________________
(૫૩)
શ્રી સિદ્ધાચળની વમાન જયતળેટીનેા લાખાના સ્થાવર મુકુ મહેતાબકુમારી જિનેન્દ્રપ્રાસાદ,
શહેર પાદલિપ્તપુર ચા પલીતાણાના ખાસ મુકુટ રૂપે શ્રી સિદ્ધાચળજીએ સ્થાન લઇ પાલીતાણાને શાશાબ્લ્યુ' છે, ત્યારે અન’તાન'ત જીવાના મોક્ષદાતા તિર્થાધિરાજની વત્તમાન જયતળેટીના ખરાખર અધએસતા જાણે આબેહૂમ માપ ન લીધું હાય ! એવા નવદ્વારવાળા ભવ્ય દહેશસરના રૂપ બહુમુલ્લા ‘મુકુટ ' નુ માન મહેતાખવસી યા ધનવસીને અણુ થયું' છે. આ દહેરાસરજીથી તળેટીની શાલામાં અને તળેટીના મુખડાપર આ દેહેરાસરજીની ટુંક ખંધાયાથી દેહેરાંની શે!ભા પણ વૃદ્ધિ પામી
9
.
છે અને દિનપ્રત્યે અધિક શાભાને પામતી જાય છે.
તિર્થાધિરાજની તળેટીને અદ્યાપિપર્યંત પાદુકા-ચર@ાની ભેટ થતી રહી પૂર્વકાળમાં ઘણા પુન્યશાળી રિદ્ધિવત જીવા હતા અને સંખ્યામધ જિનાલયે તેઓએ ખ ધાવ્યા છે. પર`તુ તળેટીમાં જિનાલય નહાવાથી વ માન ‘પંચમકાળમાં શ્રી વીરશાસનમાં જિનાલય માટે મહા પ્રભાવશાળી શ્રી પૂજ્યાદિ મુનિરાજ મેહનાલજી
"