________________
(૨૩૫)
ઓચ્છવ રંગ શું છે તે દીન દીન સંઘ સવાયો એ માય. પંચમ અંગ પૂરણ કરી એ તે, કૃપાચંદ્ર ગુણ ગાયે. એ માય. આદિ છે
અથ શ્રી પાર્શ્વનાથજી સ્તવન, તુમેરે મનમેં પ્રભુ તુમેરે દીલમેં ધ્યાન ધરૂ પલ પલમેં તુમેરે છે પાસ અનેસર અંતરજામી સેવ કરૂં છીન છીનમેં સે તુમેરે છે ૧ છે કાહકે મન તરૂણસે રાએ કાહક ચિત્તધનમે છે તુમેરે છે મેરે મન તુમહીસે રા, ર્યું ચાતક ચિત્ત ઘનમેં તુમેરે છે ૨ જેગીસર તેરી ગતિ જાણે અલખ નિરંજન છીનેમેં તુમેરે કનકકીતિ સુખસાગર તુહિં સાહિબ તીન ભુવનમેં છે. તુમેરે છે ૩ છે
રાગ ખમાર, આદિજીનંદા મુખ અનુપમચંદા મોહ્યા સહુ સુરનર સુનિઈદા આદિજીનંદા છે નિત્યદય એને યથા શૃંદા. મોહાંધકારકું દુર કરિંદા છે આદિ છે ૧ એહને. રાહુ ગ્રહ નહિ મંદા આચ્છાદન ન કરે વાજિંદા આદિ છે ૨ અદ્ભૂત એહની કાંતિ સેહિંદા એહ અપૂર્વ શે