________________
(૧૦૪)
કદગિરી તી. કાદબકનગરી રે બેદાના નેસ.
શ્રી સિદ્ધાચળજીની માટી ૨૧ ટુક-શિખર ૧૦૮ પૈકિના છે. તેમાં કદ’ગિરી એકવીશનું અને સજીવન શિખર છે. અને તે ઉપર ગઈ ચેાવીશીના ચરમતિથકર શ્રી સ'પ્રતિપ્રભુનાં ગણધર શ્રી કંદરબ નામા એકકોડ મુનિના સાથે અણુસણુ કરીને માક્ષ પામ્યા, આ કાળે શ્રી સિદ્ધાચળજી ઉપર પ્રથમ માક્ષે શ્રી પુંડરીક ગણધર ગયા, તે તેના નામથી (પુ'ડરીગિરી નામે) તિર્થાધિરાજ વધારે ખ્યાતિ પામી આળખાચે. તેમ આ બહુ પ્રાચીન સજીવન ટુંકના ઉપર કદમ ગણધર મક્ષ જવાથી તે ટુક ચા શિખર તે વખતથી કદ'બગીરી નામે જગવિખ્યાત તિથ થયું.
“ ગઇ ચાવીશીથી તે અદ્યાપિ સુધી કગિરી (વિ. સ'. ૧૯૮૮ સૂધી ) ચરણ તીથ' રૂપે ખાર ગાઉની પ્રદક્ષણામાં જગ જાહેર માનનિય છે. તેને બહુ દીર્ઘ કાળે હાલમાં વિસ, ૧૯૮૯ માં તપાગચ્છાલ’કાર સ ંવેગી સૂરિ સમ્રાટ જેના*ચાર્ય શ્રી વિયનેમીસૂરીશ્વરે જિનેશ્વરના મહાન ભિખા તદ્ન નિવન અનાવરાવી અને જિનાલયા બંધાવવા સતત્ ઉપદેશ કરતાં શ્રી સથે નવાંકરાવ્યાં ને તેની અ'જનશલાકા સહિત મહામહેાત્સવ પૂર્વક ફાલ્ગુન શુદી ખીજ–ત્રીજના