________________
વાળા પાક
ના છે,
કાણા
મiાઇમામ : JILL
प्रकाश ३ जो.
કિરણ ૧૪ મુ.
પ્રથમ તિર્થંકરનું સંક્ષિપ્ત ઐતિહાસિક
વર્ણન. જ્યારે જ્યારે વીશી થાય, ત્યારે ત્યારે દરેક તિથકર જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તિર્થાધિરાજ શેત્રુંજયને અનંત મહિમા વર્ણવે છે. આ જ બુભરતની વર્તમાન ચેવીશીના આદ્ય તિર્થંકર યુગાદિ દેવ શ્રી આદિશ્વર થયા. તેમણે શેત્રુજાનું મહાતમ્ય પ્રકાશ્ય તેની રચના, તેમના મુખ્ય ગણધર “શ્રી કષભસેન ઉર્ફે પુંડરિકજી” એ સવાલાખ શ્લોકની કરી. બાદ છેલ્લા–ચરમ તિર્થંકર શ્રી મહાવીરજી થયા તેમના પટધર ગણધર ‘સુધર્માસ્વામી” એ સવાલાખમાંથી ઉદ્ધરીને ચોવીશહજાર કલેકી શેત્રુંજા મહામ્ય પ્રગટ કર્યું. પછી વિક્રમ સંવત ૪૭૭ માં યુગપ્રધાન