________________
(૧૨૯) સંધની માન્યતા, ખડિતપ્રતિમા પૂજાય નહિં.
તેથી તિરક્ષકોએ પાલીતાણાના મહાજન સાથે સળી તેમની જગ્યાએ તેના જેવુ બિઝ પધરાવવું. માટે તેને ઉત્થાપન કરવા. પણ ' પ્રથમ શાષ ખિની કરતાં સૂરતથી તારાચંદ સંઘવીએ તમામ આપવાને જણાવ્યું, તેથી મૂળનાયક નવા આદિશ્વર, પગલાં, મોઢા નાના કાઉસગિયા, ચક્રેશ્વરી, યક્ષ અને શાંતિનાથ આ રીતે પરિવાર પાલીતાણામાં આવ્યા, એટલે મૂળનાયક દાદાને ઉત્થાપ્ન કરવા શરૂ કર્યું.
ચમત્કાર પછી છેલ્લે માં કારા.
પ્રભુના ગાઢણ ઢીચણ તરફથી ખાદીને કૈાશને ઢીચણ નિચે ભરાવતાજ કીટિકાના પાપડ પાપડાવાળા જામેટ્રા અને દોડતા થર નીકલ્યા. આથી બીજા ઢીચણુ તરફના ખભા તરફ ખાદીને કાશ ભરાવતા મકાડાના ઉડતા સમુહ નીક ચાથી સિલાવટ મીસ્ત્રી મજૂર. ગર્ભદ્વારમાંથી મડપમાં આવ્યા. આજે કામ બંધ રાખીને બીજે દિવસે યુક્તિપૂર્ણાંક ઉઠાડવાના આરંભ થયા. એટલે થાડીવારે માં કારા થયેા. પણ કામ શરૂ રાખ્યાથી મોટા અવાજે ભિષ્મ માં કારા થતાંજ જેમતેમ સર્વે માણુસા બહાર નીકળી ગયા. આથી શેઠિયા લેાકા વિચારમાં પડ્યા !
"