________________
::
*
*
'
'
* *
* *''.
.
'
'
'
- (૭૪) તા. ૬ ના દિવસે બંગાળ લેજિસલેટિવના માનવંત મે મ્બર થયા આ કુમાર, તાજબહાદુરસિંહજી એક અચ્છા ધર્મપ્રેમી ગ્ય વ્રત નિયમ લઈ નિરતિચારપણે પાળનારા બુદ્ધિવાળા યુવક છે. પુસ્તક વાંચનને બહુ શોખ છે વત માને કેળવણીની ઉંચી ઘી મેળવી છે. ધર્મચૂસ્ત જેને કેમના હીરા છે. ઈચ્છીએ છીએ કે શાશ્વત જૈ શ્રીસઘમાં પ્રશસ્ત અને જરૂરી કામ કરતા રહી પિતાશ્રીના અને દાદાજીના નામને વિશેષ ઝળહળતું કરવા-દિપાવવાને શ્રીમાન તાજબહાદુરસિંહજી બનતું કરશે તેઓ ચવશ્રી બે કુમીર-પુત્રે હાલ સગીર વયના છે.
બાબૂસાહેબ ચોથમલજી ચીંદાલિયો,
રાજપૂતાનાના મારવાડ દેશમાં આવેલ શહેર સિ નગઢમાં ઘણું જૈન કુટુંબે વસે છે, તેમાં એક ચીંદાલીયા કુટુમ્બ વસી રહેલ છે. આ કુટુંબના એક જેઠમલજી (ચાંદલિયા નામે ધર્માનુરાગી ગ્રહસ્થ રહેતા હતા. તેમના લગ્ન-વિવાહદુગડ કુટુંબના સુપુત્રી કુલકુમારીબાઈ સાથે થયા હતા, તેમને બે પુત્ર થયા, તે બંનેને મુકી માબાપ વિક ગયા. અને પુત્રે મુશિદાબાદમાં રાયબહાદુર ધનપતસિંહજી દુગડને ત્યાં રહ્યા, એક પુત્ર ગુજરી ગયા, અને આયુષ્યમાન બીજા પુત્રનું નામ ચેમિલજી હતું.