________________
, ,
.
*
*
*
તા
| લાપા
1
TS
:
છે
: *
હકુમતવાળા ગામમાં નહિં હતી ત્યાં નિશાળે અને ઈસ્પિતા સ્થાપી. અને બહુ દૂર સુધી ફેલાયેલ પિતાના ગામ ગિરાસ અને રેયતના રક્ષણ માટે સારૂ લક્ષ આપતા હતા. અને ધર્મશ્રદ્ધા દિન પ્રત્યે વૃદ્ધિ પામતી કરી હતી.
પિતાશ્રી રાજા પ્રતાપસિંહ, પિતાના ભાગમાં આપેલ ગામમાં જ્યાં દહેરાસર અને ધર્મશાળા હતી, તેના જિ
દ્ધાર કર્યો અને જરૂર હતી ત્યાં જિનાલયો અને ધર્મ શાળાઓ નવિન સ્થાપી બાંધીને સમાજને સમકિત પમાડવા બનતું કર્યું છે. કેઈ સ્થાને એકલી ફક્ત ધર્મશાળા બંધાવી છે, ધનપતગંજ ગામ બાંધ્યું. વળી ઘણા વર્ષો સુધી પાલીતાણા-સિદ્ધાચળજીમાં સંવત ૧૯૪૩ માં બરતર વસીમાં એક નાનું દહેરૂં, એક પાઠશાળા થાપીને ત્યાંની નાની હેળીને મદદ કરી હતી. ઘણી જગ્યાએ સાતમોને પિષી સારી પુષ્ટી કરી છે કે જે પાછળ લાખ રૂપિયા વાપર્યા જે સર્વેની પૃથક પૃથક નેધ લેતા બહુ લંબાણ થવાથી રોકડે સમુચ્ચય લખ્યું છે. જેમાં જૈન આગમ જે અપ્રગટ હતા. તેને ઘણે ભાગ મુંબઇમાં શ્રાવક ભીમસિંહ માણેક દ્વારા છપાવી દરેકની મોટી સંખ્યામાં નકલે. છપાવીને સૂત્રના અભ્યાસીઓને છૂટથી મફત આપવામાં આવેલ છે. તે ઉપકાર વર્તમાન ચતુવિધ જૈનસ ભૂલે તેમ નથી
* *
*
છે
છે.'