________________
(૧૪૨) પ્રધેષ શ્રી એનપશનમાં અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી, હીરવિજયસૂરિજીએ જણાવ્યું છે.
મૂહરી પાર્શ્વનાથની પ્રતિમા તારંગા તીર્થ નજીક ટીંટેઈ પાસે મેરી સુહરી ગામમાં મેરિયા પાર્શ્વનાથની પ્રતિમા પણ પ્રાચિન છે. જગચિંતામણ ચૈત્યવંદનના કર્તા ખાસ ગીતમસ્વામિ છે. તે મણે મુહરી પાસદુહદુરિઅખંડણ, પદ રચ્યું છે. તે તે પહેલાની આ પ્રતિમાની સિદ્ધતા છે.
બંગાળ અને દક્ષિણમાં જૈનદહેરાં
તું પ્રાચિનપણું હજુ પણ દષ્ટીગોચર છે. શિખરજી ને તેની તરફની નગરિયામાં પ્રતિમા અને ચરણમંદિરે ઘણું જૂના કાળના છે, તે કલ્યાણક (પ્રભુનાં) થી જ ણાઈ આવે છે. તેમજ પૂર્વે જાહે જલાલી ભોગવતી જૈન નગરીઓને નાશ થતા તેની નિશાનિમાં ખંડિયેરે અને ચરણમંદિરે વિદ્યમાન જોઈ શકાય છે. જેને હજારો અને લાખો વર્ષ હાલ થયા છે.
પૂર્વે ઘણું દેશમાં જૈનધર્મની
જાહોજલાલી બાબત, મૂળ જૈનધર્મ અનાદિકાળને ચડતી પડતી ઉપર જય