________________
(૩૫) ગભારા ૨. વચલા–કર્ણદાનજી ધાdલાલ નાગપુર સર,
૧૬૮ ચેમુખની પ્રતીમા ૪ મિલ્લી] [પધ) (સંભવ) [વીર) ગભારા ૩ છેલ્લા-ખાલી પણ શાશ્વતાજીનના.
ભમતિના ચેક નીચેની વિગત. આરસની નકશીદાર દહેરી-અંચળગચ્છાધિપતિ કલ્યાણ
સાગરસૂરિની સ્મૃતિ ૧ બાઈ લીલાબાઈ વરાયા
વાળે સ્થાપી સં. ૧૯૭૫ આરસની નકશીદાર દહેરી–મુલનાયક શ્રી ઋષભદેવજીના રાયણ પગલાં પગલાં જે. ૧ સં. ૧૯૪૮માં રા, બ બાબુસાહેબ ધનપતસિંહજીએ પ્રતિષ્ઠા કરી
સ્થાપ્યાં. એ રાયણવૃક્ષ નીચે સ્થાપન કરેલ છે. તે આરસની નકશીદાર દહેરી–સુખીઆ બાઈ રૂખમણ સુરત
વાળાએ પ્રતિમા ત્રણ [ આદિ] [ ધમ] અને [સુવિધી ] ત્રણે પ્રભુ સં. ૧૯૮૮ માં સ્થાપ્યા.
શ્રી પુંડરિકજીના દરવાજા નીચે પગથિયે. ગેખ ૧ પૂર્વન–બાપુભાઈ ફૂલચંદ–ડલેઈ ધાતુની આદિ
જિન મેટી પ્રતિમા. સં. ૧૭૩ ગેખ ૨ પશ્ચિમને શ્રી મોહનલાલજી મહારાજની મૂતિ છે. સં. ૧૯૬૭ શ્રી કલ્યાણમુનિના ઉપદેશથી સ્થાપી.
બીજા ચેકમાંની ભીંત સામે ગે ખ.