________________
50
બોલાય છે,
& એવા આકાર
ઉત્તર:-જ્યાં બે આદેશો એટલે કે “સઝાય સંદિસાહ” અને “સઝાય
કર” એમ માગવામાં આવે ત્યાં આદિ અને અંતમાં સંપૂર્ણ નમસ્કાર કહેવાય અને જ્યાં એકજ આદેશ એટલે કે સઝાય કરું એમ આદેશ માગવામાં આવે ત્યાં આદિમાં એકજ નવકાર કહેવાય છે. વળી સાંજના પ્રતિકમણમાં સક્ઝાય પછી આખો નવકાર ગણવાનું સામાચારી વિગેરેમાં દેખાતું નથી, પણ પરંપરાએ તો સંપૂર્ણ નવકાર કહેવાય છે. તેથી
મંગલરૂપ હોવાથી તેમાં દોષ નથી. / ૧૦૮ શ્ન: પાક્ષિક ખામણા થઈ રહ્યા બાદ “ઇચ્છામો અણુસ”િ એવા અક્ષરો
જે બોલાય છે, તે ગીતાર્થ મુનિવરે કહેવા? કે સર્વ સાધુઓએ કહેવા? ઉત્તર:-%ાનો ગગુદ્ઘિ એવા અક્ષરો “તમામ સાધુઓએ કહેવા” એમ
સામાચારીમાં કહ્યું છે. . ૧-૯ પ્રશ્ન: મતાદ વગેરે કલ્પવૃક્ષો વનસ્પતિવિશેષ છે? કે વાદળા વગેરેની જેમ
વિસસાપરિણામી છે? ઉત્તર:-જીવાભિગમ સૂત્રની ટીકા વિગેરે ગ્રંથોને અનુસારે અને મત્તાદ વિગેરે
કલ્પવૃક્ષો તેવા પ્રકારની ક્ષેત્ર વિગેરે સામગ્રીથી ઉત્પન્ન થયેલ સ્વભાવે કરીને બને છે. માટે વિઐસા પરિણામવાળા છે. અને ઋષિદત્તા વિગેરે કથાનક ગ્રંથોમાં કલ્પવૃક્ષનું બીજ વાવવાનું દેખાડેલ હોવાથી વનસ્પતિ વિશેષ પણ હોય, તેમ સમજાય છે. તે ૧-૧૦ a: ચીભડું વિગેરે બીજવાળી વસ્તુ અગ્નિએ પકવ્યા વિના કેવલ રાઇનો
સંસ્કાર દેવામાં આવે, તો અચિત્ત થાય? કે નહિ? ઉત્તર:-કાચાં ચીભડાં પ્રમુખ સબીજ અથવા નિબજ ફળ પ્રબળ અગ્નિ
અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત થતા નથી. . ૧-૧૧ પ્રશ્ન: સામાચારીમાં નવમા દ્વારમાં કાલરહણની વિધિમાં શિક્તિત્તિ
એવો શબ્દ આવે છે, તેનો વ્યુત્પત્તિ ભાવાર્થ કહેવા કૃપા કરશો. ઉત્તર:- નલિના શિવલી તિતિ નિ ત્રિા: સન
ત્રિતો-કાન્ત, તમિન, વોર્થ ? “બિલાડા વિગેરેએ ઉદર વિગેરેને અન્યસ્થાનમાં ગળ્યો હોય, અને સાઠ હાથની સાધુઓની વસતિ છે, તેમાં તે બિલાડા વિગેરેએ આવી વમન કર્યું હોય, તો અસક્ઝાય થાય નહિ.” એમ આવશ્યક ટીકા આદિ ગ્રંથોમાં કહ્યું છે. તે ૧-૧૨