________________
(૨૦) શ્રી વીરજિન–સાસરણનું સ્તવન, આપ બિરાજે ચંદન ચેકમેં-એ દેશી,
મહાવીરસ્વામી સમવસરણે દિએ દેશના. જે આંકણું છે ઈંદ્રાદિક દે મીલી હશે; સમવસરણ બનાવે; વાયુમાર સુગંધી વાયુ, પ્રથમ આય ચલાવેરે. મહાવીર છે ૧. મેઘકુમાર સલીલ સુગંધી, ભાવકરી વરસાવે; જેજને એક ભુમિકે ભિંતર, પચવણું ફૂલ બિછાવે છે મહાવીર છે ૨ | જલથલના ઉપન્યા તે ફૂલે, રાયપણી બતાવે; અર્ધવંત ઉપરથી હસતાં, જાનુ પ્રમાણ ત્યાં કાવેરે. છે મને હાવીર છે ૩ વ્યંતરના ઇં જ ભૂમિ, ફૂલથકી ફરમાવે; કામદેવને કામબાણ જયું, છેડદીયા શુભ ભાવેરે. છે મહાવીર છે ૪ જોજન એક ભુમીકા વ્યાપી, રૂપાકાગઢ ઠા, કંચન કાંગરા માં ઉપર, ભુવનપતિ ફળ પારે. છે મ પ છે તષિ દેવેને મળે ગઢ, સોનાને વળી થા; રત્નકાંગરા બેઠા તે પર, લેકના શિર નચાવે છે. છે મ ° છે રત્નશાલ વૈમાનિક દે, તીસરે જાઈ અડાવે; મણીકાંગરા કિરણે વ્યાખ્યા, નાના તે રંગ દિખાવેરે. આમ | ૭ | મણી પિઠિકા મથે દે, ચૈત્ય વૃક્ષ એક વાવે; પાદપીઠ સિંહાસન ઉપર, છત્ર તે તિન લગાવેરે. છે મ ૦ છે ૮. પૂર્વ તરફના દરવાજેથી સમોસરણમાં આવે; પ્રભુ