________________
૭૩
પ્રશ્ન: મ પ શાલિવિયા ૪ ર-૧ આ સૂત્રની હૈમ લધુવૃત્તિમાં
આ સૂત્રે બતાવેલ છે અને પારમાં પદ પર છતાં બાર ગત્ થાય એમ જે કહ્યું તેનો શો ભાવાર્થ છે? અને ક્યા દષ્ટાન્તમાં
તે કામ આવે છે? ઉત્તર:- આ સૂત્રના નિર્દેશની અપેક્ષાએ પર પરની મધ્યે ઘરના
કાર્યમાં વિદ્યાર સત થાય છે, પણ ખાવાના કાર્યમાં પવાર માત થતો નથી. તેમાં પ્રકારના કાર્યમાં પાકાર ગત્ થાય છે તે બતાવે છે - જેમક-ઇનય, આ પ્રયોગમાં થઇ રૂપ ગ ગ ૦ ૨.૧ આ સૂત્રથી પવાના કર્તવ્યમાં નરારા ૨-૩ આ જે છાવર કરવાનું સૂત્ર છે તે મત બની જાય છે, તેથી પહેલો જ થયો, અને કાર કર્યું તે શાન્તનો અભાવ હોવાથી કારપણું ન થયું. હવે કારના કર્તવ્યમાં પ્રકાર અસત્ થતો નથી તે બતાવે છે:- જેમકે ગમિતિ , આ પ્રયોગમાં રવત્તિ ૨-૩ આ સૂત્રે કરી પ્રકારના કર્તવ્યમાં ૩૫ સુ ૨-૩ આ સૂત્રથી વિહિત જે હકારપણું, તે મસ થતું નથી,
તેથી કાર સિદ્ધ થયો. પાર-૨૭૬ પ્રશ્ન: બનાસતુને બદલે - આવું સૂત્ર કેમ ન બનાવ્યું? ઉત્તરસૂત્રપાઠમાં નાખ્યાથી વાવ વિગેરે પૂર્વ સૂત્રો છે, અને વળો
વિગેરે પરસૂત્રો છે, તેથી પરંતુ આવું સૂત્ર બનાવ્યાથી એ થયું કે કાર્ય કરવામાં નાખ્યો - વિગેરે પર સૂત્રો જાણવા, અને રઘુવો જ વિગેરે પૂર્વ સૂત્ર જાણવા, અને તેનું ફળ ઉપરના પ્રશ્નોત્તરમાં
બતાવી ગયા છીએ. રિ-૨૭ષ્ણા પ્રશ્ન: લિંગાનુશાસન વિગેરે સૂત્રમાં નિ યોતિ આમાં પુનઃ લખવું
ઉચિત છે? કેવું લખવું ઉચિત છે? ઉત્તરઃ-તી મુન ચક્કને ૧-૩ એ સૂત્રથી અનુસ્વાર અને અનુનાસિક
આ બન્ને પણ થાય છે.ર-૨૭૮ પ્રમ: મદિરાપાન અને માંસભક્ષણ વિગેરે, સમકિતનો નાશ કરનાર થાય?
કે નહિ? ઉત્તર:-સમકિતના વિનાશ કરનાર થાય છે, તેમ એકાન્ત જાણ્યો નથી. ર-૨૭લા
સિન પ્રશ્ન-૧૦]