________________
(૨૩૯)
પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષપરે તાસ ઇદ્રા, નયન ને બંગપરે લપટાય | ૧ | રોગ ઉરેગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતીહત તેહ માનું કેઈ નવી કરે, જગમાં તુમ શું રે વાદ, વગર ઈ તુજ નિરમળી, કાયા કંચનવાન, નહીં પર લગાર તારે તું તેહને, જે ધરે તાહરૂં ધ્યાન. છે ૩ો રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ત ન કેઈ, રૂધીર આમીષથી રેગ ગયે તુજ જન્મથી, દુધ સહેદર હેય. છે ૪ શ્વાસોશ્વાસ કમળ સમે, તુજ કેત્તર વાદ દેખે ન આહાર નીહાર ચરમચક્ષુ ઘણી, એવા તુજ આવદાત, છે પ છે ચાર અતીશય મુળથી, એગણીશ દેવના કીધ; કમ ખયાથી અગ્યાર ચેત્રીશ ઈમ અતીશયા; સમવાયંગે પ્રસિદ્ધ છે ૬ છન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્યવિજય કહે એહ સમય પ્રભુ પાળજે, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ છે ૭૫
પ્રથમ જીનેશ્વર પૂજવા સૈયર મેરી, અંગ ઉલટ ધરી આવહે; કેસર ચંદન ભૂગમ. સ. સુંદર આંગી બનાવહ, સહેજ સલુણે મારે, શીવસુખ લીને મારે, જ્ઞાનને ભીને મારે; દેવમાં નગીને મારે, સાહી. સ જ્યાં જ્યાં પ્રથમ આણંદ હે, ધન્ય મારૂદેવા કુખને. સટ