Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 301
________________ ૨૧૪. પક્ષ: ગાય વિગેરે જીવને છોડાવવાને માટે દ્રવ્યલિંગીનું દ્રવ્ય કામ આવી શકે? કે નહિ? ઉત્તર:-જ્ઞાન વિગેરે સંબંધી તે દ્રવ્ય ન હોય, તો કામ આવી શકે છે. નિષેધ જાણવામાં નથી. ૩-૮૧૭ પ્રશ્ન: વિશાલા નગરીમાં શ્રીમુનિસુવ્રતસ્વામીના સૂપને પડાવનાર જે કુલવાલક મુનિ તે ભવ્ય છે? કે અભવ્ય? ઉત્તર:- આ ચોવીશીમાં ૭ અભવ્યો કહ્યા છે, તેથી કુલવાલક ભવ્ય સંભવે છે. પરંતુ વ્યવહારથી ભારેકમ લાગે છે. નિશ્ચયથી તો કેવળી ભગવંત જાણે.. ૩-૪૬૯-૮૧૮ll મ: યવન, માછીમાર વિગેરે શ્રાવકો બન્યા હોય, તેઓને તીર્થંકરની પ્રતિમા પૂજવામાં લાભ થાય? કે નહિ? ઉત્તર:-જો શરીર અને વસ્ત્ર વિગેરેનું પવિત્રપણું હોય તો, પ્રતિમાપૂજનમાં નિષેધ જાણેલો નથી, પરંતુ તેઓને પૂજન કરવામાં લાભ જ થાય, એમ જાણેલ છે. ૩-૮૧૯ ખમ: શિષ્ય બરાબર ચારિત્ર પાળે નહિ, તો તેનું દૂષણ ગુરુને લાગે? કે નહિ? ઉત્તર:- જો ગુરુ મોહથી શિષ્યને નિવારે નહિ, તો ગુરુને તે પાપ લાગે છે, અને જે પાપથી રોકવા મહેનત કરતા હોય તો ગુરને પાપ લાગતું નથી. ૩-૮૨૦ાા પ્રશ્ન: સર્વસંસારીજીવો મરણ પામી પરલોકમાં જતાં સિદ્ધશિલાને ફરસે? કે નહિ ? ઉત્તર-પરલોકજતાં સર્વજીવો સિદ્ધશિલાને ફરસે, તેવું જાણું નથી. કેમકે-શાસ્ત્રમાં બે પ્રકારની પરલોક સંબંધી ગતિ કહી છે. એક ઋજુ, અને બીજી વક. તેમાં શુ એટલે સરગતિ અને વિક એટલે વાંકગતિ કરી છે. ૩-૮૨૧ : ચકીને તિમિસા ગુફાનું બારણું ઉઘાડતાં અગ્નિજ્વાળા નીકળે કે નહિ? જે ન નીકળે તો કોણિકને કેમ નીકળી હતી? ઉત્તર:-બૂઢીપપન્નત્તિ વિગેરે શાસ્ત્રમાં કહ્યું છે કે-ચકવતનો સેનાપતિ પુરુષ બારણાં ઉઘાડે છે, જ્વાલા નીકળતી નથી.” અને “કોણિક તો બારણું

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366