SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) કદગિરી તી. કાદબકનગરી રે બેદાના નેસ. શ્રી સિદ્ધાચળજીની માટી ૨૧ ટુક-શિખર ૧૦૮ પૈકિના છે. તેમાં કદ’ગિરી એકવીશનું અને સજીવન શિખર છે. અને તે ઉપર ગઈ ચેાવીશીના ચરમતિથકર શ્રી સ'પ્રતિપ્રભુનાં ગણધર શ્રી કંદરબ નામા એકકોડ મુનિના સાથે અણુસણુ કરીને માક્ષ પામ્યા, આ કાળે શ્રી સિદ્ધાચળજી ઉપર પ્રથમ માક્ષે શ્રી પુંડરીક ગણધર ગયા, તે તેના નામથી (પુ'ડરીગિરી નામે) તિર્થાધિરાજ વધારે ખ્યાતિ પામી આળખાચે. તેમ આ બહુ પ્રાચીન સજીવન ટુંકના ઉપર કદમ ગણધર મક્ષ જવાથી તે ટુક ચા શિખર તે વખતથી કદ'બગીરી નામે જગવિખ્યાત તિથ થયું. “ ગઇ ચાવીશીથી તે અદ્યાપિ સુધી કગિરી (વિ. સ'. ૧૯૮૮ સૂધી ) ચરણ તીથ' રૂપે ખાર ગાઉની પ્રદક્ષણામાં જગ જાહેર માનનિય છે. તેને બહુ દીર્ઘ કાળે હાલમાં વિસ, ૧૯૮૯ માં તપાગચ્છાલ’કાર સ ંવેગી સૂરિ સમ્રાટ જેના*ચાર્ય શ્રી વિયનેમીસૂરીશ્વરે જિનેશ્વરના મહાન ભિખા તદ્ન નિવન અનાવરાવી અને જિનાલયા બંધાવવા સતત્ ઉપદેશ કરતાં શ્રી સથે નવાંકરાવ્યાં ને તેની અ'જનશલાકા સહિત મહામહેાત્સવ પૂર્વક ફાલ્ગુન શુદી ખીજ–ત્રીજના
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy