SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) ગભારા ૨. વચલા–કર્ણદાનજી ધાdલાલ નાગપુર સર, ૧૬૮ ચેમુખની પ્રતીમા ૪ મિલ્લી] [પધ) (સંભવ) [વીર) ગભારા ૩ છેલ્લા-ખાલી પણ શાશ્વતાજીનના. ભમતિના ચેક નીચેની વિગત. આરસની નકશીદાર દહેરી-અંચળગચ્છાધિપતિ કલ્યાણ સાગરસૂરિની સ્મૃતિ ૧ બાઈ લીલાબાઈ વરાયા વાળે સ્થાપી સં. ૧૯૭૫ આરસની નકશીદાર દહેરી–મુલનાયક શ્રી ઋષભદેવજીના રાયણ પગલાં પગલાં જે. ૧ સં. ૧૯૪૮માં રા, બ બાબુસાહેબ ધનપતસિંહજીએ પ્રતિષ્ઠા કરી સ્થાપ્યાં. એ રાયણવૃક્ષ નીચે સ્થાપન કરેલ છે. તે આરસની નકશીદાર દહેરી–સુખીઆ બાઈ રૂખમણ સુરત વાળાએ પ્રતિમા ત્રણ [ આદિ] [ ધમ] અને [સુવિધી ] ત્રણે પ્રભુ સં. ૧૯૮૮ માં સ્થાપ્યા. શ્રી પુંડરિકજીના દરવાજા નીચે પગથિયે. ગેખ ૧ પૂર્વન–બાપુભાઈ ફૂલચંદ–ડલેઈ ધાતુની આદિ જિન મેટી પ્રતિમા. સં. ૧૭૩ ગેખ ૨ પશ્ચિમને શ્રી મોહનલાલજી મહારાજની મૂતિ છે. સં. ૧૯૬૭ શ્રી કલ્યાણમુનિના ઉપદેશથી સ્થાપી. બીજા ચેકમાંની ભીંત સામે ગે ખ.
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy