________________
(૬૩) સિદ્ધાચળનું સ્તવન. -
j
સિદ્ધાચળગિરી ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમારા. ૫ એ આંકણી. ॥ એ ગિરીવરના મહિમા માટા, કહેતાં ન આવે પાર । રાયણ ૠખ સમાસર્યાં સ્વામી, પૂર્વ નવાણું વારા ૨. ॥ ધન॰ માં, ૧ ૫ મુળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચોમુખ પ્રતિમા ચાર । અદ્રવ્ય મુપૂજો ભાવે, સમકિત મુળ આધારારે. ॥ ધન૦ ।। ૨ ।। ભાવભક્તિસુ પ્રભ્રુગુણ ગાવે, અપના જન્મ સુધારા ! જાત્રા કરી વિજન શુભ ભાવે, નક તિય ચગતિ વારારે. ॥ ધન૰ ॥ ૩॥ દુર દેશાંતરથી હુ આવ્યા, શ્રવણે સુણી જીણુ તારા ૫ પતિત ઉદ્ધારણ ભિન્નુ તુમારા, એ તિરથ જગ સારારે, ૫ જૂન૦ ૫૪ સંવત અઢાર ત્યાસી માસ અષાડા, વદ આઠમ ભામવારા, પ્રભુકે ચરણ પ્રતાપકે સઘમેં, ખિમારતન પ્રભુ વ્યારારે, ॥ ધન૰ ॥ ૫ ॥ ઇતિ સંપૂર્ણ રાયબહાદુર માજીસાહમ લક્ષ્મિપતસિંહજી દુગડ
રાજા પ્રતાપસિંહજીના મોટા કુમાર (પુત્ર) ઉપરક્ત બાજીસાહેબ લક્ષ્મિપતસિ’હજી હતા. તે અમીરી સ્વ ભાવના ઉદાર સમથ પુરૂષ હતા. પાતાન તાખાના ગામામાં સ્કૂલા અને ઈસ્પિતાળ ખૂલ્લા કરી રૈયતને સુખ