________________
( ૧૭૨ ) અષ્ટાપદ સબધિ.
"
"
ખૂદ પ્રથમ તિર્થંકર શ્રી આદિશ્વર ભગવાનને આ પહાડ ઉપર અગ્નિસ ંસ્કાર કરીને ભરતચક્રિએ તે ઉપર એક દહેરૂ ચાર દ્વારવાળુ ચાવીશ પ્રભુની માના પેત પ્રતિમા મે, ચાર, આઠ, ને દશ, એમ સરખી નાશિકા રાખીને ચારે માજી પધરાવ્યા. ને ઉંચાઇમાં ત્રણ ગાઉનું' કરીને તેને અકે જોજનવાળા આઢપગથિયાં ’ મધ્યા. આ પહાડ ઉપર સ્વશક્તિએ જઈ પ્રભુને ભેટ તા તે ‘ ચરમશરીર ॰ વાળા જાણવા. એટલે તેજ ભવે મુક્તિમાં જાય, આ તિથ અસલી વિનિતા નગરીથી પૂર્વ દિશે ખાર જોજન દૂર છે. એવા પ્રદ્યાષ છે. એમ · સેનપ્રશ્નમાં ॰ છે. રાયણ પગલાનું અને પુ'ડરીકજીનુ એ એ સ’. ૧૫૮૭ માં ઉદ્ધારકે મ ધાવ્યા છે. સહસ્રકૂટનુ દહેરૂ એક છે. તેમાં ઉંચા ઉભા આરસમાં ચૈાતરમ્ નાનીનાની પ્રતિમા ૧૦૨૪ મનાવીને પ્રતિષ્ઠીત કરેલ છે. તેના સામે ચાવીશ પ્રભુના ગણધર ૧૪૫૨ તથા પ્રભુ ચાવીશનાં પગલાજોડની સ્થાપના એક મોટા આરસ પહા જીમાં કાતરી કાઢી છે. મેરૂપર્યંત અને સમેતશિખરના ટહ્યા છે.
(
આ આખી રતનપાળમાં રહ્નાજ પાથર્યાં છે. તદ્ન આરસનીજ આ પાળ જૂનામાં જૂની-પ્રાચિન, આદિ અ