________________
- ૯૯ કે અધિકપણું નથી. ૩-૩૬રા. * સચિત્તના ત્યાગીને કારણ પડયે રાત્રિમાં પાણી પીવાની જરૂર પડે,
તો અચિત્ત પાણી પીવે? કે સચિન પીવે? ઉત્તર:-સચિત્તના ત્યાગવાળાને કારણ પડયે રાત્રિએ પાણી પીવું પડે, તો
ઉનું પાણી જ પીવે. ૩-૩૬૩ , yw: પડિલેહ્યા વિનાના સ્થાપનાચાર્ય પાસે, અને ફક્ત ચોલપટ્ટાનું પડિલેહણ
કર્યું છે, તેવા ગીતાર્થ ગુરુ પાસે, કાના સંબંધીના ઈરિયાવહિયા કરવા
હોય તો કલ્પે? કે નહિ? ઉત્તર:-ગીતાર્થ ગુરુ પાસે તમામ ક્વિાના ઈરિયાવહિયા કરવા કલ્પે છે. ૩-૩૬૪ - પ્રાભગવતી સૂત્રમાં બતાવેલ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણવાળા પડિમાધર
શ્રાવકે પડિલેહેલા સ્થાપનાચાર્ય પાસે સાધુઓને ઈરિયાવહીયા વિગેરે અનુષ્ઠાન
કરવું સૂઝે? કે ફક્ત ઈરિયાવહિયાજ કરવા સૂઝે? ઉત્તર:-પડિમાધરના સ્થાપના પાસે સાધુને ફક્ત ઈરિયાવહિયા કરવી સૂઝ,
બીજું નહિ. ૩-૩૬૫ પ્રશ્ન: ગુરુ પાસે ઉપધાન વિગેરે ક્રિયા કરનાર શ્રાવક સ્થાપનાની વચ્ચે અને
ગુરની વચ્ચે, પંચેન્દ્રિયની આડ પડતી હોય, તો આગળ ખસે? કે
નહિ? ઉત્તર:–આડ પડતી હોય તો બચાવવા આગળ ખસી શકે છે. ૩-૩૬દા પ્રશ્ન: સીતા જનકરાજાની પુત્રી છે? કે રાવણની પુત્રી છે? ઉત્તર: ઘણા ગ્રંથોમાં જનકરાજની પુત્રી બતાવી છે, અને વસુદેવ હીડિમાં
રાવણની પુત્રી બતાવી છે. ૩-૩૬ળા પ્રશ્ન: પહેલા અને છેલ્લા તીર્થંકરના શ્રાવકોને જુદા જુદા રંગવાળી મુહપત્તિ
રાખવી કહ્યું? કે નહિ? ઉત્તર:-પહેલા અને છેલ્લા તીર્થંકરના શ્રાવકોને ધોળી મુહપત્તિ કહ્યું છે,
અને મધ્યમ જિનના શ્રાવકોને પાંચે ય રંગવાળી પણ કહ્યું છે. ૩-૩૬૮ દે દીશિત થયેલા પંદરસો તાપસોને ગૌતમસ્વામીજીએ લબ્ધિ થકી દૂધપાકે
પારણું કરાવ્યું તે દૂધપાક વૈક્રિય હતો? કે નહિ?