________________
(૧૧) એકજ લંછનના અષ્ટાપદજીના દહેરાના
મૂળનાયક બંને બિંબ. દાદા કષભદેવજીના સ્થલ દેહને, આ પર્વતની ટોચે જ્યાંથી મેક્ષમાં ગયા તે ભૂમિ ઉપર અગ્નીસંસ્કાર કર્યો, તે જગ્યાએ તેમના પુત્ર ભરત ચકિએ ચૈચ-દહેરૂ બંધાવીને તેની ચોતરફની પીઠ ઉપર હવે પછી થનારા વેવીશ. અને ઋષભદેવ પ્રભુ મળી (૪૮-૧૦-૨=૨૪) ચાવશે જિનેશ્વરની માને પિત પ્રતિમા ભરાવીને સમનાશાએ સ્થાપી તેજ રીતે જ્યાં જ્યાં અષ્ટાપદજીનું દહેરાસર હેય. ત્યાં તેને મજ સ્થાપના વગર માનવાળા બિબેથી આ કાળે સ્થાપના પ્રતિ હોય છે. સિંહનિષેધ્યા આ દહેરાનું નામ જાણવું,
હવે સિદ્ધાચળેછે ઉપરના દહેરામાં ચારે બાજુની મળીને ૨૪ પ્રતિમાં બરાબર છે. પરંતુ મૂળનાયકના બંને બિંબ શ્રી ધર્મનાથ પ્રભુના છે. તે વશમાં કયા પ્રભુની પ્રતિમા નથી? તેની કેઈએ અદ્યાપિ સૂધીમાં શોધ કરી છે? શેઠ આઠ ક ની પેઢી દફતરે તે નેંધ હોય માટે તેણે ખુલ્લું કરવું.