________________
(૧૦૩) જેનોને ઘરથી સુખી હતું. વિ. સં. ૮૦) તે ઘેટી ગામ પણ બે હજાર વર્ષ આશરેનું પ્રાચિન છે. એ સિદ્ધ છે. ત્રણ ગાથાયુક્ત સિદ્ધાચળજીની ૨૧
નામધારી ટુક. વિમલગિરી મુત્તિ નિલએ, શત્રુ જે સિદ્ધખિત્ત પુંડરીએ; સિરિ સિદ્ધ સેહરાએ, સિદ્ધપવઓ સિધરાએ અ,લા બાહુબલી મરૂદે, ભગિરહે સહસવત્ત સાચવત્ત કુડસય કુત્તર, નગાહિરાઓ સહસ કમલે. મારા
કે કઉડિ નિવાસે, લેહિઓ તાલુઝ કર્યબુતિ, સૂરનર મુણિકયનામે, સે વિમલગિરી જયેએ તિથ્થાવા
શેત્રુંજય મહામ્યમાં ઉપર મુજબ માગધી ત્રણ ગાથામાં તિર્થાધિરાજના મુખ્ય ૨૧ શિખરે વર્ણવ્યા છે. ત્યારે નવાણુ પ્રકારી પૂજામાં અને સિદ્ધાચળ શિખરે ચઢી, એ ચૈત્યવંદનમાં નામ સંકળનામાં છેડે ફેરફાર છે. પણ નામ એના એ જ છે. માટે કાવ્યરચના વાળાને અનુપ્રાસ મેળવવાની જરૂરતના લીધે કેઈ નામ આઘું પાછું જોડાવા સંભવ છે. તેથી સંકળના ઉપર મુજબ પ્રાચિનતા સૂચવે છે.