઉની પ્રદક્ષિણાએ જવાય છે. તેમજ શેત્રુંજી નદી ન્હાઈને આવતાં પણ આ આરીમાંથી જ પ્રવેશ થાય છે. આ ત્રિપુટી રસ્તે એક ટેકરી છે. તેમાં દેવકીજીના છ પુત્રેની શ્યામ કાઉસગી પ્રતિમા છે.
વળી ફરતી પ્રદક્ષણામાં ઉલખા જળ, ચિલ્લણતલાવ, અજિતશાંતિ ચરણદહેરી, ભદ્રકગિરી (ભાડવા ડુંગર.) અને શ્રી સિદ્ધવડ એમ સ્થાને વાળી છ ગાઉની પછી ત્રણગાઉની અને રોહિશાળાની તથા ઘેટીની પાગની યાત્રા માટેના માર્ગ છે.
નવટુંકમાંના કેટલાક દશ્યની હકીકત
દાદાની મેટી ટુંકમાં વિમળવણીમાં ચકેસરીદેવીનું દહેરૂં સં. ૧૫૮૭ માં ઉદ્ધારક કર્મશાહ તેલાશાહે બંધાવ્યું. તેમની ચેરીનું દહેરૂં સં. ૧૯૭૫ માં બંધાવ્યું છે. આ દહેરે ઘણુ જૂના વખતનું અને જૂની જગ્યામાં બંધાવ્યું છે. યાત્રુને દર્શન અને પ્રેક્ષકોને જોવા લાયક છે. તે લાઈનમાં શ્રી વિમલનાથ, અજીતનાથ ને ચંદ્રપ્રભુનાં
Page #197
--------------------------------------------------------------------------
________________
( ૧૭૦ )
દહેરાં સ. ૧૯૮૨-૮ ના છે. શાંતિનાથનુ સ’. ૧૬૭૮ માં, અને કુમારપાળરાજાનુ મારના સૈકાનુ દહેરૂ છે. તેમાં જે ચંદ્રપ્રભુનુ' દહેરૂ છે, તે અમદાવાદના ભંડારીનુ છે. તે અમદાવાદના ખાસ સમા હતા તેથી તેમણે પાંચ વરસ પયત આખા ગુજરાત દેશમાં એક સરખા ‘અમારી પડે હે પળાવ્યા હતા. ચેાથેાકુડ બધાવનાર હીરબાઇ, આ ભંડારીની છઠ્ઠી પેઢીએ પુત્રી છે. અને કુમારપાળવાળુ' આ દહેરાસર • અસલી સૂર્ય કુંડ' ઉપરજ અધાયુ છે. ચંદરાજા કુકડા રૂપે હતા તે તેમાં પડતાંજ તે પાણીના પ્રભાવે મુળરૂપે મનુષ્યપણાને પામ્યા. વળી મહાવીરજીના સમાસનું સ’, ૧૭૮૮ માં સુરતના સેામચં કલ્યાણુચ'નુ', ચિંતામણપાશ્વ જીનનું અમદાવાદના ભડારીજીએ સ. ૧૭૯૧ માં, ચંદ્રપ્રભુનું સ', ૧૭૮૮ માં પ્રેમજી રતનજીતુ, પાર્શ્વનાથનુ' સ’, ૧૭૯૧ માં જીવણુચ'શેઠજીએ, શ્રેયાંસજિનનું સ. ૧૯૭૫ માં જામનગરવાળાનું, સંભવનાથના એ સ. ૧૬૮૨ માં અમદાવાદવાળા રીખવદાસ વેલજીતુ, અને મહાવીર ચામુખવાળું સા થંભાવાળુ દહેરૂ સ. ૧૬૮૬ જોધપુરના મનાતમલ જયમલે અાવેલ છે. ત્યારે સ. ૧૮૧૪ થી ૧૮૭૪ સુધીમાં દેશ આર દહેરાં બંધાવેલ છે. તેમાં લશ્કરવાળાનું દહેરાસર પાર્શ્વનાથનુ કે જેમાં ભિંતે સન્મુખ, આરસના ‘ નદિશ્વર અને ‘અષ્ટાપદ ’ આરસના ગોળાકારે છે. ઉમદા કારીગિરી
0
*
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૭૧)
વાળા સોનેરી જૂના વખતના છે. અને બાજુમાં આરસના સુંદર બે હાથી ઉભા છે. ત્યારે અંદર આરસની બંગલી જેવા ઘાટની તદ્દન આરસની દહેરીમાં પાર્શ્વનાથની નાની પણ મનહર પ્રતિમા છે. જોવાલાયક આ દહેરૂં છે. વળી ઠેઠ શિખર સુધી તદ્દન આરસનું જ દહેરૂં કપૂરચંદ પટવાએ સં. ૧૮૬૦ માં બંધાવ્યું અને પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી અને સં. ૧૯૨૮માં કચ્છી શેઠ નરસી કેસવજી નાયકે પચતિથનું દહેરૂં બંધાવ્યું. જેમાં મધ્યમાં શેત્રુજે, અષ્ટાપદ, મેરૂપર્વત, સમેતશિખર, અને સમવસરણની રચનાવાળું છે. આવું દહેરૂ ડુંગર ઉપર આ એકજ છે. જેણે અંગ્રેજ સરકારને નાણાની અખૂટ મદદ આપીને લાખ રૂપિયાની હું એકજ દિવસે શીકારનાર બંગાળના મુશિદાબાદના
જગતશેઠ” નું બિરૂદ ધારક “આલમચંદજી ” નું પણ એક દહેરાસર જોવાય છે.
' બાદ રતનપળમાં ખૂદ દાદાના દહેરાં સિવાય એક દહેરૂ સં. ૧૩૭૫ માં પાટણવાળા મોતીચંદભાઈએ બંધાવીને સસરણના ચૌમુખની પ્રતિષ્ઠા કરી. બાદ ચેકમાં સામસામા બે દહેરાં મંત્રી ભાઈઓ વસ્તુપાળ તેજપાળના બારના સૈકાના, ગંધારી આ રામજીના શાંતિનાથના ચેમુખનું, મુળશાના મંડપવાળું સંપઈજિનનું, અને અષ્ટાપદજીનું એ ત્રણે સં. ૧૯૨૦ માં બંધાયા છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૧૭૨ ) અષ્ટાપદ સબધિ.
"
"
ખૂદ પ્રથમ તિર્થંકર શ્રી આદિશ્વર ભગવાનને આ પહાડ ઉપર અગ્નિસ ંસ્કાર કરીને ભરતચક્રિએ તે ઉપર એક દહેરૂ ચાર દ્વારવાળુ ચાવીશ પ્રભુની માના પેત પ્રતિમા મે, ચાર, આઠ, ને દશ, એમ સરખી નાશિકા રાખીને ચારે માજી પધરાવ્યા. ને ઉંચાઇમાં ત્રણ ગાઉનું' કરીને તેને અકે જોજનવાળા આઢપગથિયાં ’ મધ્યા. આ પહાડ ઉપર સ્વશક્તિએ જઈ પ્રભુને ભેટ તા તે ‘ ચરમશરીર ॰ વાળા જાણવા. એટલે તેજ ભવે મુક્તિમાં જાય, આ તિથ અસલી વિનિતા નગરીથી પૂર્વ દિશે ખાર જોજન દૂર છે. એવા પ્રદ્યાષ છે. એમ · સેનપ્રશ્નમાં ॰ છે. રાયણ પગલાનું અને પુ'ડરીકજીનુ એ એ સ’. ૧૫૮૭ માં ઉદ્ધારકે મ ધાવ્યા છે. સહસ્રકૂટનુ દહેરૂ એક છે. તેમાં ઉંચા ઉભા આરસમાં ચૈાતરમ્ નાનીનાની પ્રતિમા ૧૦૨૪ મનાવીને પ્રતિષ્ઠીત કરેલ છે. તેના સામે ચાવીશ પ્રભુના ગણધર ૧૪૫૨ તથા પ્રભુ ચાવીશનાં પગલાજોડની સ્થાપના એક મોટા આરસ પહા જીમાં કાતરી કાઢી છે. મેરૂપર્યંત અને સમેતશિખરના ટહ્યા છે.
(
આ આખી રતનપાળમાં રહ્નાજ પાથર્યાં છે. તદ્ન આરસનીજ આ પાળ જૂનામાં જૂની-પ્રાચિન, આદિ અ
Page #200
--------------------------------------------------------------------------
________________
' (૧૩) નાદિવાળી જાણવી. વિગેરે. રતનળિમાં “શ્રી આત્મારામજી મહારાજ ની દેવસૂરી, હેમપ્રતાપમુનિ વિગેરે જેનાચાની મૂતિઓ દર્શનિક છે.
મોતીશાશેઠની દુક–સં. ૧૮૪ ના મહા વદી દે ના દિવસે મૂળનાયક “આદિશ્વર” પ્રભુની પ્રતિષ્ઠા શેઠ ખીમચંદ મેતીશાહે કરી. આ ટુંકની વચલી બારીના ગેખમાં બૂટેરાવજી મહારાજના મુખ્ય પટવર શ્રીમાનું મુળચંદજી મહારાજ ઉર્ફે મુક્તિવિજય ગણિવરની મૂર્તિ સ્થાપિત છે.
બાલાભાઈની ટુક–સં. ૧૮૯૩ ના દિને ગેઘાબંદર નિવાસી પરી દીપચંદ કલ્યાણ કાનજીએ બંધાવીને શ્રી આદિનાથની પ્રતિષ્ઠા કરી છે. દીપચંદભાઈનું નામ બાલાભાઈ હુલામણાનું હોવાથી તે નામ કાયમ રહી. ગયું. અદભૂતજીનું દહેરૂ સ. ૧૬૮૬ માં ધમદાસે પુનરોદ્વારકરી સમરાવ્યું. આ પ્રતિમાજી ડુંગરમાંથી કોતરીને લેપમય કરી પ્રતિષ્ઠા કરી છે. બારમહીને એકજવાર આખા શરીરે “પખાળ” થાય છે. તેવા ઉંચા કદના મોટા બિંબ છે, ફક્ત જમણ અંગુઠે હમેશાં પખાળ તથા પૂજા થાય છે.
પ્રેમચંદમોદીની ક–સં. ૧૮૪૩ માં અમદાવાદ વાળા મેદી પ્રેમચંદ લવજીએ બધાવીને શ્રી આદીશ્વરજીની
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) પ્રતિષ્ઠા કરી. આ ટુંકમાં “દેરાણી જેઠાણના ગોખલા” સુરતના ઝવેરી ઘુસભાઈઓની સ્ત્રીઓએ આબુના દેરાણી જેઠાણના ગેખલાંના નમુના માટે આરસના ઝીણું નકશીવાળા બનાવ્યા છે.
શેઠ હેમાભાઈની દુક–સં. ૧૮૮૬ માં અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ અને તેમના કુટુંબ પ્રતિષ્ઠા શ્રી અજિતનાથની કરી. ટુંક બંધાવનાર ઉક્ત શેઠ “શાંતીદાસ શેઠ”ના પૌત્રના પુત્ર છે. ને તેઓ ઉદેપુરના શિશુદિયા રાણાજી શ્રી સામતસિંહજી રાણાને જ પરિવાર છે.
ઉજમબાઇની ક–સં. ૧૮૯ માં ઉક્ત શેઠશ્રીએ બંધાવી પોતાના બહેન ઉજમબાઈનું નામ કાયમ કરી શ્રીનંદીશ્વરદ્વિપ” ની પ્રતિષ્ઠા કરી.
નદિશ્વર દ્વિપ સંબધિ. આ જંબુદ્વિપથી આઠમે દ્વિપ છે. તેને વિસ્તાર એક -અબજ તેસઠકોડ ને ચેરાશી લાખ જે જનને છે. તેની ચારે દિશાએ ચાર “અંજનગિરી પર્વત છે. અકેક અંજનગિરીના ચોતરફ ચચાર દધિમુખ પર્વત આવ્યાથી તે સેળ થયા. અને અકેક દધિમુખના બંને પડખે બે વાવીએ છે. તે દરેક વાવએ રતિકર પર્વત છે. તે બત્રીશ થયા. એટલે બધા મળીને (પર) ચૌમુખવાળું નંદીશ્વરના બાવન
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૭૫), દહેરા થયા. એક અંજનીગીરી ચાર દધિમુખ, અને આઠ રતિકર એમ મળીને ૧૩ તેર પર્વતની રચના બાવન ચેમુઅની ટુંકાણમાં સ્થાપે છે. આ દ્વિપ ફક્ત દે અને વિદ્યાધરે જઈ શકે છે. તીર્થકરોના પાંચે કલ્યાણકના દિવસે અહિં આવીને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે.
પાંડવનું દહેરાસર–સ. ૧૭૮૭માં દલીચંદ કાકાએ યુધિષ્ઠીર વિગેરે પાંચે પાંડવની ઉભી મૂતિઓ-પ્રતિમા પ્રતિષ્ઠીત કર્યા છે. ને સામસામે બે ગોખમાં કુન્તા માતા અને દ્રૌપદી સતીની પણ મૂતિઓ છે. આ દહેરાની પછવાડે સહકુટનું દહેરૂ છે. તેમાં ભિંતને ઓથારે “ચૌદરાજકને પુરૂષાકારે સ્થાપ્યો છે. જાણે છાશ વલેણું તાણ હેય તેમ બે પગ પહોળા રાખીને બંને હાથ કમરને ટેકાવેલા હોય તેવું દેખાય છે. તે સાતરાજ ઉચા ને સાતરાજ નિચો છે. વચલેભાગ ત્રિો છે તે મનુષ્યક છે.
છીપાવસીની ટુંક–સં. ૧૭૯૧માં શ્રી કષભદેવની પ્રતિષ્ઠા કરી. આ ટુકના સ્થાપક મૂળ ભાવસાર જૈન છે. અહીંના નેમનાથાદિના ત્રણ દહેરા તેજ સમયના છે.
સાકરશાની ટૂંક સં. ૧૮૯૦ માં અમદાવાદવાળા સાકરચંદ પ્રેમચદે બંધાવીને પંચધાતુના શ્રી ચિતામણી પાર્શ્વનાથના મોટા બિંબની પ્રતિષ્ઠા કરી.
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૭૬) ચૌમુખજીની ટુકે છે તે અમદાવાદના રહીશ શેઠ જોગીદાસના પુત્રે સવાસોમજીભાઈઓએ સં. ૧૯૭૫ માં પ્રતિષ્ઠા કરી અને શ્રી ઋષભદેવ ભગવાનના મહાન ચારે બાજુ બિંબ સ્થાપ્યા. આ દહેરૂં નલિનિગુલમ વિમાનના આકારનું છે. આ ટુંકનું દહેરૂં બંધાવતા કુલ
અઠાવન લાખ રૂપિયા ખર્ચ સંઘસહિતને ગણતાં થયા છે. અને ફકત ચેમુખનું દહેરૂં બંધાવતા છપન હજાર પાઠાંતર છયાશી હજાર રૂપિયાના દેરડાં તુટયા છે. જેની શાક્ષી ઈતિહાસ પૂરી પાડે છે. આ બંને સગા ભાઈઓને મૂળ ધંધો ચીભડા વેચવાને હતે. તે શ્રી ખરતરગચ્છાધિપતી જિનચંદ્રસૂરિના ઉપદેશથી તેમના કહ્યા પ્રમાણે છે દઈને શરાફી તથા ઝવેરાતના ધંધામાં જોડાઈ કોડપતિ થયા હતા. જે તેના શિલાલેખથી સાબિત છે. ને પ્રાચિન લેખ સંગ્રહ ભાગ બીજામાં તેની નોંધ છે. આ ટ્રેકના બીજા ગાળાને છેડે શાંતિનાથનું દહેરૂ” સંપ્રતિરાજાનું બંધાવેલું છે. જેને બે હજાર અધિક વર્ષો થયા છે. અહીં કિલ્લાના અંદરના ગાળે સં. ૧૯૨૧ ની સાલનું કચ્છી શેઠ કેશવજી નાયકનું અભિનંદન પ્રભુની પ્રતિષ્ઠા કરી. આ મૂહ ચેમ્બુને શુદ્ધ નહોતું. ખરત્તરવસીમાં પણ ચોસુખની પેઠે જુના દહેરાં છે. ને બાબુકેના છ સાત
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૭૭) દહેરાં સં. ૧૮૮૫ થી ૧૮૭ સૂધીના અને કચ્છી ગૃહસ્થ બંનેના ચાલુ સદીના છે.
અંગારશાપીર સંબંધી-શાહબુદિન ગોરી બાદશાહ ના વખતમાં “અંગારશા” ઉર્ફે હિંજે પાલીતાણામાં થાણદાર હતું. તેમણે કેટલીક વખત જેન લેકેની પણ નોકરી કરી હતી તે ઓલીએ પંચભુતને કબજે કરવાની વિદ્યામાં પ્રવિણ હતા. તે મરણ પામીને વ્યંતર થયા હતા. કેટલેક વખતે યાત્રાળે આવેલ સંઘવ્યકતીઓને ઉપદ્રવ કર્યાથી સાથમાં આવેલ યતિ આચાર્યાદિકે તેને ચમત્કારી રીતે લાવતાં છેવટે તેણે કહ્યું કે હું ધોળી ધજા વાળાને સેવક થઈ સંઘને રક્ષક થાઉં છું. પણ અહિં હિં જે આ મારા હાડકા નજરે પડે છે. તે વણાવી લઈ આ ખૂણામાં દફનાવે અને કબર કરાવે. એમ કહી અદશ્ય થયે. શુદ્ધતા માટે જુઓ સૌરાષ્ટની જુની તવારીખ નામનું પુસ્તક
કિલ્લાની અંદર પાણીના કુંડ પાંચ દાદાની ટુંકમાં, બે વચ્ચેની ટુંકમાં, અને એક ચમુખના દરવાજે મળી કુલ આઠ પાણીના કુંડે છે. બાકી પાણીના ટાંકાએ બાંધેલા છે. ઈત્યાદિ !
Page #205
--------------------------------------------------------------------------
________________
વાળા પાક
ના છે,
કાણા
મiાઇમામ : JILL
प्रकाश ३ जो.
કિરણ ૧૪ મુ.
પ્રથમ તિર્થંકરનું સંક્ષિપ્ત ઐતિહાસિક
વર્ણન. જ્યારે જ્યારે વીશી થાય, ત્યારે ત્યારે દરેક તિથકર જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તિર્થાધિરાજ શેત્રુંજયને અનંત મહિમા વર્ણવે છે. આ જ બુભરતની વર્તમાન ચેવીશીના આદ્ય તિર્થંકર યુગાદિ દેવ શ્રી આદિશ્વર થયા. તેમણે શેત્રુજાનું મહાતમ્ય પ્રકાશ્ય તેની રચના, તેમના મુખ્ય ગણધર “શ્રી કષભસેન ઉર્ફે પુંડરિકજી” એ સવાલાખ શ્લોકની કરી. બાદ છેલ્લા–ચરમ તિર્થંકર શ્રી મહાવીરજી થયા તેમના પટધર ગણધર ‘સુધર્માસ્વામી” એ સવાલાખમાંથી ઉદ્ધરીને ચોવીશહજાર કલેકી શેત્રુંજા મહામ્ય પ્રગટ કર્યું. પછી વિક્રમ સંવત ૪૭૭ માં યુગપ્રધાન
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ધનેશ્વરસૂરિ થયા, તેમણે વલ્લભપુરના રાજા શિલાદીત્યને
ધીને શ્રી શેત્રુંજાને માનવતે મહિમા વખાણે, તેથી રાજાએ તિર્થમહિમા સવિસ્તરથી સભા વચ્ચે જાણવાને મરજી બતાવી એટલે આગામિ ના હિતને ખાતર
વીશ હજારીમાંથી સાર લઈને દશહજાર કી શેત્રુજા મહાભ્ય રચ્યું. જે હાલ જયવંત વતે છે. તે તેમાં ચેવીશ તિથકનું ચરિત્ર જણાવેલ છે, તેમાંથી સાર સાર લઈને આ પુસ્તકના વાચક વર્ગને બંધ થવા તથા હર્ષ રોમાંચિતવાળા આનંદ આપવાનો પ્રયાસ કર્યો છે.
શ્રી ઋષભદેવ પ્રભુનું જીવન, તિર્થકરોને જન્મ આર્યદેશમાં જ થાય છે. આ ભરતક્ષેત્રના બત્રીશહજાર દેશમાં ફક્ત (૨પા) દેશ આર્યન છે. તેમાં કેશલ નામે દેશની , વિનીતાનગરી” માં છેલ્લા કુલગર શ્રી “નાભીરાજા” છે તેમને મારદેવી નામે સ્ત્રી છે. તે જુગલિયા છે. અને આપણા આ જીવન ચરિત્રના નાથક દેવાધિદેવ શ્રીમાનું ઋષભદેવજીના પિતા અને માતા છે. આ સમય ચાલુકાળના ત્રીજા આરાના છેડાને છે. દે. વતાઓનું ઉત્કૃષ્ટ સુખવાળું ઉંચામાં ઉંચી સ્થિતિનું આયુષ્ય ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધનામાં વિમાનમાં છે. ત્યાં શ્રી રૂષભદેવજી રહીને દેવ સંબંધી આયુ પૂર્ણ કરી-ચવીને
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૮૦) * અષાડ વદિ ક” (ગુજરાતી જેઠ વદ ૪) ની રાત્રિના માતા મારૂદેવીની કુક્ષિમાં આવ્યા. એટલે માતાએ તુર્તજ નિર્મળ ચૌદસ્વપ્નાં દીઠાં તેના નામ આ પ્રમાણે અનુક્રમે આકાશથી ઉતરીને પિતાના મુખમાં પ્રવેશ થતા જુએ છે. ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લફિમ, ૫ ફૂલની માળ, ૬ સૂર્ય, ચંદ્ર, ૮ વજા, ૯ કળશ, ૧૦ પદ્મસરેવર, ૧૧ સમૂદ્ર, ૧૨ દેવવિમાન, ૧૩ રત્નનીરાશી, અને ૧૪ નિઈમઅગ્નિ. આ પ્રમાણે પર્યુષણ પર્વ રાજમાં જે સુપના ઉતારાય છે. તે આ ક્રમ પ્રમાણેજ જૈનસંઘ ઉતારે છે. સુપના દેખીને રાત્રિ જાગરણ કરતાં પ્રભાત થયો એટલે પોતાના સ્વામી શ્રી નારાજાને કહ્યાં, નાભિરાજાએ કહ્યું કે હે પ્રીયા તમને યુગલાધર્મ નિવારક ઉત્તમ પુત્ર થશે. જે સાંભળી મારૂદેવી ખુશી થયાં.
પુત્ર જન્મ અને પ્રભાવ. મારૂદેવી માતાનું સુતિકર્મ (સુવાવડ) છપનદિશી કુમારિકાઓએ કરી ચૈત્ર વદ ૮ (ફાગણ વદ ૮ ગુરુ) ના દિને ગ્રહ ઉચ્ચ સ્થાને આવ્યા. સ્વપ્નમાં માતાએ પ્રથમ વૃષભ દેખાથી પુત્રનું નામ રૂષભ પાડયું. પહેલા દેવલોકમાં સુઘાષા નામની ઘટા છે. જેની સંકલન બત્રીશલાખ વિમાનક ઘંટા સાથે કરેલી છે. ત્યાં રહેલા સુધર્માઇંદ્ર પ્ર
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૮૬). થમ દેવકના સ્વામી–રાજા છે. તેનું સિંહાસન કંપાયમાન પ્રભુના જન્માદિ સમયે થાય. તેથી ઈંદ્ર તે જન્મની ખુશાલીમાં સભા ભરે છે. તેના ખબર કરવાને સુઘાષા ઘટા વગાડતાં જ સર્વ વિમાનેની ઘંટા વાગે છે. અને સર્વે દેવે અવધિ ઉપગે ઈદ્રસભામાં હાજર થાય. ઈંદ્રમહારાજ પિતે પગમાંથી રત્નજીએ કાઢીને એકસાવે ઉત્તરાસંગ કરી સાત આઠ ડગલા પાછળ હટીને જે દિશામાં પ્રભુ હોય તે દિશામાં બેસીને શકસ્તવન ભણે. બાદ પાલક” નામે વિમાન એકલાખ જે જનનું કરાવીને ઈંદ્ર તમામ પરિવારે વિનિતા નગરીમાં આવી પ્રભુને વાંદી રજા લઈ માતાને અવસ્થાપિણ નિદ્રા મૂકીને પંચ રૂપ ધારણ કરી પ્રભુને મેરૂ પર્વતે લઈ જાય છે. ત્યાં પાંડુક વનમાં શાશ્વત સિંહાસન છે તે ઉપર ઇંદ્રિ સુધમાં પિતે પ્રભુને ખોળામાં લઈને બેસે છે, તેવા સમયમાં ત્રેસઠUદ્ર સપરિવારે આવી પહોંચે છે, એટલે બારમા દેવલોકને “અમ્યુતિદ્ર” દેવને ક્ષીરસમુદ્ર, ગંગા વિગેરેના પાણી લાવવાને હુકમ કરે છે. પછી પ્રભુને આઠ જાતના અભિષેક પૂર્વક અઢીસે અભિષેક કરે છે. પછી ઈશાન ઇદ્ર પ્રભુને મેળામાં લઈને બેસે છે. એટલે સુધમ ઇંદ્ર વૃષભનું સુન્દર રૂપ કરી શિંગડામાંથી ધારા કરી પ્રભુને ન્હવરાવે છે. પછી પ્રભુને તેમને ઘેર માતા પાસે મૂકે છે. અને મૂકેલી નિદ્રા વિગેરે લઈને પ્ર
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૮૨) ભુના ઘરમાં “બત્રીશકોડ સોનૈયા” ની વૃષ્ટી કરે છે. ને પ્રભુના અંગુઠામાં અમૃત ઠવે છે. ને તેના ઓશીકે રત્નના ગેવદડે રમવાને મૂકે છે. પછી સઠ ઇંદ્રો પરિવાર સહિત , નંદિશ્વરદ્વિપે ” અઠ્ઠાઈ મહેત્સવ કરીને સ્વસ્વ સ્થાનકે જાય છે. કહે, તિર્થ"કરેની કેટલીબધી પુન્યાઇ ! આ દેવતાઈ જન્મત્સવ પૂર્ણ થયા પછી પ્રભુના પિતાને ખબર પડે અને જન્મમહેસવ કરે. હવે પ્રભુના જન્મ થતાં સાતે નકે પ્રમાણમાં નર્કના છ ને શાતા ઉપજે છે. ને ઉદ્યોત થાય છે. હવે “પ્રભુના વંશની સ્થાપના કેમ થઈ તે કહે છે. એકદા નાભિરાજા પ્રભુશ્રીને ખેાળામાં લઈ બેઠા છે; એટલામાં હાથમાં શેલીને સાઠે લઈને ઇંદ્ર આવ્યા છે. તે લેવાને હાથ પસાર્યો. તે જોઈને છેકે શેલી એટલે ઈશું જાણીને પ્રભુને “ઈફવાકુવંશ, અને કાશ્યપ ગોત્ર” ની સ્થાપના કરી. હવે પ્રભુ સેવન વય પામ્યા. અને તેમને “વિવાહ મહોત્સવ” કર્યો. “સુનંદાને સુમંગળા” બે સ્ત્રી પરણ્યા. સ્ત્રીઓ તરફથી ઇદ્રાણી અને દેવીઓ વેવાણ થયા. અને પછી પ્રભુ તરફથી ઈંદ્ર વેવાઈ થયા અને ધામ ધૂમથી પરણાવીને પંખણ કર્યા. જે પોંખણાને રિવાજ વિદ્યમાનકાળે પણ ચાલુ જેવાય છે. હવે “રાજગાદીની સ્થાપના” પ્રભુજીની એવી રીતે થઈ કે-પડતા કાળને લઈ જુગલિયામાં પરસ્પર લડાઈ થવા માંડી. એટલે ઘણા
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૮૩). એ આવીને ન્યાય થવા અર્થે નાભિરાજાને અરજ કરી. એટલે નાભિરાજાએ કહ્યું કે “તમારે રાજા ઇષભ થશે.” આ સાંભળતાજ વિનિત જુગલિયા કમલપત્રમાં જળ લેવા ગયા છે. એટલામાં તે સુધર્મા ઇદ્ર આવીને પ્રભુને સ્નાત્ર કરી ચંદનાદિ ચચીને આભૂષણે પહેરાવીને સિંહાસન પર સ્થાપન કરી દીધા. બાદ જુગળિયા કમળપત્રમાં જળલઈ ને આવીને જૂએ છે. તે પ્રભુનાં અગે પૂજા થયેલી દીઠી તેથી વિચારમાં પધગયા કે ક્યાં પૂજા પ્રક્ષાલન કરવું. તે જમણા પગને અંગુઠે ઉઘાડે દેખીને ત્યાં પખાળપૂજાદિક કાર્ય કર્યા. તે વિનય જોઈને ઇદ્ર મહારાજે “વિનિતા” નગરી નવી વસાવી આપી. તેમાં સર્વે રહેવા લાગ્યા. પ્રભુને રહેવા માટે ૨૧ મજલાને “વૈકય વિભ્રમ”નામે પ્રાસાદ-મહેલ બાંધી આપે. પ્રભુને સુનંદા પાણીથી
ભરત ને બ્રાહ્મી ” તથા “બાહુબળને સુંદરી” એમ બે જોડલાં થયા, ને સુમંગલાથી ૪૯ જેડલા-અઠાણુ પુત્રો થયા. એટલે એક દીકરા ને બે દીકરી શ્રી બાષભદેવ ભગવાનને થયા. તેમાં ભારતને સવાકોડ તથા બાહુબળજીને સવાલાખ પુત્ર થયા. મારૂદેવીમાતાએ પિતાની “પાંસઠહજાર પેઢી” દીઠી. “રાજનીતિનું બંધારણ બાંધ્યું કે જે કઈ ગુન્હ કરે તેને હંકારને દંડ, વધારે ગુન્હેગારને મંકારની શિક્ષા, અને છેલ્લી ધિક્કારને દંડ ઠરાવ્યું. હવે કલ્પવૃક્ષ વિચછેદ
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૮૪) ગયાં. એટલે કે એ આવીને પ્રભુને કહ્યું કે શાલ પ્રમુખ કેમ ખવાય? પ્રભુએ ઉપાય બતાવ્યું. પણ તે કાચું પટમાં પચે નહિં. એવામાં અગ્નિનું પ્રગટ થવું અને તેમાં પકાવીને ખાવું. ત્યારે આ ભેળા ભદ્રિકલેકે અગ્નિમાં ધાન્ય નાખે અને પછી કહે કે હવે અમને પાછું આપ. પણ તે તે સર્વે બળીને રાખ થઈ જાય. કંઈ પાછું તે આપે નહિં. એટલે લોકેએ કહ્યું કે તે ભુત એકલેજ ખાઈ જાય છે. અમને કંઈ પણ પાછું આપતું નથી. હવે “કુંભારનું શિ૯૫ પ્રથમ બન્યું.” તે જુગલીઆ પાસે માટી મંગાવીને હાથીના કુંભસ્થળ ઉપર ભાજન--વાસણ બનાવી આપીને બોલ્યા કે હે ભદ્રે ! આ વાસણમાં પકાવીને ખાજે. એમ સે શિલ્પ બનાવ્યા. ને રાજનીતિ હેકનતિ સ્થાપી. પુરૂષની ૭૨ અને સ્ત્રીની ૬૪ કળા પ્રગટ કરી અઢાર લીપી તથા અંકગણિત” પણ બાંધ્યા. વિગેરે સૃષ્ટી નિયંતા તરિકેને આ વ્યવહાર, અઢાર કોડાકોડ સાગરેપમ જેટલા દીર્ઘકાળે આ ભરતક્ષેત્રમાં શ્રી આદિશ્વર ભગવાને ચાલુ કરાવ્ય કહીએ. એમ ત્યાશીલાખ પૂર્વ સુધી સંસારમાં રહ્યા. હવે “દિક્ષાને અવસર થયો” જા.
ને કાંતિક દે ઉઘોષણા કરતા પ્રભુ પાસે આવી અરજ કરી કે હે ભગવન્! તિર્થ પ્રવર્તાવો. એટલે પ્રભુ એ અવધિથી દિક્ષા સમય જાણીને ભરતને ભરતખંડનું,
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૮૫) બાહુબળને બહલીદેશનું, દ્રવિડને દ્રવિડેદેશનું એમ સોએ પુત્રને રાજ્ય વહેંચી આપ્યા. અને “સંવત્સરિ દાન દેવા માંડ્યું. દિનપ્રતિદિન એકકોડ અને આઠલાખ સેનૈયાનું દાન દેતા હતા; તે બરાબર એકવર્ષ સૂધી (૩૬૦ દિન) દઈને ચૈત્ર વદિ ૮ (ગુરુ ફાગણ વદ ૮)ના દિને પ્રભુ શ્રી આદિનાથ દિક્ષા લેતા હવા. તે વેળા પ્રભુની સાથે કચ્છ અને મહાકછાદિ ૪૦૦૦) ચારહજાર રાજપુએ દિક્ષા લીધી. તેના માનમાં શ્રી ભરતચક્રવતીએ અઠ્ઠાઈમહત્સવ કર્યો. પ્રભુ તે પંચમહાવ્રત ઉચરીને તુર્તજ વિહાર કરી ગયા. અને સાધુ જે ચારહજાર હતા તે ભૂખ-તૃષાથી પીડાવા લાગ્યા, તેથી જુદા પડ્યા હતા. તે પ્રભુ પાસે જઈને પૂછવા લાગ્યા પણ પ્રભુ મૌનપણે હેવાથી ઉત્તર ન મળે. એટલે સર્વે ચાલ્યા ગયા, પ્રભુ પણ અન્યત્ર પ્રભાત થતા વિચરી ગયા. તાપસ–રૂષીની ઉત્પત્તિ ચાર હજાર સાધુથી પરિષહ સહન ન થયે, તેથી વિચારમાં પડ્યા, કે દિક્ષા છોડને જતાં લેકે માં અપમાન થાય માટે આપણે સર્વે વનમાં રહીને ફળફૂલ ખાવાં ને પાંદડા છાલના વસ્ત્રો પહેરવા તેથી તેઓ વનમાં રહેનારા તાપસ થયા. હવે પ્રભુના બે પાળક પુત્ર રાજભાગ વહેંચતી વેળાએ બહારગામ ગયા હતા. તેણે આવીને ભારતને કહ્યું કે પિતાજીએ આપેલ અમારો રાજભાગ આપે ત્યારે ભારતે કહ્યું કે પિતાજીએ નથી
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૮૬). આ પણ હું આપું તે . બંને ભાઈએ ના કહી ને
જ્યાં પિતાજી છે ત્યાં પહોંચ્યા, અને કહેવા લાગ્યા કે હે પૂજ્ય પિતાજી ! અમારે રાજ્યભાગ આપે. પરંતુ પ્રભુ મૌન છે. (કેમકે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તિર્થંકરો દિક્ષા લઈને મૌનપણે વિચરે છે.) આવા સમયમાં બંને ભાઈઓ પ્રભુના ચાલવાના માર્ગને સાફ રાખતા અને તાતજીની ઉપરજ આસ્તા ધરાવતા પ્રભુની સાથે બંને બાજુ ચાલે છે. પ્રભુ ઉભા રહે તે પિતે ઉભા રહે ને પ્રભુ ચાલે તે પોતે ચાલે. એમ ભક્તિ કરે ને રાજભાગ માગે, આ અવસરે ધરણિન્દ્ર પ્રભુને વંદના કરવા આવ્યું છે. તેમણે આ બંનેની પ્રભુભક્તિ જોઈ કહ્યું કે પ્રભુ મૌન છે કે નહિ માટે તમને રાજ આપુ તે
. ત્યારે બંને બેલ્યા કે અમારા ભાઈ ભરતને આપેલ અમે ન લીધે તે તારે આપેલ કેમ લહીએ. એ તે વાત આપશે ને અમે લઈશું. આ વચનથી ધરણિંદ્ર પ્રભુના શરીરમાં વ્યતર થઈને મુખેથી બે કે જાઓ વૈતાઢય પર્વત ઉપર ઉત્તર શ્રેણીની ૬૦) નગરી, અને દક્ષિણ શ્રેણીની પ૦) નગરીનું મહાન રાજ્ય ભેગ. એટલે આ નમિ અને વિનમિ બંને જણા ખુશી થઈને વૈતાઢયે ગયા આ બંને ભાઈઓ વિદ્યાધરના મૂળપુરૂષ થયા. પછી ધરણ પ્રભુને વદી-સ્તવી સ્વસ્થાનકે ગયે. પ્રભુ દિક્ષા લ
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૮૭ )
6
ઈને વરસ દિવસથી કાંઇક અધિક થયુ પશુ શુદ્ધ આહાર ન મળ્યે, રસ્તાના ગામના લાકા પ્રભુને ઓળખતા હાવાથી કાઈ હાથી, ઘેાડા, તા કાઇ કન્યારત્ના, તેા કાઇ મણિમાતી લઇ પ્રભુને આપવા માંડે પણ તે સવની ઉપેક્ષા કરતા વિચરતા વિચરતા ગજપુર નગરીએ પહોંચ્યા. આ નગરીના રાજા બાહુખળના પુત્ર ચંદ્રજશા' છે તેને શ્રેયાંસ નામે પાટવી (વડા) પુત્ર છે. તેને ગઇરાત્રે સ્વપ્ન આવ્યું. તેવુ' સ્વપ્ન નગરશેઠને આવ્યું. સવારના સવે ભેગાં થયા તા રાજસભાએ સાંભળી નિર્ણય કર્યો કે શ્રેયાંશ કુમારને મહાનુ લાભ થશે. હવે પ્રભુ ગોચરી અર્થે ગામમાં આવે છે. તે શ્રેયાંશ પાતાના મહેલના જરૂખામાં બેઠેલ છે, સવ લેાકા કંઇ ને કંઇ વસ્તુ લઈને પ્રભુને આપે. પ્રભુ ન લે. એટલે લેાકેામાં જબરા કાળાહળ થયા. હવે શ્રેયાંશ કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ' તેથી લેાકેાને પૂછ્યું'. એટલે મહેલથી ઉતરીને પ્રભુ તરફ આવે છે. તે આ વે શને જોઈ ઉહાપેાહ કરતાં કરતાં જાતિસ્મરણ પામ્યા. ને પ્રભુને ઓળખ્યા. કે—‘ આ ભવથી ત્રીજે ભવે મહાવિદેહમાં પુંડરીકીણી નગરીમાં ‘ વજ્રસેન તિર્થંકર ’ તેના પુત્ર વજાનાભ ? નામે આ દાદા ‘ ચક્રવર્તિ ’ હતા ત્યારે તેમના ‘સુજશા' નામે હુ' ‘સારથી ’ હતા, ત્યાંથી પાંચમા અનુત્તરે દેવતા થયા. અને ત્યાંથી આ પ્રભુજી શ્રી આદિનાથ
.
'
6
9
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
'
તે મારા પિતામહના પિતા છે. આમ આળખીને તુરત આવેલા શેલડી રસના ૧૦૮ ઘડા ભેટમાં તે લઇને પ્રભુને વહેારાવવા માંડ્યા. પ્રભુજીએ પસલી-ખેખા ધર્યાં. તેમાં સવ ઘડા શ્રેયાંશ રેડતા ગયા. ને શિખા ઉંચી ચડતી ગઇ, પરંતુ એક બિ ંદુમાત્ર જમીન ઉપર ન પડયું. આ લબ્ધિ પ્રભાવ જાણવા. પ્રભુએ વૈશાખ શુદ ૩ ના દિને પારણું કર્યું. તેથી પ્રથમ પહેલુ પવ ‘ અખાત્રીજ’ નામે થયુ. અને ત્યારથી ‘સુપાત્ર દાનની રીતિ ' શરૂ થઇ. શ્રેયાંશ ’ કુમારને ત્યાં ‘ પંચદિવ્ય ’ પ્રગટ થયા ને સર્વત્ર જશ વિ સ્તર્યાં. હવે પ્રભુને કેવળજ્ઞાન કેવળદર્શીનની પ્રાપ્તિ. ’ પ્રભુ જી એકહજાર વર્ષ છદ્મસ્થ પણ પાળીને ક્ષેપકશ્રેણીપર ચડીને જ્ઞાનાની, દનાવર્ણી, મેહની, અને અંતરાય, એમ ચાર ઘાતિકના ક્ષય કરીને ફાગણ વદ ૧૧ (૩૦ માહ વદ ૧૧ ) ના દિને શ્રી આદિશ્વર પ્રભુને ‘ કેવળજ્ઞાન' થયું. તેથી ભૂવનપતિ, વ્યંતર, જયેાતિષી અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવાએ મળી જ્ઞાનના મહાત્સવ કર્યો ને ‘સમવસરણ’ (ત્રગડા ગઢ) રચ્યું, જેમાં ખાર પખ`દા ભરાણી ને પ્રભુ સિ'હાસને પૂર્વ દિશે બેઠા. એટલે વ્યતર દેવાએ ત્રણ દિશા તરફ પ્રભુના ભિમ સા ક્ષારૂપ જેવા અનાવ્યા. જેથી પ્રક્રુની દેશના ચારે તરફ સમજવી. આ સ્વરૂપ આવે બ્રહ્માનું સમજવુ', ‘ભરતરાજાને’
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૮૯)
વધામણી એકજ ટાઈમે એ ઠેકાણેથી આવી. તેમાં પ્રથમ કેવળજ્ઞાનની વનપાલકે આપી અને પછી આયુષશાળામાં ચક્રરત્ન પ્રગટ થયાની મળી તેથી ક્ષણભર તેના વિચાર કરીને કેવળજ્ઞાનના મહિમા કરવા નક્કી કરીને વધામણીઆને બહુ ખુશી કર્યાં. હવે ‘દાદી મારૂદેવીને લઇને સમાવસરણ તરફ' પેાતાને હંમેશા માદેવી આળભા દેતા હતા કે તું મારા રૂષભની ખખર લેતા નથી. તે દુઃખી થતા હશે, આ વાકયને યાદ કરી દાદીને કહ્યું કે ‘ચાલે તમારા રૂષભની શાભા દેખાડુ'' રાઇ રાઇને ગુમાવેલ આંખાવાળા દાદીને હાથી ઉપર બેસાડી સપરિવારે ભરત રાજા ચતુર'ગી સેના પૂર્વક સમાવસરણ નજિક આવ્યા અને દેવતાઈ વાજાના અવાજ સાંભળીને ભરતને કહે છે કે-આ બધુ શું છે? ભરત કહે-હૈ દાદી ! એ તમારા પુત્રની રિદ્ધિ છે. આ સાંભળતાં દાદીને વિચાર થયા. હવે દાદીને 'તગડ કેવળ હાઈને મોક્ષના પંથે પુત્રની સેવા ચાસઠ ઈંદ્રો અને કોડા ગમે દેવા કરી રહ્યા છે. ને રૂષભને એક સિહાસન પર બેઠેલ જાણતાંજ ‘અનિત્ય ભાવના' ભાવતાંજ કેવળજ્ઞાન પામી તુજ માક્ષમાર્ગે પહોંચ્યા. આ ક્ષેત્રમાંથી મા કાળે પ્રથમ પહેલા મામાં જનાર માદેવી માતા છે. ઈંદ્રમહારાજે માતાજીનુ શરીર ક્ષીર સમુદ્રમાં પઠન્યુ. હવે પ્રભુની દેશના સાંભળીને રીષભસેન ઉર્ફે
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૧૯૦ )
'
'
"
પુરિક વિગેરે ભરતના ૫૦૦ પુત્ર તથા ૭૦૦ પૌત્રા મળી મારસાએ દિક્ષા લીધી. તેમાં ‘મિરી' પણ છે. (મહાવીરપ્રભુના જીવ) તથા બ્રાહ્મીએ પણ ઘણી રાજકન્યા સાથે દિક્ષા લીધી. હવે 'ઘસ્થાપના' પ્રભુજીએ આ પ્રમાણે કરી, પુ'ડરિક મુખ્ય ગણધર મુનિ, બ્રાહ્મી આદિ મુખ્ય સાવિ, શ્રેયાંસ આદિ મુખ્ય શ્રાવક અને સુંદરી આદિ શ્રાવિકા સ્થાપી. પછી પ્રભુજીએ ત્રીપદી ' કહી (૧) ઉપનેવા, (૨) વિઘ્નેવા, (૩) વેવા. તે સાંભળીને ગણધરા ‘દ્વાદશાંગિ'ની રચના લબ્ધિપ્રભાવે કરી. અત્રેની દેશનામાં ઘણા ભૂચર અને ખેચર-વિદ્યાધરાએ દિક્ષા લીધી. કેઇ શ્રાવક વ્રત ઉચર્યાં, કેઇ ભદ્રક ભાવિ થયા અને પ્રભુ સાથે જે ચારહજાર દિક્ષા લઇને તાપસ થયા હતા, તેમાં થી એ સિવાય બાકીના સર્વે પ્રભુ પાસે શુદ્ધ મુનિત્વ ધા રણ કર્યું. હવે ‘આહુખળજીને કેવળજ્ઞાન અને પ્રભુ પાસે જવું'' માહુમળ દિક્ષા લઇને કાઉસ્સગધ્યાને રહ્યા છે, કેમકે પાતાના નાના ૯૮ ભાઈઓને કેવળજ્ઞાન થયુ' છે. માટે તેમને વંદન કરવું જોઇએ. તે મારા જેવાને શૈલે નહિ'. માટે કેવળી થઈને તાતજી ૫સે જઉં. આમ ધારીને અભિમાનમાં ખારમહિના થઈ ગયા, ખાદ પ્રભુજીના કહેવાથી બ્રાહ્મી સુંદરી મ્હેના તેના પાસે જઇને મેટા અવાજે એટલી કે વીરા મારા ગજ..થકી હેઠા ઉતરા, ગજ ચડયા કેવળ
6.
Page #218
--------------------------------------------------------------------------
________________
(૧૯૧) ન હોય.” આ શબ્દ પિતાની બહેનના સાંભળતા નાના ભાઈઓને મનસાથે નમતાં પ્રભુ પાસે જવા પગ ઉપાડ્યો કે તુજ કેવળજ્ઞાન પ્રગટ થયું. ને પ્રભુ પાસે હાજર થયા.
પ્રભુશ્રીનું શેત્રુંજય તિથે પધારવું. પ્રભુજી વિહાર કરતા શ્રી સિદ્ધાચળ પધાર્યા. અને ભરત ચક્રિ છ ખંડ સાધીને વિનિતામાં આવી ગયા. દેવ દેઢોએ શ્રી શેત્રુંજાઉપર રાયનિચે “સમવસરણ રચના કરી. ત્યાં પ્રભુ બિરાજમાન થઈને “તિર્થને મહિમા વર્ણવતા હવા. બાર પર્ષદા ભરાણ. ભરત મહારાજા અને સહામપતિ (ઈંદ્ર) વિગેરે ચક્રવતિની રિદ્ધિ લઈને આવેલા છે. તેઓ સર્વ પાસે પ્રભુજીએ તિર્થની શોભા વૃક્ષો, ઔષધીઓ, નિખાણ, એને કુંડાદિ જળસ્થાને વડે વિશેષપણે છે આ તિર્થે અનંતા તિર્થકરે, ગણધર અને મુનિઓના પરિવારથી સમોસર્યા છે, અને ભાવિ કાળે પદ્મનાભાદિ સમોસરશે. અનંતા આ તિથે મેક્ષ ગયા. ને જશે. અને અનંતા પ્રાણીઓ સ્વર્ગે ગયા છે. અને જશે. ઈત્યાદિ દેશના દેતા શેત્રુંજા મહામ્યને વિશેષ મહિમા કહ્યો. તેમાં વિમળાચલાદી ૨૧ નામનું વર્ણન કર્યું. તે આ પ્રમાણે ૧ વિમળગિરી–એ તિર્થને વાંદે, પૂજે, સ્તવે તે આત્મા કમળ રહિત થાય છે. તેથી વિમળ
Page #219
--------------------------------------------------------------------------
________________
(૧૯) ગિરી નામ પ્રસિદ્ધ પામ્યું. ૨ “મુક્તિ નિલય”-ભરતની આઠ પાટ સૂધી આરિલાભુવનમાં કેવળી થઈને મુક્તિ વરસ્ય. ૩ “શેત્રુંજય – શુકરાજાને જીવ-જીતારી રાજાએ આ તિથેશ્વરની સેવા કરીને છ માસ સૂધી આયંબીલ તપકરી કર્મશત્રુને છત્યાથી શ્રી શેત્રુંજય નામ પ્રગટયું. ૪ સિદ્ધક્ષેત્ર” –આ તિર્થે કાંકરેકાંકરે અનંતા સિદ્ધપદવર્યા છે. ૫ “પુંડરિકગિરી ”—આ તિથે ચૈત્રી પૂનમના દિને પાંચ કોડ મુનિના પરિવારથી મોક્ષ પામશે. વળી સર્વ કમળમાં પુંડરીક કમળ સર્વોત્તમ છે. તેથી તે નામથયું. ૬ “સિદ્ધશેખરે” સર્વે કરતાં અહિં ઘણાજ જીવ સિદ્ધિ પામ્યાથી તે નામ પ્રગટયું. ૭ “શ્રી સિદ્ધપર્વત–સઘળા તિર્થો અને પર્વતમાં પ્રસિદ્ધ છે. તેથી તેનામ. ૮ “શ્રી સિદ્ધરાજ –ઘણારાજા કેવળજ્ઞાન પામી સિદ્ધિ વર્યા. માટે ૯ “બાહુબળિ –આ તિર્થે બાહુબળ મુનિશ્વરે કાઉસ્સગ કર્યો. તેથી ૧૦ “મારૂદેવી” –ષભ પ્રભુની માતા મારૂ દેવીની ટુક આ તિર્થે છે, તેથી તે નામ ૧૧ “ભગિરથ ” ઇંદ્રના વચને સગરચકી પાસે સમુદ્રની ખાઈ તિર્થર
પા માટે પૌત્ર ભગિરથ પાસે અણાવી. તેથી તે નામ, ૧૨ “સહસપત્ર–આ તિર્થની પૂઠે સહકુટ છે. તેથી તે નામ, ૧૩ “સયવસ્તુ–આ તિથે શેવત્રાની ટુંક છે,
Page #220
--------------------------------------------------------------------------
________________
( ૧૯૩) તેથી તે નામ થયું. ૧૪ “અષ્ટોત્તરશતકુટ”—આ તિથની પેઠે ૧૦૮ શિખર છે. તેથી ૧૫ “નગાધિરાજ – સવે પર્વતને આ તિર્થાધિરાજ રાજા સમાન છે તેથી. ૧૬ સહસકમલે–આ તિર્થની પૂઠે કમળની પેઠે સહસ ટુંક છે. તેથી. ૧૭ “ઢંકગિરી”-તંકનામની ટુંક યા શિખર છે. તેથી તે નામ. ૧૮ “કેડિનિવાસે –કવડક્ષનું દહેરાસર છે. તેથી તે નામ થયું. ૧૯ “હિતગિરી”-નેમને પર્વત આ તિર્થમાં છે. તેથી તે નામ. ૨૦ “તાલધ્વજગિરી”—નામે પર્વત આ તિર્થમાં છે. તેથી તે નામ ૨૧ “કદંબગિરી ”—નામે પર્વત આ તિર્થમાં છે. ત્યાં ગઈ ચોવીશીના છેલ્લા સંપ્રતિ પ્રભુના ગણધર “કદંબ” એકકંડ મુનિના સંઘાતે કેવળજ્ઞાન પામી મક્ષ ગયાથી તે નામ વિખ્યાત થયુ. આ ઉપરના સર્વનામ દેવતા, મુનિઓ, અને મનુષ્ય (સંઘ). મળીને કરે છે. ને કરશે. હવે
શેત્રુંજી નદિનું લાવવું”—બીજા દેવલોકના ઈંદ્ર ઈશાનેંદ્ર ગઈ ચોવીશીના પ્રથમતિર્થંકર ‘કેવળનાણુ” ના નાત્ર માટે ગંગાને અહિં ઉતારી. તે જમીનમાં વહેતાં વહેતાં શેત્રુંજા પાસે પ્રગટ પણે બહાર નીકળી ને ચોતરફ વહેવા લાગી છે શેત્રુંજી નદિ નામ પડયું છે. તેની ચારે દિશે ચાર વન છે. પૂર્વ દિશે સૂર્યવન, પશ્ચિમે ચંદ્રવન, દક્ષિણે લસિમવન, અને ઉત્તરે કુસુમવન છે. આ વન અને વદિ
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૪) અને વૃક્ષો સર્વેસુખકર અને પાપ હરનાર મહા પ્રભાવિક છે. જેનું ટુંક વર્ણન આગળ આવશે. હવે ભારતરાજા, અને સોરઠદેશના “શક્તિસિંહજી રાજાને સાથે લઈને તિર્થરાજની ચોતરફ ફરવા નીકળે છે. એક શિખર દેખીને ભરતેશ્વરે કહ્યું, કે આ શિખર કેવું છે? શક્તિસિંહે કહ્યું કે આ તાલધ્વજ પર્વત છે. ને બાહુબળજીએ અહિં કાઉસ્સગ કર્યો હોવાથી તેને બાહુબલી ટુંક પણ કહેવાય છે. વળી બીજું શિખર દેખીને પૂછતાં ઉત્તરમાં કદઅગિરી પર્વત કહ્યો. એ બંનેને ઉદ્ધાર ભરતે કરા. એક જટાધારી તાપસને દેખી ભારતે પૂછ્યું. તે તાપસ કહે કે હે મહારાજા ! મને શ્રી આદિશ્વર ભગવાને કહ્યું છે કે જ્યારે આઠમા તિર્થ કર “ચંદ્રપ્રભુ” થશે, ત્યારે તું આ તિજ સિદ્ધિપદ પામીશ. તેથી હું પ્રભુશ્રીનું ધ્યાન ધરતે ઈંહાં બેઠે છું. તે સાંભળી તે સ્થાનકે ચંદ્રપ્રભુને એક પ્રસાદ કરાવે. વળી શેજી નદિના સામે એક પર્વત છે. ત્યાં મલેચ્છ લેકે રોગ મૂક્યાથી ઘણા માણસે મરવા લાવ્યા. તેથી એક ચારણ મુનિએ ભરતને કહ્યું કે આ શેત્રુંજી નદિનું પાણી છાંટતાંજ રેગ મટશે. એટલે તેમ કરતાંજ રેગ મટ. પણ ભરતરાજાને એક હાથી મરણ પામ્યા. તેથી ત્યાં હસ્તિનાગપુર (હાથસણી.) ગામ વસાચું ને હસ્તિકસ્પતિ પ્રગટાવ્યું જેને હાલ “હસ્તિગિરી
Page #222
--------------------------------------------------------------------------
________________
(૧૫) કહે છે. વળી એક શિખરને જોઈ ભારતે જાણવા માગ્યું કે
અહીં શું છે. શકિતસિંહે કહ્યું કે સ્વામિન ! શ્રી નમિરાજાની ચર્ચા આદિ ૬૪ પુત્રીઓ અણસણ કરીને “ચૈત્રવધી ૧૪” ના મોક્ષમાં જવાથી “ચર્ચગિરી” નામ થયું છે. જ્યારે સંઘ લઈને વિનિતાથી નીકળ્યા ત્યારે રસ્તામાં સંઘભક્તિ, અને તિર્થયાત્રા કરતાં કરતાં તળેટીયે આણું. દથી પહોંચ્યા તેથી તે જગ્યાએ “આણંદપુર ગામ તળેટીમાં વસાવ્યું. જે હાલ તારંગા તિર્થથી પાંચ કેશ દૂર વડનગર ગામે પ્રસિદ્ધ છે. તેના પડખે એક ‘કુંડ” અને
પગલાં” છરણ થઈ ગયેલા દેખી ભારતે ઈંદ્રને પૂછ્યું, કે આ કેના છે? શું કહ્યું કે ગઈ ચોવીશીના પ્રથમ તિર્થકર “કેવળનાણી” ને પગલાં છે. ને આ ભરત નામે કુંડ છે. પછી ભરતેશ્વરે તેને ઉદ્ધાર કરાવ્યું. અને તિર્થ ઉપર ચીને ઉદ્ધાર ન કર્યો. જે આ ચોવીશીના કાળમાં પ્રથમ ઉદ્ધાર શ્રી શેત્રુંજયને બહુ મૂલ્યવાન કર્યો. પ્રભુજીને મોટે પ્રાસાદ વાદ્ધિક પાસે કરાવ્યું. ને પિતાની પ્રતિમા ભરાવી, પુંડરિક ગણધરની સ્થાપના કરી, રાયણ નિચે પ્રભુના ચરણ સ્થાપ્યાં, મારૂદેવીમાતા, સુનંદા, સુમંગળા, તથા નવાણું ભાઈ, અને બ્રાહ્મી તથા સુન્દરી પ્રમુખની યથાગ્ય પ્રતિમા કરાવીને ભરાવતા હવા. કવડજક્ષને તિથને અધિછાયિક કર્યો. હવે ઈદે માળ ભરતરાજાને પહેરાવી એટલે
Page #223
--------------------------------------------------------------------------
________________
(૧૬) સંઘ ગિરનાર તરફ ચાલે. હવે પ્રભુજીએ જે રીતે તિર્થ પ્રભાવ કહો તે પ્રમાણે અત્રે ટાંકળે છે. જેમણે સુવર્ણ ચાયું હોય. તે જે આ તિર્થે આવી ચૈત્રીપૂનેમને ઉપવાસ કરી જાત્રા કરે તે શુદ્ધ તે આત્મા બને છે.” “રત્નનીચોરી કરનાર કાતકમાસના સાતદિવસ ત્રીકરણશુદ્ધ તપ કરીને યથા શક્તિ આ તિર્થે દાન આપે તે શુદ્ધ થાય છે.
જેણે વસ્ત્ર ચોર્યા હોય તે સાત આંબિલને અત્રે તપ કરી જાત્રા કરે તે શુદ્ધ થાય છે. મોતી તથા પરવાળાં થરનાર અત્રે પંદર દિવસ ત્રિકાળ જિનપૂજા કરતા થકા પંદર આંબિલ કરે તે શુદ્ધ થાય છે.” “રૂપું, ત્રાંબુ, કાંસુ, ને પીતળના ચોરનારા આ સ્થાનમાં “પરમાઈ” નામને તપ સાત દહાડા પૃથક પૃથક કરતા શુદ્ધ થાય છે. વળી ધાન્ય અને જળને ચેરનાર અત્રે આવીને સુપાત્રદાન દેતાં શુદ્ધ થાય છે. ગાય, ભેંસ, ઘેડા, ને હાથીને ચારના અહિં આવીને ભક્તિપૂર્વક ઉલ્લાસથી જિનેશ્વરનું ધ્યાન ધરતે થકે શુદ્ધ થાય છે. અને દિક્ષિત સ્ત્રી, કુંવારી, સધવા, વિધવા, વટલેલી, ને ગુરૂ યા વીલની સ્ત્રી સાથે ભોગ ભોગવનાર અત્રે આવી જિનનું ધ્યાન ધરતે છ માસ સુધી તપ કરે તે શુદ્ધ થાય છે. અને બીજાના ચૈત્ય, ઘર, પુસ્તક, તથા પ્રતિમાદિ વસ્તુ ઉપર દુષ્ઠ બુદ્ધિએ આ મારૂં છે, એમ માનતે થકે પિતાનું નામ લખે તે તે માણસ
Page #224
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
છ માસ સુધી અત્રે આવી સામાયિક કરતા શુદ્ધે મને છે. કહા, આવા પ્રભાવ અન્ય કોઇ તિના કે સ્થાનના નથી, ધન્ય છે શ્રી સિદ્ધગિરીજીને !! વળી હું ઈંદ્ર ! ફ્ક્ત શેત્રુજયનું નામ સાંભળવાથી જે મહાન ફળ છે, ને તેનુ' મહામ્ય શ્રવણ્યાથી જે પુણ્ય થાય તેનાં કરતાં ક્રોડ ગણુ' પુચ તેની સમીપ જવાથી થાય છે. ને નજરે દેખ્યાથી અનંતગણુા ફળવાળુ પુણ્ય મંધાય છે. વળી ત્યાં જતાં સુધની ભક્તિ તથા સમાન કરે તેા છેવટે માક્ષ પહોંચે છે. હવે શેત્રુ'જી નદિને મહિમા અને પ્રભાવ ભગવાને આ પ્રમાણે કહ્યા. આ નદિના જળ સ્પર્શથી કીતિ, લક્ષ્મિ, ને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ને સિદ્ધિઓ વશ થાય છે પુ ક્ષીઓ પણ પવિત્ર માનીને પાણી સ્પર્શે તે તેને પણ પાપમેલ ચાટતા નથી. જે શંકા વિના આસ્થા રાખી પાણીને ઉપયાગમાં લેતાં રાગી માણસા નિરોગી બને છે, જો છ માસ સૂધી મા નદિનું પાણી પીએ, અને કાંઠા ઉપરના ખાદ્ય ફળ ખાય તા જરૂર કફ, વાયુ, ને પીતના રાગ મટે છે ને શરીર કાંતિવાન બને છે. વળી વિદ્યાભ્રષ્ટને વિદ્યા, રાજભ્રષ્ટ ને રાજ, અને સુખ ને સુખ, ક્રિડા ભ્રષ્ટને માત્રમાં આ નદિ આપે છે, માટે તેમાં સ્નાન કરી શુદ્ધવસ્ત્ર પહેરી જિનેશ્વરના અભિષેક શુદ્ધભાવે કરતાં માક્ષ સુખને આપનાર મા નદિ પ્રભાવશાળી જાણવી, હવે
Page #225
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯ )
રાયણના મહિમા નિચે પ્રમાણે છે. શ્રીમાન્ તિર્થંકર ઋષભદેવથી વર્તીમાન કાળે ભૂષિત, દૂધની ધારાને ઝરતી પ્રાયઃ સદા શાશ્વતી આ એકજ રાયણ છે. મનની એકાગ્રતાથી જો સેાના રૂપાથી કે મેાતીથી વધાવીને ચંદનવડે પૂજે તે સ્વપ્નમાં આવીને શુભાશુભને કહી આપે છે. ભૂત રાક્ષસાદિથી ભય પામેલ માણસે આ રાયણને પૂજે તા ભયથી મુક્ત થાય છે. અને એકાંતર, તરી, ને ચેાથી તાવ આવતા હોય તા તે ઉતરી જાય છે. વળી એ મિત્રા કે મ્હેનપણીઓ થતાં આ રાયણને શાક્ષીરૂપ કરે તે તે સારૂં સુખ પામે છે. આ રાયણની નિચે પડી ગયેલી છાલ, પાંદડા, અને તેના થાળાની માટી લઈને તેનુ પાણી કરી શરીરને લગાવે તે દુષ્ટ દુષ્ટાદિ રાગે નાશ પામે છે, પણ તે .શુદ્ધભાવે અંતરથી સ્મરણ કરનારને ફળે છે. તેના પાંદડે પાંદડે, દરેક થડે, ને મૂળ સુધી દેવતાના વાસ છે. માટે તેની આશાતના નહિ કરવી. પૂર્વ નવાણુવાર પ્રભુ શ્રી આદિનાથ સમાસર્યાં તે આ રાયણની નિચેજ.
હવે આ તિર્થાધિરાજ ઉપર અનંતા ઉદ્ધારા થઇ ગયા. પણ હું ઈંદ્ર ! આ કાળે મોટા સત્તર ઉદ્ધારા આ પ્રમાણે. થશે. ૧ લેા ઉદ્ધાર-ભરત ચક્રવતિરાજાના મારા ઉપદેશથી. ૨ જો-શ્રી ભરતની આઠમી ગાદીએ થતા 'ડવિય રા
(
Page #226
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯ )
૯
જાના.' ૩ જો-ઇશાનઇંદ્રા; તે શ્રી સિમ'ધરસ્વામીના ઉપદેશથી, ૪ થા-માહેદ્રઇંદ્રના. ૫ મા-શ્રી બ્રોદ્રા, ૬ ઠ્ઠોચમરઈંદ્રના. ૭ મા-મગરચક્રવર્તિના બીજા શ્રી અજિતનાથના ઉપદેશથી. ૮ મા-′ંતરના ઈંદ્રના. ૯ મા—ચદ્રશા રાજાના આઠમા ચંદ્રપ્રભુના ઉપદેશથી. ૧૦ મે-ચકાયુધ રાજાના તે શ્રી સાલમા શાંતિનાથના ઉપદેશથી. ૧૧ મેંરામચંદ્રજી (દશરથ પુત્ર)ના વીશમા મુનિસુવ્રતના વારે. ૧૨ મા-પાંચે પાંડવના તે બાવીશમા શ્રી નેમિનાથના ઉપદેશથી ઉદ્ધાર આ ચેાથા આરાના છેડા સૂધી જાણવા. હવે પાંચમા આરામાંના વિક્રમના સંવત ૧૦૮ માં શ્રેષ્ઠી જાન્ શાહ ભાવડશાના તે તેરમા ઉદ્ધાર થશે. ૧૪ મામાહાડ મત્રીના વિ. સ. ૧૨૧૩ માં થશે. ૧૫ મે-સ’. ૧૩૭૧ માં સમરાશાહ (તેલગદેશના સ્વામી સમરસિંગના ) થશે. ૧૬-મ ચિતાડના શ્રેષ્ઠી કર્માંશાહ તાલાશાહના. ( જેહાલ વિદ્યમાન વર્તે છે તે) અને ૧૭-મે વિમળવાહન રાજાના છેલ્લા યુગ પ્રધાન પ્રસહ સૂરિના ઉપદેશથી પાંચમા આ રાને છેડે થશે. આવા મોટા સતર ઉદ્ધાર દરેક ચાવીશીએ થયા, થાય છે, ને થશે. તેના વચ્ચે નાના ઉદ્ધાર ( જિીદ્વાર. ) ઘણાજ થયા કરવાના. વિગેરે પ્રકાશ કર્યાં. હવે
આ તિર્થના પ્રભાવશાળી મહિમા વિશેષપણે વૃદ્ધિ પામ્યા. જૂએ, દ્રાવિડ અને વાલિખિલૢ મુનિએ દશ (૧૦) ક્રોડ
.
+
Page #227
--------------------------------------------------------------------------
________________
(ર૦૦) મુનિના પરિવારે કાર્તકી પૂનેમે મિલ ગયા. અને શ્રી પુંડરિક ગણધર પાંચકોડના પરિવારે ચિત્રિપૂનેમે મોક્ષ પા
મ્યાથી તે બે પૂનેમના ભારે મહિમાથી મેળો ભરાય છે. ને દૂર દૂરના હજારે યાત્રુ વર્તમાનમાં આવે છે. ફાગણ શુદ ૮ ના શ્રી આદિશ્વર ભગવાન “પૂર્વનવાણુંવાર” વારંવાર તેજ દિને આવી સમોસર્યાથી તે દિવસે પણ “મેળે” ભરાય છે. ને ફાગણ સુદ ૧૦ ના દિને “ નમિ વિનમી” બે કોડ મુનિના પરિવારથી મેલે ગયા. તથા ફાગણ શુદ ૧૩ ના દિને “સાબ પ્રદ્યુમ્ન (કૃષ્ણ વાસુદેવના પુત્રો.) સાધઆઠકોડ મુનિના પરિવારથી ભાડવા ડુંગરે (ભદ્રકગિરી.) મેક્ષ ગયા. આ દિવસે છ ગાઉની પ્રદક્ષણાને સિદ્ધવડ તળેટીમાં “મહાન મેળો” જમણ ભક્તિ પૂર્વકનો ભરાય છે. વળી પાંચહત્યાના કરનારા, કડુ જેવા પાપીરાજા, અને ચંદ્રશેખરે પિતાની બેન સાથે ભેગા કર્યો તેવા અધમીએ પણ આ તિર્થ સેવીને મેક્ષે ગયા છે. બાદ ચોથે મેળે અશાડ સુદ ૧૪ ને ચોમાસા માટે જાણ, તથા આસે શુદ ૧૫ ના દિને પાંચ પાંડવો વીશકોડ મુનિ પરિવારથી મોક્ષ પામ્યા છે. વળી ૯૧ લાખ નારદ મુનિઓ આખા કાળચક્રમાં મુક્તિ પામ્યા છે. વિગેરે શેત્રુંજય મહામ્યથી વિસ્તાર જાણી લે. આવી રીતે શ્રી આદિશ્વરજીએ મહિમા કહ્યો. અને દરેક વેળા ઘણા જીવે
Page #228
--------------------------------------------------------------------------
________________
(ર૦૧) ધ પામીને સ્વર્ગ અપવર્ગે જતા હવા, એવી દેશના પ્રભુજી દેતા હતા. તેમને ૮૪ ગણધર, ૮૪૦૦૦ મુનિઓ, ત્રણ લાખ સાવિ, ત્રણલાખ પાંચહજાર શ્રાવક, ને પાંચલાખ ચેપનહજાર શ્રાવિકાને પરિવાર થયે. તે ખૂદ પિતાના હાથના વાસક્ષેપથી પિતાને જ જાણ. હવે આયુષ્ય નજિક જાણીને અષ્ટાપદ પર્વતે ગયા. એક માસની સંલેષણ કરીને દશહજાર મુનિવરે સાથે મોક્ષે ગયા. તેમને “ગોમુખ” ચક્ષ, અને “ચકેશ્વરી” દેવી-યક્ષિણી–અધિષ્ઠાચિક થયા. આદિશ્વરભગવાનનું શાશન ૫૦ લાખકોડ સાગરોપમ કાળ સુધી ચાલ્યું. પછી બીજા તિર્થંકર થયા.
વીશ પ્રભુ સિદ્ધક્ષેત્ર પધારતા વેળાને બનાવ.
શ્રીમાન અષભદેવ પ્રભુના વંશમા બીજા તિર્થંકર શ્રીમાન અજિતનાથ થયા. તેઓ શ્રી સિદ્ધાચળજીમાં સમોસર્યા અને ચોમાસુ રહ્યા. તેમના સમયમાં એક શિષ્યના ઉલખાનું પાણી કાગડાએ ઢળી નાંખ્યાથી તેને શ્રાપ તે મુનિએ આપે. ત્યારથી તિર્થરાજ ઉપર “કાગડાનું આવવુિં બંધ થયું.” તે અદ્યાપિસૂધી તેમજ વર્તાવ છે. વળી બીજા ચકવતિ “સગરરાજા” થયા. તેમણે સમુદ્ર લાવીને તિર્થરાજથી વીશ ગાઉ દૂર રાખે. અને અષ્ટાપદ પર્વતની
Page #229
--------------------------------------------------------------------------
________________
(૨૦૨)
"
ફરતી ગગામાંથી પ્રવાહે લઈ ખાઇ ખાદીને પાણી આણ્યું. એમ અને તિથનુ રખાપુ રક્ષણ કર્યું. તેમના વખતમાં એકી સાથે ૧૭૦ તિ"કરા વિચર્યો એવા ઉત્કૃષ્ટ કાળ હતા. પછી ત્રીજા પ્રભુ સ’ભવનાથ થયા. તેઓ સિદ્ધાચળ સમાસર્યાં. તેમના પછી ચાથા અભિનદન પ્રભુ થયા. તેમના વખતમાં કવડજશ્ને કાશ્મીર દેશમાં નવા સિદ્ધાચળ શુકરાજાના કારણે રચ્યા. તેવુ' નામ ‘ શત્રુજય ” થયું જે વર્તમાનમાં વિશેષપણે વિખ્યાત નામ છે. પછી પાંચમા શ્રી સુમતિનાથ પ્રભુ પણ સિદ્ધાચળ સમાસર્યો. પછી શ્રી પદ્મપ્રભુ અને સાતમા શ્રી સુપાર્શ્વનાથ પણ સમાસર્યાં, બાદ આઠમા શ્રી ચંદ્રપ્રભુ ને નવમા શ્રી સુધિનાથ, દશમા શિતળનાથ અગિયારમાં શ્રી શ્રેયાંશનાથ, બારમા શ્રી વાસુપૂજ, તેરમા વિમળનાથ, ચૌદમા અનંતનાથ, પંદરમા શ્રી નાથપ્રભુ પણ શ્રી સિદ્ધાચળે પધાર્યાં હતા. તેમના વખતમાં વિશેષ નવિન જાણવા ચેગ્ય નથી. પછી સેાળમા શ્રી શાંતિનાથ પ્રભુ સમાસર્યાં. અને ૧૫૨૫૫૭૭૭ સાધુ સાથે ચેામાસુ રહ્યા. પ્રભુ એકજ લવે ચક્રવત્તિની અને તિર્થંકરની પવિ પામીને મનુષ્ય અને ધ્રુવકૃત છેલ્લામાં છેલ્લી સાહિબી ભાગવનારા થયા. તેમના વારે * તાપસગિરી ’ નામે સિદ્ધાચળનું શિખર પ્રગટયું', પ્રભુજી રહ્યા તે ઠેકાણે એક દૂધ ર સિંહે આવી પ્રભુને મારવા માટે
Page #230
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩ )
ફાળ મારી તે ફાળ સિંહ ચૂકયા. એમ ત્રણ ફાળથી ફ્રાન્ચે નહિં, ત્યારે પ્રભુને નમન કર્યુ. પ્રભુએ પૂર્વભવ તેને કહી પ્રતિષ્ચા. તે મરણ પામીને આઠમાં દેવલાકમાં ગયા. ત્યાં અવધિથી જાણ્યું કે માશ ઉપકારી શાંતિનાથપ્રભુ છે. તેથી દેવે શાંતિનાથજીનુ દહેરાસર કરાવ્યું, ને તે વનનું' નામ ' સિ'હુસાવન ” નામ રાખ્યું. આ શાંતિનાથની પૂજા ભક્તિ કરે તેના મનાવાંછિત દેવલાકે રહ્યો થો પૂરે છે. પછી સતરમા શ્રી કુન્થુનાથજી મને અદ્વારમાં શ્રી અરનાથજી પ્રભુ થયા. આ અને તિર્થંકરા શ્રી શાંતિજિનની પેઠેજ એકજ ભવ ચક્રવર્તિની અને તિર્થંકરની પદ્મવિ પામ્યા. ને તિર્થાધિરાજમાં સમેસી ગયા હતા. પછી ઓગણીશમાં પ્રભુ શ્રી મલ્લિનાથજી થયા. તે સ્ત્રીવેદમાં ઉત્ત્પન્ન થયાથી અચ્છેરૂ ( સ્માશ્ચય) ગણાયુ' છે. વળી પોતે કુંવારા રહ્યા થકા બ્રહ્મચય પાળ્યુ. એટલે પરણ્યા નહિ. શ્રી સિદ્ધાચળતિથે સમાયર્યાં હતા. પછી વીશમા તિથ કર શ્રી મુનિસુવ્રત થયા. તેમના વારે રામચંદ્ર ખળદેવ અને લક્ષ્મણ વાસુદેવ તથા રાવણુ પ્રતિવાસુદેવ થયા. અને આશાપુરીના ‘ચંદરાજા ’ જેને અપરમાતા વીરમતિએ કુકડા બનાવી દીધા હતા તે સેાળ વર્ષે શ્રી શેત્રુજયના સૂર્ય કુંડના જળ પ્રભાવથી પુનઃ પુરૂષ મૂળ રૂપે થયેા. વળી અદ્યાત્રાધ તિથ એ પ્રભુનાવારે ભરૂચમાં પ્રગટયું. તેઓ પણ શ્રી સિ
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૦૪) દ્વાચળજી આવી સમોસર્યા હતા. બાદ એકવીશમાં શ્રી નમિનાથ તિર્થંકર થયા. તેઓ પણ શ્રી તિર્થાધિરાજ શેત્રુજે સમોસર્યા હતા. પછી બાવીશમા પ્રભુ શ્રી નેમિનાથજી થયા. તેઓ બાળ બ્રહ્મચારી પણે રહીને દિક્ષા લઈને ગિરનાર તિર્થે જઈને જ્ઞાન તથા મેક્ષ, લક્ષ્મિ ને મેળવી તેએના વારે બળભદ્ર અને કૃષ્ણ વાસુદેવ તથા જરાસંઘ પ્રતિવાસુદેવ થયા. તેમના વખતમાં અજિતશાંતિ સ્તવન તેમના શિષ્ય નંદિષેણે બનાવ્યું. વળી પાંચ પાંડ તેમના વારે થયા. તે આશુદિ ૧૫ ના વીશ કોડ મુનિએથી, સાંબપ્રદ્યુમ્ન ફાગણ સુદ ૧૩ ના સાડાઆઠ કેડ મુનિથી, તથા દેવકીજીના છ પુત્રે, શેલંગમુનિ, થાવચા પુત્ર વિગેરે સંખ્યાબંધ મુનિ પરિવારે શ્રી સિદ્ધાચળજી ઉપર મોક્ષ પામ્યા છે. વળી પ્રભુના વરદત્ત ગણધર શ્રી સિદ્ધાચળ તળેટી ઉપર આવીને પાછા ગિરનાર તરફ વળ્યા છે. આ ચોવીશીમાં શ્રી નેમિશ્વર એકજ, શ્રી તિર્થાધિરાજે પધાર્યા નથી. બાદ શ્રી પાર્શ્વનાથપ્રભુ ત્રેવીસમા તિર્થકરના સમયમાં કમઠાગીના હવનમાં હોમેલ બળતા લાકડામાંથી ખૂદ પ્રભુએ સર્પ બળતે કાઢીને તેમને નવકાર મંત્ર સંભળાવ્યો. તે તુત મરીને નાગકુમાર ભુવનપતિને
ધરણિંદ્ર નામે ઇંદ્ર થયે. બાદ પિતાના ભાઈ કાશીના રાજા હસ્તિસેનને પ્રબંધીને શ્રી સિદ્ધાચળજીને સંઘ કઢા
Page #232
--------------------------------------------------------------------------
________________
(૨૫) વ્ય, પ્રભુપણ સિદ્ધાચળ સમેસર્યા હતા. બાદ છેલ્લા-એવિશિમાં પ્રભુ શ્રી મહાવીરસ્વામી થયા. તેઓ શ્રી સિદ્વાચળ પધારી સમોસરણે રાયણ નિચે બિરાજીને બાર પખંદા વચ્ચે દેશના દીધી. તેમાં તિર્થમહિમા વર્ણ, તેમના સમયમાં “ચિલ્લણ તલાવી તેમના શિષ્યના નામે પ્રગટી. તે હજુ વિદ્યમાન જયવંત છે. વળી કંડુનામે રાજા સાતવ્યસનને શેવનાર પણ સિદ્ધાચળ ઉપર કમખપાવી મેક્ષ ગ. વળી જૂનાગઢનો રાજા પદામાં બેઠા હોવાથી કહ્યું કે તારા વશમાં “મહિપાળ” નામે રાજા કેઢ રેગવાળે દુર્ગધ મારનારે થશે. તે સૂર્યકુન્ડના પાણીના પ્રભાવે સારે થશે ને તિર્થના શરણે રહી મેક્ષ પામશે, વિગેરે વિગેરે. ચોવીશ પ્રભુમાં પ્રથમનું એક જીવનચરિત્ર અને વીશના સમયમાં જાણવાગ્યે પેઈન્ટ બતાવી શ્રી શત્રુંજય મહામ્યમાંના તિર્થંકર ચરિત્રો ઈણુવિધ દેખાડયા છે.
આવતી ચોવીશીનાં તિર્થંકર. નામ.
કેને જીવ. હાલ કયાં છે. ૧ પદ્મનાભ શ્રેણિક રાજા પહેલે નકે. ૨ સૂરતેજ
ભુવનપતિ ૩ સુપારસજિન ઉદાયિ
ભુવનપતિ ૪ સ્વયંપ્રભુ
ચોથા દેવલોક
સુપાર્શ્વ
પિટીલ
Page #233
--------------------------------------------------------------------------
________________
(૨૦૬)
૫ સૂરદેવ
દઢકેતુ ૬ દેવકૃત કાતિકશેઠ ૭ ઉદયજિન
શંખ ૮ પઢાલજિન આણંદ શ્રાવક ૯ પટીલનાથ સુનંદા ૧૦ સકતિ સતત ૧૧ મુનિસુવ્રત
દેવકી ૧૨ અમમનાથ ૧૩ નિષ્કષાય હર્ષકીર્તિ ૧૪ નિપુલાંક બલદેવજી ૧૫ નિર્મમનાથ સુલાસા ૧૬ ચિત્રગુપ્ત હિણી ૧૭ સમાધીનાથ ૧૮ સંવરજિન સંભાળ ૧૯ યશોધરા
દ્વિપાયન ૨૦ વિજય કણક ૨૧ મલ્લિનાથ નારદ . ૨૨ દેવજિન
અંબડ ૨૩ અનંતવિયા અમર : ૨૪ ભદ્રંકર : સ્વયં બુદ્ધ
બીજા દેવલેક પહેલા દેવક બારમા દેવલોક પહેલે દેવલોક પંચમ દેવલોક ત્રીજી નકે બારમે દેવલોક ત્રીજી નકે પંચમ દેવલોક પંચમ દેવક પંચમ દેવક ઈશાન દેવક અમ્રુતદેવલોક આઠમે સ્વર્ગે અગ્નિકુમારમાં બારમે સ્વર્ગ પાંચમે સ્વર્ગ બારમે સ્વર્ગ નવરૈવેયકે સર્વાર્થસિદધે
રેવતી
Page #234
--------------------------------------------------------------------------
________________
*
WATURUNI
કરી.
प्रकाश ४ थो.
કિરણ ૧૫ મું.
સ્તવનસમુદાય
રાગ-કાફી. હમ જાનત હે તુમ તારેગે. હમસે નાભીરાયા મારૂદેવીકે નંદન મેરી ઓર નિહારેગેહમ આદિજિનેશ્વર અંતરજામી; સ્વામી કછુન વિચારેગે. હમ જગજીવન જગતારક તુમહે; એહી બિરૂદ સંભારગે. છે હમ ૦ | શ્રી જિન સૌભાગ્ય સૂવિંદકુ સાહેબ, ભવજળ પાર ઉતારેગે. હમ,
હરી-સાવરે, સુખદાઈ દેશી કંચનગિરી દર્શન પાઈ, મુગતિ મારી ને આઈ. છે અચલીના રૂષભાજિક જુહારી જય તળેટી સુ વધાઈ રા
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૦૮) ચબહાદુર બાબૂસાહિબ; ધનપતિ ટુંક બનાઈ મુ૧૫ શેઠ મોતીશાની ટુક સુરાજત. રાજત રંગ સવાઈ રૂષભજિનંદ દયાનિધિ નિરપે, જિનસે તિર્થ બડાઈ મુળ છે ૨ ટુંકે મનેહર મનહર લીને, નરશી કેશવજીકી ભાઈ દર્શ કરી ફરી શાંતિ જુહારે, શિવસુખ પદવી પાઈ મુ. છે ૩ છે મોતીહાર વિહાર વિમલવશી, ઉર્વશી હસી હસી આઈફ ધસી ધસી નાથ સુનંદાને નમીયે, ગણધર રાયણ આઈ . સુ છે ૪ ચિત્ત ઉલ્લસી બાલાવશી નમીયે. ભાવ ભલે મનલાઈ, નાભિનારેશ્વર નંદન નીકે, બેઠે તિરથ ઠાઈ. | મુ. છે ૫ છે ગગન મગન ગંગાજલ ગિર ગયે, હેમગિરી બેઠે આઈ; મરૂદેવા અંગજ મંદિર રચિયે, સાકર પ્રેમ કમાઈ | મુ. | ૬ ટુંકે અજિત જીનેશ્વર રાજા, સંઘપતિ હેમાભાઈ, નંદીશ્વર આજ નયને નીરખે, ધન્ય તું ઉજમ બાઈ ! મુ. | ૭ | શેઠ મગનભાઈ ટુંક સુરંગીફ પાસ ચિંતામણી પાઈ; છીપાવશી ક્ષણ ક્ષણ મન આ• * વે, શાંતિ અછત નવાઈ ! સુ છે ૮ખરતર વશી જશ શશીસમ છાયા, પરિકર કિરણ છાઈ આદિ વિધાતા શાશન કરે, ચઉવિધ બેઠે બનાઈ મુ. પાલા કાતિક પુનમ વેદ બાણ નિધિ, શશિ વર્ષે નિત ગાઈ; કાંતિવિજય આતમ પદ લીને, કર્મકાનમેં સહાઈ. મુળ છે ૧૦ |
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૦) શ્રી વીરજિન–સાસરણનું સ્તવન, આપ બિરાજે ચંદન ચેકમેં-એ દેશી,
મહાવીરસ્વામી સમવસરણે દિએ દેશના. જે આંકણું છે ઈંદ્રાદિક દે મીલી હશે; સમવસરણ બનાવે; વાયુમાર સુગંધી વાયુ, પ્રથમ આય ચલાવેરે. મહાવીર છે ૧. મેઘકુમાર સલીલ સુગંધી, ભાવકરી વરસાવે; જેજને એક ભુમિકે ભિંતર, પચવણું ફૂલ બિછાવે છે મહાવીર છે ૨ | જલથલના ઉપન્યા તે ફૂલે, રાયપણી બતાવે; અર્ધવંત ઉપરથી હસતાં, જાનુ પ્રમાણ ત્યાં કાવેરે. છે મને હાવીર છે ૩ વ્યંતરના ઇં જ ભૂમિ, ફૂલથકી ફરમાવે; કામદેવને કામબાણ જયું, છેડદીયા શુભ ભાવેરે. છે મહાવીર છે ૪ જોજન એક ભુમીકા વ્યાપી, રૂપાકાગઢ ઠા, કંચન કાંગરા માં ઉપર, ભુવનપતિ ફળ પારે. છે મ પ છે તષિ દેવેને મળે ગઢ, સોનાને વળી થા; રત્નકાંગરા બેઠા તે પર, લેકના શિર નચાવે છે. છે મ ° છે રત્નશાલ વૈમાનિક દે, તીસરે જાઈ અડાવે; મણીકાંગરા કિરણે વ્યાખ્યા, નાના તે રંગ દિખાવેરે. આમ | ૭ | મણી પિઠિકા મથે દે, ચૈત્ય વૃક્ષ એક વાવે; પાદપીઠ સિંહાસન ઉપર, છત્ર તે તિન લગાવેરે. છે મ ૦ છે ૮. પૂર્વ તરફના દરવાજેથી સમોસરણમાં આવે; પ્રભુ
Page #237
--------------------------------------------------------------------------
________________
(૧૦) ની આગે રવીમડલસમ, ધર્મચક્ર વલી ધાવે મગાલા પૂર્વ દિશા સન્મુખ સિંહાસન, ઉપર સ્વામી સુહાવે, ચંતર વિભુના તિરૂપકરી. હિનદિશી પધરાવેરે. છે મ ૦ છે ૧૦ છે તેહના સમવસરણની રચના, ધનપતસિંગ કરાવે; રાણી મેનાકુમારી તેહની, મોતીડે પ્રભુને વધારે. મ છે ૧૧ સૌનાકા જવ ચાંદી ચાવલ, સ્વસ્તિક લાઈ સજાવે, પ્રભુ ભક્તિ કરે તેહને સાહિબ, શિવલકિમ પરણાવેરે, છે મહાવીર છે ૧૨
સમેતશિખરગિરીનું સ્તવન એસી વિધ તેને પાઈરે કછુ કરણી કરજાએ ચાલ, હેરી
શિખરગિરી સુખકારી રે, જાણે વીશ જિર્ણોદા. છે - કર્યું. સાધુ સમુહસહિત ઈંહાં આવી, સિધ્યા અણુસણ પાળી રે. ટાળી ભવફંદા. શિરે ૧. ચકી સગર છખંડ સુખ છાં, મુક્તિ વર્યા ઈહાં પ્યારીરે, મહા મોટા મુર્ણિદારે. શિવ ૨ ! શાંતિનાથ સુતરાજ ઋષિશ્વરે, તે પણ રાજને ટાળીરે; ઈહાં હવા ચેગિંદા. શિ૦ છે ૩ ઈત્યાદિક બહુ મુનિવર મોટા, પામ્યા ઈહાં ભવપારી; હવા શાંત કર્યું ચંદા. છે શિ૦ છે ૪ રાય ધનપતસિંગ બહાદુર અંગના, રાણું મેના કુમારી ધારી હર્ષ અમદા.
Page #238
--------------------------------------------------------------------------
________________
( ૨૧૧ )
।। શિ। ૫ ।। સંઘ સહિત શામલા જિન પૂજિ, હીરા જડિત સેાપારી રે; માની સૂરતકા. ॥ શિ॰ ॥ ૬ ॥ મુક્તાફળ સ્વસ્તિક કે ઉપર, અતિ ઉત્તમ ફળ ધારી, તસ હૅશ ઢરડા. ॥ શિ॰ ॥ ૭ ॥
แ
શાંતિનાથનુ સ્તવન ૫ રાગ ભૈરૂ. ૫
આંગણ કલ્પ ક્લ્યારી હમારે માઇ; II ના રિદ્ધિ વૃદ્ધિ સુખ દાયક, શ્રી શાંતિનાથ મિલ્યારી. ।। હમા૨૦ ૫ કેસર ચંદન મૃગમદ લેલી, માંહિ ખરાસ મિલ્ચારી. ॥ પૂજત શ્રી શાંતિનાથજી કી પ્રતિમા, અલગ ઉગ ટલ્યે રી. ૫ હમારે૦ ના શરણે રાખ કૃપાકર સાહિબ, જ્યું પારેવા પલ્યારી. ! સમયસુંદર કહે તુમારી કૃપાસે, હું' રહી શ્યુ સેહિલારી. ા હમારે માઈ.! આંગણુ૦ ॥
શ્રી આદિનાથનુ સ્તવન. રાગ ભેરૂ.
દેખારે આદિશ્વર સ્વામી, કૈસા ધ્યાન લગાયાડે. ॥ કર ઉપર કર અધિક બિરાજે, નાસા ધ્યાન લગાયાઉં. ॥ કેવળ નાણુ ઉપાડ઼ જિનેશ્વર, મુક્તિ રમણીકુ ચાયા હૈ! દે છ
แ
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૧૨) છે ૧દશ વિધ પૂજા રચના જિનકે, સબમિલ મંગલગાયાછે. જે સેવે સહી લહે સુખસંપદ, સબસંતન મિલ ગાયા છે. દે છે ૨૫ સૂરનર મુનિજન ભક્તિ કરતહે, છબી દેખત મન ભાયા છે. જે તિન લેકમેં મહિમા તેરી, ચંદખુશાલ ગુણ ગાયા છે. દે છે ૩ છે
અથ વીરજિન સ્તવન,
વિરપ્રભુ ત્રિભુવન ઉપગાર; જાન શરણ હમ આપે છે. એ વીર ૦ છે પાવાપુર સ્વામી દર્શન પા; દુખ સબ દૂર ગમાએ હે. વીર ૦ છે કેવળ પાયા પાવાપુર આયે, સમવસરણ વિરચાય છે. સંઘચતુવિધ સ્થાપના કરકે, શિવપુર પંથ ચલાવે છે. જે વર૦ મહિમંડલ વિચરત જિનવરજી બહુ ચેતન સમજાવે છે. તીનલેકમેં અદ્દભુત મહિમા, સૂરનર મુનિજન ગાયે હે. વિ ચરમ ચે. માસુ પાવાપુર આયે, કર સબ કમ ખપાવે છે. એ વીર છે સેલે પ્રહરલગ દેશના દેતા, પરમ પરમ પદ પાયે હે છે વીર ૦ ૪અમ્રત ધર્મ સુવાચક પ્રભુકે, દરશન કર હુલાસાયા છે. જે તીસ ક્ષમાકલ્યાણ સુભાવે, શાશન પતિ ગુણ ગાયે હે છે ૫ | વીર છે
Page #240
--------------------------------------------------------------------------
________________
(૧૩)
દેટીયું,
રાગ-ગજલ, ઘઉં ઘી પલ પલ છિન છિન નિશદિન; પ્રભુકી સમરણ કરલેરે. ઘી કે પ્રભુ સ્મરણ સબ પાપ કહત હે, અશુભ કરમ સબ હરલે રે. છે ઘી મનવચ કાય લગી ચરણના નિત; જ્ઞાન હૈયે મેં ધરલે રે. ઘી છે દોલત રામ પ્રભુ ગુણ ગાવે; મનવાંછિત ફળ વરલે છે. ઘધ વે છે
અથ સમતાની હોરી. મેં તે મમતાકુ દૂર ભગાઈ આજ જિનરાજસે પ્રીત લગાઈ. | સમતાકી ઢાલ સંવરકા ગેળા, શરાકી તે૫ ચઢાઈ. મેં ૦ મે વિનય બાણંદ વિવેક પલિતા; તપ તલવાર બનાઈ. મેં . એ શીયલ સન્નાહ સંજમકી સેના; સત્ય સવેગ સહાઇ. એ જ્ઞાન ગજેંદ્ર સુમતિ પટરાણી, મંત્રી સંતોષ સવાઈ. મેં વે છે દાન ચતુર સુખ ભલે રે, દયાકી ધજા ફરકાઈ.. ભાવ ભુવનમેં ચેતન રાજા, બત તપ ભજવાઈ. મેં પાપ રિપુદળ જેર કરણકુ એસી કર કે સઝાઈ. કહત અબીર ભવિક જિનવરસેહારી ખેલે ગુણ ગાઈ. મેં ૦ છે આજ છે
Page #241
--------------------------------------------------------------------------
________________
(૧૪) પાર્શ્વનાથનું સ્તવન, કોન રમે ચિત કૌન રમે, વામાનંદ વિના ચિત્ત કૌન રમે છે નેમિરાજ ચિત્ર વિકી, અશ્વસેન સુતકામ દમ.
વન્માનંદ ૦ છે પારસ પારસ રસકે દાતા, અહિલંછન સે મુખગમે. વમ્માનંદ ૦ નયર બનારસ જન્મ લિયે. હ, દર્શન દેખત દુઃખશમે. વન્માનંદ - છે ઘેબર ખાજા ભજન પીરસ્યાં, કુકસ બાકુશ કૌન જમે? એ વમ્માનંદ છે નીલવરણ પ્રભુ કાંતિકે આગે, મરકત મણ સવી દૂર ભમે. વમ્માનંદ છે સેવક ચિંડાલીયા અરિહંતને પામી, હરીહર બ્રહ્મા કોન નમે. એ વમ્માનંદ |
સિદ્ધગિરી સ્તવન. સિદ્ધગિરી કે મેરી બંદરે તિર્થપતિકે મેરી બંને દનારે. . ટેક છે બંદના પાપ નિકંદનારે; તિર્થ છે ભવદુખ વારણ શિવસુખ કારણ દર્શન હુઆ નાભિનંદનારે છે તિર્થ૦ | મારૂદેવી માયા રાયણ પાયા; પ્રણમું ઋષભ જિણુંદનારે. એ તિર્થ૦ છે અહનિશ ચાહુ ધ્યાન તમારે ક્યું ચાતક મન હે ચંદનારે. એ તિર્થ છે સેવક ચેમિલ શરછે તમારે કમ કાટે તળેટી મંડનારે છે તિર્થ છે
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૧૫)
પાર્શ્વજિન સ્તવન, પ્રભુ પારસ મન હરલિયે હમારેજી; કામણગારે છે. પ્રભુ ટેક છે મનડે વણકર લિયે હમારે, એ જાદુ ડારો છે. જે તુઝબિન નહિં કે દેવ જગતમાં, દુસરે લાગત પ્યારે. એ પ્રભુત્વ છે શિખરજી આકે મહેત - ધા; દેખે રવી દુજે ઉજવાઇ. પ્રભુના દિનમેં રૂપ, કેઈ તુમહિ પ્રગટે; સગદેવનસે ન્યારેછે. પ્રભુ છે કે કેસર ચંદન મૃગમદ ઘસકર, પૂજુ અંગ તમારજી. છે પ્રભુ છે સેવક ચેમિલ યહિ અરજહે, ભવસાગરસે તારો. પ્રભુએ
અથ નહષભદેવની હોરીજય બેલે અષભ જિનેશ્વરકી; જન્મ અયોધ્યા માતા મારૂદેવા; નાભિનંદન જગતેશ્વરકી.. જય છે ધનુષ્ય પાંચસે કાયા જિનકી; લંછન વૃષભ ધરેશ્વરકી. છે જ્ય લખારાશી પૂરવ આયુ, કુલ ઈફવાકુ કરેશ્વરકી. છે જ્ય દાસ ચૂસ્ત્રી પ્રભુ સેવા ચાહે તારન તરન તારેશ્વરકી. છે જય૦ | ૪ |
અથ કેસરિયાની ડમરી. વારી જાઉરે કેસરિયા સાવરા ગુણ ગાઉરે.મન
Page #243
--------------------------------------------------------------------------
________________
(૧૬)
શુદ્ધ પ્રણામ પખાળ કરાવું; કેશર અંગિયાં રચાઉ રે. કૃષ્ણાગરકે ધૂપ મંગાવું, કપૂરકી જ્યોત કરાવુંરે. વારીજાઉ 2 ચમ્પાકી કલિયાં ચૂન ચૂન લાવું; સેહરા શિશ
થાઉ રે.. વારી જાઉ૦ માન રૂપકી યહી અરજ હે, મનવંછિત ફળ પાંઉં રે.. વારી જાઉ છે
અથ વીરજિન સ્તવન
રાગ-ચલત, નાથ કેસે જંબુક મેરૂ કંપા. નાથ છે સિદ્ધારથ સુત નામ ધરાયે; ત્રિશલા રાણીને જાયે. ને છપનદિશિ કુમરી મિલ આઈ; સૂચી કમ કરા. નાથને ઇંદ્ર મહે
ચ્છવ તિહાં પ્રગટ; મેરૂ શિખર લે આયે. જે ઈંદ્ર સિંહાસન લેકે બેઠે; મનસદેહ ભરાયે. . નાથ છે અવધિજ્ઞાનસે તબ તિહાં દેખે; અંગુઠે મેરૂ ચંપાયો શંશય હરણ ચરણ પ્રભુજી; કલસ ચારૂઢરાયો. એનાથ સિધારથી ઘેર આય કેરે; મંગળચાર ગવાયે. છે સુમન અધમકું નિજ પદ દીજે; મનવંછિત ફળપા. નાથ
અથ પાર્શ્વજિન સ્તવન, જયલે પાસ જિનેસરકી; જ્ય. મસ્તક મુગટ સેહે મન મોહન, અંગિયા સેહે કેશરકી. . જય છે
Page #244
--------------------------------------------------------------------------
________________
(૧૭) ત્રિભુવન જ્યોતિ અખંડિત તિનકે શ્યામ ઘટા જેસે જળ ધરકી. છે જય ૦ કમઠ ઉડાય વાય ક્યું વાદળ; જીતકરી અપને ઘરકી. . જય બાલપણમેં અદ્ભુત જ્ઞાની; કરૂણા કીધી. વિષધરકી. . જય૦ છે અષ્ટકરમ દળ સબ ખપાયે, શ્રેણી ચઢવા શિવપુરકી. . જય માતા વામા ઉદર જિન જાયે; જેણે અશ્વસેન નરેશ્વરકી. જયો કહે જિનચંદ મેરે પ્રભુ પારસ જેસી છાયા સૂરતરૂકી. છે જય૦
શ્રી અષભદેવનું સ્તવન, બીજી અશરણ ભાવનાએ દેશી.
ભરતજી કહે સુણ માવ, પ્રગટ્યા નવે નિધાન રે નિત્ય નિત્ય દેતાંરે ઓલંભડા; હવે જુએ પુત્રના માન રે. અષભની શેભા શી કહું કે અંચલી મે ૧અઢાર કોડાકોડ સાગરે; વસીયે નગર અનુપરે છે ચાર જજનનું રે માન છે; ચાલ જોવાને ભૂપરે છે કાષભ૦ મે ૨ એ પહેલે રૂપાને કેટ છે, કાંગરા કંચનસમરે છે બીજે કનકને કેટ છે; કાંગરા રતન સમાનરે. છે અષભ ૩ ત્રીજો રતનને કેટ છે; કાંગરા મણિમય જાણુરે છે તેમાં મધ્ય સિંહાસને; હુકમ કરે પ્રમાણ રે. . રાષભ કે ૪ પૂર્વ દિશીની સંખ્યા સૂણે; પગથિયા વીશ હજારે છે ઈણપરે
Page #245
--------------------------------------------------------------------------
________________
(૧૮) ગણતાં ચારે દિશ; પગથિયાં એંશીહજારરે. જે અષભ છે ૫ મે શિરપર છત્ર ત્રણ જળહળે; તેહથી ત્રિભુવનરાય રે તીન ભુવનને રે. બાદશાહ છે કેવળ જ્ઞાન સહાયરે છે - ષભર છે ૬ વશ બત્રીશ દશ સૂરપતિ, વળી દોય ચંદને સૂરરે છે દેય કર જે ઉભા ખડા; તુમ સુત ઋષભ - જૂરરે. રાષભ૦ છે ૭ચામર જે વીશ છે, ભામંડલ ઝળકતરે છે ગાજે ગગને ઘુંદુભિઃ પુલ પગર વરસંતરે. તે બાષભ છે ૮. બારગુણ પ્રભુ દેહથી. અશોકવૃક્ષ શ્રીકારરે છે મેઘ સમાણું રે દેશના; અમૃતવાણું જયકારરે. જે ઋષભ, મ ૯ પ્રાતિહાયજ આઠથી; તુમ સુત દિપે દેદારરે છે ચાલ જોવાને માવલ ગયવર ખધે અને સવારરે. જે અષભ | ૧૦ | દૂરથી વાજા રે સાંભળી; જેવા હર્ષ ન માયરે છે હર્ષના આંસુથી ફાટિયાં; પડલ તે દૂર પલાયરે છે રાષભ૦ છે ૧૧ છે ગજવર બંધથી દેખી; નિરૂપમ પુત્ર દેદારરે છે આદર દીધાં નહિં માયને, માય મન ખેદ અપારરે છે અષભ ૧૨ કેહનાં છરૂને માવી; એ છે વિતરાગરે છે ઈણપરે ભાવના ભાવતાં; કેવળ પામ્યા મહાસાગરે. એ રાષભ | ૧૩ છે ગજવર ખધે મુક્તિ વય અંતગડકેવળી એહરે છે વંદે પુત્રને માવી, આણી અધિક નેહરે છે અષભ | ૧૪ છે અષભની શેભાને પરણવી, સમકિતપુર મજારે જે સિદ્ધગિરી મહા
Page #246
--------------------------------------------------------------------------
________________
(૧૯) સ્પે સાંભળે; સંઘને જયજયકારરે છે બાષભ | ૧૫ છે સંવત અઢાર એંશીએ; માગશર માસ સુહાયરે છે દિપવિજય કવિરાયને, મંગલમાળ સવાયરે છે ઋષભ છે ૧૬
શ્રી મહાવીર પ્રભુનું સ્તવન,
વાલા વેગે આવ રે–એ દેશી. ત્રિશલાના જયારે મહાવીર સહાયે આવજે . ' નહિ આવે તે સેવકનાં થશે બેહાલ. ત્રિશલા છે ? દૈત્ય મહા મેહરે, વહાલા લાગે પીડવા દીધાં દુઃખ કહેતાં ન આવે પાર. છે ત્રિજે ૨ આ કામને અજ્ઞાને રે, સત્તા નિજ વાપરી છે બાળે ક્રોધ ઘી ઘી ક્ષણમાંહિ. છે ત્રિ| ૩ | પંથ પાખંડ જાલેરે; વિંટા છું વેગથી છે. વિકાર વિષધરની લાગીરે ચેટ. | ત્રિ | ૪. પંચમકાળે પૂરોરે, જમ જે બેસીઓછા સૂઝે નહિં ધર્મ મારગની રીત.. ત્રિવે છે પ ગાંડ ઘેલે તહારરે, વહાલા સેવક માનીને જી રે તારો તારે ભવસાગરને તીર. ત્રિ| ૬ ટળવળતે તહારે વાલા, સેવક હાથ ઝાલીને નહિં તારો તે જાશે તમારી લાજ, એ ત્રિ છે ૭ તુહિ તેહિ સમરૂ રે; દુખીના બેલી આવજે છે શરણું એક બુદ્ધિસાગરને છે તુજ છે ત્રિ૮
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૨૦) શ્રી સંભવજિન સ્તવન
સુણે ચંદાજી સીમંધર૦ એ દેશી. સુણે સંભવછ સુખદાતા સંસારે તુમ સમ કે નહીં; સુણે સંભવ સર્વ સગામાં શ્રેષ્ઠ સગા તુમ તે સહી–એ ટેક. સંસારી સગા સહ સ્વારથના, તમે તે પ્રભુ અંતર આતમને; હરતા સહુ સંકટ ભવ ભ્રમણું. સુણે. ૧ પ્રભુ દ્વાદશ ગુણના ધારક છે, અષ્ટાદશ દોષ નિવારક છે; ભવિજનના પ્રભુ તુમ તારક છે. સુણે ૨ દિન દુખીયાના પ્રભુ નાથ તમે, ગણધર સુરનર મુનિ પાય નમે તુમ મૂરત મુજને બહુજ ગમે. સુણ૦ ૩ સુંદર મૂરત તુમ શાંત ખરી, નહીં રાગ નહીં કેશ દિસે જરી; કરૂં જન્મ સફળ પ્રભુ સેવ કરી. સુણે ૪ ભમતા જે જીવ ભવ જંગલમાં, લેપાતા કમરૂપી મલમાં; નિર્મલ કરતા પ્રભુજી પલમાં. સુણે પ પ્રભુ વિનયપણે વિનતી ઉચ્ચરૂં. તુમ કિરપાથી ભવ પાપહ; ઝવેરાત નિજાતમ પ્રગટ કરે. સુણે ૬
શ્રી અભિનંદનજિન સ્તવન, બલિહારી બલિહારી બલિહારી–એ દેશી.
જ્યકારી જયકારી જયકારી જિનવર પૂજા જયકારી અભિનંદન સ્વામી સેવક દિયે, એ ટેક. પૂજા પ્રભુની
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૧) વ્યારી, પાપ સંતાપહારી; નિજ સંપદને દાતારી. જિન અભિગ ૧ ભક્તિવિણ ભવમાં ભૂમિ, લલનાથી હું બહુ રમિ; લફિમએ લેભાગે બહુ ભારી, જિન અભિ૦ ૨ પુપે નરદેહ પાયે, ધર્મજિનંદ દાયે; પણ ન થયે હું શીયારી, જિન અભિ૦ ૩ નાથ નિરંજન સ્વામિ, માગું હું મસ્તક નામી; સેવા ઝવેર સુખકારી, જિન અભિ૦ ૪.
- શ્રી સુમતિનાથ સ્તવન.
ગિરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી. મહિમારે પ્રભુ તુમ તણે, સુણ શાંત થયું મન મારૂ, મિથ્યા મલ દરે ટળે, પાપે સમકિત શિવ સુખકારે; મહિમારે એ ટેક. પ્રિતમ પ્રતિમા તાહરી, દેખી આનંદ મન ઉભરાયરેઆલંબન લેતાં થકાં, સુખે ભવસમુદ્ર તરાય. મન છે ૧ સરખા તુજ મુજ આતમા, નહીં ફેર સ્વરૂપે લગાર રે; તમે સિદ્ધપદ પામીયા, હું તે ફરતે આ સંસારરે. મન મે ૨છે કમ થકી એ આંતરે, પ્રભુ તુજ આગમથી જાણું, એહને હણવા નાથઇ. ચિત્ત તુમ ચરણમાં આવ્યું છે. મન છે ૩ છે સુમતિજિન કુમતિ હરી, જેિ સુમતિ મુજ સુખકારી રે; પામું આપ પસાથી, ઝવેરાત આતમ હિતકારીરે, મન ૪
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૨) શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન.
જાત્રા નવાણું કરીએ દેશી પદ્મપ્રભુ ચિત્ત ધરીએ ભવિક જન, પદ્મ પ્રભુ ચિત્ત ધરિયે. એ ટેક. સુસિમા માત શ્રીધર પનંદન, જન્મ કેશંબી નગરીયે. ભ૦ ૧ અઢીસે માન ધનુશ શુભ કાયા, રૂપ અનુપમ વરીયે. ભ૦ ૨ વરસીદાન દેઈ જગમાં પ્રભુ, દાળિદ્રતા સહુ હરીયે. ભ૦ ૩ સંસાર ત્યાગી સંજમ સાધી, ઘાતિ કરમ ક્ષય કરીયે. ભ૦ ૪ દૂષણ લેશ નહીં જિનવરમાં, ગુણ અનંતા ભરીયે. ભ૦ ૫ જીવ અનેક જગત પડિબેધી, પહે ત્યાં મુક્તિ મંદિરીયે. ભ૦ ૬ ઉત્તમ એ જિન સેવ કરીને, કહે ઝવેર ભવ તરીકે. ભ૦ ૭
શ્રી સુપાર્શ્વજિન સ્તવન ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ દેશી,
શ્રી સુપાશ્વ જિનેશ્વર સ્વામિનાથજી, વણારસી નગ. રીના નૃપ ગુણવાન જે; લક્ષ્મી રાજ્ય તણું ત્યાગી દિક્ષા ગ્રહી, ભવ ભવનાં દુઃખ ભાગ્યાં સહુ ભગવાન જે. શ્રી. ૧ વિચરી ઠામઠામ ધરમ દઈ દેશના, જગતમાંથી તાર્યા પ્રાણી નહીં પારજે; યશ કીતિ પ્રસરી તુમ ત્રિજગમાં પ્રભુ, જિન તુમ નમતા સુરપતિ મુનિ પતિ પાયજે. શ્રી. ૨ મન,
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૨૩) મારૂં પણ ચાહે છે તુમ ચાકરી, હાનિ કરવા અષ્ટ કરમ દુઃખદાયજે; રાત દિવસ રટવા લાગી તુમ નામની, જય જય પામે ઝવેર પ્રભુ સુપસાય. શ્રી. ૩
શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન, તીરથની આશાતના નહીં કરીયે–એ દેશી
ચંદ્રપ્રભુની ચાકરી ચિત્ત ચાહે, હાંરે ચિત્ત ચાહે રે ચિત્ત ચાહે; હાંરે લીજે માનવ જન્મને લાહ, હાંરે તરવા સંસાર. ચં૦ (એ ટેક.) ચંદ્રપુરી નયરી તણા - હારાયા, હરે તાત મહસેન વંશ દીપાયા, હાંરે રાણી લક્ષ્મણાના પ્રભુ જાયા, હાંરે વેતવરણ કાય. ચં. ૧ ધનુષ્ય દેહસે માનની પ્રભુ કાયા, હાંરે શુભ લંછન ચંદ્રનું પાયા, હાંરે મુખ ચંદ્ર સમું જિનરાયા, હાંરે મૂરતિ મહાર. ચં૨ સુંદર મૂરત શોભતી અવિકારી, હાંરે દિસે મેહ નહીં તલભારી, હાંરે સમતા રસની શુભ ક્યારી, હરે દેખી હોય આનંદ. ચં. ૩ આઠમા જિનની આઠ દ્રવ્યથી સારી, હાંરે પૂજા અષ્ટ કરમ હરનારી, હાંરે ગતિ અષ્ટમીને દાતારી, હાંરે કરી ધરી પ્રેમ. ચં૦ ૪ શુદ્ધ હૃદય શુભ ભાવથી ગુણ ગાવે, હાંરે નિજ સંચિત કર્મ ખપાવે, હાંરે ઝવેરાત નિજાતમ પાવે, હારે સુખ પામ સાર. ચં. ૫
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૪) શ્રી સુવિધિનાથ જિન સ્તવન ગિરિવર દરસન વિરલા પાવે એ દેશી.
સુવિધિ જિનેશ્વર જગ જયકારી, જગ પરમેશ્વર જના હિતકારી સુવ એ ટેક. મેહક મુદ્રા નાથે તમારી, દેખી સફળ થઈ આંખ હમારી. સુ. ૧ જ્યાં ત્યાં જેતે ફરું જ. ગમાંહીં, એ સમ જેઉં નહીં મને હારીસુન ૨ એહ શું લગની લાગી નિરંતર, પલપલ નામ જપું જયકારી, સુત્ર ૩ ધારક કેવલ જ્ઞાન અનુપમ, અનુપમ કેવલ દર્શન ધારી. સુ ૪ રચિત સુરાસુર સમવસરણમાં, બેસી સિંહાસન જગ ઉપગારી સુ૫ બાર પરષદા આગળ સુંદર, દેશના તે જન સુખકારી. સુત્ર ૬ સંસારરૂપી મહા સાગરથી, તાર્યા અનેક ભાવિ નરનારી સુ૭ દાસ ઝવેર દયા કરી તારો, ચરણકમલ તુમ જાઉં બલિહારી સુલ ૮
શ્રી શીતલનાથ જિન સ્તવન નાથ કૈસે ગજકે બંધ છુડાએ દેશી.
નસું નિત્ય શીતલનાથ જિનંદા, માતા નંદાદેવીના નંદા ન એ ટેક. શીતલ મૂરત દેખત જિનવર, ચક્ષુ શીતલ હમ હેઈ, આજ સફળ હુઆ જન્મ હમેરા, પાપ મયલ સબ ધોઈ. નો ૧ કલ૫તર ઔર ચિંતામણીસે, આપ
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૨૫)
અતિ હિતકારી; ઉત્તમ શાશ્વત સુખ અનુપમ, આપણી એક દાતારી. ન. ૨ નિર્મલ મનસે ભાવે ભવિ તુમ, નિર્મલ ગુન ગાવે. ચિંતા સકલ નિજ ચૂરણ કરકે, મનવંછિત ફળ પાવે. ન૦ ૩ ધન ઇચ્છાસે ધન મિલ જાવે, રેગી નિગી થાવે; ડાકણ સાકણ દૂર નસાવે, વિદ્ધ (ઉપદ્રવ જાવે. ન. ૪ મેં યાચક તુમ સરણે આયે, રત્નત્રયી મુજ દિ; અક્ષય આપ ઝવેરી બજાને, કિમ કસર કરિજી. ન. ૫
નીલુ રાયણ તરૂતળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાયરે, ગુણમંજરી. ઉજજવળ ધ્યાને ધ્યાઈએ. સુણેએહીજ મુક્તિ ઉપાય રે ગુણ શીતળ છાયડે બેસીએ સુણ રાતડે કરી મન રંગરે. ગુણ પુજીએ સેવન ફુલડે સુણ જેમ હોય પાવન અંગરે. ગુણ ખીર ઝરે જેહ ઉપર સુણ નેહ ધરીને એહરે ગુણ, ત્રીજે ભવે તે શીવ લહે સુર્ણ થાયે નિરમળ દેહરે ગુણે પ્રીત ધરી પ્રદક્ષિણ સુણ દીએ એહને જે સારરે. ગુણઅલંગ પ્રિતી હોય તેહને સુણુભવ ભવ તુમ આધાર રે ગુણ કુસુમ પત્રફળ મંજરે સુણ શાખા થડને મુળરે ગુણ દેવતણા વાસાય છે સુણ૦ તીરથ ને અનુકુલ રે ગુણે તીરથ ધ્યાન ધરે મુદા, સુહ સે એહની છાંયરે, ગુણો જ્ઞાન વીમલ
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૬) ગુણ ભાખી સુણ શેત્રુંજા મહામ્ય માંહ્યરે. ગુણ મેજરી. ઈતિ. એ
શ્રી પુંડરીકજીનું સ્તવન એક દીન પુંડરીક ગણધરૂ રે લાલ, પુછે શ્રી આદીજીણુંદ સુખકારી રે, કહીએ તે ભવજળ ઉતરી રે, લાલ પામીશ પરમાનંદ ભવવારરે. એકટ ૧ કહે જીન ઈણી ગિરી પામશે રે લોલ; જ્ઞાન અને નીરવાણ જયકારીરે, તીરથ મહીમા વાધશે રે લાલ, અધિક અધિક મંડાણ નીરધારી ૨. એકટ ૨ ઈમ નીસુણીને તિહાં આવીયારે લાલ, ઘાતિ કરમ કર્યા દુર તમ વારી રે, પંચકોડ મુનિ પરીવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવવારીરે. એક ૩ ચૈત્રી પુનમ દીન કીજીએ રે લાલ પુજા વીવીધ પ્રકાર દીલધારીરે, ફળ પ્રદક્ષિણ કાઉસગા રે લાલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારીરે. એક જ દશ વીશ ત્રીશ ચાલીશ ભલારે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે, નરભવ લાહે લીજીએ રે લાલ, જેમ હય જ્ઞાન વિશાળ મને હારી રે. એક પો
Page #254
--------------------------------------------------------------------------
________________
(૨૭) આદિશ્વર પ્રભુકા સ્તવન
દેશી બનજરી,
માસુ મોઢે બોલ બોલ આદેશ્વર વાલા, કાંઈ થારી મરછરે. માસુ ! ટેક છે મારૂદેવી વાટ જોવંતા, ઈત્તરે વધાઈ આઈરેઆજ અષભાજી ઉતરસ્યા બાગમેં ગુણ હરખાઈ રે છે માત્ર ૧ નાય ધેયને ગજ અસવારી, કરી મારૂદેવી માતા કરે છે જાય બાગમેં નંદન નીરખી પાઈ શાતારે છે માટે છે રાજ છેડ નીકળે રિભે આ લીલા અદ્ભુતી રે છે ચમર છત્રને એર સીંઘાણ, મેહની સ્મૃતિ ૨. મા. ૩છે દીન ભર બેઠી વાટ જોવતી, કબ મારો રીખ આવે રે કહેતી ભરતને આદીનાથકી ખબર લાવે રે. માત્ર ૪. કસી દેશમેં ગયે વાલેસર, તુજ વીના વનીતા સુની વાત કહે દીલ ખોલ લાલજી. કીઉં બણ્યા સુની રે. છે માત્ર ૫ શ્યામ જેમેં હે સુખ શાતા, ખુબ કીયા દીલ છાયા રે . અબ તે બેલ આદે. શ્વર માસુ, કપે કાયા રે. છે માત્ર ૬ સે ખેર હુઈ સે હેગઈ વાલા, બાત ભલી નહીં કીનીરે છે ગયા પછી કાગદ નહીં દીને, મારી ખબર ન લીની રે છે મા ! ઓલંભા મેં દેઉ કટાલગ, પાછો કઉ નહીં બોલે છે દુઃખ જનની દેખ આદેસર, હીવડે તોલે રે છે માત્ર ૮ છે અનીય
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૮) ભાવના ભાઈ માતા, નીજ આતમને તારી રે ! કેવલ પામી મુક્તિ સધાયા, યાને વંદણ હમારી રે. . મારા ૯. મુક્તિકા દવજા ખેલ્યા મેરાદેવી માતારે, કાલ અને સંખ્યા રહ્યા ઉગાડા, જખુ દે ગયા તાલા રે. . મા. ૧૦ છે સાલ બહાત્તર તીથ એસીયા, રાયવર પ્રભુ ગુણ ગાયારે મુની મનોહર પ્રથમ જીન-દકી, પ્રણમું પાયારે છે માત્ર ૧૧
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
દેશી લાલનની. સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા, સિદ્ધગિરિ ધ્યા; ઘર બેઠાં પણ બહુ ફલ પાવે ભવિકા, બહુ ફલ પાવે છે એ આંકણી નંદીશ્વર યાત્રાએ જે ફલ હવે છે તેથી બમણેરું ફળ કુંડલગિરિ હેવે છે ભ૦ છે કું છે ૧. ત્રિગણુ રૂચકગિરિ, ગણુ ગજદંતા છે તેથી બમણે ફળ જબુ મહંતા છે ભ૦ છે જ છે પટગણ ધાતકી ચિત્ય જુહારે છે છત્રીશગણું ફળ પુખલ વિહારે છે ભય છે પુછે છે ૨છે તેથી તેરસગણું મેરૂ ચૈત્ય જુહારે છે સહસ ગણેરું ફલ સમેતશિખરે છે ભ૦ | સ | લાખ ગણેરું ફલ અંજનગિરિ જુહારે છે દશલાખ ગણે ફળ અષ્ટાપદ ગિરનારે ભ૦ છે અને ૩ કેડ ગણેરૂ ફળ શ્રી સિદ્ધા
Page #256
--------------------------------------------------------------------------
________________
(ર૯) ચળ ભેટે છે જેમણે અનાદીનાં દુરિત ઉમે ભી દો ભાવ અનતે અનંત ફળ પાવે છે જ્ઞાનવિમલસૂરિ એમ ગુણ ગાવે છે ભ૦ છે એ છે ૪ છે
શ્રી સીમંધરસ્વામીનું સ્તવન, પુખલવઈ વિજયે રે, નયરી પુંડરગિણી સાર શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસ કુમાર છે જિર્ણ દરાય, ધરજે ધર્મ સનેહ છે એ આંકણી છે ૧ | મોટા નાહના આંતરે રે, ગિરૂઆ નવિ દાખંત કે શશિ દર્શન સાયર વધે રે, કેરવ વન વિકસંત | જિ. ૨ હામ ફૂઠામ ન લેખ રે, જગ વરસંત જલધાર ! કર દઈ કુસુમે વાસીએ રે, છાયા સવિ આધાર છે જિમ ૩ છે " રાયને રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર છે ગગાજળ તે બિહંતણું રે, તાપ કરે સાવિ દુર છે જિ. ૪ સરિખા સહુને તારવા રે, તિમ તુમે છે મહારાજ ને મુજશું અંતર કિમ કરે રે, બાંહે ગ્રહ્યાની લાજ છે જિવે છે, પ છે મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હાય પ્રમાણે છે મુજ માને સવિતણે રે, સાહિબ તેહ સુજાણ છે જિ. છે ૬ છે વૃષભલછન માતા સત્યકાર, નંદનરૂકિમણું કંત છે વાચકજશ ઇમવિનવે રે, ભયભંજન ભગવંત છે જિવા
Page #257
--------------------------------------------------------------------------
________________
( ૨૩૦ )
શ્રી જીનપૂજન સ્તવન
( ચાલ નાટક, ધન વેશ જગમે' )
ધન ધન વા જગમે નરનાર, પૂજા કરન કરાનેવાલે ! એ આંકણી ના રાયપસેણી સૂત્ર મઝાર, પુજા વરની સતરાં પ્રકાર ॥ સૂયૅલ દેવતા કરણહાર, શ્રી ગણુધર ફ્" રમાનેવાલે !! ધન૦ । ૧ ।। જીવાભિગમ સૂત્ર હૈ સાર, વિજય દેવતાકા અધિકાર ! શાશ્વત જિનમંદીર વિસ્તાર, જૈન સિદ્ધાંત મતાનેવાલે !! ધન૦ ૨૫ આનદ સાતમે અંગ વિચાર, જ્ઞાતા ઉવાઈ ભગવતી ધાર ! દ્રૌપદી અરૂ અંખડ અનગાર, ચૈ સબ મેક્ષિકે જાનેવાલે ॥ ધન પ્રા ઇત્યાદી જૈન શાસ્ત્ર રસાલ, જિન પ્રતિમાકા વર્ણન ભાલ ॥ પૂજા કરે તુમ દીનદયાલ, હૈ મુક્તિફલ પાનેવાલે ધન॰ ॥ ૪ ॥ આતમ આનંદ રસમે' લીન, કારણુ કારજ સમજ ચકીન ! વઠ્ઠલ પ્રભુકે હૈ આધીન, પ્રભુકે સીસ નમાનેવાલે !! ધન૦ ૫ ॥
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨૩૧) શ્રી દેવચંદ્રજી કૃત સ્તવન નિકડી વેરણ હુઈ રહીએ દેશી, બાષભ જિર્ણદશુ પ્રીતી, કીમ કીજે હે કહે ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્યા, તિહાં કિણે નવિ છે કેઈ વચન ઉચ્ચાર છે અષભ૦ ૧ કાગળ પણ પહોંચે, નહિ, નવી પહોંચે તે તિહાં કોઈ પરધાન; જે પહોંચે તે તુમ સમે, નવી ભાખે છે કેઈનું વ્યવધાન છે અષભ | ૨ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હે તમે તે વિતરાગ; પ્રીત જેહ અરાગીથી, ભેલવવી છે તે કેરર માર્ગ છે અષભ૦ છે ૩. પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે તે કરવા મુઝ ભાવ; કરવી નિવિ પ્રીત, કિણ ભાતે હે કહે બને બનાવ છે અષભ | ૪ પ્રીતિ અનતી પરથકી, જે તેડે છે તે જોડે એહ; પરમ પુરૂવથી વાગતા, એકત્વતા હે દાખી ગુણ ગેહ છે રાષભ છે પ કે પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુઝ હે અવિચલ સુખ વાસ છે રૂષભ છે ૬ છે
Page #259
--------------------------------------------------------------------------
________________
(૨૩૨) શ્રી મહાવીર જન સ્તવન વીર કુમારની વાત કેને કહીયે, હાંરે કેને કહીયે રે કેને કહીયે છે નવિ મંદિર બેસી રહીયે, હાંરે સુકમાળ શરીર છે વર૦ મે ૧છે એ આંકણી છે બાળપણથી લાડકો નૃપ ભા, હાંરે મળી ચસઠ ઈંદ્ર મહા ઈંદ્રાણ મળી હલરા, હાંરે ગયે રમવા કાજ છે વીર ૨ છે છોરૂ ઉછાંછલા લોકના કેમ રહીયે, હાંરે એની માવીને શું કહીયે રે કહીયે તે અદેખાં થઈએ, હાંરે નાશી આવ્યા બાલ છે વીર. ૩ આમલકી કીડા વિષે વટાણે, હાંરે મેટ રિંગ રોષે ભરાણે છે વિરે હાથ ઝાલીને તાણે, હાંરે કાઢી નાખે દૂર છે વી. ૪. રૂપ પિશાચનું દે. વતા કરી ચલિ, હાંરે મુજ પુત્રને લેઈ ઉછળી છે વીરેમુષ્ટિ પ્રહારે વળી, હાંરે સાંભળીએ એમ છે વી. એ ૫ ત્રિશલા માતા મેજમાં એમ કહેતી, હાંરે સખીઓને ઉ. áભા દેતી એ ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી, હાંરે તેડાવે બાળ છે વી છે ૬ વાટ જેવંતા વીરજી ઘરે આવ્યા, હારે માતા ત્રિશલાએ ન્હવરાવ્યા છે ખોળે બેસારી હુલરાવ્યા, હરે આલિંગન દેત છે વટ છે ૭ યૌવન વય પ્રભુ પામતાં પરણાવે, હાંરે પછી સંજમશું દીલ લાવે છે ઉપસર્ગની ફેજ હઠાવે, હાંરે લીધું કેવલનાણા વિપાટા
Page #260
--------------------------------------------------------------------------
________________
( ૨૩૩ )
ક્રમ સૂદન તપ ભાખીચું જિનરાજે, હાંરે ત્રણ લેાકની ઠંકુરાઈ છાજે ા કુળ પુજા કહી શિવ કાજે, હાંરે વિને ઉપઆર ! વી ॥ ૯॥ શાતા અશાતા વેઢની ક્ષય કીધુ', 'હાંરે આપે અક્ષય પદ્મ લીધું ! શુભવીરનું કારજ સીધુ, હાંર ભાંગે સાદિ અનત વીર૦ ૧૦ I
શ્રી સિદ્ધાચલનું સ્તવન.
આજ આપણુ ચાલે સહિયાં, સિદ્ધાચલગિરી જયે સિદ્ધાચલગિરિ જઈએ, બેહની વિમલાચલગર જઈએ રે આજ સુણ બેહની એ ગિરિના મહિમા, આદિ જિષ્ણુ દ ઈમ ભાખી; ભરતાદિક નૃપતિની આગલ, ઇંદ્રાદિક સહુ સાખીર ! આ ॥ ઈણ ગિરિવરીયે કાલ અનતે, સાધુ. અન'તા સિધ્યા; જન્મ મરણના દુ:ખ છેડીને, અમલ અખય ગુણુ લીધારે. ॥ આ॰ !! ઈણિગિર સનમુખ પગલાં ભરતાં, માતમ શુદ્ધ ચુભાવે, ક્રોડીભવારા પાતિક કીધા, એક પલકમેં જાવેરે. ૫ આ૦૫ શાશ્વતતિર્થ એ શેતરૂજા, જોતાં લાગે મીઠા; તીન ભુવનમેં સુગિરિ તાલે, ખીજો કાઇ નહિ દીઠારે. ! આ॰ ! નિરજન શું નેહ ધરીને, આલગ એલગ કરસ્યાં, અદ્ભુત આદિ જીજ્ઞેસર નિરખી, પ્રેમ સુધારસ પીસ્યારે ! આ ! પુષ્પ સુગંધા લેઈ
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૩૪) પચરંગા, હાર સુગંધા ગુંથી, પહેરાવી પ્રભુ કંઠે લહિશ્યા, શીવ મારગની સ્થીરે. . આ છે ગીરસ્વરે છનવર ગુણ, ગાતાં, જાત્રા નવાણું કરીએ; મનગમતી ભમતી વિચ ભમતાં, ભવસાગર નિસ્તરીયે રે. છે આ છે પૂરવનવાણું વાર પ્રથમ જીન, રાયણ રૂખે આયા; એ તીરથ શુભ ભાવે ફરસી, કરીએ નિરમલ કાયારે. છે આ છે લાભ ઉદય એ ગિરિવર લહીએ, કહે એમ કેવલનાણી, શ્રીજીનચંદ સદા હિતવચ્છલ, પ્રેમ ઘણે ચિત્ત આણીરે. આજ છે
રાગ-ધુમર, આદિ આણંદ નિત પૂજયે એ તે વિમલાચલ ગિરિ, રાયે એ માય. આ નાભિરાયા કુલચંદલે, એ તે મરૂદેવી. કુખે જાય એ માય. એ આદિક | નગર વિનીતાને પણ એ તે આદીશ્વર સુખકારી એ માય. અષ્ટાપદે મુગતે ગયા, એ તે ભવિજન કાજ સુધારી એ માય. આદિ. પ્રભુ દર્શન જલધારસે, ભવિ સારંગ નિત ઉલસાવે એ માય, દર્શન વિષ્ણુ કિરીયા સહ, એ તે શિવસાધન નહિ થાયે. એ માય. | આદિ છે સજી શણગાર મનહરૂ એ તે ગરી મંગલ ગાવે એ માય. દ્રવ્યભાવ જીનરાજની, એ તે પૂજા કરી સુખ પાવે. એ માય. | આદિ છે વસુદિન
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૩૫)
ઓચ્છવ રંગ શું છે તે દીન દીન સંઘ સવાયો એ માય. પંચમ અંગ પૂરણ કરી એ તે, કૃપાચંદ્ર ગુણ ગાયે. એ માય. આદિ છે
અથ શ્રી પાર્શ્વનાથજી સ્તવન, તુમેરે મનમેં પ્રભુ તુમેરે દીલમેં ધ્યાન ધરૂ પલ પલમેં તુમેરે છે પાસ અનેસર અંતરજામી સેવ કરૂં છીન છીનમેં સે તુમેરે છે ૧ છે કાહકે મન તરૂણસે રાએ કાહક ચિત્તધનમે છે તુમેરે છે મેરે મન તુમહીસે રા, ર્યું ચાતક ચિત્ત ઘનમેં તુમેરે છે ૨ જેગીસર તેરી ગતિ જાણે અલખ નિરંજન છીનેમેં તુમેરે કનકકીતિ સુખસાગર તુહિં સાહિબ તીન ભુવનમેં છે. તુમેરે છે ૩ છે
રાગ ખમાર, આદિજીનંદા મુખ અનુપમચંદા મોહ્યા સહુ સુરનર સુનિઈદા આદિજીનંદા છે નિત્યદય એને યથા શૃંદા. મોહાંધકારકું દુર કરિંદા છે આદિ છે ૧ એહને. રાહુ ગ્રહ નહિ મંદા આચ્છાદન ન કરે વાજિંદા આદિ છે ૨ અદ્ભૂત એહની કાંતિ સેહિંદા એહ અપૂર્વ શે
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૩૬) શાંક કહિંદ છે આદિ છે ૩અનુભવ અમૃત વરસત ચંદા ભવિક કુમૂદ મિલન કરિંદા છે આદિ છે ૪ છે - રબ અધિક આજ ઉદયે દિણંદા કૃપાચંદ્ર પ્રભુ ચરણેદા . બંદા આદિ છે ૫ છે
શ્રી ચકેશ્વરી માતાજીનું સ્તવન
હાંરે મા ચકેશ્વરી સીદ્ધાચળ વસીઆરે જીન રખેવાલની છે એ આંકણી છે હાંરે મા દેવી મા મટી દેવી છે મા ઇંદ્રાદીક જશે તેવી છે હાંરે માની અકલ સરૂપ કહીએ સેવી છે મા ચકેસરી રે ૧છે હાંરે મા બુડતા વહાણ ઉગારે છે કે સેવકના કાજ સુધારે છે હાંરે માની જાત્રા કરે તેને તારે છે મા ચકેસરી | ૨ | હાંરે માની જાત્રા સઉ કાંઈ આવે છે કે ચુંદીએ શ્રીફળ લાવે છે કે હારે માની ભક્તિ કરે તેને તારે છે મા ચકેસરી છે ૩ હારે મા મસ્તક મુગટ બીરાજે છે. માને કાને કુંડળ છાજે છે હાંરે માને ગોફણે ઘુઘરી ગાજે છે. મા ચકેસરી છે હાંરે માને કુમકુમ ચુડલા ખળકે છે કે માને જડાવ શું મણ ઝળકે છે. હાંરે માને કોટે પુતળીઆ લટકે છે ! મા ચકેસરી છે હાંરે માને લક્ષણ કર્માવર્તબાણું મા ચક પાંચસોએ નીરવાણું છે હાંરે ઉગે જાણે શશીયણ ભાણું
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૩૭) છે મા ચકેસરી છે ૬. હાંરે મા વામ ભેજ એક ધન આપે છે મા વા ચક અંકુશ શોભે છે હાંરે મા સહુ - વકના સુખ શોભે છે મા ચકેસરી છે ૭૫ હાંરે માને જાળીએને ગોખ બીરાજે છે, મા ઘંટ ઘીઆળા વાજે છે; હાંરે મારી માજીને ગોફ ગાજે છે છે મા ચકેસરી હાંરે મા કેશર શંકર તમે સઈ કરે છે મા દેવી સેવીને શરણે રહેજે છે હાર માની ભકિત કરે તેને ફળ દેજે , મા ચકેસરી છે ૯ છે
જાત્રા નવાણું કરીએ વીજળગિરી જાત્રા નવાણું કરીએ. પુરવ નવાણું વાર શત્રુંજય ગીરી બાષભજીણુંદ સમેસરીએ. વી. યા છે ૧ કેડી સહસ ભવ પાતક તુટે, શતરંજા સામાડગ ભરીએ છે વીચા૨. સાત છઠ દેય અઠમ તપસ્યા, કરી ચઢીએ ગીરીવરીએ, વી. યા પારા પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ, વી, યા કાા પાપી અભવ્ય ન નજરે દેખે, હીંસક પણ ઉદ્વરીએ વીયા પા ભુમી સંથારે ને નારી તણે સંગ, દુર થકી પરીહરીએ વી યાટ ૬ એકલ આહારી ને સચીત પરીહારી, ગુરૂ સાથે પદ ચરીએ વી. ચા. મેળા પહકકમણી દેય વીધી શું કરીએ; પાપડલ ૫રીહરીએ, વિ. યા ા કલીકાલે એ તીરય મોટું પ્રવ
Page #265
--------------------------------------------------------------------------
________________
(૨૩૮ )
હેણુ જેમ ભરદરીએ વી યા॰ ગાલા ઉત્તમ એ ગીરીવર સેવંતા પદ્મ કહે ભવ તરીએ વીમલગીરી જાત્રા નવાણુ કરીએ. ।। ૧૦ ।।
શ્રી ઋષભદેવનુ સ્તવન.
માતા મદૈવીના ન, દેખી તાહરી સુરતી માર્ મન લાલાણુ' જી મારૂં દિલ લાભાથુજી દેખી ।। ૧ ।। કરૂણા નાગર કા સાગર કાયા કંચનવાન, ધારી લઈન પાઉલે કાંઇ ધનુષ્ય પાંચસે માન. માતા ॥ ૨ ॥ત્રીગઢ એસી ધમ' કહેતા સુણે પદા ખાર, જોજન ગામની વાણી મીઠી વરસતી જળધાર. માતા ॥૩॥ ઉર્વશી ફી અપચ્છાને રામા છે મનરગ, પાસે નેપુર શ્યુઅણુ કાંઈ કરતી નાટારંભ, માતા॰ ॥૪॥ તુટ્ઠી બ્રહ્મા, તુહી વિધાતા, તુ' જગ તારણહાર, તુજ સરીખા નહીં દેવ જગતમાં, અડવડીયા આધાર. માતા॰ ॥ ૫ ॥ તુંહી ભ્રાતા તુહી ત્રાતા તુ જગતના દૈવ, સુરનર કીન્નર વાસુદેવા; કરતા તુજ પદ્મ સેવ. માતા॰ ૫ ૬ ।। શ્રી સિદ્ધાચળ તીરથ કેશ, રાજા રીષભ છણુંદ, કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળેા ભવભય કું. માતા || ૭ ||
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૩૯)
પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષપરે તાસ ઇદ્રા, નયન ને બંગપરે લપટાય | ૧ | રોગ ઉરેગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતીહત તેહ માનું કેઈ નવી કરે, જગમાં તુમ શું રે વાદ, વગર ઈ તુજ નિરમળી, કાયા કંચનવાન, નહીં પર લગાર તારે તું તેહને, જે ધરે તાહરૂં ધ્યાન. છે ૩ો રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ત ન કેઈ, રૂધીર આમીષથી રેગ ગયે તુજ જન્મથી, દુધ સહેદર હેય. છે ૪ શ્વાસોશ્વાસ કમળ સમે, તુજ કેત્તર વાદ દેખે ન આહાર નીહાર ચરમચક્ષુ ઘણી, એવા તુજ આવદાત, છે પ છે ચાર અતીશય મુળથી, એગણીશ દેવના કીધ; કમ ખયાથી અગ્યાર ચેત્રીશ ઈમ અતીશયા; સમવાયંગે પ્રસિદ્ધ છે ૬ છન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્યવિજય કહે એહ સમય પ્રભુ પાળજે, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ છે ૭૫
પ્રથમ જીનેશ્વર પૂજવા સૈયર મેરી, અંગ ઉલટ ધરી આવહે; કેસર ચંદન ભૂગમ. સ. સુંદર આંગી બનાવહ, સહેજ સલુણે મારે, શીવસુખ લીને મારે, જ્ઞાનને ભીને મારે; દેવમાં નગીને મારે, સાહી. સ જ્યાં જ્યાં પ્રથમ આણંદ હે, ધન્ય મારૂદેવા કુખને. સટ
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૪) વારી જાઉં વાર હજાર હે, સ્વર્ગ શિરામણીને તજી. સટ જીહાં લહે પ્રભુ અવતાર છે. સેહે છે ૧. દાયક નાયક જન્મથી સૈ૦ લા સુરતરૂ વૃદ હો, યુગલા ધર્મ નીવારણે. સિજે થયો પ્રથમ નરીંદ હૈ, સહજ, ૫ ૩ લેક નીતિ સાવ શીખવી, સૈ. દાખવા મુક્તિને રાહ હે, રાજ્ય ભળાવી પુત્રને, સૈક થા ધર્મ પ્રવાહ. હ૦ સહેજ ૪ સંજમ લેઈને સંચર્યો, સૈ૦ વરસ લગે વિણ આહાર હે, શેલી રસ સાહે દીએ, સૈ૦ શ્રી શ્રેયાંસને સુખસાર છે. સહેજ છે પ છે મોટા મહંતની ચાકરી, સૈ૦ નિષ્ફળ કદીએ ન થાય હે, સુનિપણે નમી વિનમી કર્યા, સૈ૦ ક્ષણમાં ખેચર રાય હે સેહજ છે ૬જનનીને કીધું ભેઢણું, સૈ. કેવળ રત્ન અનુપ છે, પહેલાં માતાજીને મેકલ્યાં સૈ૦ જેવા શીવવહુ રૂપ છે. સહેજ છે ૭પુત્ર નવાણું પરીવર્યા સે. ભરતનાં નંદન આઠ હ, અષ્ટ કરમ અષ્ટાપદે, સૈ૦ ગ્ય નિરૂધે નષ્ઠ છે. સહેજ છે ૮ તેહનાં બિંબ સિદ્ધાચળે; સૈ. પૂજે એ પાવન અંગ હા, ખીમાવિજય જીન નિરખતાં, સેઉછને હર્ષ તરંગ હે. સેહેજો ૯
Page #268
--------------------------------------------------------------------------
_