SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) શ્રી સિદ્ધાચળની વમાન જયતળેટીનેા લાખાના સ્થાવર મુકુ મહેતાબકુમારી જિનેન્દ્રપ્રાસાદ, શહેર પાદલિપ્તપુર ચા પલીતાણાના ખાસ મુકુટ રૂપે શ્રી સિદ્ધાચળજીએ સ્થાન લઇ પાલીતાણાને શાશાબ્લ્યુ' છે, ત્યારે અન’તાન'ત જીવાના મોક્ષદાતા તિર્થાધિરાજની વત્તમાન જયતળેટીના ખરાખર અધએસતા જાણે આબેહૂમ માપ ન લીધું હાય ! એવા નવદ્વારવાળા ભવ્ય દહેશસરના રૂપ બહુમુલ્લા ‘મુકુટ ' નુ માન મહેતાખવસી યા ધનવસીને અણુ થયું' છે. આ દહેરાસરજીથી તળેટીની શાલામાં અને તળેટીના મુખડાપર આ દેહેરાસરજીની ટુંક ખંધાયાથી દેહેરાંની શે!ભા પણ વૃદ્ધિ પામી 9 . છે અને દિનપ્રત્યે અધિક શાભાને પામતી જાય છે. તિર્થાધિરાજની તળેટીને અદ્યાપિપર્યંત પાદુકા-ચર@ાની ભેટ થતી રહી પૂર્વકાળમાં ઘણા પુન્યશાળી રિદ્ધિવત જીવા હતા અને સંખ્યામધ જિનાલયે તેઓએ ખ ધાવ્યા છે. પર`તુ તળેટીમાં જિનાલય નહાવાથી વ માન ‘પંચમકાળમાં શ્રી વીરશાસનમાં જિનાલય માટે મહા પ્રભાવશાળી શ્રી પૂજ્યાદિ મુનિરાજ મેહનાલજી "
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy