________________
(૯૪) વાળી, ૨૭ જસકુવરવાળી, ૨૮ કોચીનવાળાની, ૨૯ ભા. વસારની, ૩૦ મગનભેદીની, ૩૧ દેવસીપુનશીની, ૩૨ - રશીનાથાની, ૩૩ આણંદજી કલ્યાણજીને વડે, ૩૪ નગીનદાસ સુરતીની, સૂરજમલ શેઠની (હાલ પાવ નાંખેલ છે.)
એ પ્રમાણે નં. ૧૨ થી ૩૪ સુધીની સવે ધર્મશાળા વિશાળ, રેનકદાર છે. ને સડકના કાંઠે બંને ભાગના રસ્તા ઉપરની તળાટીના રસ્તાના માર્ગે નજિક પડવાથી યાત્ર વગર આ વેવીશ ધર્મશાળામાં ઉતરવા આકર્ષે છે. અને પછી પ્રથમના અગિયાર નંબર સમજવા. બાકી ગામમાં જોરાવરમલજીની ૩૫ મી છે. પણ તે માત્રુ રક્ષણિય સ્થાન નથી, વળી પીપળાવાળી નાની ધર્મશાળા ૧ છે. તેમાં પેઢીના ગાદલાં ગેરડા ને વાસણ રહે છે. તેથી સંઘને અને ઢાવશે ધર્મશાળા ઉતરવાને સુખરૂપ જાણવી. ૩૬ ગામના વિશાશ્રીમાળી મહાજનની છે. ૩૭ દશાશ્રીમાળી જૈન જ્ઞાતિની છે. : નેટ–ચાત્રને કાર્તિકી તથા ચૈત્રી પુનમના મેળાના દિવસમાં ઉતરવાને કેઈપણ કારણે અગવડ જણાતાં સ્ટેટ રાજ્ય તરફથી ત્રણ દિવસ સ્કુલના વિશાળ મકાન ખાલી કરાવીને યાત્રુને ઉતારાય છે. . .