Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી રામવિજય ગણિ
ગણિ વિરચિત
Jપંન્યાસ શ્રી શા
રોગપ્રજ્ઞા
-:સંપાદક:આચાર્ય શ્રી રાજશેખર સૂરીલ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી તપાગચ્છાધિપતિ પરમ ગુરુ ભટ્ટારક
શ્રી વિજયસેનસૂરીશ્વર પ્રસાદીકૃત
અને
પંન્યાસ શ્રી શુભવિજય ગણિ વિરચિત
સેનાપ્રVi પંન્યાસ શ્રી મણિવિજયજી ગણીના શિષ્યાગ્રણી પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયકુમુદસૂરીશ્વરજી મહારાજ કૃત ગુર્જર ભાષાપર્યાયાત્મક સાર સંગ્રહ
:સંપાદક: ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ધિ પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ.ના વિનય પૂજ્ય આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ
: પ્રકાશક: શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ) મુંબઈ ૪૦ ૦૮૦.
:સહપ્રકાશક:
લીચ જૈન સંઘ
કિમત: ૭૫ રૂપિયા વિ.સં. ૨૦૫૦. વીર સં. ૨૫૨૦
ઈ.સ. ૧૯૯૪ નકલ ૧૦૦૦
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નોંધ
જૈન શાસનના જ્યોતિર્ધર ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મંસાના પટ્ટાલેકાર પ્રાંતમૂર્તિ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય -મહોદય સૂરીશ્વરજીની આજ્ઞાથી ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી અસા. આદિ પૂછ્યો મુંબઈ-મુલુંડમાં વિ.સં. ૨૦૪૮ના ચાતુર્માસ માટે પધાર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન શત્રુંજય તપ આદિ સામુદાયિક આરાધનાઓ થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિવિધ સામુદાયિક આરાધના દરમિયાન તેમજ આરાધનાની પૂર્ણાહૂતિ પ્રસંગે તેમજ આરાધનાની પૂર્વે અત્તરવારણા, પારણા, પ્રભાવના આદિમાં ભાગ્યશાળી શ્રાવક શ્રાવિકાઓએ અતિ ઉલ્લાસપૂર્વક તપસ્વી મહાનુભાવોની ભક્તિ કરી, એટલું જ નહિ પરંતુ જૈનેતર અને જન્મે સિંધી પરિવારે પણ તેમાં સહભાગી થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કર્યું.
વધુમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી સર્વસાધારણ ફંડનું આયોજન શ્રી સંધે અમલી કર્યું. જેમાં ૧૧,૧૧૧ ની એક એવી લગભગ ૧૨૫ થી વધુ તિથિઓ નોંધાઈ.
આવા ધાર્મિક ઉલ્લાસમાં પોતાના શિષ્યરત્ન શ્રીમદ્વિજય રાજશેખરસૂરીશ્વરજી મ.સા.ની ‘સેનપ્રશ્ન' નામક ગુજરાતી ભાષાંતરનું પુન: પ્રકાશન થાય તો સારું એવી ભાવનાને પૂજ્યશ્રીએ શ્રી સંઘના ટ્રસ્ટબોર્ડના આગેવાનો સમક્ષ વ્યક્ત કરીને તેના પુન: પ્રકાશન માટે પ્રેરિત કર્યા. પૂજ્યશ્રીની પ્રેરણા ઝીલીને આગેવાનોએ શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમક્ષ જ્ઞાનખાતાની રકમમાંથી આ ગ્રંથના પુન:પ્રકાશન માટે જરૂરી ચોક્કસ રકમ ફાળવવા પ્રસ્તાવ રાખ્યો. જે શ્રી મુલુંડ શ્વે.મૂ.પૂ. સંઘની સામાન્ય સભાએ સર્વાનુમતે મંજુર કર્યો. આથી ૫.પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મ. સાહેબે આ ગ્રંથના ગુજરાતી ભાષાંતરનું સંપાદન કરવાના શુભકાર્યનો આરંભ કર્યો. તેના ફળસ્વરૂપે અમે આજે આ ગ્રંથ ચતુર્વિધ સંઘ સમક્ષ મૂકી શક્યા છીએ.
આ ગ્રંથ પૂર્વે પ્રકાશિત થયો હતો. વર્તમાનમાં એટલો સુલભ નથી. આવા ગ્રંથના પુન: પ્રકાશનનો લાભ અમારા શ્રી સંઘને મળ્યો તે બદલ અમારા અંતરમાં આનંદની અનુભૂતિ થઈ રહી છે.
આ પુન: પ્રકાશન અંગે અમે નીચે જણાવેલ મહાનુભાવોના અત્યંત આભારી છીએ.
२
Page #4
--------------------------------------------------------------------------
________________
(૧) પૂર્વ પ્રકાશક ભાગ્યશાળી શ્રી માસ્તર ન્યાલચંદ ઠાકરશી (લીચ)નો આભાર,
જેમણે વિ. સંવત ૧૯૯૬માં આ સુંદર ભાષાંતરિત ગ્રંથનું પ્રકાશન કર્યું. (૨) શ્રી લીંચ જૈન સંઘ જેમણે પુન: પ્રકાશન માટે અનુમતી આપી તેમનો
આભાર. પૂર્વના પ્રકાશકની સ્મૃતિ માટે અમોએ પ્રથમ પેજમાં સહપ્રકાશક
તરીકે લચ જૈન સંઘનું નામ જોડયું છે. (૩) સાધર્મિક બંધુ શ્રી હસમુખભાઈ બી. શાહ (હાલાર રાસંગપુરવાળા હાલ
મુલુંડ) જેમણે પ્રેસની બધી જવાબદારી આત્મીયતાથી નિભાવી તેમનો
આભાર. (૪) જયંત પ્રિન્ટરીના માલિક શ્રી છોટુભાઈ જેમણે સમયસર આ કામ પૂર્ણ
કરવામાં સુંદર સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર.
અમને આશા છે કે આ ગ્રંથ મુમુક્ષુ વાચક મહાનુભાવોને ઉપયોગી થશે. પરમકરાણાનિધિ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સમગ્ર માનવ જાતને અનેકાંત દ્વારા દરેક પ્રશ્નની દરેક બાબત સાચી રીતે સમજવાની એક અમૂલ્ય ષ્ટિનું અસરકારક સાધન દાખવ્યું છે. સુષવાચક મહાનુભાવો પોતે અનેકાંત વાદ આત્મસાત કરી વિવેકબુદ્ધિના ઉપયોગથી ‘સેનપ્રશ્નો' માંથી અને એ જ રીતે કોઈપણ ધાર્મિક ગ્રંથમાંથી આત્મોન્નતિ માટે સાચી સમજપૂર્વકની પ્રેરણા પ્રાપ્ત કરી શકશે.
શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઉપરોક્ત ભાવનાથી પ્રાય: દુર્લભ આ ગ્રંથ આપના કરકમલ સુધી પહોંચાડવામાં નિમિત્તરૂપ બનવા બદલ સંબંધિત સર્વ કોઈનો અત્યંત આભારી છે.
ટોકરશી દામજી શાહ
પ્રમુખ
રમણીકલાલ ઝવેરભાઈ શાહ મગનલાલ રતનશી શાહ
માનદ મંત્રીઓ શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઝવેરરોડ, મુલુંડ (પશ્ચિમ) મુંબઈ-૪૦ ૦૮૦. (સંવત ૨૦૪૯ ઈ.સ. ઓગસ્ટ ૧૯૮૩)
Page #5
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
તપાગચ્છાધિપતિ ૫.પૂ. આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજને અનેક ઉપાધ્યાયો, પંન્યાસો, ગણિવરો અને શ્રાવક સંઘોએ પ્રશ્નો પુછાવ્યા હતા. પૂજ્યશ્રીએ આગમો, પૂર્વાચાર્ય વિરચિત ગ્રંથો, યુક્તિઓ, અનુભવ અને આચરણા વગેરે અનુસાર એ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. એ પ્રશ્નો અને ઉત્તરોનો અકબર બાદશાહ પ્રતિબોધક પ.પૂ. આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રી શુભવિજ્યજી ગણિવરે સંસ્કૃત ભાષામાં સંગ્રહ કર્યો. આ સંગ્રહ એટલે જ સેનપ્રશ્ન ગ્રંથ. આ ગ્રંથનું ‘પ્રશ્ન રત્નાકર' એવું નામ છે. પણ વર્તમાનમાં આ ગ્રંથ સેનપ્રશ્ન તરીકે પ્રસિદ્ધ બનેલો છે. આનું ગુજરાતી ભાષાંતર પૂર્વે વિ.સં. ૨૦૯૬માં પ્રકાશિત થયું હતું. આ તેનું પુન:પ્રકાશન છે.
પૂર્વના પ્રકાશન કરતાં આ પ્રકાશન સુંદર બને એ માટે ઘણી ચીવટ રાખી છે. પૂર્વના પ્રકાશન કરતાં આ પ્રકાશનમાં નીચે મુજબ વિશેષતાઓ છે. :
(૧) પૂર્વના પ્રકાશનમાં ટાઈપો વધારે પડતા મોટા હતા, તેના બદલે આમાં મધ્યમ સાઈઝના ટાઈપો લેવામાં આવ્યા છે.
(૨) ૮૭૪માં પ્રશ્નોત્તરમાં ગાથાનો અનુવાદ રહી ગયો હતો. મેં તેનો અનુવાદ કરીને આમાં મૂક્યો છે.
(૩) ઘણાં સ્થળે વ્યાકરણની દષ્ટિએ હ્રસ્વ-દીર્ઘ, અનુસ્વાર વગેરેના સુધારા કર્યા છે.
(૪) અનેક સ્થળે જુની ભાષાના શબ્દપ્રયોગના સ્થાને આધુનિક ભાષાના શબ્દપ્રયોગો કર્યા છે. જેમકે - (૧) ૭૪૧ મા પ્રશ્નોત્તરમાં “ડોળો” શબ્દનો પ્રયોગ થયો છે. ડોળો એટલે દોહલો. વર્તમાનમાં દોહલા અર્થમાં ડોળો શબ્દ પ્રચલિત નથી. એથી મેં ત્યાં દોહલો શબ્દ મૂક્યો છે. (૨) ૮૨૫ મા પ્રશ્નોત્તરમાં ઉન્તુપાણી એવો શબ્દ પ્રયોગ મૂક્યો છે. ઉન્હ શબ્દ બહુજ જુનો છે. તેના સ્થાને મેં ગરમ શબ્દ મૂક્યો છે. (૩) ૩૧ મા પ્રશ્નોત્તરમાં ચદ શબ્દનો પ્રયોગ છે. તેના સ્થાને આમાં ચૌદ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. આમ અનેક સ્થળે શાબ્દિક ફેરફાર ર્યો છે. પણ અનુવાદમાં જરાય ફેરફાર કર્યો નથી. આથી ભાષાંતરકારના
*
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુપયોગ આદિથી અનુવાદના કે બીજા કોઈ પણ લખાણમાં ફેરફાર હોય તો તેની જવાબદારી મારી નથી. (૫) પૂર્વના પ્રકાશનમાં ઉલ્લાસ નંબર, પ્રશ્નકાર નંબર, ઉલ્લાસ પ્રશ્નોત્તર નંબર અને સળંગપ્રશ્નોત્તર નંબર એમ ચાર નંબરો આપેલા છે. ક્યાંક તો પ્રશ્રકારના સળંગ નંબર સહિત પાંચ નંબરો આપેલા છે. આ પ્રકાશનમાં ટુંકાવીને ઉલ્લાસ નંબર અને સળંગ પ્રશ્નોત્તર નંબર એમ બે જ નંબર આપેલા છે. આમાં દરેક ઉલ્લાસના પ્રશ્નોત્તર નંબર પણ આપવા જરૂરી હતા. કારણ કે આની મુદ્રિત સંસ્કૃત પ્રતમાં સળંગ પ્રશ્નોત્તર નંબર નથી આપ્યા, તું દરેક ઉલ્લાસના પ્રશ્નોત્તર નંબર આપેલા છે. એથી પ્રતના પ્રશ્નોત્તર નંબર ઉપરથી આ પુસ્તકમાં પ્રશ્નોત્તર નંબર શોધવામાં અથવા આ પુસ્તકના નંબર ઉપરથી પ્રતના નંબર શોધવામાં થોડી તકલીફ પડે. અનુપયોગથી આ ક્ષતિ થઈ ગઈ છે. આમ છતાં નંબર જલદી શોધી શકાય એનો ઉપાય આ પ્રમાણે છે:- પ્રત પ્રમાણે ચોથા ઉલ્લાસનો દશમો પ્રશ્નોત્તર આ પુસ્તકમાં જોવો છે તો, ત્રીજા ઉલ્લાસના અંતિમ સળંગ નંબર ૪૬માં ૧૦ ઉમેરતાં ૪૫૬ થાય. આથી આ ગ્રંથમાં ૪૫૬ નંબર એ પ્રતમાં ચોથા ઉલ્લાસનો ૧૦મો નંબર છે. પુસ્તકના ૪૫૬ નંબર ઉપરથી પ્રતના નંબર જોવા હોય તો ત્રીજા ઉલ્લાસ સુધીના સળંગ નંબર ૪૬ ને ૪૫૬ માંથી બાદ કરતાં દશ આવે. આથી પ્રતમાં ચોથા ઉલ્લાસનો દશમો નંબર એ આ પુસ્તકનો ૪૫૬મો નંબર છે.
આ ગ્રંથના સંપાદનમાં પ.પૂ. ગુરુદેવ શ્રી (પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખર સુ.મ.સા.) પ્રક સંશોધનમાં સહાયભૂત બન્યા છે. તે બદલ હું તેમનો ઋણી છું. આ ગ્રંથનું સંપાદન સુંદર બને એ માટે મુનિ શ્રી ધર્મશખર વિજયજીએ કરેલી મહેનત પણ ચિરસ્મરણીય રહેશે.
સૌ કોઈ આ ગ્રંથના વાંચન-ચિંતન-મનન આદિથી પોતાની મુક્તિને નિકટ બનાવે એ જ પરમ શુભેચ્છા.
Page #7
--------------------------------------------------------------------------
________________
૫.પૂ.આ. શ્રી સેનસૂરિજી મહારાજનું સંક્ષિપ્ત જીવનકવન જન્મ-દીક્ષા: મારવાડમાં જેસલ પહાડની પાસે આવેલા નાડલાઈ ગામમાં કર્મા શાહ નામે ઓસવાલ જૈન રહેતા હતા. તેમની પત્ની, કોડમ દેવીએ વિ.સં. ૧૬૦૪ હા. સુ. ૧૫ના રોજ એક બાળકને જન્મ આપ્યો. આ બાળક ગર્ભમાં હતો ત્યારે માતાએ સ્વપ્નમાં સિંહને જોયો હતો. આથી તેનું નામ જયસિંહ રાખ્યું. કમશાહે સં. ૧૬૧૧માં પત્નીની સંમતિ મેળવી શ્રી વિજયદાનસરિ પાસે દીક્ષા લીધી. દીક્ષામાં કમલવિજ્ય નામ રાખીને વિજ્યશ્રીહીરસૂરિજીના શિષ્ય કરવામાં આવ્યા. વિ.સં. ૧૬૧૩ જેઠ સુદ ૧૧ના રોજ સૂરતમાં માતા કોડમદેવી અને પુત્ર જયસિંહ એ બંનેને શ્રી વિજયદાનસૂરિએ દીક્ષા આપી. પુત્ર જયસિંહકુમારને આચાર્ય શ્રી વિજયહીરસૂરિના શિષ્ય બનાવી તેનું નામ જયવિમલ રાખવામાં આવ્યું. શ્રીવિજય દાનસૂરિએ જયવિમલમુનિને પાટણ આચાર્ય શ્રી હીરસૂરિ મ.ની પાસે મોકલ્યા. જયવિમલ મુનિ ગુરને સમર્પિત બનીને જ્ઞાન મેળવવામાં મગ્ન બન્યા. પદયાતિ: આચાર્ય શ્રીદાનસરિ મ. સં. ૧૬૨૧ વૈ. સુ. ૧૨ના રોજ પાટણ પાસેના વડલી ગામમાં સ્વર્ગસ્થ થયા. શ્રી સંઘે આચાર્ય શ્રી હીરસૂરિ મ.ને ગચ્છનાયક બનાવ્યા. આચાર્ય શ્રી હીરસૂરિ મહારાજાએ મુનિ જયવિમલને સં. ૧૬૨૬ ફા. સુ. ૧૦ ખંભાતમાં પંન્યાસ બનાવ્યા. તથા સં. ૧૬૨૮ ફા. સુ. ૭ અમદાવાદના અહમદપરામાં ઉપાધ્યાય પદ આપીને તુરત જ આચાર્ય પદ આપીને તેમનું નામ આચાર્ય શ્રીવિજ્યસેન સૂરિ રાખ્યું. ત્યાર બાદ સં. ૧૬૩૦ પોષ સુદ ૪ના રોજ આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મ.ને ભટ્ટારક પદ આપી પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા.
આચાર્ય શ્રી હીરસૂરિ મ. સં. ૧૬૩૯ મહા માસમાં ગંધારથી ફત્તેહપુર સિકી તરફ વિહાર કર્યો. રસ્તામાં આ. શ્રી સેનસૂરિ મ.ને મળીને ગચ્છ રક્ષા માટે યોગ્ય વ્યવસ્થા બતાવી. વાદમાં વિજ્ય: ખરતર ગચ્છવાળાઓએ સં. ૧૯૪૨ના ચોમાસામાં પાટણમાં મોટી સભામાં આ. શ્રી સેનસૂરિ મ.ને શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા. મહો. શ્રી ધર્મસાગર ગણીના પ્રવચન પરીક્ષા' ગ્રંથ માટે આ શાસ્ત્રાર્થ યોજાયો હતો. ૧૪ દિવસ સુધી આ શાસ્ત્રાર્થ ચાલ્યો. અંતે આ. શ્રી સેનસૂરિ મ. આ શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો.
આચાર્ય શ્રીસેનસૂરિજીએ સં. ૧૬૪૩ ફા. સુ. ૧૧ના રોજ અમદાવાદમાં
Page #8
--------------------------------------------------------------------------
________________
ઈડરના શેઠ સ્થિરપાલના નવ વર્ષના પુત્ર વાસણને દીક્ષા આપી. પોતાનો શિષ્ય બનાવીને તેનું નામ વિદ્યા વિજય રાખ્યું.
આ. શ્રી સેનસૂરિજી સં. ૧૬૪૪ ખંભાતથી વિહાર કરી સિરોહી પધાર્યા. ત્યાં ફત્તેહપુર સિક્રીથી પધારેલ પોતાના ગુરુદેવ આ. શ્રી હીરસૂરિજીને વંદન
અકબર બાદશાહને ધર્મોપદેશ: સં. ૧૬૪૮માં આ. શ્રી હીરસૂરિજી અને આ. શ્રી સેનસૂરિજી બંનેએ સાથે રાધનપુરમાં ચોમાસું કર્યું. આ સમયે લાહોરથી બાદશાહ અકબરે ફરમાન લખી મોકલ્યું કે “આપને શત્રુંજયનો પહાડ ભેટ આપવામાં આવે છે અને જેનોનો શત્રુંજયનો કર માફ કરવામાં આવે છે.” “હવે તમે તમારા પટ્ટધર આ. શ્રી સેનસૂરિજીને લાહોર મોક્લો.” અવધાન પ્રયોગ: આ. શ્રી સેનસૂરિજીએ ગુરુની આજ્ઞાથી સં. ૧૯૪૯માં રાધનપુરથી લાહોર તરફ વિહાર કર્યો. અનુક્રમે લોધિયાણા પધાર્યા. લોધિયાણાથી લાહોર ૬ ગાઉ થાય. લોધિયાણામાં શેખ અબુલફજલનો ભાઈ શેખ જી આ. શ્રી સેનસૂરિજીને મળ્યો. પં. શ્રી નંદવિજય ગણિવરે લોધિયાણામાં સૌની સામે આઠ અવધાન કર્યા. શેખફિજી તે જોઈને ખુશ થયો. તેણે બાદશાહ પાસે જઈને આ અવધાનની વાત જણાવી. સં. ૧૬૪૯ ચે. સુ. ૧૧ના રોજ આ. શ્રી સેનસૂરિજી લાહોર પધાર્યા. બાદશાહે તેમને આ. શ્રી હીરસૂરિજીના સમાચાર પૂછયો. આચાર્યશ્રીએ તેને ગુર તરફથી ધર્મલાભ કહીને સારા સમાચાર જણાવ્યા. બાદશાહને અવધાન જોવાની ઈચ્છા થઈ. આથી પં. નંદવિજય ગણિવરે રાજસભામાં અનેક રાજાઓ, ઉમરાવો, બ્રાહ્મણો અને પંડિતો વગેરે માનવમેદની સમક્ષ આઠ અવધાન કરી બતાવ્યા. આથી બાદશાહે ખુશ થઈને તેમને ખુશફહનું બિરુદ આપ્યું. પ્રશ્નોના ખુલાસા: બાદશાહ અકબરની સભાના પંડિતો મુંઝાયા. તેમને એમ થયું કે જૈન સેવડાઓ ત્યાગી અને વિદ્વાન હોય છે. જે આવે છે તે બાદશાહ ઉપર પ્રભાવ પાડે છે. આથી બાદશાહ જૈનો તરફ વધુને વધુ ખેંચાતો જાય છે. તો હવે આપણે તેનો ઉપાય કરવો જોઈએ. જેથી જૈનોનો પ્રભાવ ઓસરવા
માંડે.
એક પંડિતે બાદશાહને જણાવ્યું કે નામદાર! આ પંડિતો ઘણી બાબતમાં અમારાથી જુદા પડે છે. ૧. જૈનો ઈશ્વરને માનતા નથી. ૨. સૂર્યને માનતા નથી. ૩. ગાયને પૂજતા નથી. ૪ ગંગાને પવિત્ર માનતા નથી વગેરે વગેરે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આ. વિજ્યસેનસૂરિએ બાદશાહના પૂછવાથી બધા પ્રશ્નોના એક પછી એક શાંતભાવે અને ગંભીરતાથી ખુલાસા આપ્યા:(૧) જેનો સત, ચિત અને આનંદ સ્વરૂપ શ્વરને માને છે. નિરાકાર કે
સાકાર નિરંજન ઈશ્વરને માને છે. જેને જૈનો અરિહંત કે સિદ્ધ તરીકે
ઓળખાવે છે. જૈનોનાં મંદિરો છે, તીર્થો છે વગેરે વગેરે. વ્રતધારી સાધુઓ અથવા ગૃહસ્થો સૂર્ય આથમે ત્યારથી સૂર્ય ન ઉગે
ત્યાં સુધી અનાજ - પાણી લેતા નથી. (૩) જૈનો ગાયના ગળામાં બંધન થાય ત્યારથી તે બંધન ન છૂટે ત્યાં
સુધી અનાજ-પાણી લેતા નથી. (૪) જૈનો જન્માભિષેકમાં ખુદ તીર્થકરોને અને કલ્યાણક ઉત્સવમાં વિવિધ
અભિષેકોમાં જિનપ્રતિમાઓને ગંગાના પાણી અને ગાયના દૂધ વડે અભિષેક કરે છે. આથી સમજાશે કે વિદ્વાન પંડિતોએ જૈનો માટે જે જે શંકાઓ કરી છે તે પાયા વિનાની નિરાધાર છે. આ. વિજયસેનસૂરિવરે બાદશાહી રાજસભામાં આ. શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા “યોગશાસ્ત્ર'ના એક શ્લોક “નમો દુર્વાદરાગાદિ”ના ૭00 અર્થ કરી બતાવ્યા. તે પછી આ. વિજયસેનસૂરિએ બાદશાહ અકબર અને શેખ અબુલફજલના કહેવાથી પં. ભાનુચંદ્રગણિને મહોપાધ્યાયની પદવી આપી. આ પદવીના ઉત્સવમાં શેખ અબુલફજલે ૬૦૦ રૂ.નું દાન કર્યું. જૈન સંઘે પણ વિવિધ દાવો કર્યા. સવાઈહીર: બાદશાહ અકબરે આ. વિજયસેનસૂરિને જગદ્ગર આચાર્ય વિહીરસૂરિના યોગ્ય પટ્ટધર છે એમ સમજી “સવાઈ પીર'નું બિરુદ આપ્યું. બાદશાહ અકબરે આ. વિજયસેનસૂરિના ઉપદેશથી આચાર્યશ્રીને છ મુદ્દાઓ ઉપર ફરમાન લખી આપ્યું.
તેમાં ૧. ગાય, બળદ, ભેંસ, પાડાને મારવા નહીં. ૨. મરેલાનું ધન લેવું નહીં. ૩. ગુલામ તરીકે પકડવા નહીં વગેરે વગેરે પ્રતિજ્ઞા કરી.
આચાર્યશ્રીએ સં. ૧૬૪૮, સં. ૧૬૫૦, સં. ૧૬૫૧માં લાહોરમાં ત્રણ ચાતુર્માસ વિતાવ્યા. સં. ૧૬૫રમાં તેમને એવા સમાચાર મળ્યા કે ગુરુદેવ આ. વિજય હીરસૂરિનું સ્વાસ્થ બગડ્યું છે.આ સમાચાર તેમણે બાદશાહને જણાવ્યા. તેમની સંમતિ મેળવી આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ: આ તરફ આ. શ્રી હીરસૂરિજી મ. સ. ૧૬૫૧નું ચોમાસું ઉનામાં કર્યું. ચાતુર્માસમાં તેમનું સ્વાસ્થ બગડયું. તેથી સંઘે તેમને વિહાર ન કરવા દીધો અને સં. ૧૬૫રનું ચોમાસું પણ ઉનામાં કરાવ્યું. આ ચોમાસામાં તેમની તબિયત વધારે નરમ બની. આથી પોતાના કાળધર્મનો સમય જાણી તેઓશ્રીએ અનશન સ્વીકાર્યું. સં. ૧૬૫૨ ભા. સુ. ૧૧ના રોજ કાળધર્મ પામ્યા. પોતાના ગુરુદેવની તબિયત વધારે નરમ બની છે એ સમાચાર જાણીને આ. શ્રી સેનસૂરિજી મ. ચોમાસામાં પણ વિહાર ચાલુ રાખીને ઉગ્ર વિહાર કરતાં ભા. , સુ. ૧૩ના રોજ પાટણ પધાર્યા. ત્યાં ગુર મહારાજના કાળધર્મના સમાચાર મળ્યા. તેમને સખત આઘાત લાગ્યો. સંઘે તેમને સ્વસ્થ કર્યા.
હવે આ. શ્રી સેનસૂરિજી ગચ્છનાયક થયા. જૈન ગ્રંથકારો આ. શ્રી હીરસૂરિ મ.ને અને આ. શ્રી સેનસૂરિ મ.ને શ્રી સુધર્માસ્વામી અને શ્રી જંબૂસ્વામીની જોડીની ઉપમા આપે છે. કેમકે તેમના શાસનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની સર્વતોમુખી વૃદ્ધિ થઈ હતી અને શ્રમણ સંઘની ઉન્નતિ થઈ હતી.
આ. શ્રી સેનસૂરિજી મ. મુનિશ્રી વિદ્યાવિજયને સં. ૧૬૫૬ મ.સુ. પના રોજ અમદાવાદના સિકંદરપરામાં પંન્યાસ પદવી અને ૧૬૫૬ હૈ. સુ. ૪ ખંભાતમાં ઉપાધ્યાય પદ આપીને તુરત આચાર્યપદ આપ્યું, અને નામ વિજ્યદેવસૂરિ રાખ્યું. પ્રભાવ: આ. શ્રીસેનસૂરિજી મહારાજે અનેક સાધુઓને પંન્યાસ વગેરે પદવીઓ આપી હતી. તેમના પરિવારમાં ૧ આ. શ્રી વિજ્યદેવસૂરિ, ૮ ઉપાધ્યાયો, ૧૫૦ પંન્યાસો અને ૨00 સાધુ-સાધ્વીઓ હતા. તેઓશ્રીએ અનેક પ્રતિષ્ઠાઓ કરી હતી. તેઓશ્રીના ઉપદેશથી અનેક સ્થળે મંદિરોના જીર્ણોદ્ધાર થયા હતા. તેઓશ્રીની નિશ્રામાં છ'રી પાળતા અનેક સંઘો નીકળ્યા હતા. તેઓશ્રીએ અનેક રાજાઓને અને શ્રેષ્ઠીઓને બોધ પમાડ્યો હતો. તેઓશ્રીએ સંખ્યાબંધ પુરુષ-સ્ત્રીઓને દીક્ષા આપી હતી. તેઓશ્રી શ્રમણ સંઘમાં શ્રીગૌતમસ્વામીના અવતાર સમા ગણાતા હતા. આવા મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજયસેનસૂરિમહારાજા ૬૭ વર્ષની ઉમરે સં. ૧૬૭ર જે. વ. ૧૧ ના રોજ સૂર્યોદય વેળાએ ખંભાતના મહમ્મદપરામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીની પાટે આચાર્ય વિજ્ય દેવસૂરિજી મહારાજ બિરાજમાન થયા.
Page #11
--------------------------------------------------------------------------
________________
આ જમાનામાં આપણી રક્ષક ર્તવ્ય દિશા
(પહેલી આવૃતિમાંથી) આર્ય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે, આર્યસંસ્કૃતિની અને પૂર્વાપરના પવિત્ર સંસ્કારની વારસદાર આર્યપ્રજાને જગતમાં ટકાવી રાખવા માટે, આર્ય સંસ્કારોને વળગી રહેલી, આર્ય સંસ્કારોને આદર્શ માનતી અને જીવનમાં સાક્ષાત્ જીવતી ભારતીય આર્ય લોહીવાળી પ્રજાનો ભારતવર્ષ સાથેનો સંબંધ કાયમ ટકાવી રાખવા માટે, અને તે સર્વના અતિમહત્ત્વના કેન્દ્રભૂત જૈનશાસન, તેના તત્ત્વો, તેનો પૂર્વાપરનો વહીવટ, અને તેના મુખ્ય મુખ્ય પ્રતિકો ટકાવી રાખવા માટે, મુનિ મહારાજાઓએ પણ દર્શનશુદ્ધિના કર્તવ્યની દષ્ટિથી હાલના જમાનામાં હવે પછી કઈ જાતના ઉપદેશો આપવા તરફ વલણ ધરાવવું જોઈએ? અને આર્ય પ્રજાનું તદનુકૂળ માનસ ઘડવા માટે કયા પ્રયત્નોને સમ્મત થવું જોઈએ? તે વિષે અત્યન્ત ટુંકાણમાં નિર્દેશ કરી આ ઉપોદ્યાત સંપૂર્ણ કરીશું.
૧. ધર્મ: ૧. પોતપોતાના ધર્મને વળગી રહેવું:- દરેકે પોતપોતાના ચાલુ ધર્મમાં સ્થિર રહેવું. ધર્મ પરિવર્તન કરવું કે કરાવવું નહીં. વિશ્વધર્મ પરિષદ, સર્વધર્મ પરિષદ, સંપ્રદાયોની એકતા વિગેરે પ્રવૃત્તિને ટેકો ન આપવો. પરંતુ તે તે ધર્મવાળાઓની સમગ્ર પ્રતિનિધિભૂત જે જે મુખ્ય સંસ્થા હોય તેની સાથેની એકસપી સંધિથી જાળવી રાખવી. તેમાં પ્રથમ આર્યધર્મો અને પછી અનાર્ય ધર્મોવાળાઓ સાથે, સર્વ આર્યધર્મોની નીતિને અનુસરીને તેમાંની મર્યાદા પ્રમાણે એકસંપી જાળવવા ગોઠવાણ કરવી. શ્રીસંઘની પૂર્વાપરની નીતિ અને મર્યાદાઓ ધ્યાનમાં લઈ તેના સિદ્ધાંત અનુસાર જ તાત્કાલીન સંજોગોમાં વર્તવું.
૨. ધર્મોની ક્રિયામાં રત:-દરેક ધર્મવાળાઓ પોતપોતાની ધાર્મિક માન્યતામાં રહીને પોતપોતાના ધર્મની ક્રિયા કરશે તો જ તે તે ધર્મો ટકી શકશે. ક્રિયા-આચાર છોડશે તો પ્રજાના જીવનમાં બીજા ભળતાજ આચારો-વર્તનો દાખલ થઈ જશે ને પોતાના મૂળ ધર્મોનો પોતામાંથી લોપ થઈ જશે. કોઈપણ ભાવનાને જીવવાનો આધાર પ્રજાના રોજના જીવનમાં વણાયેલી તેની ક્રિયા ઉપર છે.
૩. ધર્મના ચાલુ પર્વો-અને આચાર:- ધર્મનાં ચાલુ પર્વો અને આચારો વિગેરે હોય, તે મૂળ પદ્ધતિ પ્રમાણે ચાલુ રાખવા, નવા ઉમેરવા નહીં. જયંતી માત્રનો ત્યાગ થવો જોઈએ.
- ૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
૪. નવા મત-પંથ ન પાડવા:- નવા નવા પંથ જમાવવા નહીં. અને જમાવવાનું વાતાવરણ કોઈ ઉત્પન્ન કરે, તો ખુબીથી ઉત્પન્ન ન થવા દેવું. ગમે તે મૂળ વર્ગમાં રહીને તેની મર્યાદાને અનુસરીને ભલે પોતાને ગમે તે બીજા કોઈપણ મૂળ વર્ગની ક્રિયા બીજાની ટીકા કર્યા વગર કરે. તેની સામે વાંધો લેવાનો ન હોય. જેને જીવનમાં ધર્મ જોઈતો હોય તેણે પોતાને જેના ઉપર શ્રદ્ધા હોય, તેનીજ કિયા તો કરવી જ જાઈએ.
૫. જૈનધર્મનાં અંગ ટકાવવાના મુખ્ય પ્રતિકો-કરેમિ ભંતે સૂત્ર, પંચગીની માન્યતા, શત્રુંજય તીર્થ, ચોવીશય તીર્થકરોને પૂજ્ય દેવ માનવાની ભાવના, પાંચ પ્રતિક્રમણ, પર્યુષણ પર્વ, સંવત્સરી પર્વ, ક્ષમાપનાની પત્રિકાઓ, કલ્પસૂત્ર, સાંવત્સરિક જાહેર પ્રતિક્રમણ, આયંબીલની ઓળી, અયાત્રિક તીર્થયાત્રાના સંઘ કાઢવા, કાયમી બચાવ માટે આગમો લખાવવા, નવા પ્રતિમા અને મંદિરો ભરાવવા, તે તરફ પૂજ્યબુદ્ધિ, સાધુ-સાધ્વી વર્ગ તરફ પૂજ્યતા, કલ્યાણક ભૂમિઓની વાસ્તવિક રક્ષા, સામાયિક વિગેરે ક્રિયાઓની ચાલુ પ્રવૃત્તિ, ધાર્મિક સાત ક્ષેત્રોની રક્ષા અને ઉપદેશ, સાધર્મિક વાત્સલ્યોનાં જમણ, દેશી ચોપડાની સાંગોપાંગ પદ્ધતિ, સંઘના પૂર્વાપરના બંધારણ, સકળ સંઘના એક આચાર્ય પ્રતિનિધિ, પ્રાચીન શાસ્ત્રો ગોખીને મોઢે કરીને ભણવા, ચાલતી આવતી પરંપરા પ્રમાણેજ તેના અર્થ સમજવા, મેમ્બરોને બદલે કાર્યવાહકો નીમીને કામ કરવાની પદ્ધતિ ટકાવી રાખવી, ગુરુઓ મારફત ખાસ ધર્મોપદેશ સાંભળવો, મુખ્યપણે ઉપાશ્રયમાં જ વ્યાખ્યાન ચાલુ રાખવા, સંયમી-ક્રિયાપાત્રો અને તપસ્વીઓની ભક્તિ, શ્રાવકોમાં અનુકપ્પતાની ભાવનાનો અભાવ, ચતુર્વિધ સંઘની અપૂર્વ સંસ્થા તરફ સંપૂર્ણ વફાદારી, જ્ઞાતિઓની પવિત્રતા અને પરંપરાના વહીવટોનો ટકાવ, અને તેના તરફ વફાદારી, જ્ઞાનભંડારો ઉપર તર્ત સ્વતંત્ર “શ્રી ચતુર્વિધ સંઘનો જ કબજે, કમીટીઓ અને ટ્રસ્ટીઓને બદલે કાર્યવાહકોની નિમણુંકથી તીર્થોનો વહીવટ કરવો વિગેરે.
૬. નુકશાનકારક પ્રતિકો પ્રગતિ, ઉન્નતિ, આગળ વધવું વિગેરે વિચારો, આધુનિક કેળવણી, જૈન શૈલીને નહિ અનુસરતા ગમે તેવા સાહિત્ય તરફ પ્રેમ ઢળવો, યાત્રાને બદલે ટુર-મુસાફરીની ભાવના, આર્યપ્રજાના પૂજ્ય પુરુષોને બદલે સીવીલાઈઝ નેતાઓને માન આપવું, ધાર્મિક ક્રિયાને બહાને અવિહિત પ્રવૃત્તિઓ કરવી, જયંતી વિગેરે નવાં પર્વો, એશોશીયેશન, કોન્ફરન્સ, મંડળો વિગેરે નવી સંસ્થાઓ, બહુમતવાદ, પત્રકોનો ખાસ વહીવટ, પર્વોની આરાધનામાં અંતરાય પાડનારી જાદીજુદી પ્રવૃત્તિઓ, પરંપરાથી ચાલ્યા આવતા કૌટુંબિક,
૧૧
Page #13
--------------------------------------------------------------------------
________________
સામુદાયિક, અને જાહેર ધાર્મિક રીત રીવાજોનો ત્યાગ કરી નવાનવાનો અમલ કરવો, આગમો છપાવવા, ગીતાર્થ સિવાયના મુનિ મહારાજાઓમાં છાપા વાંચવા અને છપાવવાની પ્રવૃતિ, પ્રાચીન શોધખોળને નામે કે શિલ્પ અને કળાને નામે જ પ્રાચીન વસ્તુઓ શોધવી, સાધુ-સાધ્વીની નીંદા અને તેમને સુધારવા સાધુ થયા વિના બહાર પડવું, કલ્યાણક ભૂમિઓના વહીવટો કમીટીને સોંપવા, સામાયિકાદિને બદલે ધ્યાન ધરવાની પ્રવૃત્તિ, નગરમંદિરમાં જવાની આળસે ઘરમાં પ્રતિમાજીની સગવડ રાખવી, ફોટા અને અપ્રતિષ્ઠિત પ્રતિમાઓના દર્શનથી સંતોષ માનવો, સાત ક્ષેત્રો સિવાય બીજા કામોમાં તેમજ મનમાં આવે તેવાં ખાતાઓ ઉભા કરવા તથા તેમાં નાણાં ધર્મબુદ્ધિથી આપવા, સંસ્થાઓના ફંડમાં પૈસા આપવામાં જ સાધર્મિક વાત્સલ્ય માની લેવું, ક્રિયાના વિરોધ તરીક જ્ઞાનનો પ્રચાર, નજીવા કારણે સંઘોના વંશ વારસાના આગેવાનોને રદ કરવાના વિચારો અને પ્રવૃત્તિઓ, સંઘના બંધારણના સૂક્ષ્મતત્ત્વોનો સ્વીકાર ન કરવો, અને બહુમતીના ધોરણે બંધારણ અમલમાં લાવવા, નાની મોટી નવી નવી સામુદાયિક મંડળાદિ સંસ્થાઓ સ્થાનિક ગામડાઓમાં પણ સ્થાપવી, સાતક્ષેત્રના વિપરીત અર્થ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વિપરીત અર્થ, અલગ અલગ સંઘાડાના અલગ અલગ પ્રતિનિધિઓની યે પ્રતિનિધિનો અભાવ, ગોખવાની પદ્ધતિ સામે ટીકા અને વિરોધી પ્રચાર, ગોખણપટ્ટી શબ્દમાં નિન્દાનો ધ્વનિ છે. યુરોપીય શૈલી અને દ્રષ્ટિને તથા તેની તુલનાને મુખ્ય રાખીને પ્રાચીન શાસ્ત્રોના અર્થ વિચારવા, આજની ખોટે રસ્તે દોરનારી શોધખોળને ઉત્તેજન અને તેના ઉપર અંધશ્રદ્ધા, કોઈ પણ નાના મોટા કામમાં સમિતિ-કમીટી નિમવાની હાનિકારક ટેવ, ગમે તેનાં ભાષણો સાંભળવા, ઉપાશ્રયમાં ગમે તેને ભાષણ કરવા દેવું, મુનિ મહારાજાઓએ જાહેર ભાષણ આપવાની પ્રવૃત્તિને પોષવી, ધર્મ કરતાં આધુનિક વિજ્ઞાનને ચડીયાતું માનવું, અને વધુ હાનિકારક માનવાને બદલે હિતકારક માનવું, લાઉડસ્પીકરાદિનો ઉપયોગ, ભક્તિને બદલે સેવાના નામે ધંધાદારી પદ્ધતિને ઉત્તેજન, શ્રાવકોને ધાર્મિક અને ધર્માદા ખાતામાં નોકરી રાખવા અને શ્રાવકોએ રહેવું, દહેરાઓમાં પૂજારી તરીકે પગારદાર શ્રાવકો, આશ્રિત ખાતાઓ અને ફો ઉપર વધતો જતો શ્રાવકોની આજીવિકાનો આધાર, અનાથાશ્રમો બાલાશ્રમો, સીદાતાઓ માટે સ્થાયિ ફંડો ઉભા કરવા, ચતુર્વિધ સંઘની સંસ્થાનું અસ્તિત્વ છે કે નહિ? તે વિષે ઉછરતી પ્રજાની ઉપેક્ષા વધે તેવા પ્રયાસો, જ્ઞાતિઓ તોડવાના પ્રયાસો, અને તોડનાર કાયદાને ટેકા, રોટી બેટી વ્યવહારમાં સેળભેળપણું, જ્ઞાતિના મૂળ બંધારણ ફેરવી કમીટીની રૂપમાં લઈ જઈ બહુમત ઉપર બંધારણો
૧૨
Page #14
--------------------------------------------------------------------------
________________
રચવા, જ્ઞાતિના હાલની પદ્ધતિના સંમેલનો, જ્ઞાતિઓનાં બંધારણો તોડવા માટે પ્રથમ ભળતા બંધારણ ઉપર ચડાવી દઈ મૂળ બંધારણ તોડી જ્ઞાતિઓ જ તોડી નાખવાના રસ્તે ચડી જવું, જ્ઞાતિઓ સામે કેસ માંડવા, તેમાં બખેડા થાય તેવા પ્રસંગો ઉભા કરવા, જ્ઞાતિના નિયમો, હુકમો, ઠરાવોને અમાન્ય ગણવા, પોતાની જ્ઞાતિ સિવાય બીજે કન્યા વ્યવહાર કરવા લલચાવું, જ્ઞાન ભંડારોને સાર્વજનિક જાહેર લાઈબ્રેરી તરીકેનું રૂપ ધીમે ધીમે લે તેવા સ્વરૂપમાં મૂકવા, સકળ સંઘના જ્ઞાનભંડારો હોવા છતાં ખાસ ટ્રસ્ટી તરીકે રક્ષણ કરતા અમુક ગામના જ માનવા, અને ગમે તેમ કરવાની તેની સત્તા માનીને પરંપરાની રીત સિવાય બીજી રીતે (સંઘની મર્યાદા બહારની રીતે) તેનો ઉપયોગ થવા દેવો, પ્રજાનો બુદ્ધિભેદ કરનારી ફરતી કે સ્થાયિ લાઈબ્રેરીઓને ટેકો, નવા પ્રતિમા, નવા મંદિરો, નવા દીક્ષિતો, પરંપરા અનુસાર નવા ગ્રંથોની રચના, વિગેરે સામે વિરોધ, નાશ કરનારી આજની પરિવર્તનની ભાવનાને ટેકો, જમાનાને નામે ચાલતી કોઈપણ વાતને ટેકો:
આમાંના કેટલાક સીધી રીતે નુકશાનકારક છે. ત્યારે કેટલાક બહારથી લાભકારક જાણાય છે, છતાં મૂળસ્થિતિથી એક બે પગથિયા ઉતારીને ભળતે જ માર્ગે લઈ જઈ આગળ નુકશાનના રાજમાર્ગ ઉપર ચડાવી દેવાના પ્રાથમિક પ્રયાસ રૂપે હોવાથી પરિણામે નુકશાનકારક છે, તેથી અમે નુકશાનકારક પ્રતિકોની ટીપમાં એવા કેટલાક મુદ્દાઓ પણ સામેલ રાખ્યા છે. મુનિઓ, ત્યાગીઓ, સાધુઓ સંતો, બાવાઓ, બાહ્મણો, ફકીરો તરફ તે તે વર્ગમાંના સુધારકોના અભાવનો, અને આર્ય સંસ્કૃતિના રીતરીવાજો, માન્ય દેવો, સામાજિક સ્થિતિ વિગેરે ઉપર સીધી કે આડકતરી ટીકા કરનારા સાહિત્યનો, પણ આ નુકશાનકારક પ્રતિકોમાં સમાવેશ થાય છે. તે સર્વથી જેમ બને તેમ દૂર ભાગવું ગમે તેવા લાભોથી લલચાવું નહીં. કેમકે-તેથી પરિણામે અહિત થાય, એ પણ એક જાતનું અસત્ય છે.
૨. અર્થ ૧. ધંધા-દરેકે પોતપોતાના પરંપરાના મૂળ ધંધાને વળગી રહેવું જોઈએ. ૨. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો - કોલેજમાં ચાલતા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ આ દેશની આખી પ્રજાને મૂળધનથી બેકાર બનાવે છે. છતાં કેટલુંક બાહ્ય ધન ને ધંધા દેખાય છે, તે ક્ષણિક હોઈ ભ્રમણામાં નાંખે છે. કેમકે તે પરદેશીઓએ ધંધા માટે પોતાનું ધન અહીં રોકેલું છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૩. ખરા સિદ્ધાંતોની શોધ – આર્યપ્રજાના ખેતી, વેપાર, વિગેરે ધંધાઓમાં હજારો વર્ષથી ગુંથાયેલા અર્થ શાસ્ત્રના સાધક અને સર્વ પ્રજાને હિતકર અજબ સિદ્ધાંતોની પાકે પાયે શોધ કરી અમલ કરવો જોઈએ.
૪. આ દેશમાં પાકે પાયે બેકારી ઉત્પન્ન થવાના પ્રતિકો - બેંકો, રોકડાનો વ્યવહાર, ઉધાર વ્યવહારની ઘટતી જતી પદ્ધતિ, રાજ્યોને સંસ્થાન કે સ્ટેઈટ ગણવા કેટલાક જકાતી તત્ત્વો, વિઘોટીની પદ્ધતિ, ઘરોના આજના લેખો, પરદેશી માલની વપરાશ, પરદેશી કળાઓને ઉત્તેજન, દેશી મિલોના માલનો વપરાશ, કોન્ગ્રેસ સાથે સંબંધ ધરાવતા ચરખાસંઘ વિગેરે સંસ્થાઓ મારફત વેચાતા શુદ્ધ ગણાતા માલનો વપરાશ, યાંત્રિક ધંધાઓની કેળવણી, યાંત્રિક ધંધાઓનો વિકાસ, યાંત્રિક ખેતી, દૂધાળા ઢોરને બચાવવા, અને બીજાને ન બચાવવા કે તેને માટે તટસ્થ રહેવું, આજની પશુઉછેરની સંસ્થાઓ કે કેટલ કેમ્પની સંસ્થાઓને ઉત્તેજના, પાંજરાપોળોનો વિરોધ, ખેડૂત અને પશુપાલન કરનારી પ્રજાને ભણવા માટે ફરજ પાડી તેઓને ચાલુ ધંધાથી ચૂકવવાની ગોઠવણનો પ્રચાર, વકીલાત, ડૉક્ટરી, ઈજનેરી, એગ્રીક્લચર, વિગેરે ધંધાનું શિક્ષણ આપનારી સંસ્થાઓમાં આપણી દરવર્ષે વધુ ભરતી થવી, સહકારી મંડળીઓનો પ્રચાર વેઠ તરફ વિરોધ, કંપની સીસ્ટમના ધંધા, પ્રથમની, અને વર્ધાસ્કીમની હાલની કેળવણી, વ્યક્તિગત શાખ અને ધંધાઓને અનુત્તેજન, દરેક ધંધા માટે પરવાના પદ્ધતિ, મુખ્ય પ્રજાને બદલે બહારના યાહુદી, યુરોપીય, વિગેરે લાકોને ધંધાની સગવડો કરી આપવી, હાલના પ્રદર્શનો, વિગેરે આર્યપ્રજામાં હજુ વધુ ને વધુ બેકારી ફેલાવવાના મુખ્ય મન્થકો છે.
-
ફેલાતી બેકારીને માત્ર ઢાંકવાના [અટકાવવાના નહીં જ] ઉપાયો - બોર્ડિંગો, અનાથાશ્રમો, બાળાશ્રમો, સસ્તા ભાડાની ચાલીઓ, દવાખાનાઓ, ચેરીટેબલ ડો વિગેરેને બદલે કુરૂઢિઓ, કુરીવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાન, સ્થિતિ ચુસ્તતા, ધર્મગુરુઓ, વિગેરે બેકારીની ઉત્પત્તિના કારણો ન છતાં, તેને ગણવા-ગણાવવા, પટેલોને બદલે તલાટીઓને સીધા યા આડકતરા ગામડાના પ્રમુખો બનાવવા, પ્રાચીન ગ્રામ્ય પંચાયતોને બદલે નવી ગ્રામ્ય પંચાયતો વિગેરે, ધંધામાં ઉત્થલપાન્થલો-એક ધંધામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં પ્રવેશ, મહેનત સાથેના ધંધા છુટી જવા, યોગ્ય ખાનપાનની સગવડોનો અભાવ થતો જવો, અને ચિંતા વધતી જવી, શહેરી અને અસ્વાભાવિક જીવન થવા, તેથી થતી જતી શારીરિક નબળાઈનો ટોપલો વ્યાયામશાળાઓના અભાવ ઉપર નાંખવો, ખર્ચાળ વ્યાયામશાળાઓ
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપર આખી પ્રજાના શારીરિક વિકાસનો આધાર રાખતા થવું.
યુરોપની ગોરી પ્રજાઓના આર્થિક હિતો તથા પરદેશી વ્યાપારીઓના આર્થિક હિતો તેમજ ખુદ ઈંગ્લાડના અને તેની પ્રજાના આર્થિક હીતોના પ્રચારમાં આપણી પ્રજાના હિતો માનીને ભોળા થઈને સહકાર આપવો, હવે પછીના તેઓના સ્વાર્થી માટે ગોઠવાતી એવાજ પ્રકારની આજની પ્રજાકીય અને રાજકીય સત્તાઓના નામ નીચે ચાલતી કોંગ્રેસ વિગેરેની પ્રવૃત્તિઓમાં રસ લેવો, આ દેશમાંના ગોરી પ્રજાના વ્યાપક વસવાટના માર્ગોનિ ઉત્તજેન આપવાની દૃષ્ટિથી ઈડિયા ફિક્સ મારફત ઘડાયેલા કાયદાઓને દેશી રાજ્યોની અને બ્રીટીશ રાજ્યોની કોર્ટો, વકીલો, અમલદારો વિગેરે મારફત આપવામાં આવતો મજબુત ટેકો, કે જે કેટલાક ધીમેધીમે આ દેશની હિંદુ શબ્દની વ્યાખ્યામાં સમાતી ભારતીય આર્યપ્રજાના જીવનના અનેક અંગોમાં અને હિતનાં માર્ગોમાં પ્રવેશ કરી વિદ્ધભૂત બની શક્યા હોય છે, અને બનશે. દેશી રાજાઓ સામેનો કેટલોક ખોટો પ્રચાર, લઘુમતી અને યુરોપીય પ્રજાના સ્પેશ્યલ હકકો વિષેના, અને મૂળ એક સંપી તોડી હિંદુ મુસલમાનની આજની કૃત્રિમ એકસંપીના પ્રયાસો, સંપૂર્ણ કે સંસ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાના પ્રયાસો, પ્રથમની કે વર્ધાસ્કીમની કેળવણી બેકારી ઉત્પન્ન કરનાર છે અને બેકારીથી ઉત્પન્ન થયેલ છે, તેને ટેકો, “હિંદુઓએ મજીદ આગળ વાજાં ન વગાડવા, અને મુસલમાનોએ ગોવધના સંબંધમાં હિંદુઓની લાગણીને માન આપવું ” એ જાતની મહાજનની એકસંપીની સંધિમાં સ્વતંત્રતાને નામે પાડવામાં આવતા ગાબડાઓની હિલચાલને સારી માનવી, હિંદુઓની સત્તા અને મર્યાદાઓ તોડવા મુસલમાનોને આડે ધરવા ધંધાના તથા સામાજિક કાયદાઓને ટેકો, વિગેરે.
આપણી બેકારી ટાળવાના ખરા ઉપાયો -બેકારી ફેલાવનારા અને ફેલાતી બેકારીને ખોટી રીતે ઢાંકવાના માર્ગો ન હોવા, તેને ઉત્તેજન ન આપવું, એ જ આપણી બેકારી ઓચ્છી થવાના ઉપાય છે. નાનામોટા યંત્રોની મદદથી ખીલતા ધંધા અને હુન્નર ઉદ્યોગો વધુ બેકારી લાવશે. પરદેશગમન આર્યપ્રજાનો આ દેશ સાથેનો વસવાટનો હક્ક નાબુદ કરશે. વિઘોટીની પધ્ધતિ રાજય સંસ્થાને ઉત્પન્નમાં ભાગીદારને બદલે માલિક બનાવે છે. “ખેડે તેની જમીનમાં એ કામચલાઉ સિદ્ધાંત પરદેશી ખેડુતોને અહીંની જમીન અપાવવા માટે થશે. સહકારી મંડળીઓ અને લેણાદેણાના આજના કાયદા પરદેશી મૂડી ખેતીમાં રોકી, દેશી વેપારીઓને નિંદી તે ધંધામાંથી છૂટા કરવા માટે જણાય છે.
૧૫
Page #17
--------------------------------------------------------------------------
________________
૩. કામ ૧. સંયમ ધર્મ, પૂર્વના મહાપુરુષો, પૂર્વજો, ધર્મગુરુઓ, આર્યભાવનાવાળા મા-બાપો, પ્રાચીન સંસ્કૃતિ તરફ પ્રેમ, જીવનની સાદાઈ, આર્યસંસ્કૃતિને અનુસરતા દરેક પ્રકારના રીતરીવાજો, આર્યકુટુંબની લજ્જા, શરમ, મર્યાદાઓ પાળવી વિગેરે તરફ પ્રજાનો આદર ટકાવી રાખવો જોઈએ.
૨. પહેરવેશ, ઘર, શહેર, ગામડાં વિગેરેની રચનામાં સાદાઈ અને આર્ય રીતભાત અને શિલ્પના નિયમો વિગેરે ટકી રહેવા જોઈએ.
૩. પૂર્વકાળથી ચાલ્યા આવતા લગ્નાદિ વ્યવહારો અને તેના ઉત્સવો ચાલ્યા આવતા રીતરીવાજ પ્રમાણે જ ચાલુ રહેવા જોઈએ.
૪. પુરોહિતો, ગોરો, ધર્મસંસ્થાઓ વિગેરેના જે સંબંધો અને લેવડદેવડ, કર વિગેરે હોય તે ચાલુ રહેવા દેવા જોઈએ. તોડવા નહી, ને નવી રીત દાખલ થવા ન દેવી. અમલદારોની જાળ ઓછી કરી, પ્રજાનો આર્થિક શોષણનો ભાર ઓચ્છો કરી, વેઠ, વિગેરે ચાલુ રહે, તેમાં એટલું નુકશાન નથી. અમલદારોના પગાર પૂરા પાડવા, અને વેઠ બન્નેય બોજા ઉપડી ન શકે. વેઠ શબ્દમાં સહકાર, સહાનુભૂતિ, સેવા અને મદદનો ભાવ છે, છતાં તેને હાલમાં ખોટા રૂપમાં ગોઠવી નિંદવામાં આવ્યો છે.
૫. જૈન લગ્નવિધિ, ઓછા ખર્ચના લગ્ન, સીવિલ મેરેજ, લગ્ન કરાર, આંતરજાતીય-આંતરરાષ્ટ્રીય લગ્ન, મુક્ત વિહાર વિગેરે તત્ત્વોને સિદ્ધાન્ત તરીકે ઉત્તેજન આપવા જેવું છેજ નહીં.
૬. આજના-એક પત્નીત્વ, વિધવા પુનર્લગ્ન, છુટાછેડા, સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા, સ્ત્રીઓના વારસા હકક, લલિત કળાઓની ખીલવણી, સ્ત્રીકેળવણી, સંતતિનિયમન, સ્ત્રીઓના હકકો, બાળલગ્નનિષેધ, વૃદ્ધવિવાહ અટકાયત, બાળસંરક્ષણ, મરણપાછળ રડવું કુટવાનો નિષેધ, આધુનિક અક્ષરજ્ઞાન યોજના અને દારુ નિષેધની હીલચાલ એ વિગેરે વિચારો તરફ પ્રજા ન દોરાય, તેનો ખ્યાલ રાખવો જોઈએ. અને તેના વાસ્તવિક દોષો અને તેથી પરિણામે આપણી પ્રજાનો નાશ સાબિત કરી આપવો જોઈએ. પરંતુ ચાલતા રીવાજો અને વ્યવહારો સ્કી રહે તેમાં કેવી રીતે હિત છે? તે સમજાવવું જોઈએ.
૭. હૉટેલો, નાટક-સીનેમા, જુગારખાના, પાનસોપારી, અને બીડીની દુકાનો, ચાની હોટેલો, શરબત વિગેરે પીણાની દુકાનો, આધુનિક યાંત્રિક વાહનો, દેશી વિલાયતી દારૂઓ-સોડા-લેખન-આઈસક્રીમ-સીગાર-બીસ્કીટો-ડબલરોટી-ડબ્બાના શાક ને દૂધો, ઈલેક્ટ્રીક સાધનો, આધુનિક કપડા, કપડાની આધુનિક શિલાઈ, આજના વેશના મુખ્ય પ્રતિક રૂપ માથે આગળ પડતા વાળ રાખવા, તેના આધુનિક વિવિધ સંસ્કારો, જાહેર ખબરીયા દવાઓ, ખુરશી ટેબલ, વેલો, જરૂર વિના
૧૬
Page #18
--------------------------------------------------------------------------
________________
લાગણી ઉશ્કેરનારા પુસ્તકો, વ્યવહારમાં પ્રાંતિક માતૃભાષા સિવાયની હીંદી વિગેરે ભાષા, આધુનિક ખેલ તમાસા, ખોરાકમાં વિટામીનની જ દષ્ટિ, વિગેરેનો ઉપયોગ પ્રજા ન કરે તેવો ઉપદેશ ચાલુ રહેવો જોઈએ.
૮. સુધા, પીપાસા, મોજશોખ, રમતગમત, વિગેરેની, તથા શૃંગાર, હાસ્ય, કરણ, અદ્ભુત, ભયાનક, બિભત્સ, વીર, રૌદ્ર, શાંત, એ નવ રસોની લાગણીઓને વગર જરૂરીઆતે તેમજ જરૂરીઆત ઉપરાંત અને અકાળે ઉશ્કેરણી મળે તેવા કોઈપણે તત્વોથી પ્રજાને દૂર રહેવા ઉપદેશ આપી શકાય, કેમકે એ બાબત સાવચેત રહેવામાં નહી આવે, તો પ્રજાની શક્તિમાં હાલ થાય છે, અને લાંબે કાળે પ્રજાનો નાશ થાય છે. કેમકે તે અનર્થ દંડ છે. પરંતુ યોગ્ય વખતે, જરૂરીયાત પૂરતી જ અને ખરી જરૂરીઆત હોય ત્યારે જ, લાગણી ઉશ્કેરાય તો જ પ્રજાજીવનને વિકાસ મળે છે. લાગણી ઉશ્કેરનાર નવલો વાંચવા, નાટક-સીનેમા જોવા, મશાલાવાળા ખોરાક ખાવા, વિગેરેનો નિષેધ આલા માટે છે.
૯. લજ્જા, શરમ, મર્યાદા, દાક્ષિણ્યતા, ઉદારતા, અશુદ્ર સ્વભાવ, પરોપકારવૃત્તિ, ધર્મસેવા, ધર્માનુસારી દેશસેવા, તદનુસારી જ્ઞાતિસેવા, તદનુસારી કુટુંબસેવા, તદનુસારી વ્યક્તિગત જીવન, તદનુસારી પ્રતિષ્ઠિત જીવનમાં ટકી રહેવા, પ્રજાને ઉપદેશદ્વારા માર્ગ બતાવવા જોઈએ. કેમકે-સંસ્કૃતિની રક્ષામાં ધર્મની રક્ષા છે. ધર્મ રક્ષામાં પ્રજાની અને દેશ વિગેરેની રક્ષા છે. અને દેશરક્ષામાં બીજી અવાંતર રતઓ
૧૦. કુટુંબની આબર, નાણા પ્રકરણીય શાખ-આંટ, નાત-જાતમાં કુટુંબનો મોભો, ધર્મ, સંસ્કાર, સ્થાવર - જંગમ મિલ્કતો, ધનસંપત્તિ, ઘર વિગેરે જે વારસાથી મળ્યા હોય, તે ન વાપરતાં દરેક આર્ય વ્યકિતએ ટ્રસ્ટી તરીકે તેનું સંપૂર્ણ રક્ષણ કરી, ઉત્તરોત્તર વારસામાં સુરક્ષિત રીતે જાય, અને આગળ પણ સુરક્ષિત રહે, તેને માટે સંપૂર્ણ ખબરદારી રાખી આગળ લંબાવવા. અને તેમાંનું પોતે જે જે વિશેષ ઉપાર્જન કર્યું હોય, તેમાંથી અમુક સ્થાયિ અંશ વારસામાં જાય તેમ કરવું. સંતાનોને શિક્ષણ પણ વારસો સંભાળવાનું અને સંભાળી શકે તેવું આપવું, સિવાયના સ્વોપાર્જિત વધારામાંથી પોતાના જીવન વિકાસ માટે બીજાઓના જીવન વિકાસમાં મહત્ત્વના ધાર્મિક સાત ક્ષેત્રોમાં ઉપયોગ કરીને સ્વપર લ્યાણ સાધી શકાય છે. માટે એ તત્વ તરફ આર્યસંતાનોનું લક્ષ્ય રહેવું જોઈએ.
૧૧. આહાર-ખાન-પાન-ભજ્ય ભોજ્ય વિગેરે ચીજોનો ઉપયોગ અને ત્યાગ જૈન ભક્યાભઢ્ય વ્યવસ્થાની દૃષ્ટિથી પ્રજાને શીખવવો જોઈએ. વીટામીનના તત્ત્વોના ખ્યાલથીન શીખવા દેવો જોઈએ. પ્રાણિજન્ય પદાર્થોથી મોટે ભાગે બનતા યુનાની કે પરદેશી ઔષધો પ્રજા
૧૭
Page #19
--------------------------------------------------------------------------
________________
ન વાપરે તો સારૂં તેવો ઉપદેશ આપવો એ કર્તવ્ય છે.
બ્રહ્મચર્યના ફાયદા સમજાવવા કરતાં તેની પ્રતિજ્ઞાઓ લેવડાવવી વધારે ઉત્તમ છે, કેટલીકવાર ફાયદા સમજાવવા જતાં તેનું વિવેચન કરવું પડે, તે બ્રહ્મચર્યની બાબતમાં યોગ્ય નથી.
૧૨. યાત્રિક ધંધાઓના પ્રચારથી, પ્રથમના ધંધામાં જ આખો દિવસ પ્રજાને યોગ્ય વ્યાયામ મળતો હતો, તે મળતો બંધ પડતો જાય છે, બેકારીને અંગે પૌષ્ટિક ખાનપાન અને નિશ્ચિત જીવન ઘટતા જાય છે, ત્યારે કારખાનાઓમાં વધુ પડતો વ્યાયામ અને ગુંગળામણ ભરેલા જીવનને લીધે લાખો વર્ષથી સંગઠિત થયેલું પ્રજાના મોટા ભાગનું આરોગ્ય નદીના પૂરની માફક વહી જઈ દિવસે ને દિવસે હીનકોટિ ઉપર પહોંચી રહ્યું છે. તેને આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓ ટકાવી શકે તેમ છે જ નહી. ઉલટા તે નાશ પામતા પ્રજાના આરોગ્ય તરફ પ્રજાનું ધ્યાન જવા ન દેતાં પ્રજાને ભૂલાવામાં પાડી આશામાં ને આશામાં ગફલતમાં રાખે છે. અને અમુક સંખ્યાને જ લાભ આપી શકે છે. આ બેકાર દેશ તેના ખર્ચન પૂરો પહોંચી વળી શકે તેમ નથી. વ્યાયામના વિદેશી સાધનોના વકરાની અખાડા પણ એક નાની છતાં ધીમે ધીમે વિકાસ પામતી એજન્સી છે.
પ્રજાની સ્વાભાવિક સ્થિતિમાં અખાડા અને વ્યાયામશાળાઓ પોષક થાય, ત્યારે અત્યારે નુકશાનકારક થાય છે, અને તે આખી પ્રજાના નાશ પામતા આરોગ્યને સાંધવાનો સર્વગ્રાહી ઉકેલ પણ નથી. આ તત્ત્વ માર્મિકજ માણસો સમજી શકશે. માટે જેમ બને તેમ પ્રજાનું સ્વાભાવિક જીવન ને તુટે, તે ખ્યાલમાં રાખવાનું છે. અને તેટલા આરોગ્યથી સંતોષ માનવો. નહીંતર કડી લેવા જતાં પાટણ ખોવાનો વારો આવશે. માટે તેમાં પ્રજા ન દોરાય, અને “વ્યાયામના અખાડામાં ન જવાથી એકંદર નુકશાન” માનવાની ભ્રમણા દૂર કરવા જેવી છે. આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓની મદદ વિના જાતમહેનતના કામથી જો પ્રજા વ્યાયામ મેળવે, તો તેની સામે વાંધો લેવા જેવું નથી.
૪. મોક્ષ
૧. તત્ત્વજ્ઞાની, પરમતપસ્વી, ક્રિયાપાત્ર, વ્યાખ્યાની, શાસ્ત્રજ્ઞ, લોકશ, વિવિધ વિદ્યાવારિધિ, આચારશીળ, વિધિના ખપી, સંસ્કૃતિશ, સંસ્કૃતિના રક્ષક: વિગેરે જુદી જુદી શક્તિ ધરાવતા મુનિમહાત્માઓ-બાળ, મધ્યમ અને બુધ પાત્રોને મોક્ષમાર્ગની અભિમુખ રાખી શકે, તેવા દરેક સંઘાડાઓમાં હોવા ઈટ છે.
૨. ઉપાશ્રયના ભૂષણભૂત પ્રતિક્રમણ અને વ્યાખ્યાનમાં, મંદિરના ભૂષણભૂત મહાપૂજાઓ અને ઉત્સવોમાં, જૈનશાસનના ભૂષણભૂત વરઘોડાઓ અને ઉઘાપનાઓ
.
૧૮
Page #20
--------------------------------------------------------------------------
________________
વિગેરેમાં, અને જૈન ધર્મની આરાધનાના ભૂષણભૂતપર્યુષણાપર્વ તથા આયંબિલની ઓળીઓ વિગેરેમાં જેમ બને તેમ વધારે જીવો લાભ લે, તેવા દરેક પ્રકારો શાસ્ત્રમર્યાદા અને સંઘમર્યાદાને અનુસરતા તત્કાલીન સાધનો અનુસાર આકર્ષક બનાવવા જોઈએ. તેના દરેક અંગો બળવત્તર આકર્ષક અને વ્યવસ્થિત બનાવવા પ્રથમથી જ એવા પ્રયાસો ચાલુ રહેવા જોઈએ કે જેથી કરીને ઉપર જણાવેલા ભૂષણો દરેક વખતે વધારેમાં વધારે સારી રીતે શોભી ઉઠે. આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય. ખોટી કૃત્રિમ, અને અમુક વખત પૂરતી કામચલાઉ દેખાવ થાય, તેવો વેગ ન આપતાં ચાલતી સ્થિતિ સ્થાયિ ટકી રહે, તેવી વ્યવસ્થા કરવી.
૩. સામાયિક, પ્રતિક્રમણ, પોસહ, બ્રહ્મચર્ય વ્રત, પૂજાઓ, પ્રતિષ્ઠાઓ, અંજન શલાકાઓ, મહાપૂજાઓ, ઉપધાન વહન, તપોનુષ્ઠાનો, ગુર સામૈયા, સાધર્મિક વાત્સલ્યો, વિવિધ ધર્મારાધકોની ભક્તિ કરનારા ભોજન પ્રસંગો, કિમતી પ્રભાવનાઓ, વિગેરેથી શાસનનું વાત્સલ્ય ચાલુ રહે, તેમાં જ દરેક પોતાના ધનનો સર્વોત્તમ ઉપયોગ માટે, અને તેને માટે સારી રકમો કાઢે, તેવી સાચી અને હિતકારક સમજ આપવાના સાથે સાથે પ્રયાસો થવા જ જોઈએ.
૪. પૂર્વર્ષિ પ્રણીત શાસ્ત્રોના યોગ્યતાનુસાર પદ્મ-પાઠન અર્થચિંતન અને તત્વવિચારણા ભર્યા સંવાદો-તત્ત્વવાદો પ્રશ્નોત્તર વિગેરે નિરંતર ચાલુ રહેવા જોઈએ.
૫. આત્મા, આત્માનું નિત્યત્વ, કર્મ વશ્યતા, તેને કર્મોથી મોક્ષ, તેના ઉપાયો, વિગેરે વિશે એવા સચોટ અનુભવો અને આભાસ પ્રજામાં ઉત્પન્ન કરવા જોઈએ કે-ભવ નૈન્ય અને સમ્યકત્વના શમ સંવેગાદિ લક્ષણો સરસ રીતે પોતાનામાં કેળવવા પ્રજા તૈયાર રહે. આધુનિક વિજ્ઞાન તરફ તેનું મન
જરા પણ ન લલચાય, ઉલટું ધર્મ અને આત્મકલ્યાણકર તત્ત્વો તરફ સહજ સિદ્ધ વલણ રહ્યાજ કરે, એવા હસ્તામલકવતુ અનુભવ કરાવી દેવા જોઈએ. ચિત્તમાં એક મોક્ષની જ અભિલાષા રમતી થવી જોઈએ. એ જ જીવનનો આદર્શ, તે જ સિદ્ધિ, તે જ સર્વસ્વ, અને તે જ પ્રગતિ સમજાઈ જવી જોઈએ
૬. હાલની કેળવણી, હાલનું વિજ્ઞાન, હાલની પ્રાચીન શોધખોળ, હાલના કેટલેક અંશે ખોટા ઈતિહાસ ભૂગોળ, હાલનું અર્થશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વિગેરે મોક્ષમાર્ગથી અવળે લઈ જનારા તત્ત્વો પ્રજાને તુચ્છ અહિતકર લાગે, તેવી રીતે વાસ્તવિક સત્ય છે, તે સમજાવવું જોઈએ.
૭. સર્વધર્મ સમભાવ અને સર્વના તત્ત્વ સમજવાની વાતો, તેવા પુસ્તકો, તેવા ઉપદેશો પ્રજા ન સાંભળે, ન વાંચે તે ઈચ્છવા જેવું છે. કેમકે તેમાં પરિણામે કશો વાસ્તવિક સાર નથી. હાલની સાહિત્ય સંસ્થાઓ. કરતી લાયબ્રેરી. ટાઉનહોલના ભાષણો વિગેરેને ઉત્તેજન આપવું એટલે આર્ય પ્રજાની બુદ્ધિને
૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
ડહોળનારા સાધનો ઉભા કરવા, એ અર્થ થાય છે. પ્રજાનો બુધ્ધિભેદ પણ પ્રજાના નાશનું મોટું કારણ થાય છે.
૫. પ્રકીર્ણ ૧. સીવીલાઈઝની સંસ્કૃતિ-એટલે હાલનો જમાનાવાદ. જે નવો ઉત્પન્ન કરવામાં આવેલ છે. તે કુદરતી નથી. જો તેને જગતમાં વ્યાપક કરવો હોય, તો આર્ય સંસ્કૃતિ ટકી શકે જ નહીં! આર્ય સંસ્કૃતિએ ટકવું હોય, તો સિદ્ધાન્ત તરીકે જમાનાવાદને ટેકો આપી શકાય નહીં.
૨. ઐતિહાસિક શોધખોળ-આજની ઐતિહાસિક શોધ ખોળ અને પુરાતત્ત્વ આપણને અવળે માર્ગે દોરનાર છે, તેની સાથે આપણા શાસ્ત્રના સત્યો તોળી જોવાની જરૂર નથી. પરંતુ આપણા સત્ય વિધાનોને મદદ મળે તેવી ઐતિહાસિક શોધખોળો અને પ્રાચીન અવશેષોની શોધખોળ સ્વતંત્રપણે કરવી જોઈએ. યુરોપીયનોએ શોધેલી ઐતિહાસિક શોધોને સાચી માની તેની સાથે આપણા શાસ્ત્રો ઘટાવીશું તો તે લગભગ ખોટા માલૂમ પડવાના. આપણા શાસ્ત્રોની બિનાઓ ઉપર દઢ શ્રદ્ધા રાખી તેની સાથે સંવાદક શોધ ખોળો શોધી તેની સાથે ઘટાવીશું, તો આપણા શાસ્ત્રો ખરા લાગશે, અને શાસ્ત્રો ઉપર દઢ શ્રદ્ધા ટકી રહેશે. બુદ્ધિભેદ થવાના કારણનો આ સૂક્ષ્મ માનસિક પ્રકાર છે. આપણે એક લખાણ લખીને સામાને સુધારવા આપીયે, તે ગમે સુધારો કરે, છતાં મોટે ભાગે આપણી ગોઠવણમાં તે આવી જાય છે. અને તેમના લખાણમાં આપણે ગમે તેટલા ફેરફાર કરીયે, તો પણ આપણે મોટે ભાગે તેની ગોઠવાણમાં આવી જઈએ છીએ. એવા કેટલાક દસ્તાવેજી લખાણો થાય છે. તેવી બારીક ગોઠવણ આ પુરાતત્ત્વની આજની ગોઠવાયેલી શોધખોળમાં છે. એની એ વાત એવી ખુબીથી મૂકાય, કે તેમાંથી અનુકૂળ કે વિપરીત જેવી અસર ઉપજાવવી હોય, તેવી ઉપજાવી શકાય છે.
૩. જીવદયા-આપણી જીવદયા સર્વ પ્રાણીઓને બચાવવાની છે, મનુષ્યોને પણ. પરંતુ મનુષ્ય પ્રાણી બુદ્ધિશાળી હોવાથી પોતાની જાતે પોતાનો બચાવ કરી શકે છે. વળી, સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, વિગેરે. મનુષ્ય જાતિએ મનુષ્યોના બચાવ માટે ગોઠવેલ છે. માત્ર મુંગા પ્રાણીઓનું કોઈ પણ બેલી ન હોવાથી તેને માટે આપણે અનેક પ્રકારે દયા પળાવીએ છીએ. - ધંધામાં ઉપયોગમાં આવતા ગાય બળદ વિગેરે પાળેલા પ્રાણીઓ જન સમાજના ધંધાનું અંગ હોવાથી લોકો તેનું રક્ષણ કરે છે. એટલે એ પણ બોજો આપણે માથે ન રાખતાં માત્ર લુલા લંગડા પૂરતી પાંજરાપોળો મારફત જીવદયાનો પ્રશ્ન ઉકેલીયે છીએ.
૨૦
Page #22
--------------------------------------------------------------------------
________________
ત્યારે આજે યાંત્રિક વાહનો થતાં અને લોકોમાં બેકારી ફ્લામાં પાંજરાપોળના ખર્ચને ન પહોંચી વળવાના કેટલાક દાખલા બનતાં તેને ઈરાદાપૂર્વક “કસાઈ ખાનાની ઉપમા આપી, ખેતરો રાખી, ઘાસ ઉગાડી, દૂધ વેચી નિભાવ કરવો” વિગેરેથી ધંધાદારીને રસ્તે ચડાવી દઈ તેની દયામયતા ફેરવી નાંખવાના પ્રયાસ થાય છે. પશુ ઉચ્છેર પ્રજાએ ધંધાની દષ્ટિથી કરવો જોઈએ. નહીં કે દયાની ષ્ટિથી. અને નબળાની રક્ષા દયાની દષ્ટિથી થવી જોઈએ. પાંજરાપોળો ખર્ચને ન પહોંચી શક્તી હોય તો તેનો મૂળ રોગ યાત્રિક ધંધા છે. પાંજરાપોળોને દૂધાળા ઢોર ઉચ્છેરની ધંધાદારી પશુ શાળાઓ બનાવવા માટે તેને સાર્વજનિક બનાવરાવી હાથમાં રાખવાની ગોઠવણ કરવામાં આવી છે. દયાનું સાચુ ઝરણું રંધાવાનો ભય ઉત્પન્ન થયો છે.
તેમજ મહાજનની અસરથી આખા દેશમાં જીવદયા જુદા જુદા સ્વરૂપમાં પળતી હતી, અને આજે પળે છે. આખા દેશના હિંદુ રાજાઓનો મોટો ભાગ મહિના મહિના સુધી લગભગ પર્યુષણા જેવા પર્વોની આસપાસ જીવદયા પળાવે છે. એટલી મહાજનની [પ્રજાની] અસર છે. અર્થાત્ મહાજનની અસર આડે જીવદયાની બાબતમાં રાજ્યના કાયદાઓ આવી શક્તા નથી. કેમકે-પ્રજાને માન આપવાની રાજ્યસંસ્થાની ફરજ છે.
ત્યારે મુંબઈ-જીવદયા મંડળી અને તેને અનુસરતી સંસ્થાઓ :
(૧) સમસ્ત મહાજનની પરવાનગી વિના જીવદયાની બાબતમાં રાજ્યના હિંસા પોષક કાયદા આડે આવે, તો આવવા દેવાનું ગર્ભિત રીતે કબુલી લે છે.
(૨) લંડનમાં સ્થપાયેલી હ્યુમીનીટી લોજ નામની સંસ્થાની પેટા શાખા
જેવી એ સંસ્થા છે.
(૩) તેણે આપણી પાંજરાપોળો ઉપર ટીકા કરનારો ઠરાવ કર્યો છે.
(૪) માનવદયાને ઉત્તેજન આપવાની નીતિ સ્વીકારીને બીજા પ્રાણીઓની
દયા પાળવાનો સિદ્ધાંત ગર્ભિત રીતે ઢીલો ર્યો છે.
(૫) મનુષ્યોની સગવડ માટે કુતરા, રખડતાં ગધેડાં-ગાયો કે બીજા ઢોરો પક્ષીઓ-વાંદરા-હરણ-રોજ-માકડ-ચાંચડ-મચ્છર
તીડ-કાતરા વિગેરે જંતુઓનો નાશ કરવાના ઠરાવોને અનુકૂળ વાતાવરણ ફેલાઈ રહ્યું છે, તેવા આજના જમાનાના આદર્શને લગતા રાજ્યના કાયદાની દેશ ઉપર થતી અસર એ મંડળી અટકાવી શકતી નથી. અને તેનાથી વિશ્વાસમાં રહીને મહાજન પણ કાંઈ કરી શકે નહીં.
(૬) ખેતીવાડી કૉલેજમાં અને ખાસ ઉગાડવામાં આવેલા તાલીમ વર્ગોમાં ખેતીને નુકશાન કરનારા ગણાતા તીડ, કાતરા, ઉંદર, વિગેરેને મારી
૨૧
Page #23
--------------------------------------------------------------------------
________________
નાંખવાની યુક્તિઓ અને શિક્ષણ મોટા પાયા ઉપર અપાઈ રહ્યા છે. અને તે સંસ્થા સાર્વજનિક કે સરકારી હોય છે. એટલે તેમાં આપણો જીવદયાના ખાસ હિમાયતી જેનોનો અવાજ જ ખાસ ન
આવે.
આપણને અને આપણી અહિંસાને અવ્યવહારુ ગણીને હસી કાઢે છે એટલે પત્યું, સવાલ જવાબ જ ન રહે. તે કેમ હસી કાઢવામાં
આવી? તેના ખરાં કારણો હવે બહાર આવતા જાય છે. (૮) આપણા જૈન ભાઈઓ આવી સંસ્થાના કાર્યવાહકો હોય છે. પરંતુ
તેઓને પણ તે કામમાં સાર્વજનિક સિદ્ધાન્તને અનુસરીને જીવધ્યાની દોરવણી કરવાની હોય છે, એટલે ઉલટા તેઓ તો તેમ કરવાને બંધાઈ જાય છે. સાર્વજનિક આજના આદર્શની જીવદયા અને જૈન આદર્શની જીવદયા એ બેની વચ્ચેથી પસંદગી કરવાની હોય, ત્યારે જૈન આદર્શની દયાને તેમણે પોતાની હાલની ફરજની રૂએ બાજુએ
મૂવી પડે જ છે. જો કે એટલું તેઓનું અજ્ઞાન છે. (૯) વળી આજે આપણા જૈન ભાઈઓ તેના કાર્યવાહકો છે, તેનું મુખ્ય
કારણ તો એ છે કે-શરૂઆતમાં એવી જીવદયાની સંસ્થાની પ્રતિષ્ઠા માટે એમ થવું જરૂરી હતું. તેનો સ્ટાફ તો નવા વિચારની અહિંસાના
વિચારનોજ મોટે ભાગે હોય છે. (૧૦) જેમ જેમ વખત જશે, તેમ તેમ તેની જીવદયાના મૂળ આદર્શો
બહાર આવતા જાય છે, ને જશે, તેમ તેમ તેમાં અને જૈન આદર્શની જીવદયામાં આકાશ પાતાળનું અંતર દેખાશે. અને વાસ્તવિક અહિંસાથી તે સંસ્થાઓ એટલી દૂર માલુમ પડશે કે પછી સાચા
દષ્ટાને હિંસામય લાગ્યા વિના નહી રહે. (૧૧) માત્ર આપણી અહિંસાને પલટો આપવા માટે, અહિંસાની વ્યાખ્યા
બદલવા માટે, અહિંસાનું સુકાન જૈનોના હાથમાંથી શેરવી લેવા માટે, એ સંસ્થાનું અસ્તિત્વ થયું હોય, એમ જાણી શકાય તેમ
(૧૨) દૂધાળા પશુઓના ઉચ્છેર માટે તે સંસ્થા પ્રયાસો કરે છે. તેમાં
ધિંધાનું તત્વ છે, પણ જીવદયાનું તત્ત્વ ગૌણ છે, યા નથી. પરદેશી ડેરી કંપનીઓ મોટા પાયા ઉપર થવાની છે, તેની એ પ્રાથમિક ભૂમિકા રચી આપે છે, અને આ દેશના રબારી, ભરવાડો, ગવળી વિગેરેના હાથમાંથી પશુધન છોડાવી લેવાનું છે, તેની પણ એ સંસ્થા તૈયારી કરી આપે છે. એમ કરીને તે પશુ ઉચ્છેર કરવાની
૨૨
Page #24
--------------------------------------------------------------------------
________________
(૧૩)
હિમાયત કરતાં છતાં, લાખો વર્ષની ચાલી આવતી પશુ ઉચ્છેરક અને તે બાબતમાં નિષગાત કોમોના લાખો માણસોની હિંસા નોતરી લે છે. આજના કેટલ કેમ્પો, પશ ઉચ્છેરની સંસ્થાઓ, પરદેશી પદ્ધતિની ડેરીઓ, આજના દૂધની તપાસણી ખાતાનું પણ છેવટે પરિણામ એ જ છે. દૂધાળાને જ બચાવવાની હિલચાલમાં, ખેતી અને વાહન વ્યવહાર માટે ગર્ભિત રીતે મશીનોનો સ્વીકાર છે. વધતી જતી બેકારી અને વિષમ જીવન સંજોગોને લીધે માનવોની આપઘાત વિગેરેથી હિંસાનો સંભવ ઉત્પન્ન થયો છે, તેવા પ્રસંગોમાં માનવોને બચાવનાર સરકારી અમલદારો કે જાહેર સજનોને ચાંદ આપવાના મેળાવડા કરી માનવદયા કરવાનો યશ એ સંસ્થા લઈ શકશે. પરંતુ માનવ હિંસા થવાના બેકારી વિગેરે સંજોગોની ગર્ભિત રીતે એ સંસ્થાઓ બરદાસ કરી ગણાય જ. જો કે નામદાર વાયસરોહ સાહેબ દ્વારા અમેરિકન બાઈના મળેલા ડોલરમાંથી ઈનામ અપાતું હોવાથી, આ દેશના આદર્શને બદલે એ દેશના આદર્શની અહિંસા
તે સંસ્થા મારફતે મુખ્યપણે સચવાય, એ પણ દેખીતું જ છે. (૧૪), પરમાત્મા મહાવીરદેવના જન્મ દિવસને જીવદયાનો દિન રાખવામાં
પોતાની સંસ્થા તરફ જૈનોની સહાનુભૂતી ખેંચવાની યોજના માત્ર છે. અને જીવદયાને નામે પરમાત્મા મહાવીર દેવની વધુ જાહેરાત કરીને એ દિવસ પબ્લીકનો બનાવી તેનો પબ્લીક ઉપયોગ કરવા માટે છે. એટલે પરમાત્મા મહાવીર અને તેનું શાસન પબ્લીકનું બનાવવાનો એ માર્ગ છે, અર્થાત્ જેનો સ્વતંત્રપણે તેની વ્યવસ્થા કરે છે, તેમાં પબ્લીકને ડખલ કરવાનો માર્ગ કરી આપવામાં આવે
છે. સુધારા વધારાને નામે “પબ્લીક તેનો અને તેની મિલ્કતનો” પછી ગમે તે ઉપયોગ કરી શકે. એમ કહીને મૂળ સંસ્થાને બગાડવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. શાસનના ખાસ ટ્રસ્ટી જૈનોના હાથમાંથી જૈન ધર્મની મિલ્કતો અને સત્તાઓ સેરવી લેવાની એ
એક જાતની પેરવી છે. (૧૫) યુનિ. તે દિવસે કતલખાના બંધ રાખે તેનો સંતોષ આજના જીવદયા
પ્રેમીઓ અનુભવે, તેનો બીજો અર્થ એ થાય છે, કે-મ્યુ. ના કતલખાના ૩૬૪ દિવસ ચાલે, તેમાં પબ્લીકનો સાથ છે, કેમકે-મુ. પબ્લીક સંસ્થાઓ ગણાવી છે, અને તેમાં જૈનો પણ-મતદાર અને પ્રતિનિધિઓ હવે થતા જોવાય છે. એવી સંસ્થાઓ હિંદમાં આ યુ. પહેલાં જાહેરની ન હતી, એટલે છુપા ચાલતા કસાઈખાનાઓમાં પબ્લીક હિંદુઓનો અને જૈનોનો સહકાર નહોતો. પરંતુ આજે ૩૬૪ દિવસની
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
હિંસામાં સહકાર થાય છે. એક દિવસ દયા પળે છે. તેની ખુશી આપણી પાસે મનાવીને બાકીના દિવસોમાં આપણો સહકાર જીવદયા મંડળી આપણી પાસેથી મ્યુ. ને અપાવે છે.
(૧૬) દુધાળા ઢોરોનેજ બચાવવાના તાર કરાવીને બીજાઓની હિંસા કરવાનું આપણી પાસે જ સરકાર આગળ એ સંસ્થાએ કબૂલ કરાવરાવ્યું
છે.
(૧૭) આજે એ સંસ્થા શાળા કોલેજોમાં અહિંસા વિષે વિદ્યાર્થીઓ પાસે નિબંધો લખાવીને દયાનું જ્ઞાન પ્રચારતી હોવાનું આપણને કહે છે. પરંતુ એ નિબંધોમાં પ્રાય: કરીને આપણી દયાની સીધી કે ગર્ભિત ટીકા હોય છે. પરંતુ ખેતીની મ્યુ. ની જનસુખાકારી વિગેરેને નામે કેટલી બધી હિંસા પ્રચાર પામે, તેવી યોજનાઓ ઘડાઈ રહી છે, ખેતી, પશુ ઉચ્છેર, વ્યાપાર, હુન્નર, ઉદ્યોગ, કળા, વિગેરે પરદેશીઓના હાથમાં જઈ રહ્યા છે, અને જાય છે. તેને માટે મોટી મોટી યોજનાઓ ઘડાઈ રહી છે, જેને લીધે લાખો કરોડો હિંદુ ધંધાર્થીઓની બેકારી ઉત્પન્ન થવાની તૈયારી થઈ રહી છે. અને તેમાં જે મોટી માનવ હિંસા પડી છે, તેના નિબંધ કોઈ લખાવતું નથી, ને કોઈ લખતું યે નથી. તે વાત પરોક્ષ હિંસાની બાજુએ મુકીએ, તો પણ પ્રત્યક્ષ હિંસા પણ ઘણી વધી છે.
ઉલટા દેશનેતાઓ તેવી વાતોને ટેકો આપે છે, ત્યારે તેમની સલાહ પ્રમાણે એ જીવદયાની સંસ્થાઓ ચાલે છે.
(૧૮) કોંગ્રેસની અહિંસાની વાતોમાં અહિંસાની તરફેણમાં શબ્દો સિવાય કાંઈપણ પરિણામ આવ્યું નથી. ઉલટી અહિંસા વિષે જનસમાજમાં ગેરસમજ ઉભી કરીને સાચી અહિંસાને ગુંગળાવવા પ્રયાસ થયો છે. સારાંશ કે-હિંસા વધી છે; પણ ઘટી નથી. માત્ર અમુક વખત પૂરતી જ એ હિલચાલ હતી. તેમાં કોઈ સ્થાયિ સુંદર તત્ત્વ નથી, એ જણાતું આવે છે.
(૧૯) આ સિવાય પણ બીજા અનેક એવા કારણો ગોઠવાયા છે, કે એ સંસ્થાઓથી જીવદયા કરતાં જીવ હિંસાનો પરિણામે લાંબે કાળે વધારે સંભવ લાગે છે. જો કે સૂક્ષ્મ અભ્યાસ વિના એ સમજી શકાય તેમ નથી.
સબબ કે-આવી સંસ્થાઓને ટેકો આપતાં પહેલાં પૂર્વાપરનો ખૂબ વિચાર કરીને, જીવદયાના શુભ અને શુદ્ધ હેતુઓ સીધા અને પરંપરાએ જે રીતે સચવાય તે રીતે હિંસાષ્ટકાદિ શાસ્ત્રોનો પૂર્વાપર
૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________
વિચાર કરીને જીવદયાનો ઉપદેશ આપવો જોઈએ. નહીંતર લાભને
બદલે હાનિ પણ થવાનો સંભવ ગણાય. ૪. સ્ત્રી કેળવણી -આજની સ્ત્રી કેળવણી અને તેની સંસ્થાઓ આપણી સ્ત્રીઓમાં
જે ખરા સંસ્કાર છે, તે કમસર યોજના પૂર્વક તોડવામાં ઉપયોગમાં આવી રહ્યાનું જણાઈ આવેલ છે, અને સ્ત્રીઓને બિનજરૂરી, આપણી આર્ય બાળાઓને બિનજરૂરી, આજે આપણી જરૂરીઆતને બિનજરૂરી, સંસ્કારો પાડવામાં આવે છે. આપણા ઘરોમાં આર્ય સંસ્કાર અને ખાનદાનીનો ટકાવ એ જ સંપૂર્ણ સ્ત્રીકેળવણી અને બાળ કેળવણીનું સાધન છે. ખરી રીતે એવા લખાણો, પુસ્તકો, છાપાંઓ, ચર્ચાઓ, વાતચીત, આપણા સારા કુટુંબોમાં અને ધર્મ સ્થાનોમાં થવા જ ન દેવા જોઈએ, એવી વાતો થવા દેવી, એ પણ એક જાતનો આપણા મત મેળવવાનો પ્રચાર છે. આજની સ્ત્રી-ઉન્નતિ સ્ત્રીઓની માનસિક અવનતિ કરે છે.
૫. કેટલીક હીલચાલો વિષે સાચી સમજ ૧. ધર્મસેવામાં દેશસેવા વિગેરે સેવાઓ સમાય છે. દેશસેવામાં પ્રજાસેવા વિગેરે
સમોય છે, પ્રજાસેવામાં જ્ઞાતિ વિગેરેની સેવા સમાય છે. જ્ઞાતિસેવામાં કુટુંબ વિગેરેની, કુટુંબ સેવામાં ઘરની, અને ઘરની સેવામાં કુટુંબની વ્યક્તિઓની અને પોતાની વ્યક્તિની સેવામાં દરેકની સેવા સમાય છે. કોઈ પણની સેવા તે તે વ્યાપક તત્વની અવિરોધિ રીતે સેવા કરી શકાય. વિરોધિ રીતે ન કરી શકાય. બધી સેવાઓની વ્યવસ્થા અને ઉપદેશ ધર્મ આપે છે. એટલે ધર્મથી વિરુદ્ધ હોય, તે રીતે કોઈ પણ સેવા ન કરી શકાય. દેશની સેવા કરવાનું પણ ધર્મ જ શિખવે છે. માટે ધર્મને હાનિકર
થાય, તેવી દેશ સેવા વિગેરે સેવાઓ ન કહી શકાય. ૨. આજના રાષ્ટ્રવાદમાં-ખરી દેશસેવા, ધર્મસેવા, પ્રજાસેવા કે એવી કોઈ પણ
સેવા છે જ નહી. માટે જ કેટલાક સમજુ મહાનુભાવો તેનાથી દૂર રહે છે, નહીં કે નબળાઈ કે દેશ સેવાની લાગણીનો અભાવ સમજવાના છે. પણ તેમ કરવામાં મહાપાપ સમજીને તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં આવેલું છે. જો કે ધર્મ દેશ કે પ્રજાની ખરી સેવા કરવાનું કર્તવ્ય દરેકે
બાવવું જોઈએ. ૩. આજની દેશોન્નતિ એટલે “ગોરી પ્રજાઓની આ દેશમાં બ્રિતિ” એ અર્થ
સમજવાનો છે. * ૪. એ જ પ્રમાણે આજની પ્રજા ઉન્નતિમાં પણ ગોરી પ્રજાની ઉન્નતિ ગોઠવાઈ
છે. અને તે કાર્યમાં આજના આગેવાનો અને દેશનેતાઓ પ્રયાસ કરી
૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
રહ્યા છે. એ જ પ્રમાણે-આર્થિક, સામાજીક, રાજકીય, શારીરિક વિગેરે આધુનિક ઉન્નતિઓના એ પ્રમાણે જ અર્થ સમજવાના છે.
૫. સ્વરાજ્યનો અર્થ સંસ્થાનિક સ્વરાજ્ય છે, એટલે કે ગોરી પ્રજાઓના વસવાટ માટેનું સ્વતંત્ર-કોઈની પણ દરમ્યાનગીરી વિનાનું-સ્થાન તે સંસ્થાનિક સ્વરાજ્ય. જેથી ભારતીય આર્ય પ્રજાના આ દેશ સાથેના વતન હક્કને ઘણું નુકશાન થાય તેમ છે. આ દેશમાં સંસ્થાનિક સ્વરાજ્ય એટલે ગોરી પ્રજાની વસાહત બનવું.
૬. ત્રિરંગી વાવટો - દુનિયાની દરેક પ્રજાના આ દેશમાં વતન હક્ક બુલ કરાવવાની હિલચાલનું પ્રતીક છે. પરંતુ ભારતીય આર્ય પ્રજાને વતન હક્ક બીજે બધે મળવા જોઈએ ને ? બધેય કદાચ વતન હક્ક મળે. એટલે આ આખી પ્રજા દેશો દેશમાં ઊઁચાઈ જાય. એટલે તેનું સંગઠન તૂટી જ પડે. એટલે એક પ્રજા તરીકેની તેની આજની એકતા નાબુદ થાય, અને આ દેશ સાથેનો સંબંધ છુટતાં તેની સંસ્કૃતિનો પણ નાશ થાય. માટે ગામમાં અર્ધી મળે તો આખો લેવા બહાર ન નીકળવાનો, અને દેશમાં અર્ધો મળે તો આખો લેવા પરદેશ ન જવાનો, ઉપદેશ પરિણામે આર્ય પ્રજાને હિતાવહ છે.
૭. હિંદુ અવિભક્ત કુટુંબ ટકાવવું.
૮. દરેક વ્યક્તિએ નિત્ય ધાર્મિક કૃત્યોમાં અપ્રમાદી રહેવું.,
૯. જ્ઞાતિ, મહાજન, સંઘ વિગેરેના કામમાં યથાશક્તિ આગળ પડતો ભાગ લેવો અને ફાળો આપવો. તેઓની પ્રતિષ્ઠા ટકાવવા યથાશક્તિ મદદ અને ભોગ આપવા.
૧૦. આરોગ્યના દરેક નિયમ જાળવવા. પણ અખાડામાં જવું નહીં, તેને ઉત્તેજન ન આપવું, બીજી રીતે વ્યાયામ લેવો, વ્યાયામ શાળાના પડદા પાછળ પ્રજાના પોષક ખાનપાન, અને નિશ્ચિંત જીવનનો નાશ ન થાય, તે માટે સાવચેત રહેવું.
૧૧. આહારમાં બે ત્રણ પેઢી સુધી દાળભાત, માલ મશાલા ખાવા મળે, તેના કરતાં હજારો પેઢી સુધી રોટલો ને મીઠું ને જાડા કપડાં મળે, તે વધારે ઈચ્છવા યોગ્ય છે.
૧૨. ભોજકો, ગોરો, બારોટો, મહાત્માઓ, સેવકો, ખેડુતો વિગેરે ઉચ્ચ કોમોથી
૨૬
Page #28
--------------------------------------------------------------------------
________________
જુદા ન પાડી દેવાય, તેની સાવચેતી રાખવી. ૧૩. ખેડુત ને વેપારી - બ્રાહ્મણો ભિક્ષુકો છે. કારીગરો વસવાયા છે. શૂદ્ર
કોમો મજુરો છે. રાજાઓ ચોકીયાતો છે. એટલે-વેપારી અને ખેડુત એ બે જ દાનેશ્વરી અને ઉત્પાદક તથા જવાબદાર પ્રજા છે, તે આર્યપ્રજાનો પ્રાણ છે. તે બેની વચ્ચે ભેદ પાડનારા પ્રયાસોને અટકાવવા પ્રયાસો થાય, તે પ્રજાના પ્રાણ બચાવવા તુલ્ય છે, કેમકે લાખો વર્ષોનો સંબંધ ચાલ્યો આવે છે, તે તુટયા પછી કયાંય સાંધો મળશે
નહી. ૧૪. સોળ સંસ્કાર-જે જ્ઞાતિમાં, સમાજમાં, કે વર્ગમાં પૂર્વ પરથી જે પ્રમાણે
ચાલતાં હોય, તે પ્રમાણે ચાલુ રાખવા, તેમાં સુધારા વધારાની જરૂર
નથી. ૧૫. શ્રાવકો-જન્મતાંની સાથે હવે સુવાવડખાનાઓના પરિચયથી માંડીને, નસેથી
ઉછેર મેળવીને, બાલમંદિરોમાં થઈને, નિશાળમાં દાખલ થતાં જ ભણીને તૈયાર થયા બાદ પણ આધુનિક લાઈબ્રેરીઓ, પુસ્તકો, દેશનેતાઓના ભાષણો, કોલેજોમાં પ્રોફેસરોના ભાષણો, શહેરી જીવનો, છાપાઓમાંની જાહેરાતો, નાટકો, સીનેમાઓ, અને હોટેલો, ચિત્રો અને મુસાફરીઓ, પરદેશી સંસ્કૃતિ પોષકધંધા, મિત્રો અને ક્લબો, પરદેશી મિત્રો અને ક્લબો, પત્રમિત્રપરિષ વિગેરે આધુનિક સાધનોના પરિચયથી દિવસે દિવસે વધુને વધુ વિચારથી અને આચારથી પરદેશી ટાઈપના નમુના બનતા જાય છે; જેટલો એ અંધકારનો તેઓમાં પ્રવેશ થાય છે, તેટલોજ શ્રાવકત્વનો વારસાથી મળેલો પ્રકાશ ઓસરતો જાય છે. માનવપણું, તેમાં આર્યપણું, તેમાં સભ્ય પ્રજાજનપણું, સંસ્કારી પ્રજાજનપણુ; સદ્ગુહસ્થપણું, માર્ગાનુસરિતા, શ્રાદ્ધપણું, અને પછી શ્રાવકપણું, તેમાંયે પરિણત શ્રાવકપણું, આટલી ઉચ્ચહદ શ્રાવકપણાની છે. તેને બદલે આર્ય સંસ્કારનો પ્રકાશ જીવનમાંથી ઉડતો જાય, પછી માનવપણું પણ નહીં જોખમાય તેની શી ખાતરી? આશ્રિતપણું વધતું જાય, તો માનવપણું પણ જોખમાય. માટે આવા સંજોગોમાં હજુ બહુજ આચ્છો અંધકાર પ્રવેશ પામતો આવે છે, તેમાંથી બચી જઈને, શ્રાવક શ્રાવકપણું બચાવી શકે, તેવા માર્ગો અને પ્રયાસો થવા જોઈએ.
સંઘના કે નાતજાતના કે સાર્વજનિક પ્રકારના ફંડ ઉપર શ્રાવક નભવાનો વિચાર સરખોયે ન કરે, પોતાના નાતજાતની પવિત્રતા જાળવીને આખી
26
Page #29
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં કોઈપણથી સ્વતંત્ર શક્તિથી ધંધો કરીને ખાય, જેમ બને તેમ ઉચ્ચ ધંધા પસંદ કરે, તે ન મળે તો ઉતરતા ક્રમનો ધંધો કરીને પણ આશ્રિત, અનુકમ્પ્સ કે દયાપાત્ર ન બને, ગમે તેવો કેળવાયો હોય છતાં ભિક્ષુક જેવું અને માંગણ તેનું મન ન થવું જોઈએ. તેનું મન ધનપ્રાપ્તિમાં અને અંગત ખર્ચમાં લોભી-કરકસરીયું, અને ધનના સદુપયોગમાં દાતાર-દાનવૃત્તિવાળું હોવું જોઈએ. કેમ આપું? કેમ ભલું કરું? તેનું મન સદા જાગ્રત આજની દુનીયાને પી ગયેલું, અને સ્વધર્મ કર્મનિષ્ઠ રાખવું જાઈએ. શ્રાવકો મૂળથી જે ધંધા કરતા હોય, તે છોડાવવા નહીં. મૂળથી ખેતીના ધંધા કરતા હોય, તો પણ તે છોડાવવા ને નવા લોકોને તેમાં દાખલ થવા દેવા નહીં. જેમ બને તેમ ચાલુ ધંધો ચાલુ રહે, તેને માટે સાવચેત રહેવું. ધાર્મિક સંસ્થાઓમાં આગેવાન તરીકે આર્યસંસ્કૃતિના પક્ષપાતી ગૃહસ્થોને ગોઠવી દેવા જોઈએ.
શ્રાવિકાઓ-આજના સ્ત્રીસ્વાતંત્ર્યને લગતા કાયદાઓનો આશ્રય લેવાનો મનથી તો વિચાર ન રાખે, પરંતુ “તેવા આર્યત્વ અને પ્રજાત્વ વિધ્વંસક કાયદાઓ ન હોય, તો સારૂં” એમ મનથી ઈચ્છે. અને પોતાના આદર્શ ચારિત્રથી અને ઉંડી સમજશક્તિથી બીજીઓને પણ તે જાળમાંથી બચાવે. શ્રાવિકાને છાજતા વિચાર અને આચારનો દૃઢ આગ્રહ રાખે તે ખાતર સુખદુ:ખની પરવા ન કરે. દુ:ખને ફુલની માળા સમજે. હજુ વધુ કસોટી ઉપર પોતાના આર્ય સ્ત્રીત્વને ચડાવે, ને તેમાં કંચનની માફક વધુ ચમકી ઉઠે. મહેનત મજુરીના ઘરકામથી કંટાળવું નહીં. કુટુંબનિષ્ઠ રહેવામાં દેશ સેવા અને સર્વ સેવા છે. પતિને દેવ માનવામાં દુન્યવી સર્વ નીતિ રીતિ સમાયેલી છે. તે વાક્યમાં આર્યસ્રીના દુન્યવી સર્વ આદર્શો કેન્દ્રિત કરવામાં આવ્યા છે. દેવગુરુ ધર્મનું શરણ સર્વ દુ:ખોમાં દિલાસો છે, અને પરમ શાંતિનો એ જ માર્ગ છે, એ ભૂલવું નહીં. આર્ય સંસ્કારવાળું એક ઘરજ સેંકડો કૉલેજોનો સરવાળો છે. તેની રક્ષા કરવી. આજની બૉર્ડીંગો, હૉટેલો, નિશાળો તેનો નાશ નોતરી આપે છે.
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય સાધ્વીજી મહારાજા-માનસિક ઉન્નતિ ભોગવતી આર્ય સ્ત્રી જાતિનો એ જગતમાં અપૂર્વ નમુનો છે. તે પદ જળવાઈ રહે અને શ્રાવિકાવર્ગ શ્રાવિકા બની રહે, પરદેશનો અને પરપ્રજાના પરસંસ્કારનો ચેપ શ્રાવિકા વર્ગમાં પ્રવેશવા ન પામે, તેની ખુબ ખબરદારી રાખે, અને તે ખાતર પોતાના જીવનને વધુ કિયામય, વધુ સમજદાર રાખે. આર્ય સંસ્કૃતિની ભવ્યતાનું વિગતવાર જ્ઞાન, પાલન, અને સમજવાની શક્તિ કેળવે. પોતાનું બાહ્ય જીવન આજની ઉચ્છરતી શ્રાવક બાળાઓને ટીકા કરવા જેવું ન લાગે, તેવું રાખે. કેમકે સાધ્વીજીઓના આંતર જીવન તો પવિત્ર જ હોય જ છે. પરંતુ સ્ત્રીસ્વભાવ સુલભ કોઈ કોઇ વ્યક્તિમાં કોઈ કોઈ બાબતમાં ક્યાંક ક્યાંક પરસ્પર વૈમનસ્ય વિગેરે તત્ત્વો હોય, તે પણ ઓચ્છા થાય, તે હવે પછીના વખત માટે જરૂરી છે. કેમકે, આર્યત્વ અને આર્યસંસ્કૃતિ ઉપર એક જાતનો મોટો હલ્લો ચાલ્યો આવે છે. એવા સમયમાં દરેકે ખુબ જાગ્રત રહી, પોતપોતાના કર્તવ્યમાં એટલા બધા નિષ્ઠ રહેવાની જરૂર છે કે, એ ઝેરી તત્વ કોઈપણ ઠેકાણેથી પેસવા ન પામે. તેને માટે દરેકે સંપૂર્ણ ભોગ આપવાની અને સાવચેત રહેવાની જરૂર છે, જેમ બને તેમ કષાયો (કોધ માન માયા લોભ) અને નોકષાયો (હસવું, રોવું, ખુશી, આનંદ, નાખુશી, ગમગીની, કંટાળો, બીકણપણું, અને દુર્ગચ્છાવૃત્તિ વેદકામ વાસના) ને અલ્પ પણ સ્થાન ન આપવામાં આપણી વિશેષ વિશુદ્ધિ છે. અને જેમ જેમ વિશેષ વિશુદ્ધિ દીવો સળગશે, તેમ તેમ અંધકાર નાશ પામશે. હજુ આપણી આંતરવિશુદ્ધિનું માપ આજના પરદેશીઓને નથી આવ્યું ગોચરી વિગેરે પ્રસંગોએ વિદ્વાનું અને ચારિત્રપાત્ર તથા કુશળ સાધ્વીજી મહારાજાઓએ આજની નિશાળોમાં ભણતી શ્રાવક બાળાઓના પરિચયમાં આવવું, તેને ઉપાશ્રય આવવાના આકર્ષણભૂત બનવું, અને શ્રાવક કુટુંબોમાં જૈન ધર્મના સંસ્કાર ટકાવવાના પાયા ન ડગી ઉઠે તેની સાવચેતીના પગલાં અવશ્ય ભરવા.
મુનિ મહારાજાઓ–ચાલુ વ્યવહાર કિયામાં બરાબર નિષ્ઠા, નિત્ય ક્રિયાઓ, પર્વની ક્રિયાઓ વિગેરેમાં રસપૂર્વક જાહેરમાં ભાગ લેવો અને એકાંતમાં પણ રસ પૂર્વક દરેક ક્રિયાઓ કરવી, શાસ્ત્રજ્ઞાન ઉડા રહસ્યો પ્રાપ્ત થાય તેવી રીતે સંગીન અને પરિણત થાય તેવી રીતે કરવું યોગોદ્વહન વિગેરે પરિપાટી ચાલુ રાખવી, તેનો આદર અને જાતે પાલન કરવું. વચન પાલન, વખતસર કામ કરવામાં અને ચોક્કસ કાર્ય વિભાગોમાં મક્કમતા, અપૂર્વ શાંતિ, અલ્પ ભાષિત્વ, સચોટ વ્યાખ્યાન શક્તિ, પ્રિય ભાયિત્વ, ખરે અવસરે સત્ય ખાતર
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
અપ્રિય ભાષિત્વ, સદાજાગ્રત ભાવ, અનાલિસ્ટ, અંતરન્યારા છતાં મળતાવડાપણું, બ્રહ્મચર્યની રક્ષા માટે આરોગ્યના નિયમો જાળવવા, આરોગ્યના નિયમોનો મુખ્ય આધાર યોગ્ય આહાર ઉપર છે. અને આહાર પાણીનો ઉપયોગ, જૈન આચાર વિચાર અને મુનિ જીવનને અનુસરીને બરાબર કડકપણે પળાય તેવી રીતે, અને આરોગ્ય સાધક થાય તેવી રીતે કરવો, મધ્યાહન અને સાથે આહારકાળમાં અલ્પ અંતર રહેતું હોવાથી, સાયંઆહારમાં બનતા સુધી આટાની બનાવટો ઓચ્છી લેવાનું રાખવું અથવા ન રાખવું, મુનિમહારાજાઓમાં પણ હાલ જે. દાંતના રોગો, મસા, આંખના રોગો, સ્વપ્નદોષ, ફિકાશ, પીળાશ, ચશમાની જરૂરિઆત, ક્ષય વિગેરે કવચિત ક્વચિત્ જોવામાં આવે છે, તે પણ તેથી રહેવા પામશે નહીં.
માત-નિકા-હરનિ રળિ ઉપનિ “આહાર, આરામ અને બ્રહ્મચર્ય એ ત્રણ શરીર મહેલને ટકવાના મુખ્ય થાંભલા છે, અથવા મુખ્ય પ્રાણ છે,” એમ કહીએ તો ચાલે. તેમાં પણ દ્વન્દ સમાસમાં પૂર્વ પદમાં આહાર શબ્દ મૂકેલો હોવાથી “નિદ્રા અને બ્રહ્મચર્યનો આધાર પણ આહાર ઉપર જ છે.” એમ આરોગ્ય શાસ્ત્રકારનું સૂચન જણાય છે. આહાર પોત પોતાના શરીરની પ્રકૃતિ અનુસાર સમ હશે, તો બ્રહ્મચર્ય એક સહેલામાં સહેલી વસ્તુ થશે. અને તેથી જરૂર પૂરતી જ અલ્પ અને સુખપ્રતિબોધા નિદ્રા આપોઆપ થઇ જાય છે. અત્યશન, અધ્યશન, વિષમાશન, અલ્પાશન, અનશન, આટલા તત્વો આહારની વિષમતા જન્ય દોષો ઉત્પન્ન કરે છે. સમાપન સર્વ રોગોના નાશનું અને આરોગ્યનું અમોઘ કારણ છે.
બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિહાર, ગુરકળવાસ અને રોજની વખતોવખતની ક્રિયામાં સમ્યગુ વ્યાયામ, આટલા તત્વો શરીરને તથા આત્માને દિવ્ય બનાવવાને પૂરતાં છે. પર્વ દિવસોએ ચૈત્ય પરિપટી વિગેરેના નિયમોથી જગજાહેર જૈન મંદિર સંસ્થાનું જાહેરમાં બહુમાન કરવાથી બાલાજીવો તેમાં દોરાય છે, ગુરભક્તિ, સમુદાયનિષ્ઠા, ઉગ્રવિહાર વિગેરે સાધુ જીવનના પ્રાણ છે. પોતાના મુનિ જીવનમાં “ગણિ-પંન્યાસ, પ્રવર્તક, ઉપાધ્યાય, આચાર્ય વિગેરે પદવી પ્રાપ્ત થાય, તો સારુ” એમ ઇચ્છવું, એવી મહત્ત્વાકાંક્ષા રાખવી, એવી સુંદર જીવનની તૈયારી કરવી, એવી પદવી પ્રાપ્ત થાય, તો પોતાને ભાગ્યશાળી માનવા, અના પુણ્ય રાશિઓ હોય ત્યારે એ પદવી પ્રાપ્ત થાય છે. એ પદવીઓને લાયક
૩૦
Page #32
--------------------------------------------------------------------------
________________
થવા જીવન ઘડાય, તેવી જાતની તૈયારીઓ કરવી. પરંતુ તે સર્વ શાસ્ત્રોક્ત-સંઘ, ગચ્છ, અને શાસનની મર્યાદાને અનુસરીને પદવીઓ મેળવવા મથવું જોઇએ. બીજી રીતે લેવા ન જ મથવું. પદવીઓ મળ્યા બાદ પરમ નમ્રતા-જાણે તે પદવી નથી જ, એવી રીતે વર્તન રાખવાથી પદવીઓ ઓર શોભે એ સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ આવા મોટા પદનું બહુમાન અને ભકિત જન સમાજમાં જળવાઇ રહે, અને તેના પ્રત્યે સમુચિત આચાર વ્યવહાર જનસમાજ જાળવતો રહે, તેને માટે યોગ્ય પ્રયાસો ચાલુ રહેવા જોઈએ. જૈન શાસનની ઉજળામણ તાજી ને તાજી રહે એ માટે-બાળજીવોને આકર્ષક થાય તેવા સામૈયા, વરઘોડા, ઉઘાપન, મંદિર તથા પ્રતિમા નિર્માણ, પ્રતિષ્ઠાઓ, મોટી પૂજાઓ, સ્નાત્રો, ઉત્સવો, યાત્રા સંઘો, સાધર્મિક વાત્સલ્યના જમણો, ઉપધાન કિયાઓ વિગેરે કાર્યો ચાલુ રહેવા જોઈએ અને તેમાં શાસન તરફની ભક્તિથી મુનિમહારાજાઓ યથાયોગ્ય સહકાર રસપૂર્વક આપે, તે ઈષ્ટ છે.
સર્વ વ્યવહારક્રિયા ચાલુ રાખવા સાથે આત્મનિરીક્ષણ અને ઉત્તરોત્તર વધતો જતો સ્વવિકાસ ધ્યાનમાં રાખે જ જવો જોઈએ. દીક્ષા લીધી તુરત આખી જંદગીનો સામાન્ય કાર્યક્રમ નિશ્ચિત કરી લેવો જોઈએ. પઠન, પાઠન, વિહાર, શાસ્ત્રજ્ઞાન, યોગોહન, પદવી પ્રાપ્તિ, અને શાસનસેવાનાં કાર્યો, આત્મચિંતન, શાન્તિ વિગેરે કાર્યોમાં અમુક અમુક વર્ષો સુધી કામ કરવું એમ સામાન્યત: નિશ્ચિત કર્યું હોય તો ઠીક. રોજના કાર્યક્રમમાં રોજની ક્રિયાઓ, અભ્યાસ, ગુરુભક્તિ, સમુદાયનું વૈયાવૃત્ય, શાસન સેવાના કાર્યમાં સહકાર, દર્શનશુદ્ધિ-જ્ઞાનશુદ્ધિ-ચારિત્રશુદ્ધિ માટે જાગતી, વ્યાખ્યાન, વિગેરેને લગતો દૈનિક કાર્યક્રમ પણ ચાલુ સંજોગ અનુસાર ગોઠવી રાખેલો હોય તો ઠીક.
પર્વ તિથિઓના-તપશ્ચર્યા, વિશિષ્ટ ક્રિયા, અધિક ચૈત્ય દર્શન, સકળ સંઘ સાથે કરવાના અનુષ્ઠાનોમાં સહકાર વિગેરેને ઉદેશીને અલગ કાર્યક્રમો ગોઠવાયેલા હોવા જોઈએ.
મુનિજીવનમાં જરૂરી ઉપકરણ બનાવી લેવાની કળા અને જ્ઞાન, શીખી લીધેલા હોય તો ઠીક.
વિહાર, વૈયાવૃત્ય, ઉપાધિ જાતે ઉપાડી લેવી, વિગેરે કષ્ટ સાધ્ય પ્રવૃત્તિઓના આરોગ્ય, સેવાભાવના સ્વાશ્રયિત્વ અને પરિણામે નિર્જરા રૂપ હેતુઓ સમજીને તે કરવાથી આનંદદાયક લાગશે. અને તેમાં વધુ વધુ આગળ વધવાનું મન
Page #33
--------------------------------------------------------------------------
________________
રહ્યા કરશે.
આખી જીંદગીમાં બીજું કાંઈ પણ કરવાનું ન હોવાથી આ જ સાધના નિશ્ચિત ધોરણથી, શાંત મનથી, એકાગ્રતા પૂર્વક કેમ થાય? તેની જ ગોઠવણ સહેલાઇથી કરી શકાય તેવી છે.
પદસ્યોશ્રી આચાર્ય ભગવંતો, શ્રી ઉપાધ્યાયો, પ્રવર્તકો, પંન્યાસ મહારાજાઓ, ગણિ મહારાજાઓ, વિગેરે પદસ્થ પુરષો રાજ્યતંત્ર કરતાં પણ વધારે સૂક્ષ્મ તત્ત્વોવાળું અને આંટી ઘૂંટીથી ભરપૂર શાસન રૂપ રાજ્યતંત્રના મુખ્યમાં મુખ્ય
અમલદારો જેવા હોવા, જૈન શાસન મારફત આખા જગતના ધાર્મિક જીવન તત્ત્વના મહાનું રક્ષક, વ્યવસ્થાપક, સંચાલક, અને પ્રેરક વર્ગ છે.
વ્યવસ્થિત ગોઠવાયેલી શ્રી સંઘની આંતર સ્થિતિ ઉપર બરાબર કાબુ મેળવવા સાથે, શ્રી શાસનના હિતને માટે એક અદના મુનિ તરીકેની સર્વ ફરજોમાં સંતોષકારક રીતે સિદ્ધ થઈ ચૂકવા ઉપરાંત બાહ્ય સંજોગો તરફ નજર રાખી પોતાની દર્શન શુદ્ધિ કરવામાં તત્પર રહી શકે.
તીર્થો, મંદિરો, આગમોની રક્ષા અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા પ્રયાસો કરી શકે. શ્રી સંઘની પ્રતિષ્ઠા અને સકળ જગતુમાં માનબુદ્ધિ ઉત્પન્ન કરી શકે, વધરાવી શકે. ઈતર ધર્મોવાળા સાથેનો મર્યાદિત સંબંધ કેળવી શકે. કોઇની વિરુદ્ધ પ્રચાર કાર્ય ન કરે, પણ દરેકનો સહકાર ઉચિત મર્યાદામાં જાળવી રાખે. પરંતુ કોઈપણની તરફથી આક્ષેપોની પહેલ થાય, તો જરૂરીઆત વિચારીને યોગ્ય પ્રસંગ હોય, તો તેના સચોટ પ્રતિકાર કરે. શાસન ઉપર આવી પડતી કોઇ પણ આફત સામે સંપૂર્ણ બચાવ કરી શકવાની તમામ સામગ્રી શાસનમાં ગોઠવી રાખે. શાસનના કાર્યમાં ગમે તેવા મતભેદ વચ્ચે પણ અટુટ એકતા કેળવવામાં પાછી પાની ન જ કરે. રાજ્યસત્તા જે સ્થળે જે જાતની હોય, તે તે સ્થળની રાજ્યની સત્તાઓ સાથે વિરોધ ન કેળવે, પરંતુ સહકાર કેળવે, અને ઉપદેશ શક્તિ, તપોબળ, પ્રભાવ, કાર્યકુશળતા વિગેરેની મદદથી શાસનના હિતનાં કાર્યો કરાવી લેવા, અને અહિતના પ્રસંગો દૂર કરાવી લેવા, ગામે ગામના સ્થાનિક સંઘો અને તેમાંની ધાર્મિક-મંદિર, ઉપાશ્રય વિગેરે સંસ્થાઓની વ્યવસ્થા અને બંધારણો ચાલુ છે, તેવા વ્યવસ્થિત કરી આપવા. નવા કરવાની જરૂર છે જ નહીં. તેના ઉપર વિહારના કામે મુનિ મહારાજાઓની દેખરેખ રહે, અને દરેકની એક વાક્યતાથી તેમાં પ્રગતિ કરાવે, તેવી ગોઠવણ કરવી
૩૨
Page #34
--------------------------------------------------------------------------
________________
જોઈએ, કલ્યાણક અને તીર્થ સ્થાનોને કોઈ પણ કાયદાની ચુંગાલમાં આવી જઈ નુકશાન ન થાય, તેને માટે કોઈ પણ ભોગે પ્રયાસો કરવા.
(ગામડાઓ નવા બાંધવા અને ખેતીની સુધારણા માટે નાના ખેતરના મોટા ખેતર કરવાના કાયદામાં વચ્ચે આવતા દેવસ્થાનો કાઢી નાખવાનું કાયદામાં ધોરણ કર્યાનું ખ્યાલમાં આવ્યું છે. તે વખતે કલ્યાણક સ્થાનોનું
શું?).
દુનિયામાં ચાલતી દરેક હીલચાલો ઉપર તેઓની નજર રહેવી જોઈએ. અને ધર્મઘાતક, પુણ્યશોષક, પાપ પ્રચારક વાળા ક્યાંથી ઉઠે છે? તે જાણીને તેનો બુદ્ધિપૂર્વક એવો પ્રતિકાર ગોઠવવો જોઈએ કે જે છેવટે જૈન શાસનને દઝાડી શકે નહીં. mતનો એ અભેદ્ય પવિત્ર કિલ્લો જ્યાં સુધી સુરક્ષિત હશે, ત્યાં સુધી જગતમાં ગમે તેટલી અવળી સવળી ઉથલ પાથલો થાય, પરંતુ પરિણામે એ બધું શાંત થતાં • શ્રી જૈન શાસન હંમેશના નિયમ પ્રમાણે પોતાનું વિશ્વ રક્ષક કાર્ય શરૂ રાખે જ જવાનું છે. પરંતુ તેને કોઈ સળગતી આગની જાળ ન અડી જાય, તેની સંપૂર્ણ ખબરદારી રાખ્યા વિના એ આશા સંપૂર્ણ સફળ ન થાય, એ સ્વાભાવિક છે.
ઉપરથી લાભના જણાતાં છતાં કેટલાક એવા તત્વો હોય છે કે, જે ઘુસી ગયા પછી કાઢવા મુશ્કેલ પડે છે, અને પાછળથી ઝેરી કીડાની માફક વધીને સારાં તત્ત્વોને ય ધક્કો લગાડે છે. કેટલીક રચનાઓ જ એવી હોય છે કે, બહારથી રચનાત્મક જણાય, છતાં પરિણામે ખંડનાત્મક હોય છે. આ બધા વિચિત્ર કોયડાઓ સૂક્ષ્મ વિચારથી પદસ્થ મહાત્માઓ વિચારી શકે, અને શ્રી સંઘને દોરી શકે. શ્રી સકળ ચતુર્વિધ સંઘ
પરસ્પરના અધિકાર પ્રમાણે અને પૂર્વાપરના બંધારણ પ્રમાણે શ્રી સકળ સંઘનું સંગઠન રહેવું જોઈએ. દહેરા, ઉપાશ્રય, તીર્થો, વિગેરે મિલ્કતો ચતુર્વિધ સંઘની ગણાવી જોઈએ અને તેના મુખ્ય ઉત્પાદકો પૂર્વના અને હાલના મુનિ મહારાજાઓ છે. તેથી સર્વ મુનિઓ અને એકંદર સકળ સંઘના મુખ્ય પ્રતિનિધિ તેના મુખ્ય સંચાલક અને પ્રતિનિધિ ગણાવા જોઈએ. સ્થાનિક શ્રાવકોથી જે વસ્તુ સારવી ન શકાય, તે ચતુર્વિધ સંઘને સોંપવી જોઈએ. બનતા સુધી છે કે એક સંધે બીજા સંઘોની સત્તામાં માથું મારવું નહીં જોઈએ. તેમજ
Page #35
--------------------------------------------------------------------------
________________
દરેક સંઘે પોતે પોતાની જવાબદારી ઉપાડવી જોઇએ. તેમજ સર્વને લાગુ પડતી સૂચનાઓ કે ફરજો બજાવવાની સૂચનાઓ પણ યોગ્ય કેન્દ્ર મારફત જ લાવી જોઈએ. ગમે તે સંસ્થા નવી ઉભી થઇને પોતાના પ્રચારકો ફેરવીને મનફાવતો પ્રચાર કરે, તે અટકવું જોઇએ. તથા બીજી કોઈ પણ સંસ્થા કે સત્તાને સોંપી શકાય નહીં. તેમજ રાજ્ય સંસ્થાને વચ્ચે હાથ ઘાલવાનો ન્યાયને ધોરણે અધિકાર નથી, તે સ્પષ્ટ કરવું જોઇએ.
શ્રી સંઘના સર્વ સામાન્ય કાર્યોમાં આગેવાન આચાર્યો અને ગૃહસ્થોને અનુસરવાની શિસ્તનું પાલન થાય, તો જ શાસનમાં એકવાક્યતા રહી શકે. દરેક સભ્યને આ ફરજ બરાબર સમજાવવી જોઈએ. શિસ્તનું પાલન ન કરે, તે ગમે તેવો મોટો માણસ હોય, છતાં શ્રી સંઘે તેની પરવા ન કરવી જોઇએ.
દરેક સ્થાનિક સંઘોની મર્યાદામાં આવેલા શ્રાવકની વસ્તિવાળા ગામડા, ધર્મસ્થાનો, તીર્થો, મુનિ મહારાજાઓ કે સાધ્વીજી મહારાજાઓ કે શ્રાવક-શ્રાવિકાઓની ધાર્મિક પ્રતિષ્ઠા, માનમરતબો બરાબર સચવાવા જોઇએ. અને દરેક શાસનની મિલ્કતોનું દરેક રીતે રક્ષણ કરવું જોઇએ. સ્વાશ્રયીપણે બીજાની મદદ વિના રક્ષણ કરી શકાય, તેવી દરેક સંઘે અને વ્યક્તિએ શક્તિ કેળવવી જોઇએ. પૂર્વાપરનો તે રીવાજ જાળવવાથી બધા ઉપરની એક સામટી આફ્તમાંથી સૌ રક્ષણ કરી શકે.
R
વળી, લિખિત શાસ્ત્રોના ગુપ્ત ભંડારો કરાવવા જોઇએ. અથવા શ્રાવકોના ઘરમાં તેવા લિખિત શાસ્ત્રો રખાવવા જોઇએ. જેથી ભવિષ્યમાં કોઈને કોઇના ઘરમાંથી મળી આવે.
ઉપરાંત, શ્રી સંઘે મુનિમહાત્માઓની સંગીન તૈયારી પાછળ સંગીન સાધનોવાળી યોજના યોજવાની જરૂર છે. કેમકે એ વર્ગ તૈયાર હશે, તો જ બુદ્ધિપૂર્વક પ્રજાનું અને શાસનનું રક્ષણ કરી શકશે. આજે એ વર્ગને તૈયાર કરવાને પૂરા સાધનોનો ઉપયોગ થતો નથી. ભૂતકાળમાં શ્રાવકોના ધનનો ઘણો મુખ્ય ભાગ એ વર્ગના અભ્યાસ અને માન પ્રતિષ્ઠા ખાતર ખર્ચાતો હતો. આજે તો શ્રાવકોના ધાર્મિક અભ્યાસ માટે મોટી મોટી રકમો કાઢવામાં આવે છે, તે પણ અંગ્રેજી કેળવણી લેનારાઓને અંગ્રેજી કેળવણી લેવા માટે મદદમાં અપાયાના દાખલા મળશે, અને બહુ તો કૉલેજમાં અર્ધ માગધી ભાષા ભણતા વિદ્યાર્થી-જે વર્ગ પાછળથી પૂજ્ય આગમો ઉપર ચુંથણા ચુંથવાનો છે, અને
૩૪
Page #36
--------------------------------------------------------------------------
________________
પરંપરા પ્રમાણે ચાલ્યા આવતા પન, પાન, અર્થની આમ્નાય, ભક્તિ, કમ વિગેરેને નષ્ટ કરી, જુઠી ઐતિહાસિક ગવેષણાઓને નામે પ્રસ્તાવનાઓ અને લેખો મારફત આગમો ઉપરથી ઉચ્છરતી ભાવિ પ્રજાની શ્રદ્ધા ચલિત કરી અશ્રદ્ધા ઉત્પન્ન કરનાર છે—તેઓને મદદ આપવા ખર્ચાય છે. આ એક કેવી વિચિત્ર ખુબી ગોઠવાયેલી છે?
ખરી રીતે મુનિ મહાત્માઓને દુનિયા અને સકળ શાસ્ત્રોનું સાંગોપાંગ જ્ઞાન મળે, તેવી ગોઠવણ શ્રી સંઘે કરવી જોઇએ.
આનો અર્થ એ નથી કે, “શ્રાવકોને ધાર્મિક જ્ઞાન વિનાના બુડથલ રાખવા” પરંતુ મુનિમહાત્માઓ સમર્થ હશે, તો તેઓના જ્ઞાનનો પ્રવાહ અવશ્ય શ્રાવકોને મળશે. અને યોગ્ય માર્ગે દોરવણી પણ મળશે, કુવામાં હશે તો હવાડામાં આવશે. જોકે જરૂર પૂરતું શ્રાવકોને માટે ખર્ચવામાં પણ વાંધો નથી, તે પણ ઇષ્ટ છે. પરંપરાની આમ્નાય અનુસાર ધર્મ પ્રભાવના કરે તેવા અમુક સંખ્યામાં શ્રાવકો વિદ્વાનો થાય, તેની સામે કોને વાંધો હોય?
પરંતુ, અમુક રકમમાંથી અમુક સંખ્યામાં શ્રાવક બાળકો અમુક હદ સુધીનું મધ્યમ જ્ઞાન મેળવી શકે. કેમકે-બધી સંખ્યા ઉચ્ચ જ્ઞાન તો ન જ મેળવી
શકે.
ત્યારે તેટલી જ રકમમાં થોડી સંખ્યા ઉંડા જ્ઞાનના ખજાના સુધી પહોંચી શકે. શાસનને જરૂર પડે, ત્યારે બધાય મધ્યમ જ્ઞાનવાળા ખરે વખતે મદદ ન આપી શકે, પરંતુ એકાદ બે વિશિષ્ટ વ્યક્તિ હોય, તો જ તે ખરે વખતે સંઘને માર્ગદર્શક થઈ શકે છે. શિક્તનો નિત્ત નર તારાજા “એક ચંદ્ર અંધકારનો નાશ કરી શકે છે, પરંતુ સેંકડો તારાઓ પણ અંધકારનો નાશ કરી શકતા નથી. માટે જ વિશિષ્ટ વ્યક્તિઓ ઉત્પન્ન કરવી જોઈએ.
પરમાત્મા મહાવીરદેવ એકજ થયા, પરંતુ શું તે વખતે બીજા સેંકડો વિદ્વાનો નહીં હોય? હશે જ. પરંતુ અજ્ઞાન અંધકારનો જેટલી પ્રબળતાથી તેમણે નાશ કર્યો, તેટલો કોણ કરી શક્યું?
સારાંશ કે-આપણા શ્રી સંઘની પૂર્વાપરથી આ જ નીતિ ચાલી આવે છે, કે આપણી પાસે જેટલા સાધનો હોય, તેટલાથી પ્રખર મુનિ મહાત્માઓ ઉત્પન્ન કરવા, અને તેમ કરતાં સાધનો વધે તો મધ્યમ, ને જધન્ય ઉત્પન્ન કરવા. અને તેથી વધે તો પછી શ્રાવકો માટે ઉપયોગ કરવાને હરકત નથી. પરંતુ
૩૫
Page #37
--------------------------------------------------------------------------
________________
ખરી ગુંચવણ વખતે પ્રખર મુનિ મહારાજાઓ જેટલા શાસનને માટે ભોગ આપી બુદ્ધિ પૂર્વક દોરવાણી કરી શકે, તે રીતે બીજા પાસેથી આશા રાખવી વધારે પડતી છે. અને શાસન રક્ષણ થયું કે તેમાં દુન્યવી સર્વ રક્ષણો પણ સમાયેલા જ છે. એટલે શ્રાવકોનું પણ ખરું હિત તેમાં જ છે. ધન-ધાન્યની સંપત્તિની ચાવી પણ એ જ છે. શ્રાવકો વ્યવહારમાં આગળ પડતા થાય ને ધર્મના ભક્ત ટકી રહે તેવા જ તૈયાર થવા જોઈએ.
માટે મુનિ મહાત્માઓને તૈયાર કરવા માટે જગત્માં જે જે સાધનો બીજા માટે વપરાતા હોય, તે સર્વ કરતા ખાસ વિશિષ્ટ પ્રકારના સાધનોની યોજનાઓ શ્રી સંધે કરવી જ જોઈએ. એ જ સર્વનું શરણ છે. દરેક જમાનામાં દેવ અને ધર્મની ઓળખાણ પણ એને જ આધીન છે. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંજોગોમાં માર્ગ કાઢવાનું પણ એનું જ કામ છે. બીજાનું
નથી.
નજીકના ભવિષ્યમાં એવા સંજોગો ગોઠવાઇ રહ્યા છે, કે જેમાંથી શાસનનો યોગ્ય માર્ગે બચાવ કરવાની ઘણાજ મહત્ત્વની પરિસ્થિતિ ઉભી થાય તેવા સંજોગો લાગે છે. તો સારા કુટુંબના યુવકોએ અને કિશોરોએ “શાસનસેવામાં જગતની, પ્રાણીમાત્રની અને પોતાના આત્માની સેવા છે, દેશની, કુટુંબની, અને જ્ઞાતિની સેવા છે, આર્ય સંસ્કૃતિ અને આર્ય પ્રજાની સેવા છે,” એમ સમજીને સ્વેચ્છાથી મુનિવર્ગમાં ભરતી થઈ મુનિવર્ગની જગમાં શોભા ઉત્પન્ન કરવી જોઈએ. અથવા કટોકટીના સમયમાં શાસન નાવને ભર દરીયામાંથી પસાર કરાવીને કૃતકૃત્ય થવું જોઇએ.
આજે મુનિમહાત્માઓ અને સાધ્વીજીઓ માટે અભ્યાસના કશા સંગીન સાધનો છે જ નહીં. કોઈ કોઈ ઠેકાણે પાઠશાળાઓમાં એકાદ પંડિતની ગોઠવણ હોય છે. પરંતુ આ પદ્ધતિ શ્રી સંઘના હિતની નથી, આવી પદ્ધતિથી મુનિ મહાત્માઓ પાઠશાળાઓના નિશાળીયાઓ બની જશે. પરંતુ જગતની સર્વ સંસ્થાઓ કરતાં “મુનિઓ તક્ત સ્વતંત્ર છે.” એ ભાવ ઉડી જશે. આપણે મુનિમહાત્મા તરીકનું ઉદ્ધારક ખમીર ગુંગળાવીને નિશાળીયા કે સુપ્રીટેન્ડેન્ટ બનાવવા નથી ઇચ્છતા, પણ સ્વતંત્ર અને નિરપેક્ષ, ત્યાગી, તપસ્વી, જ્ઞાની, પ્રભાવક, મહાત્માઓ તરીકે ટકાવી રાખવા ઇચ્છીએ છીએ.
મુનિઓને શાસ્ત્રાશાયુક્ત ગુર્વાષા સિવાય કશું બંધન જ આ જગતનું હોઈ શકે નહી, ને છે પણ નહી.
૩૬
Page #38
--------------------------------------------------------------------------
________________
પરંતુ, ખરી રીતે એવી ગોઠવણ કરવી જોઈએ-કે-જે મુનિ મહારાજ જે વિષયમાં તૈયાર થઇ શકે તેમ હોય, તેના સાંગોપાંગ સંગીન સાધનો અને અધ્યાપકો તેમની પાસે તેઓ જ્યાં હોય, ત્યાં ગોઠવી આપવા જોઈએ, કે-જેથી એક એક મુનિરાજ તે તે એક એક વિષયમાં પારંગત થઇ શકે. દાખલા તરીકે કોઇ ધર્મશાસ્ત્રમાં, કોઈ કર્મગ્રંથમાં, કોઇ ન્યાયમાં, કોઇ વ્યાકરણમાં, કોઇ શિલ્પમાં, કોઈ જ્યોતિષમાં, કોઇ વૈદ્યકમાં, કોઇ સંગીતમાં, કોઇ પ્રતિમા નિર્માણના શાસ્ત્રમાં, કોઈ પ્રતિષ્ઠા-શાંતિસ્નાત્રાદિમાં, કોઇ મંત્રશક્તિ, વ્યાખ્યાન-કળા, ઉપદેશૌલિ, શાસ્ત્રનિર્માણ, પ્રતિબોધશક્તિ, કાયદા, બંધારણ, સંઘ વ્યવસ્થા, સ્થાનિક સંઘોમાં વ્યવસ્થા, આચાર, ક્રિયાઓ, ગણિતાનુયોગ, વિધિઓના હેતુઓ, સંઘની મિલ્કતો, દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, સત્ય ઇતિહાસ, પ્રાચીન સત્ય સંશોધન, વિગેરે વિવિધ વિષયોમાં જેની જે શક્તિ હોય, તેમાં આગળ વધારવા સંપૂર્ણ સાધનો તેમની પાસે જ પહોંચાડવા જોઈએ, જેથી થોડા ખર્ચે એક એક વિષયમાં સારા નિષ્ણાત મુનિરાજે તૈયાર થઇ શકે. અને તેઓ શાસનનું તમામ ચાલુ કામ સંભાળી શકે.
આ વ્યવસ્થા વિના થતો ખર્ચ સંગીન પરીણામ નિપજાવી શકતો નથી, નિપજાવી શકશે નહીં. આ આપણી પ્રાચીન શૈલિ પણ છે.
આ ઉપરાંત-શ્રી સંઘે એક એવો વર્ગ તૈયાર કરવો જોઇએ કે-જેમ મલવાદી મહારાજ ભોંયરામાં ભણીને તૈયાર થયા અને પછી વલ્લભીપુરમાં બૌદ્ધવાદીને હરાવીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કાઢી મૂકાયેલા છે. મૂ. જૈનોને પાછા લાવી શક્યા હતા. તેવી રીતે સર્વધર્મપરિષદ્ અને વિશ્વધર્મપરિષદના ઘોંઘાટો બંધ પડે, તેઓના પ્રયાસોના પરિણામો ન છૂટકે જે આવવાના હોય તે આવી જાય, ત્યાર પછી પણ નીચે પ્રમાણે તૈયાર થયેલા મુનિ મહાત્માઓ જૈન ધર્મનો પ્રતાપ જગતમાં ફ્લાવી શકે, તેવા તૈયાર કરવા જોઇએ, અને તેનો કમ નીચે પ્રમાણે:
૧. નાની ઉમ્મરના બાળ અને કુળવાન શ્રાવક પુત્રોને વૈરાગ્યવાસિત કરી દીક્ષિત બનાવવા જોઈએ, અને તે માટે સારા સારા કુટુંબોએ પોતાના પુત્રો સૌપવા જોઈએ. સેવાભાવનાવાળા ઐચ્છિક રીતે સમર્પિત થવા જોઈએ.
૨. તેઓને એવા શાંત અને એકાંત વાતાવરણમાં રાખવા જોઇએ, કે જેથી તેઓ ઉપર દુનિયાના ઝેરી વાતાવરણની અસર ન થાય.
૩. તેમના ખાનપાન અને જાળવણીની એવી ગોઠવણ થવી જોઈએ કે તેઓને યોગ તો ન થાય, પરંતુ શરીર એવા સુદઢ અને શાંત ઠંડા વીર્યથી ગુંથાઈ જાય, કે તેઓ લગભગ ઊધ્વરિતા યોગી જેવા બની જાય. (યોગ્ય પ્રયાસથી બની શકે છે.)
૩૭
Page #39
--------------------------------------------------------------------------
________________
તેઓની તથાપ્રકાર દૈનિક યોજનાઓ અને મુનિ દ્દારા સગવડો આપવાની એવી સુંદર યોજના હોય, કે તેઓનો વિકાસ જ થતો રહે, કોઇ પણ જાતની ત્રુટી તેમને ન જણાય. જે જોઇએ તે તેમની પાસે વગર વિલંબે હાજર થવું જોઇએ. પરંતુ એટલું ખરું કે-તે સર્વ મુનિ જીવનના ધોરણે જ હોવું જોઈએ.
૫. તેઓને એવા અયોન રાખવા જોઇએ કે તેઓનું અખંડ બ્રહ્મચર્ય જીંદગી ભર નભી શકે અને વૈરાગ્યવાસનાનો દીપક સદા પ્રજ્વલિત રહે. કદી ક્ષતિ થવાનો સંભવ ઉભો ન થાય. શાસનભક્તિ અને આર્ય સંસ્કૃતિ તરફનું વલણ ઠેઠ સુધી જાગતું રહે, તેવી ગોઠવણો પણ કરવી જોઇએ.
૬. એવી એક નાની પણ સંગીન સંખ્યાને દરરોજ મુખ્ય મકાનના ત્રણ વિભાગમાંથી કે ત્રણ જાતના આદર્શ પુરુષોના પરિચયમાંથી પસાર થવા દેવી જોઇએ. એટલે કે-સમ્યગ્દર્શન વિભાગ, સભ્યજ્ઞાન વિભાગ અને સમ્યક્ ચારિત્ર વિભાગમાંથી.
પહેલા વિભાગમાં શાસનને હરકત કરે તેવું દુનિયામાં શું શું બની રહ્યું છે? તેનો સંગીન અને વ્યવસ્થિત સાચો અનુભવ મળ્યા કરે, અને તેને માટે શા શા પ્રતિકારો છે? અને હોઈ શકે? તેની સમજ પડતી રહ્યા કરે. પરિણામે એ આખી સંખ્યામાંથી કોઇ કોઇ વ્યક્તિઓ, શાસન ખાતર મહાન્, કામો કરી શકે તેવા ધુરંધર તૈયાર થાય, બાકીના મધ્યમ અને જઘન્ય રહે.
બીજા વિભાગમાં આજે જે જે શાસ્ત્રો જાણવા જેવા છે, અને જગમાં જે જે જાણવા જેવું છે, તે દરેકનું તલસ્પર્શી જ્ઞાન તે આખી સંખ્યાને મળવું જોઈએ. તેમાં કોઇ ઉત્કૃષ્ટ વિદ્વાન થશે, કોઇ મધ્યમ અને કોઇ જઘન્ય
થશે.
ટુંકા વર્ષોમાં સર્વ શાસ્ત્રોનું જ્ઞાન કેવી રીતે કરાવી શકાય? એ મુખ્ય પ્રશ્ન છે, પરંતુ સાધનોથી સર્વ કાર્યો સાધ્ય થઇ શકે છે.
દા. ત. તે તે વિષયના પ્રખર વિદ્વાનો પાસે તે તે વિષયના તલસ્પર્શી અને સાંગોપાંગ સમજ આપે, તેવા ટુંકા પણ મુદ્દાસર (સૂત્રાત્મક) નિબંધો તૈયાર કરાવવા જોઇએ. અને તે નિબંધો મારત દરેકને તે તે વિષયની રૂપરેખાનું જ્ઞાન મળી જ જાય, જરૂર જણાય તો સંગીન રીતે મુખપાઠ કરાવીને પણ તે જ્ઞાન આપવું જોઇએ. પછી તેમાંના જે જે વિષયોમાં જેની શક્તિ હોય, તે રીતસર તે તે વિષયના ગ્રન્થોનો અભ્યાસ વિસ્તારથી કરે. એમ દરેક પ્રાચીન શાસ્ત્રોના વિષયો, આધુનિક વિજ્ઞાનને લગતા શાસ્ત્રોના વિષયો વિગેરે આજની અને પ્રાચીન દુનિયાનું જે જે જાણવા જેવું હોય, તે દરેકનું જ્ઞાન
૩૮
Page #40
--------------------------------------------------------------------------
________________
આપવાના સંપૂર્ણ સાધનો ગોઠવવા જોઈએ. વિઘાનું કોઈ પણ ક્ષેત્ર આ સર્વજ્ઞપુત્ર મુનિઓથી અજ્ઞાત ન રહેવું જોઈએ. જેથી ભવિષ્યમાં દુનિયામાં કોઈપણ વિદ્યાર્થી તેઓ અંજાય નહીં.
આ જાતના નિબંધો તૈયાર કરવાને અને ભણાવવાને તે તે વિષયના પ્રખર વિદ્વાનો જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે રોકી લઇ, તેઓનો ઉપયોગ પૂરો થયે તેઓને છુટા કરી દેવા જોઈએ. તથા, જગતમાં તે તે વિષયના જે જે પ્રખર વિદ્વાનો હોય, તેને બોલાવીને તેમનો અને તેમના જ્ઞાનનો પરિચય પણ કરાવવો જોઈએ.
આ વિભાગમાં તૈયારી માટે મોટા ખર્ચની આવશ્યકતા રહે. નામદાર ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજાને સરકાર તરફના નિબંધો મારફત શિક્ષકે આ રીતે તૈયાર કર્યા હતા.
ત્રીજ વિભાગમાં પસાર થતી વખતે તેઓ અંગત ચારિત્ર, આત્મભાવના, આત્મધ્યાન, આચાર, કિયાઓ, વિધિઓનું જાતે પાલન કરે. તપયોગોદ્વહન, ધ્યાન, વિગેરેને લગતી તાલિમ મેળવી શકે, અને તે સાથે સંયમી, શાંત, અને પવિત્ર જીવનની જૈન શાસ્ત્રો અનુસાર ઉચ્ચ તાલીમ મેળવી શકે, તેવી તમામ પ્રકારની વ્યવસ્થા જેએ. ભૂલની શિક્ષા કે ઠપકા ન આપતાં શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્તોનું ધોરણ ગોઠવી લઈને તે પ્રમાણે વર્તાવ કરાવવો જોઈએ. તેમાંથી પણ કોઈ ઉત્કૃષ્ટ મહાત્મા મળી આવશે. અને બાકીના મધ્યમ અને જધન્ય મળી આવે, એવા પાત્રવિભાગ પડી જશે.
આમ ત્રણેય વિભાગમાં પસાર થવાથી ત્રણેયને લાયકની મન વચન કાયાની તાલિમ મળે, ત્યારે જ તે સમ્યગ્રદર્શન જ્ઞાન કે ચારિત્ર ગણાય. જે, એક કે બે હોય, અને બે કે એકની ઉપેક્ષા હોય, તો જૈન દષ્ટિથી તે મિથ્યા ગણાય છે. ત્રણેયનો મેળ ગોઠવવાથી જ સમ્યગુરત્નત્રયીનો પ્રયાસ યોગ્ય છે.
૭. તે ઉપરાંત તે વખતના જ્ઞાની, ત્યાગી, શાસન પ્રભાવક, જે જે મુનિઓ કે ગૃહસ્થો શાસનમાં હોય તેમનો પણ પ્રસંગે પ્રસંગે પરિચય કરાવવો જોઈએ. આ આખી પ્રવૃત્તિ એક એવી વ્યવસ્થિત અને પ્રથમથી જ સુસંગઠિત રીતે ગોઠવાણ પૂર્વક ચલાવવી જોઈએ, કે જેથી ધારેલું પરિણામ આવી જ શકે, ક્યાંય અવ્યવસ્થાને સ્થાન ન હોવું જોઈએ. આજે સીનેમાની એક એક ફિલ્મ ઉતારવામાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, અને પદ્ધતિસર કામ કરી ધાર્યા પ્રમાણે પરિણામો લાવી શકાય છે. તો આવા પરમાર્થમાં કેમ પ્રયાસ ન કરવા? અને પરિણામ ન લાવવું? મુનિઓના આ મંડળને વિહાર-કમ, કષ્ટ સહન, સ્થાનિક કાર્યક્ર શક્તિ, સંઘની મિલ્કતો, વિગેરેની પણ સજજડ માહિતી અને તાલીમ આપવી જોઈએ. તેમજ ગીતાર્થતાની પરીક્ષા કરી શ્રી
G
Page #41
--------------------------------------------------------------------------
________________
સંઘના વહીવટની આંટીઘુંટીનું પણ સમર્થ હોય, તેને જ્ઞાન આપવું જોઇએ.
૮. હીટલર જેમ પોતાના નવા ધર્મ પંથમાં દાખલ કરેલાઓને ટેકરી ઉપરથી હડસેલીને તથા બીજા કષ્ટો આપીને ઘડે છે. અને લોકોમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવા ઉપસર્ગ અને કષ્ટ સહન કરવાની તાલિમ આપે છે. તેમ નહીં, પણ યોગ્ય સર્વ તાલિમ આપવી જોઇએ. ભવિષ્યના પોંડીચરીના પ્રચારકો, ખ્રીસ્તી પ્રચારકો, થીઓસોફીસ્ટ પ્રચારકો, હીટલરના પંથના માણસો, ' તથા જુદા જુદા હિંદુ, બૌદ્ધ, મુસલમાન, વિગેરે ધર્મ પંથોમાં દાખલ થયેલા પરદેશી પ્રચારકો, એક વખત ગમે તેવો ઘોંઘાટ મચાવે, પરંતુ ત્રણ રત્નમાં પલોટાયેલા આ સાચા બ્રહ્મચારી તેજસ્વી મહાત્માઓ બહાર આવે કે તેના તપોબળ, ચારિત્રબળ, જ્ઞાનબળ, કુશળતા અને કુનેહ, તેજસ્વિતા અને પવિત્રતાથી ગત્ અંજાઇને પાછું ઠેકાણે આવ્યા વિના રહે જ નહીં. એવી સંગીન તૈયારી કરોડોના ખર્ચે એકાન્તમાં શાંત ચિત્તે કરવી જોઇએ. દહેરા ઉપાશ્રયમાં જરૂરી સંપૂર્ણ ખર્ચ સિવાયનો ચેરીટેબલ સંસ્થાઓમાં થતો ખર્ચ અટકાવીને તથા બીજો ઉમેરો કરીને લાખો કરોડોના ખર્ચે એવી વ્યવસ્થા કરવી જોઇએ, કે તેઓના આત્મામાં રત્નત્રયીની તાલિમના ધોધના ધોધ દાખલ કરી શકાય, અને તે એવી રીતે કે “તે તેમને પી જાય અને ઓજસરૂપે પરિણમીને જગત્માં દિવ્ય પ્રકાશ ફેલાવી શકે. ધન જેવી નજીવી વસ્તુથી જગમાં દિવ્ય તેજ પ્રગટાવી શકાતું હોય, તો તેને માટે શા માટે પ્રયાસો ન કરવા ? કોઇક તો ફળ અવશ્ય મળશે જ. કોઇને કોઇ મહાપાત્ર નીકળી આવશે, છેવટે તે મુનિ મંડળમાંથી, નહીં તો તેમના શિષ્ય પ્રશિષ્યાદિકમાંથી મલી આવે ખરા. અને તો જ ભવિષ્યમાં છાયા પાડી શકાશે. નહીંતર મુશ્કેલીઓ ઘેરો ઘાલતી આવે છે, તેમાં લાખો માણસો બીજા ધર્મોમાં ખેંચી લેવાની યુક્તિઓ ગોઠવાઇ રહી છે, અને તે વખતે જુના ધર્મોં જોર ન કરી શકે, તેવી રીતે તેના ઉપર કાયદાથી કબજો ગોઠવાતો જાય છે. એ બધું જે થવું હોય, તે ભલે થાય, તેની પરવા ન કરતાં આવો એક વર્ગ તૈયાર કર્યો હોય તો પાછું બધું ઠેકાણે આવી શકે, પરંતુ તેમાં પ્રમાદ કર્યો હોય, તો શાસનના આગેવાનોને કદાચ પસ્તાવુંયે પડે.
૯. પૂર્વાચાર્યે મંત્રો વિગેરેની આમ્નાયો જણતા હતા અને તેનો પ્રભાવ પડતો હતો તે વસ્તુ પાછી શ્રી સંઘમાં શરૂ કરવી જોઇએ. યુરોપના કેટલાક વિદ્વાનો તે તરફ હવે વળ્યા છે. વચલા કાળમાં આપણી એ શક્તિ કંઇક બહાર આવી શકી નથી. તે સતેજ કરવાની જરૂર છે, શ્રી ધર્મઘોષસૂરિ અને શ્રી શાંતિચંદ્રોપાધ્યાય વિગેરે પાસે એવા સાધનો હોવાના સાચા પૂરાવા આપણને મળે છે, તો લાખોને ભોગે એ શાખાનો પણ ઉદ્ધાર કરવાની જરૂર છે, બીજાઓ ગમે તેટલી સાધના કરે, પરંતુ જૈન સાધનાને કોઇ
૪૦
Page #42
--------------------------------------------------------------------------
________________
પહોંચે તેમ નથી. કારણ કે ઉચ્ચ સાધના માટે ઉચ્ચ ચારિત્રબળ જોઈએ, અને તે જૈન મુનિઓમાં ખાસ સંભવે છે. તેમજ જૈન મંત્રો અને જૈન દેવોની તાકાત વધારે પ્રબળ હોય છે, કેમકે તે દેવો પણ પવિત્ર અને શુદ્ધ જીવનવાળા હોય છે. માટે દ્ધિવાળા અને વધારે લાગવગ પહોંચાડે તેવા હોય છે. અને તે જૈન મુનિઓને સિદ્ધ થાય તેવા બીજાને ન થાય, એ સ્વાભાવિક છે. માટે બીજાની હરિફાઈમાં આપણો જ વિજય થાય તેવું એ સાધન આપણી પાસે છે. તેનો લાખોને ભોગે, અને સેંકડોની આખી જંદગીની સેવાને ભોગે, બુદ્ધિપૂર્વકની વ્યવસ્થાના બળથી, લાભ આપણે પ્રાપ્ત કરી લેવો જોઈએ.
જ્યારે જ્યારે કષ્ટ કે મુશ્કેલી આવી પડે, ત્યારે ત્યારે દરેક વખતે સબળ રાજ્યસત્તા આપણને મદદ કરી શકે તેવી હોય જ, એમ માની લેવાનું નથી, પારકી આશ સદા નિરાશા, આપણે આપણા છેવટના રક્ષક સાધનોથી સ્વતંત્રપણે જ સન્નધ્ધ રહેવું જોઈએ. .
આજના વિજ્ઞાનના ચમત્કારિક પ્રયોગો આજે mતને અચંબામાં નાખે છે અને આંજી નાખે છે, તેની સામે આપણી પાસે કાંઇપણ સાધન નહીં હોય, અને અપંગ જેવા રહીશું તો શાસનની રક્ષા કેમ કરી શકીશું? આજનું વિજ્ઞાન ગમે તેવું પણ સ્થૂલ તત્ત્વો ઉપર ખડું છે, ત્યારે મંત્ર વ્યવસ્થા વધારે રક્ષક અને વધારે સંગીન તથા અલ્પખર્ચાળ છે. અને તે બીજા બધા કરતાં આપણને કેટલાક સાધનો વારસામાં એવા મળ્યા છે, તે ઉપરથી વધારે સરળતાથી સુસાધ્ય થાય તેમ છે. માટે આની પાછળ નાણાંની, વ્યવસ્થા-શક્તિની, અને સાધકપણે જીંદગીઓ આપનારાઓની જરૂર છે. આવું સાધન આપણા હાથમાં આવ્યા પછી વિજ્ઞાનને જેટલું કુદવું હોય, તેટલું ભલે કુદે, જેટલા ચમત્કાર બતાવવા હોય તેટલા ભલે બતાવે, પરંતુ સત્યમાર્ગ ધર્મધ્વંસક તત્ત્વોથી નિર્ભય છે.
શાસન તંત્રમાં આ સાધન વ્યવસ્થિત નહીં હોય, ત્યાં સુધી તેનો પ્રભાવ પડવામાં ખામી રહ્યા કરશે, એમ મારું અંત:કરણથી માનવું છે. “ત્યાગી સાધુને આવું ન શોભે! એવો પ્રચાર કરાવીને આપણને ભડકાવીને એ ભૂલાવી દીધું છે. તેની ઘણી આમ્નાયો પરંપરાથી મળતી અટકી ગઈ છે. અને બીજી તરફ યુરોપે વિજ્ઞાન ખીલવી મંત્રવાદ જેવા જ ચમત્કારો જગતને બતાવીને આંજી નાખેલ છે. આપણે તેમાં તેઓને પહોંચી શકીએ તેમ લાગતું નથી. અને તેઓ આપણને મંત્ર શક્તિમાં પહોંચી શકે તેમ નથી. કેમકે-એ સાધન હજુ આપણને સહજ સાધ્ય છે, અને આપણને સ્વતંત્ર છે. પછી તો પ્રમાદ જ આપણને નબળા રાખી શકે.
૪૧
Page #43
--------------------------------------------------------------------------
________________
આપણે કોઇની સાથે હરિફાઇ કરવી નથી. પરંતુ જગતના મહાનું કલ્યાણ માર્ગ ઉપર આવી પડતી આફતમાંથી બચાવીને જગતની સેવા જ કરવાની
આજે ઘણા કહે છે કે “જૈન ધર્મ માત્ર જૈનોનો જ નથી. તીર્થકરોએ આખા જગતના કલ્યાણ માટે ઉપદેશ્યો છે. માટે સર્વનો છે. જેનો એકલા જ તેનો ઈજારો લઈને બેઠા છે, તે કેમ સાંખાય?”
આ શબ્દોથી જૈનો સામે પરચુરણ પ્રજાને ઉશ્કેરવાની કોઈએ યુક્તિ કરી લાગે છે. એમ કરીને જૈનોના હાથમાં જૈન ધર્મની જે જે મિક્સ અને વસ્તુઓ હોય, તેના ઉપર કબજો મેળવવાને સામાન્ય પ્રજાને આમ ઉશ્કેરી લાગે છે.
પરંતુ જે માણસ એમ કહે છે, કે “જૈન ધર્મ આખા જગતના તમામ પ્રાણીઓ માટે છે” એ વાત તદ્દન ખરી છે. અને જૈનો પણ જૈન ધર્મનું રક્ષણ આખા જગતના તમામ પ્રાણીઓ માટે જ કરે છે. પરંતુ ન ધર્મ એક એવી ગહન વસ્તુ છે, કે તેનો વહીવટ, તેના ટકાવના માર્ગો તેના સાધનો, યોગ્ય ઉપયોગ વિગેરે પૂર્વ પરંપરાથી જૈનોજ જાણી શકે છે. અને તેના ગીતાર્થ આચાર્યોની દોરવણી જ તેમાં ઉપયોગી થાય તેમ છે. બીજાની એ તાકાતજ નથી.
માટે, ચતુર્વિધ જૈન સંઘ જૈન ધર્મના ટ્રસ્ટી તરીકે તેની ઉપર પોતાનો કબજે રાખે છે, જેથી કરીને તેને ભવિષ્યમાં પણ નુકશાન ન પહોંચે, તેવી ખબરદારી રાખી જગતુ ખાતર જ એ મિલ્કત કાયમને માટે બચાવી સુરક્ષિત રાખે છે. માટે સર્વ જૈનોના જ હાથમાં રહે તે ન્યાયસર જ છે. બીજાએ તેમાં માથું મારવાની જરૂર નથી. અને માથું મારે, તો જગતને નુકશાન થાય; માટે ગતના ભલા માટે તેનું માથું મારનારને હરેક ભોગે દૂર રાખવા જે કાંઈ પ્રયાસો કરવામાં આવે, તે જરૂરી અને ન્યાયસરના જ છે. માટે બીજાને ઘુસવાની કે ઘુસાડવા દેવાની જરૂર નથી જ. શહેરમાં ચાલતું વીજળીના દીવા કરવાનું કારખાનું આખા શહેરને માટે હોવા છતાં, મોટામાં મોટી રકમનો ચાર્જ ભરનારને પણ તે કારખાનામાં પેસવા દેવામાં નથી આવતો. માત્ર તેમાં નિયુક્ત થયેલા અધિકારીઓ, અમલદારો, અને કારીગરોના હાથમાં તે સર્વ સંચાઓનું યંત્રણ હોય છે. જે ગમે તેને પેસવા દે તો મહાન અનર્થ થઇ જાય.
તેવી જ રીતે રૂપિયાની થેલી લઇ જતા હોઈએ, ત્યારે રસ્તામાં સ્તુતિ કરનારા કે નિંદા કરનારા મળે, તેથી ફ્લાઈને કે ગભરાઈને આપણે થેલી સોંપી દેતા નથી. પરંતુ જીવને જોખમે પણ બચાવીને શેઠને ઘેર પહોંચાડીએ
- ૪૨
Page #44
--------------------------------------------------------------------------
________________
છીએ. તે પ્રમાણે શાસનના સર્વ તત્ત્વોનું રક્ષણ કરવાનું છે, કેમકે તે આપણી થેલી છે. એટલે કદાચ રૂપિયાની થેલી કોઇ લઇ જાય, તો જાન બચાવીએ, પરંતુ સર્વકલ્યાણકર શાસનના પાકા ટ્રસ્ટી હોવાથી જાનને અને સર્વસ્વને ભોગે પણ તેના એકે એક સુતત્વનો બચાવ કરવાની આપણી ફરજ છે. આમ સમજીને બીજાઓએ “જૈન ધર્મ જગતના હિતને માટે છે માટે તેની મિલ્કતો ઉપર હાથ નાંખવાની જરૂર નથી. જગતની એ મિલ્કતનું જૈનો ચમત્કારીક રીતે સર્વસ્વને ભોગે જેવું રક્ષણ કરશે તેવું બીજાથી થવું સંભવિત નથી. માટે તેના હાથમાં રહેવા દેવામાં જગતની સલામતી છે. અજ્ઞાન પ્રજાને ઉશ્કેરી ન્મોની મિલ્કતો પડાવી લેવાની કોઈ સ્વાર્થીની આવી યુક્તિથી ચેતતા રહેવા જેવું છે.
આ અને આવી છે જે પોલીસીથી પૂર્વના મહાન આચાર્યોએ શાસનનું રક્ષણ કરી આપણને વારસામાં જે જે તત્ત્વો આપેલા છે, તે સર્વ તત્ત્વો સૂક્ષ્મ વિચાર શક્તિ અને ઉડા અભ્યાસથી થોડાકોએ પણ જાણી લઇ, તેના માટે તત્પર રહેવું જોઈએ. જેમ વિજયહીરસૂરીશ્વરજી વિજયસેનસૂરીશ્વરજી અને વિજયદેવસૂરીશ્વરજી એ ત્રિપુટીએ પોતાની ફરજ બજાવી હતી, તે જ પ્રમાણે ફરજ બજાવનારા નીકળી આવે, અને તેઓને આ લખાણમાંથી કાંઈ પણ યોગ્ય પ્રેરણા મળે, તો પ્રયાસ સફળ માની વિરમું છું.
આ કર્તવ્ય દિશામાં બતાવવામાં આવેલા માર્ગોના સંક્ષિપ્ત સૂચનોજ અત્રે કરવામાં આવેલા છે. તે દરેક ઉપર એક એક નિબંધ થઇ શકે તેમ છે, અને ખાસ અભ્યાસીઓ એકએક મુદ્દો લઈને વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરશે તો જ દરેકની સંગતિ સમજાશે, માટે ન સમજાય તેઓએ સમજવા પ્રયાસ કરવા વિજ્ઞમિ છે.
આપણી સર્વ અવાન્તર પ્રવૃત્તિઓને ગૌણ બનાવી દરેકે શ્રી જૈન શાસનને પોતાના જીવનના સર્વ પ્રસંગોમાં કેન્દ્રિત કરવું જોઈએ, આજે તેની વિચિત્ર ઉપેક્ષા અને નાની પ્રવૃત્તિઓમાં જરૂરીયાત કરતાં મનવચન કાયાના વધારે પડતા રોકાણથી ઘણું આશ્ચર્ય થાય છે. પરંતુ શ્રી જૈનશાસનમાં એવાં તત્ત્વો ગુંથાયેલાં છે કે જે પ્રસંગે પ્રસંગે બહાર આવી જઈ શાસનને જાગતું અને જયવંતું બનાવે છે, ને બનાવશે. છતાં સૌના પ્રયાસની અપેક્ષા તો સર્વકાળે રહે જ છે.
જે જયતુ શાસનમ સંવત ૧૯૯૬ના અષાઢ
સેવક વદિ ૫-મહેસાણા
પ્રભુદાસ બેચરદાસ પારેખ.
Page #45
--------------------------------------------------------------------------
________________
A
૧
ર
૩
૪
૫
૬
૭
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
પ્રશ્નાનુંક્રમ
વિષય
ઉજમણાના દ્રવ્યનો વિચાર જિનપ્રતિમાનું માન કેવડું હોય ? પુખરવરદી અને સિદ્ધાણં બુદ્ધાણંનો કયા આવશ્યકમાં સમાવેશ થાય ? ગણધરની દેશનાનો વિચાર અનુત્તરદેવની ગતિનો વિચાર આઠ નવકારના કાઉસ્સગ્ગનો વિચાર
કોટીશિલાનું સ્વરૂપ સજ્ઝાયના આદેશનો વિચાર ઇચ્છામો અણુસિટ્રુ કલ્પવૃક્ષનું સ્વરૂપ કાચા ફળની સચિત્તતા વિગેરે
કોણ કહે?
અસજ્ઝાય. વિષે
શુદ્ધ પ્રરૂપક વિષે
અગીતાર્થ વિષે
માસકલ્પનો વિચાર
એકાક્ષિ નાલિયેરની પૂજામાં મિથ્યાત્વ લાગે કે નહિ ? મિથ્યાષ્ટિની નિર્જરાનો વિચાર
ઉત્સૂત્ર પ્રરૂપકનો વિચાર
લોકપાળ દેવના કાર્યમાં દિશાનો વિચાર મરુદેવા અધ્યયન કેવી રીતે વિભાવ્યું? શ્રાવકો ખામણાને બદલે નવકાર કહે તે વિષે દેવો અચિત્ત પદાર્થ વિકુર્તી શકે કે નહિ ? પિંડ વિશુદ્ધિ પ્રકરણ કોણે બનાવ્યું? જંબૂદ્દીપની નદીની સંખ્યા
વ્રત-પોસહની આલોયણા શી રીતે અપાય ? માગધાદિતીર્થ ક્યાં છે?
૪૪
પૃષ્ઠ
♥ ♥ છે
જ જી જી
૩
૪
૪
૪
૪
૪
૫
૫
૫
૬
૬
.
८
८
1
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૧
1ર
૧૨
૪૦.
૧૩
રોગોની કુલ સંખ્યા કેટલી છે?
સામાયિક અધ્યયનનું ઉપધાન કેમ નહીં? : પ્રત્યેકબુદ્ધ દેશના આપે કે નહિ? ' સમવસરણના દ્વારપાળનું સ્વરૂપ " ચૌદપૂર્વીની દેવગતિનો વિચાર, : સાગાર આરસાણનો વિધિ - ચૈત્યના નિર્વાહ માટે નવીન ઘર-ક્ષેત્રાદિ બનાવાય કે નહિ?
ઉપધાનમાં અંતરાયમાં તપનો વિચાર : દેવલોકની ભૂમિનો વિચાર રાત્રિ ભોજનની ચૌભંગી અને દોષો દેવલોકમાં પૂર્વભવનું નામ શાથી? આકસંધિમાં કાલનો વ્યત્યય દેવ આયુષ્યનો બંધ ક્યારે કરે? ભવ્યાભવ્ય નિગોદ હોય? દેવીની સંખ્યાનો વિચાર જિનકલ્પિના ભવાદિનો વિચાર ઉત્તર વૈક્રિય માન કયા અંગુલથી? સાધુને શ્રુતદેવતાને નમસ્કાર કરવો ઉચિત ગણાય કે નહિ? દેવવંદન વિધિનો પાઠ નિગોદનો નિર્લેપ કાળ હોય? પ્રાયશ્ચિત્તની ગાથાનો વિચાર. જિનેશ્વરના શરીરના વર્ણનો વિચાર શ્રાવકપડિમાનો વિચ્છેદ ક્યારે થયો? ચરમ જિનનો તીર્થકાળ યુગપ્રધાન ક્યારે થશે? ભૂમિ કોણે કહ્યું કે નહિ? સામાન્ય કેવળીઓ કોને વંદન કરે ? વર્ષીદાનની વિનંતિ લોકાંતિકના પરિવારનો વિચાર
સ્થવિરાવળની છેલ્લી ગાથાનો વિચાર સિદ્ધાંતોના પાઠમાં સુસ્થતા
૧૪
૧૪
૧૪
૧૫
૧૫
૧૫
૧૫
૬
૪૫
Page #47
--------------------------------------------------------------------------
________________
૫૮
૫૯
૬૦
૬૧
૬૨
૬૩
૬૪
૬૫
૬૬
૬૭
૬.
૬૯
૭૦
૭૧
૭૨
૭૩
૭૪
૭૫
૩૬
૭૭
७८
૯
૮૦
૮૧
૮૨
૮૩
૮૪
૮૫
૮૬
૮૭
સુકાએલું લસણ સચિત્ત કે અચિત્ત ? નિગોદના આયુષ્યનો વિચાર વાશી-વિદળના દોષનું પ્રમાણ વૈતાઢ્ય પર્વતમાં સંઘવિચાર
શ્રાવક પડિમામાં બ્રહ્મચર્યનું પાલન
અસુરાદિ દેવનું ગમન ક્યાં સુધી થાય?
વર્ષવિચાર
ચારણ શ્રમણના રાત્રિગમનનો વિચાર
સિદ્ધશિલા ઉપર કયા જીવો હોય ?
છઠ્ઠા આરે ગંગાનું પ્રમાણ જંબુદ્રીપની નદીની સંખ્યા
રાત્રિભોજનમાં દોષ
દંડકની ગણના
નંદીસૂત્ર યોગવાળો દેવવંદન કરાવી શકે ? ભગવાન્ હું પદનો અર્થ
પોસહમાં દેશાવગાશિક પચ્ચક્ખાણ કેમ ન થાય ? નિગોદના અનન્તમા ભાગે સિદ્ધ થવાનો વિચાર સામાયિક પ્રતિજ્ઞામાં અનુમોદન વિર્જિત છે. દત્તિ પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર
ગાંગેય ભંગસંખ્યા અને લાખમો ભેદ જાણવાની રીતિ દેવવંદનમાં નમુન્થુણં
સ્થવિરાવલીમાં પાઠભેદ
ઓધાનું પડિલેહણ
પહેલાં ઉપધાનને બાર વર્ષ થઈ ગયાની વિગત સ્થાપનાચાર્ય ઝોળીનું પડિલેહલ ક્યારે ? ઉપધાન બાદ માળારોપણ ક્યારે ? રાજ્યાભિષેક પછી ચક્રીને પુત્ર થવાનું પ્રમાણ
એક સમયે ચાર તીર્થંકરોનો મોક્ષ
રાત્રિભોજનની ચૌભંગી
અથાણાનો વિચાર
નારીમાં પરમાધામીની વેદના ક્યાં સુધી હોય ?
૪૬
૧૮
૧૮
૧૯
૧૯
૨૦
૨૦
૨૦
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૨
૨૨
૨૨
૨૩
૨૩
૨૩
૨૩
૨૪
૨૪
૨૪
=====
૨૬ ૨૬
Page #48
--------------------------------------------------------------------------
________________
૮૯ થી૯૧
૪ ૩ ૪ ૪
૯૬
૯૭
૯૮
૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
મતાન્તર પ્રશ્નો ઇંદ્રોના ભવોનો વિચાર
વ્યાકરણના પ્રશ્નો
રાતા-ધોળા સૈન્યવનો વિચાર
દેરાસરમાં કપાળનું તિલક કરતાં પડદો કરવો કે નહિ ? વાંદણા વખતે મુહપત્તિ માં રાખવી. કાંજીના જળનો વિચાર
અતીત અનાગત કાળનો વિચાર
ચૂર્ણિના કર્તા કોણ? અને ક્યારે બની? નિશીથ ચૂર્ણિનું પ્રામાણિકપણું
વ્યવહાર ચૂલિકા કોણે રચી? તિથિવિચાર
કર્માદાનનો વિચાર
દેવીના ભોગનું સ્થાન
ઊર્ધ્વરથિક શબ્દનો શબ્દાર્થ
આજંજવી શબ્દનો અર્થ
તીર્થંકરના ભવોની ગણના ક્યાંથી કરાય?
સ્વપ્ન વિચાર
સ્થૂલભદ્રના આહારનો વિચાર આસાલિયાનું ઉરપરિસર્પપણું અને
શરીરમાન અંગુલથી ગણાય?
જિનબિંબ સામે ક્રિયા કરાય ?
પરપક્ષીઓમાં ચારિત્રનો વિચાર
નિર્યુક્તિના કર્તા કોણ?
ત્રાયશ્રિંશત્ અને સામાયિક દેવોના વિમાનનો વિચાર
જઘન્યથી ગર્ભજ મનુષ્યનો વિચાર
ચકીના રત્નોમાં જીવોનો વિચાર
સંભિન્ન શબ્દનો અર્થ
નારકીના અવધિજ્ઞાન સંબંધી યોજન વિચાર
અંતે શરીર વિગેરે વોસિરાવ્યાનું ફળ
૪૭
૨૬
૨૭
૨૭
૨૭
૨૮
૨૮
૨૮
૨૮
છ છ છ છ o * * “ 8 8 8 8 8 ***
૩૩
૩૩
૩૪
૩૪
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૪
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૧
૧૩૨
૧૩૩
૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૮
૧૩૯
૧૪૦
૧૪૧
૧૪૨
૧૪૩
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૭
૧૪૮
૧૪૯
૧૫૦
સૂર્યભ વિમાનના ભમરાદિનો વિચાર દ્રવ્યલિંગીની શુદ્ધિનો વિચાર માંસ અને વિદળમાં ક્યા જીવો ઉપજે?
અઢીદ્વીપ બહાર પચ્ચક્ખાણનો વિચાર શય્યા અને સંથારાનો તફાવત પૂર્વસાયરી શબ્દનો અર્થ
જિનેશ્વરોના અવધિજ્ઞાનનો વિચાર
ચોમાસા બાદ બે માસ વસ્ત્ર નહિ વહોરવાનું પ્રમાણ જાતિસ્મરણથી પાછલા કેટલા ભવો જણાય ? ચૌવિહાર ઉપવાસીને સાંજનાં પંચાણના વિચાર
દિગાચાર્ય શબ્દનો અર્થ
કૃમિહર અજમો સચિત્ત કે અચિત્ત ?
પાંચમ અને આઠમના દિવસે કઇ સ્તુતિ કહેવાય ? દેવદૃષ્ય વસ્ત્ર રહેવાના કાળનો વિચાર
સીતા કોની પુત્રી?
વ્યવહારરાશિવાળા જીવોની ઓળખાણ
ઘરદેરાસરમાં જિનપ્રતિમા કેટલા અંગુલની રખાય ? સોપારીના કકડા વિગેરે નહિ લેવાનો વિચાર
પાંચ વ્યવહારમાં હાલ કેટલા વ્યવહારો પ્રવર્તે છે? ઇરિયાવહિયા કરી સામાયિક લેવાનો વિચાર.
મેઘગર્જરવની ઉત્પત્તિનો વિચાર.
ચૌદપૂર્વીઓ કેટલા ભવો જાણે?
બીજરુહ અને સંમૂર્ત્તિમ વનસ્પતિનો સમાવેશ શામાં થાય? સૌધર્માદિ દેવદેવીઓ જ્યાં ગયા હોય ત્યાંથી કેટલું દેખે? અષ્ટ મહાસિદ્ધિ પૈકી વિચાર.
દહીંનો ઘોળ વિગઇ કે નિવિયાતું ?
ચક્રીના ચંદનને પીસનારી દાસીનો વિચાર
ભગવતીજીના આલાવાનો વિચાર
આવશ્યક મૂળ સૂત્રના કર્તા કોણ ? જિનપ્રતિમા હોઠે લાલ રંગ કરવાનો વિચાર
૪૮
♠ ♠ ફ્
૩૪
૩૫
♠ ♠ ♠
૩૬
૩૬
૩૬
૩૬
૩૬
૩૭
૩૭
૩૭
૩૮
૩૮
૩૮
૩૯
३८
૩૯
૪૦
૪૦
૪૦
૪ ૪ ૪ ૪ જુ
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૫૧ ૧૫૨
૧૫૩ ૧૫૪
૪૩
૧૫૫
૪૩
૧૫૬
જ
૧૫૭
૧૫૮
૪૫
આંગીમાં લાહિ ન વાપરવાનો વિચાર કલકોટી વિચાર બાદર પર્યાપ્તા વાયુકાયનો વિચાર વિમાન અને નરકાવાસાદિ સાત દિશામાંથી કઈ દિશામાં છે? દિવાળીલ્પમાં શ્રાવક સંખ્યાથી સાધુ સંખ્યા ઘણી બતાવી તેનું તાત્પર્ય શું છે? ૨૫૦ અભિષેકથી કલશની ગણના ચિત્રસારથિનું મોટાભાઈપણું કલ્પસામાચારી પદની સાર્થકતા અગીતાર્થના વિહારનો વિચાર વસ્ત્રોની આંગીનો વિચાર માતરીયું પુંજીને વારપવું. કાળવેળાએ નિર્યુક્તિભા વિગેરે નહિ ગણવાનું પ્રમાણ. મહાનિશીથ સૂત્રના ઉલ્લાનો વિચાર પોસહ લીધા પછી સઝાયનો વિચાર પોસહ દેવવંદનનો પાઠ અંગની પડિલેહણના આદેશનો વિચાર માતાને નાના બાળકના સંઘટ્ટામાં સામાયિકાદિનો
૪૫
૧પ૯ ૧૬૦
૪૫
૧૬૧
૫
૧૬૨
૧૬૩
૪૬
૧૬૪ ૧૬૫ ૧૬૬
૧૬૭
૪૭
વિચાર
૪૭
૧૬૮ ૧૬૯ ૧૦
૧૭૧
૧૭૨ ૧૭૩
માળા વ્યવિચાર શાતર ઘરવિચાર સંખડીમાં ભિક્ષાવિચાર પરદારવિરતિ પાઠ વિચાર સૂત્રગણન વિધિ વિચાર ૧૧મી પતિમામાં જવપડિયું બોલવું આચાર્યાદિકની સંખ્યાની યુક્તિસંગતતા કેવળિના પટ્ટધરનો વિચાર એક ભવમાં એક જીવને પુત્રસંખ્યા
૪૯
TV
૧૭૪ ૧૭૫ ૧૭૬
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૯
૪૯
પ૦
પ૧
บใ
પર.
૮૫
૫૩.
૫૩
૫૩
પ૩
૫૪
૫૪
1]
૧૭ આવળ-બાવળના દાતણનો વિચાર ૧૭૮ યથાલદિકના કાળનો વિચાર ૧૭૮ ગુરનું સૂપ કરાવવાનું પ્રમાણ અને મંત્ર ૧૮૦ ગુરુપગલા પાસે કિયાદિકનો વિચાર ૧૮૧ પુષ્કલી શ્રાવકની ઈરિયાવહિયાનો વિચાર ૧૮૨ દેવનિર્માણના માર્ગનો વિચાર ૧૮૩ મનુષ્યલોક બહાર સિંહાદિના આહારનો વિચાર ૧૮૪ અચિત્તભોજનાદિકમાં જીવોત્પત્તિનો વિચાર
અલેપ વસ્તુનો વિચાર ૧૮૬ સાધુ સિવાય આગમ ભણવાનો નિષેધ ૧૮૭ તિવિહાર-વિહારમાં કચ્છ વસ્તુનો વિચાર ૧૮૮ લોકાન્તિક દેવો એકાવનારી છે? ૧૮૯ ચઉસક્રિકરિ સહસ્સનો અર્થ ૧૯૦ સ્નાનપૂનમાં ધ્વજદિ અષ્ટમંગલનો વિચાર ૧૯૧ જન્માભિષેક વખતે દેવશરીરનું માન ૧૯૨
ચોમાસામાં ૫ ગાઉ ચૈત્ય-ગુરુવંદન માટે ગમનવિચાર પાણીના આગારમાં અન્નત્થણાભોગ આગારનો
વિચાર ૧૯૪ ઉપધાનમાં ક્રિયા કોણ કરાવી શકે? ૧૯૫ સમવસરણ સિવાય ચતુર્મુખ દેશનાનો નિષેધ. ૧૯૬
લેશ્યા વિચાર ૧૭ ક્ષુલ્લક ભવ વિચાર ૧૯૮ સંમૂર્ણિમ મનુષ્ય વિરહકાળ
ક્ષુલ્લક ભવમાં આવલિકા કેટલી? ૨૦ વીરજિનની આયુષ્યગણનાનો વિચાર ૨૦૧ આણાહારી વસ્તુનો વિચાર ૨૦૨ તોડેલાં પાંદડાં અચિત્ત ક્યારે થાય? ૨૦૩-૨૦૪ માદિકમાં ઉપજતા જીવોનો વિચાર ૨૦૫ રાત્રિએ ચારે આહારમાં જીવોત્પત્તિનો વિચાર ૨૦૬ પોસહમાં વિલેપન કરવું કલ્પે કે નહિ? .
૫૦
૫૪
૧૯૩
૫૫.
૫૫
પપ
૫૫
પપ
પપ
૫૫
૫૬
પ૬
પ૭
પ૭
પ૭
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૦૭
૨૦૮
૨૦૯
૨૧૦
૨૧૧
૨૧૨
૨૧૩થી ૨૧૫
૨૧૬
૨૧૭
૨૧૮
૨૧૯
૨૨૦
૨૨૧
૨૨૨
૨૨૩
૨૨૪
૨૨૫
૨૨૬
૨૨૭
૨૨૮
૨૨૯
૨૩૦
૨૩૧
૨૩૨
૨૩૩
૨૩૪
૨૩૫
૨૩૬
૨૩૭
૨૩૮
દેવભવમાં પહેલા ભવના શ્રુતજ્ઞાનનો વિચાર ? સિદ્ધીશીલા ઉપરના યોજનમાપનો વિચાર
દેવલોકના પુસ્તકની લિપિનો વિચાર
દીક્ષાનો વિચાર
પાત્રાનો વિચાર
શય્યાતરપિંડની આલોયણા કોને અપાય? શય્યાતરનો વિચાર
પાંસરૂ દૂધનો વિચાર
ભાદરવા શુદ ૫ના ઉપવાસનો વિચાર પૃથ્વિકાયિકાદિ જીવના માપનો વિચાર તિર્યંચના વૈક્રિયશરીરનો વિચાર સાતક્ષેત્રના દ્રવ્યના ઉપયોગનો વિચાર દેવને પરભવમાં ઉપજવાનું જ્ઞાન પ્રત્યાખ્યાન વિચાર
નિયાણાથી સ્રીરત્ન થાય કે નહિ ? ચકીની દેશવિરતિનો વિચાર
ગણધરની સામાચારીનો વિચાર
જિનકલ્પી તે ભવમાં મોક્ષે ન જાય
ઉદાયી અને સુપાર્શ્વના જીવની ગતિનો વિચાર આયંબિલમાં કલ્પ્યાલ્યનો વિચાર
ભ્રસ્નગ્રહનો વિચાર
દશ ક્ષેત્રોમાં આશ્ચર્યનો વિચાર
ફટકડી, હિંગલોક અને સૈન્ધવ અચિત્ત ક્યારે થાય?
મેરુમાં વિકલેન્દ્રિયજીવનો વિચાર
દેવલોકના કમળનો વિચાર
વ્યવહારિજીવની મોક્ષપ્રાપ્તિના કાળનો વિચાર
દેવલોકમાં મિથ્યાત્વીઓનો કેવો આચાર હોય ?
સરસ્વતી દેવીના બ્રહ્મચર્યનો વિચાર. સદોષભોજિસાધુના ચારિત્રનો વિચાર યોનિસંકરદોષનો વિચાર
૫૧
= = = = ? ? ? ? ? ૦ ૦ ૦ ૦ ૦
૬૧
૬૧
૬૧
૬૧
૬૨
દર
૬૨
૬૨
કર
૬ર
૬૨
૬ર
૬૩
૬૩
૬૩
૬૩
Page #53
--------------------------------------------------------------------------
________________
કાલિક યોગમાં રાત્રિએ અણાહારી વસ્તુ ન લેવાય
૨૩૯
૨૪૦ દેવોની કુળકોટીની સંગતતા સ્વયં લીધેલી દીક્ષાનું ફળ
૨૪૧
૨૪૨
મનુષ્યને આલોયણા વિના શુદ્ધિ ન થાય ૨૪૩ વિદિશા અને દિશાનો આકાશ પ્રદેશ ફરશે નહિ
૨૪ થી ૨૪૬ નિવિયાતાનો વિચાર
૨૪૭
૨૪૮
૨૪૯
૨૫૦
૨૫૧
૫૨
૨૫૩ દશાર્ણભદ્ર નિમિત્ત હસ્તિમુખની વિપુર્વણાનો વિચાર
૨૫૪
સૂવાવડીના સૂતકનો વિચાર પૂજા દિવસેજ ભણાવાય
૨૫૫
૨૫૬
૨૫૭
૨૫૮
૨૫૯
પ્રતિક્રમણમાં વંદિત્તુસૂત્રના આદેશનો વિચાર પ્રતિક્રમણમાં છીંક નિવારવાનો વિચાર અસજ્ઝાયમાં આલોયણના તપનો વિચાર ફરી દીક્ષિતને આલોયણ આપવાનો વિચાર ત્રણ સંક્રાન્તિમાં ધર્મકાર્યનો વિચાર મંદિરમાં પૂજ મૂકવાનો વિચાર સજ્ઝાયમાં ખમાસમણનો વિચાર આરાધના પ્રકરણ બનાવ્યાનો વિચાર
૨૬૦
૨૬૧
૨૬૨
૨૬૩
૨૬૪
અભવ્યને નિગોદમાં જ્ઞાનાદિની સત્તાનો વિચાર
૨૬૫
૨૬૬
૨૬૭
૨૬૮
૨૬૯
૨૦૦
૨૭૧
દેવપૂજામાં મસ્તકસ્નાનનો વિચાર
પદ્માવતીદેવી ધરણેન્દ્રની પત્ની છે? વીરજિનના ૨૩મા ભવનો વિચાર
જિનેશ્વરોની ગર્ભસ્થિતિનું માન વીરજિનના અંગુલનો વિચાર સાધુ-શ્રાવકના કાજાનો અધિકાર
જન્મથી નપુંસકને સમકિતાદિની પ્રાપ્ત થાય ? પાસસ્થાદિને અવંદનનો વિચાર
જિનબિંબવંદનાનો વિચાર
પંદરે કંમભૂમિમાં સંવત્સરાદિના નામનો વિચાર અપ્રતિષ્ઠિત જિન બિંબની આશાતનાનો વિચાર બારબોલના માર્ગાનુસારિશબ્દનો અર્થ યોગમાં પાટણના લાડવાનો વિચાર
પર
૬૩
૬૪
૬૪
૬૪
૬૫
૬૬
૬૬
૬૬
૬૬
૬૭
૬૭
૬૭
૬૮
૬૮
૬૮
૬૮
૬૮
૬૮
૬૯
૬૯
૭૭ 8 8 8 8 8 5
૬૯
૬૯
૭૧
૭૧
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૭૨ થી ૨૭૮ વ્યાકરણના પ્રશ્નો ૨૭૯ અભક્ષ્મભક્ષણ સમકિતાદિનો નાશ કરે કે નહિ? ૨૮૦ સમવસરણમાં દેવદેવીઓ સાક્ષાત જોઇ શકાય? - ૨૮૧ મનુષ્યયોનિ પેઠે તિર્યંચ યોનિમાં જીવો ઉપજે? ૨૮૨ દેવલોકમાં વનસ્પતિ જળ અને હડતાલનો વિચાર ૨૮૩ થી ૨૮૫ વ્યાકરણના પ્રશ્નો ૨૮૬ તંદલીયા મચ્છનો ગર્ભ કાળ ૨૮૭ પર્યાપ્તાની સાથે અપર્યાપ્તાની હિંસાનો વિચાર ૨૮૮ એક પર્યાપ્તાની સાથે અંસખ્ય અપર્યાપ્તાનો વિચાર ૨૮૯ વ્યાકરણનો પ્રશ્ન ર૯૦ વાસુદેવ-પ્રતિવાસુદેવને ગંગા ઉતરવાનો વિચાર ૨૯૧ અર્ધપુદ્ગલ પરાવર્તનના કાળનો વિચાર ૨૯૨ દેવદ્રવ્યની વૃદ્ધિનો વિચાર ૨૯૩ અરિહંતોના વર્ણનો વિચાર ૨૯૪ મન:પર્યવજ્ઞાનનો વિચાર ૨૯૫ ભવનપતિ ભવનનો વિચાર ૨૯૬ લોકમાં અંધકાર થવાનો વિચાર ૨૯૭ ઉપધાનમાં કાજાનો વિચાર ૨૯૮ યોગમાં સક્ઝાયનો વિચાર ૨૯૯ ઋષભદેવસ્વામીના પ્રથમ સમક્તિ અને સિદ્ધિનો વિચાર ૩૦૦ ચૌવિહાર ઉપવાસીને સાંજના પચ્ચકખાણનો વિચાર . ૩૦૧ તિર્થકરના ભવોની ગણતરી
પદસ્યકાર્ય અને ચંદનવિચાર ૩૦૩ આગાઢ તપ વિસર્યો હોય, તેનો વિચાર ૩૦૪ યુગલિકના આયુષ્યના પ્રકાર,
મીંઢળ વિંધ્યા પછી અચિત્ત ક્યારે થાય?
પરંપર સંઘટ્ટાનું સ્વરૂપ ૩૦૭ એક સમયમાં કેટલા સિદ્ધ થાય? તે વિચાર
એક પુત્રને કેટલા પિતા હોય? તે વિચાર
વિગઈના પ્રત્યાખ્યાનનો વિચાર ૩૧૦ સતત સામાયિકાદિમાં કેટલા આદેશ મંગાય? ૩૧૧ સાંજે પડિલેહણમાં તિવિહારવાળાને પાણહાર અપાય?
૫૩
૩૦૨
૩૦૫
૩૦૬
૩૦૮
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૧૨ મધાદિકના સંઘટ્ટામાં આહારાદિ નહિ વહોરવાનો વિચાર ૩૧૩ સુઘોષા ઘંટાનું માન કેટલું? ૩૧૪ ઉપધાનમાં પડેલા દિવસોનો વિચાર ૩૧૫ ઉપધાનમાં આલોચનાનો વિચાર ૩૧૬ મહાવિદેહમાં વિહરમાન જિનસત્તાનો વિચાર ૩૧૭ ઇંદ્રિયોના વિષયના દષ્ટાન્તનો વિચાર ૩૧૮ ઉપધાનમાં કાજનો વિચાર ૩૧૯
ઉપધાનમાં વાચનાનો વિચાર ૩૨૦ જિનમંદિરમાં પ્રત્યાખ્યાન પળાય કે નહિ? ૩૨૧ ચાલુ ઉપધાને વિશસ્થાનક તપ કરાય? ૩૨૨ શ્રાવિકાઓને સુઅદેવયાની સ્તુતિ બોલવાનો વિચાર ૩૨૩ તીથકરની સાથે દીક્ષા ગ્રહણ કરનારાઓનો વિચાર ૩૨૪ લોકાનિક દેવોના નિકાયો ૩૨૫ ચારહિતને કેવલજ્ઞાન ૩૨૬ કાદિ જળ વિચાર ૩૨૭ વિદળનો વિચાર ૩૨૮ સૂક્વાણીનો વિચાર ૩૨૯ પોસાતી શ્રાવિકાઓ ગહેલી ન કરી શકે ૩૩૦ શ્રાવિકાઓને આરતિ-મંગલદીવાનો વિચાર
સામાયિકમાં પડિલેહણના આદેશનો વિચાર
પાનના કકડા અચિત્ત થાય? ૩૩૩ દેવદ્રવ્ય-શાન દ્રવ્યનો વિચાર ૩૩૪ અભવ્યને તીથરના દાનનો અભાવ ૩૩૫ અભવ્યને શજ્યના સ્પર્શનનો વિચાર
ઇશાન ઈનના કોપથી બલિચંચા કેવી થઈ? ૩૩૭ સુધમાં સ્વામીજી વખતે નવમા પૂર્વની કલ્પાધ્યાયનની વાચના ૩૩૮-૩૩૯ ચૌદ નિયમ ગત વિચાર ૩૦ વિવાહના કે પોસાતિના જમણમાં ગોચરી જવું કલ્યું? ૩૪૧ રાત્રિએ બનાવેલ વસ્તુ સાધુ લે કે નહિ?
પાક્ષિક પ્રતિક્માણમાં સંસારદાનાદિક કહેવાનો વિચાર ૩૪૩ સૂર્ય-ચન્દ્ર વિમાનને રાહુએ આવરવાનો વિચાર ૩જ રયકાદિમાં જિનની દાઢાનો અભાવ. ૩૪૫ સીઓને સર્વાર્થસિદ્ધ વિમાને જવાનું પ્રમાણ
૫૪
S S S S ૨ ૨ ૨ ૨ ૨ SS S S S 8 8 8 8 9 9 9 S S S SS S S $ $ $ $
૩૩૧ ૩૩૨
૩૩૬
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૪૬
૩૪૭
૩૪૮
૩૪૯
૩૫૦
૩૫૧
૩૫૨
૩૫૩
૩૫૪
૩૫૫
૩૫૬
૩૫૭
૩૫૮
૩૫૯
૩૬૦
૩૬૧
૩૬૨
૩૬૩
વ્યવહાર રાશિનું અનાદિપણું 'ઇંદ્ર અને ચક્રિપણું કેટલી વખત મળે? બ્રહ્મ દેવલોક ઉપર સમકિતી દેવો વધારે હોય ? પૂજા કરતાં પ્રથમ તિલક ક્યાં કરાય ? । નમો તિત્યસ્સ શબ્દનો અર્થ
। પાસસ્થાને ગણ હોવાનો વિચાર. શ્રાવક ત્રણ નવકારે પચ્ચક્ખાણ પારે સ્વપક્ષી-પરપક્ષી વિચાર
ઔષધ અને ભેષજમાં તફાવત ભવ્યપણું જાણવાની રીત ઉપધાન પૂર્વક સૂત્ર ભણવાનું પ્રમાણ
ચાર પર્વો કયા?
ઉપધાન વિના નવકાર ગણવા કલ્પે? વીરજિનનું તીર્થ કેટલો કાળ ચાલશે? નારકીઓ પૂર્વભવની બાબતો શાથી જાણે?
મુંડકેવળીનું સ્વરૂપ યુગલિયાનો વિચાર
સચિત્તના ત્યાગીને કારણે રાત્રિએ પાણી પીવાય?
૩૬૪-૩૬૫ ઇરિયાવહિયાનો વિચાર
૩૬૬
આડ પડવાનો વિચાર
૩૬૭
સીતા કોની પુત્રી? કેવા રંગની મુહપત્તિ રખાય ?
૩૬૮
૩૬૯ । પારણાનો દૂધપાક વૈક્રિય હતો કે નહિ ?
૩૦૦
ત્રિફ્લાથી અનાજ અચિત્ત થાય? ઇરિયાવહિયાનો વિચાર
૩૭૧
૩૭૨
! આવશ્યકની સાથેજ દશવૈકાલિકના યોગ કરવા સુઝે ? યોગમાં સમુદ્દેશ-અનુજ્ઞાનો વિચાર
૩૭૩
૩૭૪
૩૭૫
૩૭૬
પ્રતિષ્ઠિત પ્રતિમાનાં લોચનો ફરી કરી શકાય ? સમવસરણના યોજન કયા અંગુલથી ? પારણા વખતે શેલડીના રસના ઘડાનો વિચાર ઉપધાનમાં સાત ખમાસમણનો વિચાર કે પણવીસોયણ ગાથાનો વિચાર
૩૦૭
૩૭૮
૫૫
૬ ૬ ઃ ૐ ૐ ૐ ૐ
૯૨
૪
૯૪
૯૪
૯૫
૯૬
૯૭
૯૮
૯૮
૯૮
૯૯
૯
૪ ૪ ૪ ૪
૧૦૦
૧૦૦
૧૦
૧૦૦
૧૦૦
૧૦૧
૧૦૧
૧૦૨
૧૦૨
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦૩
૧૦૩ ૧૦૩
૧૦૩
૧૦૩
૧૦૪
૧૦૫ ૧૦૫
૧૦૮
૧૦૮
૧૮૮
૧૦૮
[૩૭૮ યુગલિયાના મૃત શરીરનો વિચાર [૩૮૦ અંતકૃત શબ્દનો અર્થ ૩૮૧ ચકવાલ સામાચારીનો શબ્દાર્થ ૩૮૨ ચ્યવન કલ્યાણકમાં ઇન્દ્ર આવે કે નહિ? ૩૮૩ ચારણ શ્રમણ સ્વપ્નનું ફળ કહે? ૩૮૪ ત્રણે ઋતુમાં પક્વાન્નનાં કાળનો વિચાર ૩૮૫ યોગની ક્રિયાનો વિચાર ૩૮૬ વિમાનાધિપતિ દેવના સમક્તિનો વિચાર ૩૮૭ સમવસરણનાં કુલોનો વિચાર ૩૮૮ વિકસેન્દ્રિય જીવો મરી મનુષ્ય થઈ શું પામી શકે? ૩૮૯ સાધ્વીને ચારાણલબ્ધિનો અભાવ સ૮૦ પાંચનિર્ચન્યોમાંથી આહારક શરીર કોણ કરે? ૩૯૧ પાંચમા આરામાં પક્ષી વિગેરેનું આયુષ્ય ૮ર-૩૮૩ પાક્ષિકાદિ ખામણા અને તપ કેટલા દિવસ સુધી કરાય? ૩૪
ચંદ્રના પ્રકાશમાં દીવા વિગેરેની ઉજોઇનો વિચાર ૩૯૫ ત્રિફળાનું પાણી વાપરવામાં ગ્રંથપ્રમાણ ૩૯૬ વિજયશેઠ અને વિજયાશેઠાણીનું સ્વરૂપ ૩૯૭ વ્યાખ્યાનમાં સક્ઝાયના આદેશનો વિચાર ૩૯૮ ગણિવરો પોસહ ઉચ્ચરાવવા રોકાય? ૩૯૯ જીવોના મોક્ષકાળનો વિચાર ૪૦ છ આવશ્યકનો વિચાર ૪૦૧ આવશ્યક મૂળ સૂત્રોના કર્તા કોણ? ૪૦૨ શધ્યાતર વિચાર ૪૦૩ છૂટા શ્રાવકને સ્થાપનાચાર્ય પડિલેહવાનો વિચાર ૪૦૪ નવદીક્ષિત અતિચારાદિ સૂત્રો કહી શકે કે નહિ? ૪૦૫ અનન્ત ચતુષ્કનો વિચાર ૪૦૬ સિદ્ધ અનંત ચતુટીનો વિચાર ૪૭ પન્નાહાર શબ્દની વ્યાખ્યા. ૪૦૮ સગર ચકીના પુત્રોની માતાનો વિચાર
ચૌદ પૂર્વે અવળા સવળા ગણવાનો વિચાર ૪૧૦ ચૌદ નિયમમાં દ્રવ્ય વિચાર
૧૦૮ ૧૦૮ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૩ ૧૧૪
૧૧૪
૪૦૮
૧૧૪ ૧૧૫ ૧૧૫
૫૬
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૧૧
૪૧૨
૪૧૩
૪૧૪
૪૧૫
૪૧૬
૪૧૭
૪૧૮
૪૧૯
૪૨૦
૪૨૧
૪૨૨
૪૨૩
૪૨૪
૪૨૫
૪૨૬
૪૨૭
૪૨૮
૪૨૯
૪૩૦
૪૩૧
૪૩૨
૪૩૩
૪૩૪
૪૩૫
૪૩૬
૪૩૭
૪૩૮
૪૩૯
૪૪૦
લોકો જિનકલ્પીને નગ્ન દેખે ?
વચ્છનાગાદિ દવા માટે અભક્ષ્ય ન ગણાય. અઢીદ્વીપ વિષે સમયમાં કેટલા જિનો અભિષેક થાય ? માગયાદિતીર્થમાં ચકીના અઠ્ઠમની સંખ્યા ફેર ચક્રીપણું પામવાનો વિચાર
મરાતા જીવને છોડાવવામાં કયું દાન ગણાય? ઉપધાન કલ્યાણક તિથિના તપનો વિચાર નારદોની ગતિનો વિચાર
સિંધુ દેશમાં ભગવાન્ વિચર્યા બાબત અંધકારમાં આહાર વાપરવાનો દોષ બ્રાહ્મી-સુન્દરીના વિવાહનો વિચાર તેજોલેશ્યાના પુદ્ગલો સચિત્ત કે અચિત્ત? સમકિતી-દેશવિરતિને ૧૨મા દેવલોકનો વિચાર સમક્તિની પ્રાપ્તિ પછી દેશ - સર્વ વિરતિની પ્રાપ્તિનો
વિચાર
દહિં-ચોખાનું મિશ્રણ નિવિયાતું થાય ?
મહાગિરિ-સુહસ્તિ નામને આર્ય શબ્દ જોડવાનું કારણ ર્માદાન લાગવા ન લાગવાનો વિચાર ઉપવાસીને સાંજના પચ્ચક્ખાણનો વિધિ પ્રતિવાસુદેવની માતા ત્રણ સ્વપ્નો જુએ તેનું પ્રમાણ સ્વયંબુદ્ધ-પ્રત્યેકબુદ્ધના નગ્નપણાનો વિચાર સૂત્રના એકપદનું પ્રમાણ કેટલું થાય ? સુપાર્શ્વનાથ ભગવંતની ફણાનો વિચાર જન્મના ૯ માસ ૭ા દિવસનો વિચાર વળીના પરિસહની સંખ્યા
અનુત્તર વિમાનમાં ગયેલ જીવના ભવની સંખ્યા વિષ્ણુકુમાર બે થયા તેનો વિચાર
શ્રી-હી વિગેરે દેવીઓ કઇ નિકાયની છે?
સાત માંડલિનો વિચાર
ફ્રાલિકાચાર્ય કેટલા થયા? તેનો વિચાર
કાલિક યોગમાં સાધ્વીઓને વાંદણાનો વિચાર
૫૭
T
૧૧૬
૧૧૬
૧૧૬
૧૧૬
૧૧૬
૧૧૭
૧૧૭
૧૧૭
૧૧૭
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૯
૧૧૯
૧૧૯
૧૨૦
૧૨૦
૧૨૦
૧૨૧
૧૨૧
૧૨૧
૧૨૨
૧૨૨
૧૨૨
૧૨૩
૧૨૩
૧૨૪
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૧ જર ૪૩
૧૨૪ ૧૨૫
૧૨૫
૧૨૫
૪૫
૧૨૫
૧૨૬
૪૭
૪૮
૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૭
૪૫૦
૫૧
૧૨૮
૪૫૨
૧૨૮
૫૩
૧૨૮
૫૪
૧૨૮
૪૫૫
દહિં અભક્ષ્ય ક્યારે થાય? ઘરસી પ્રત્યાખ્યાનવાળો દાતણ ન કરે. યોગની ક્રિયા અંધ સાધુ કરાવી શકે? સંમૂઈિમ મનુષ્ય વિરહકાળ વિચાર ભાગી જવાના ભયથી વ્રત ન લેનારનો વિચાર કરંબો લેવાનો કાળ ઉપધાનમાં આલોચનાનો વિચાર નવકારવાળી વિગેરેની સ્થાપનાનો વિચાર અનેક વખત ઇન્દ્રપણું વિગેરે પામવાનો વિચાર જીવન અને આકાશના પ્રદેશનો વિચાર પ્રમત્ત અને અપ્રમત્ત ગુણઠાણાના અન્તર્મુહૂર્તનો વિચાર ચૌદ સ્વપ્ન વિચાર સ્ફટિકાદિ પૃથ્વીના સચિત્તપણાનો વિચાર નવનારદના સમયનો વિચાર બે વખત ચૌદ સ્વપ્નનો વિચાર આલોયણામાં દ્રવ્ય વાપરવાનો વિચાર શ્રાવકે મુહપત્તિથી ગુરુના પગ પુંજવાનો વિચાર ઉપધાન માળાનો વિચાર ઉપધાન વાચનાનો વિચાર બોળ અથાણાનો વિચાર ઇરિયાવહિનો વિચાર શરીરનું માપ કયા અંગુલથી થાય? મુહપત્તિના બોલનું કારણ શ્રાવકને પ્રાસુક ચોખાનું ધોવણ વિગેરે પીવું ધે કે નહિ? કૃષ્ણ-વાસુદેવે ૧૮ હજાર સાધુને વાંઘાનો વિચાર
અધિકમાસમાં કલ્યાણ તપનો વિચાર ઉચ્ચનીચાદિ કુલનો અર્થ સમુદાની ભિક્ષા શબ્દનો અર્થ પોસાતીના કાળવેળાના દેવવંદનનો વિચાર
૧૨૮
૫૬
૧૨૯
૫૭
૧૨૯
૫૮
૧૨૯
૧૩૦
૧૩૦.
૪૫૯ ૪૬૦. ૪૬૧ ૪૬૨ ૪૬૩
૧૩૦ ૧૩૦
૧૩૧
૪૬૪
૧૩૧
૪૬૫
૧૩૨
૪૬૬
૪૬૭.
૧૩૨ ૧૩૨ ૧૩૨ ૧૩૨
૪૬૮
૪૬૯
૫૮
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૩૨
૪૭૦ : ૪૭૧
૧૩૩
૪૭૨ ૪૭૩ ૪૭૪
૪૭૫
૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૪
૪૭૬ ૪૭૭
४७८
૪૭૯ ૪૮૦ ૪૮૧ ૪૮૨ ૪૮૩ ૪૮૪ ૪૮૫
માંડલીના સાત આયંબિલનો વિચાર આદિનાથજિનના ૯૮ પુત્રોના આયુષ્યના અપવર્તનનો વિચાર સાધુ શ્રાવકને ઘરે બેસીને ગોચરી લે કે નહિ? પોસહ ઉચ્ચરવાનો વિચાર કેવી નવકારવાળી સ્થાપી પ્રતિક્રમણ કરાય? પ્રતિકમણમાં સાતમાંથી બે ચૈત્યવદન કયા ગણાવ્યા? ૨૨૯ છઠ્ઠના નિયમનો વિચાર અસક્ઝાયમાં વીશસ્થાનક તપનો વિચાર વીરજન્મ દિવસે લોકો સુખડી લાવે તે ઉપર વાસક્ષેપ નંખાય કે નહિ? બારમાદેવલોકે તથા રેવેયકમાં કયા મિથ્યાત્વી ઉપજે? તાલી તાપસ સમક્તિ પામ્યો, તેના અક્ષરો સર્વ ઇન્દ્રો સમકિતી હોવાનો વિચાર ઉપધાનમાં પંચમી તપનો વિચાર નક્ષત્ર-તારા વિમાનના વાહક દેવોનો વિચાર ધ્યાનનો અરૂપિપણાનો વિચાર સમકિતી દેવો એક સમયમાં કેટલા એવે? છૂટો છૂટો કરેલો છ& આલોયણમાં ગણાય કે નહિ? કિબિષિયા વિમાન આદિનો વિચાર સમુદ્રકલશોનો વિચાર મેરમેખલાનો વિચાર પડિમાધારી સાધુને ક્ષોભ પામવાનું કારણ પાખંડિઓને સમવસરણમાં બેસવાનો વિચાર શીતોદા નદીને સમુદ્રમાં પેસવાનો વિચાર આયરિય ઉવજઝાયસૂત્રનો વિચાર તિથિનો વિચાર ઐરાવણવિગેરે દેવો વાહન બને, તે વિચાર પાર્શ્વજિનની કૃપાથી બનેલ ધરણેન્દ્રનો વિચાર
૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૩૫.
૧૩૫
૧૩૫
૧૩૫
૪૮૬
૧૩૫.
૧૩૬
४८७ ૪૮૮ ૪૮૯
૧૩૬
૧૩૬
૪૯૦
૧૩૬
૪૯૧
૧૩૬
૪૯૨
૧૩૬
૪૩
૧૩૭
૪૯૪
૧૩૭
૪૯૫
એરાલ,
૧૩૭.
૧૩૭
પ૯
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૯૭
૮
૪૯૯
૫૦૦
૫૦૧
૫૦૨
૫૦૩
૫૦૪
૫૦૫
૫૦૬
૫૦૭
૫૦૮
૫૦૯
૫૧૦
૫૧૧
૫૧૨
૫૧૩
૫૧૪
૫૧૫
૫૧૬
૫૧૭
૫૧૮
૫૧૯
૫૨૦
૫૨૧
૫૨૨
૫૨૩
૫૨૪
પરપ
મલ્લિનાથ ભગવંતની પર્મદાનું સ્વરૂપ કડવું તુંબડું વહોરાવ્યું તેનું ભવ સ્વરૂપ અધિક માસમાં કલ્યાણક તપનો વિચાર વસમાં અભ્યાત દોષનું સ્વરૂપ
આર્યમહાગિરિ-આર્યસુહસ્તિનો દીક્ષા વિચાર વીરજિનની જન્મકુંડલી વિચાર
ક્ષુલ્લક આયુષ કોને હોય ?
શ્રેણિકાદિને માંસભોજન ન હોવાનો વિચાર કોણિક-રાવણના તીર્થંકરપણાનો વિચાર ચૈત્રમાસનો કાઉસ્સગ્ગ ભૂલી જવાથી શું શું ન કરાય ? ચૈત્ર-આસો માસની અસજ્ઝાય
લલિતાંગદેવની પત્ની નિર્નામિકા ક્યો જીવ થયો? ૭૨ સ્વપ્નોનાં નામો કયા ગ્રંથમાં છે?
અચ્યુતઇન્દ્રે જન્માભિષેક પ્રથમ કર્યો, તેનો વિચાર જિનકલ્પી તે ભવમાં મોક્ષે કેમ જતા નથી ? ઉપધાનમાંથી નિકળવામાં તપનો વિચાર
પાડિમાવાહિ શ્રાવિકાઓનો ૠતુ સંબંધિ વિચાર મૂળ નપુસંકને સર્વવિરતિ અને મોક્ષનો અભાવ પક્વાન્ત કાલમાનનો વિચાર
યોગમાં કલ્પ્ય-અકલ્પ્યનો વિચાર
દેવ માટેજ કરાવેલા આભૂષણો ગૃહસ્થથી વેચાય નહિ પોસાતીઓને પુસ્તકપૂજાદિ દ્રવ્યસ્તવનો નિષેધ સંડાસગ શબ્દનો અર્થ
મલ્લિજિનની વીશપાટ સુધી સિદ્ધ થયેલાનો વિચાર સચિત્તના નિયમમાં દ્રવ્ય સંખ્યાનો વિચાર
ખાઇ ખોદતાં ભવનોમાં પાણી પડયાનો વિચાર ગણધરની દેશનાનો વિચાર
વીરજિનના સાલવૃક્ષનો વિચાર
પદસ્થ વદંન વિચાર
૬૦
૧૩૭
૧૩૮
૧૩૮
૧૩૮
૧૩૮
૧૩૯
૧૩૯
૧૩૯
૧૩૯
૧૪૦
૧૪૦
૧૪૦
૧૪૦
૧૪૦
૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૨
૧૪૨
૧૪૨
૧૪૩
૧૪૩
૧૪૪
૧૪૪
૧૪૫
૧૪૫
૧૪૫
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૨૬
૫૨૭
૫૨૮
૫૨૯
૫૩૦
૫૩૧ :
૫૩૨
૫૩૩ :
૫૩૪
૫૩૫
૫૩૬
૫૩૭
૫૩૮ :
૫૩૯ :
૫૪૦
૫૪૧
૫૪૨
૫૪૩
૫૪૪
૫૪૫
૫૪૬
૫૪૭
૫૪૮
૫૪૯
૫૫૦
૫૫૧
૫૫૨
૫૫૩
:
શ્રાવક પરદેશ જાય, ત્યારે કઇ સ્તુતિ પ્રતિક્રમણમાં બોલે? ઉપધાનમાં તપની ગણતરીનો વિચાર
છ તિથિ આરાધનાનો વિચાર
S
સમવસરણ વિના દેશનામાં ૧૨ પર્ષદાની વ્યવસ્થા શ્રાવકથી રાત્રિએ તિવિહારમાં સચિત્ત જલ પીવાય? દેવો ૫૦૦ ધનુષ્યની પ્રતિમાનું પૂજન કેવી રીતે કરે ? અધિકમાસમાં સૂર્યમંડલની વ્યવસ્થા
ક્ષયે પૂર્વા તિથિનો વિચાર
જોગવં ઉવહાણવં વિશેષણો સાધુને શી રીતે ? સેચનક હસ્તિએ ગુપ્તખાઇ કેવી રીતે જાણી ? દ્રોણનું માપ કેટલું? અને શી રીતે થાય? પડખે અનિવાર્ય અસજઝાય છતાં કલ્પવાચના બંધ ન રહે વર્ષાકાલમાં લીલકુલ ક્યારે નિર્જીવ થાય ?
નવકારશી પ્રત્યાખ્યાન સૂર્યોદય પછી બે ઘડીએ થાય રાઇ પ્રતિક્રમણમાં સજ્ઝાય પહેલાં ચાર ખમાસમણનો ખુલાસો દ્રવ્યલિંગીનું દ્રવ્ય શેમાં વપરાય ? દેવોએ આપેલા આભૂષણાદિકનો વિચાર પોસહમા વસતિ પ્રમાર્જનનો આદેશ
વિહરમાન જિનોનાં નામો ક્યા ગ્રંથમાં છે?
દેવો પૃથ્વીતલને ફરસે નહિ, તેનું પ્રમાણ હાલમાં જાતિસ્મરણ-અવધિજ્ઞાન વિચાર ચૌદમે ગુણઠાણે છ સંઘયણની સત્તાનો વિચાર
અસાયમાં તપનો વિચાર
સૂતકવાળા ઘરે ગોચરીનો વિચાર
છઠ્ઠભત્તિએ શબ્દની વિભક્તિ વિચાર
+ વીશસ્થાનક તપમાં દેવવંદનનો વિચાર
રાયપસેણીયનો સમણશબ્દનો અર્થ
નવકાર આનુપૂર્વિ વિચાર
૬૧
૧૪૫
૧૪૫
૧૪૫
૧૪૫
૧૪૫
૧૪૬
૧૪૭
૧૪૭
૧૪૮
૧૪૮
૧૪૮
૧૪૮
૧૪૯
૧૪૯
૧૪૯
૧૪૯
૧૫૦
૧૫૦
૧૫૦
૧૫૦
૧૫૦
૧૫૦
૧૫૧
૧૫૧
૧૫૧
૧૫૧
૧૫૧
૧૫૧
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૫૨
૧૫૨
૧૫ર ૧૫ર ૧૫૩ 1 ૧૫૩
૧૫૩ ૧૫૩ ૧૫૩ - ૧૫૩ ૧૫૪ , ૧૫૪ ૧૫૨
૫૫૪ ઉપધાનમાંથી નિકળવાનો વિચાર પપપ ઉપધાનમાં વાચનાનો વિચાર પપ૬ ઉપધાનમાંથી નિકળવાનો વિચાર પપ૭ પ્રતિકમણ વિધિ કયા સૂત્રમાં છે? પપ૮ સૂર્ય ગ્રહણની અસક્ઝાયનો વિચાર પપ૯-૫૬૦ સત્તરભેદી પૂજામાં થાળીમાં ક્લશ તથા
દીવો મૂકાય કે નહિ? પ૬૧ તિર્યંચ સંબંધિ અસક્ઝાયનો વિચાર ૫૬૨
બ્રાહ્મી સુંદરીના વિવાહનો વિચાર ૫૬૩ મોતી સચિત્ત કે અચિત? અને કઈ કાયમાં ગણાય? પ૬૪ શામ્બ-પ્રદ્યુમ્ન શિખર વિચાર ૫૬૫ ક્ષેત્રપાળની મૂર્તિપૂજાનો વિચાર ૫૬૬ તેરમા નક્ષત્રે જન્મનો વિચાર ૫૬૭ પોસહ પાર્યા પછી સ્ત્રીભોગનો વિચાર ૫૬૮ ચોવિહાર પ્રત્યાખ્યાનનો સ્ત્રીભોગથી ભંગ થાય કે નહિ? ૫૬૯ દેશાવકાશિક વિધિ પ૭૦ ધુવનો તારો એરાવતક્ષેત્રમાં છે કે નહિ? ૫૭૧ ગ્રહો અને તારા મંડલો પ૭૨ દીવાળીમાં સુખડી વિગેરે બનાવે તે વિષે
ચુંબનમાં ચૌવિહાર તિવિહાર ભાગેકે? પ૭૪ આઠમી પડિયામાં પૂજાનો વિચાર પ૭૫ ચિત્રાવાલગચ્છનું નામ સ્વરૂપ પ૭૬ અફખુયાયાર પાઠ બોલવાનો આદેશ પ૭૭. સ્થૂલભદ્ર વેશ્યાઘરે ચોમાસુ રહ્યા તે વિષે પ૭૮ જરાને દૂર કરનાર શંખેશ્વરપાનાથનો
અધિકાર શાસ્ત્રીય છે કે નહિ? પ૭૯ કૃષ્ણનો ૧૮ હજાર સાધુને વાંદવાનો વિચાર પ૮૦ નેમિનાથજિનની સાધ્વીની સંખ્યાનો વિચાર પ૮૧ જીવોની ઈલિકા અને દડાગતિનો વિચાર
૧૫૪ "
૧૫૪
૧૫૫ : ૧૫૫ : ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫
પ૭૩
૧૫૬
૧૫૬ ૧૫૬
૧૫૬ ૧૫૭ ૧૫૭
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૮૨
૫૮૩
૫૮૪
૫૮૫
૫૮૬
૫૮૭
૫૮૮
૫૮૯
૫૯૦
૫૯૧
૫૯૨
૫૯૩
૫૯૪
૫૯૫
૫૯૬
૫૯૭
૫૯૮
૫૯૯
૬૦૦
૬૦૧
૬૦૨
૬૦૩
૬૦૪
૬૦૫
૬૦૬
૬૦૭
૬૦૮
૬૦
:
;
:
યોગમાં બાકી રહેલું અનુષ્ઠાન સાંજે કરવું કલ્પે ? દેવપૂજા પાણીના કોગળા કર્યા સિવાય પણ થઈ શકે. સાધુને કેડે કંદોરો બાંધવાનું પ્રમાણ
કોણિકને સુજાત કહ્યો છે, તેનું સ્વરૂપ
જીતકલ્પ ગાથાના ચોથા પાદનો અર્થ
અસજ્ઝાયમાં સિદ્ધાંત ન ભણાય કામેમિ શબ્દનો અર્થ
ઉત્કટ ઉત્સૂત્રભાષી શબ્દની સમજણ
પોસહ પારવાની ક્રિયામાં આડ પડે તો?
પ∞ સાથે સ્કંદકુમારની દીક્ષાનો વિચાર
ધારણી રાણીના પુત્રનો વિચાર
પોસહમાં આભૂષણનો વિચાર લંબુત્તર દોષ શ્રાવકોને લાગે કે નહિ ?
પ્રતિષ્ઠામાં સાધુએ વાસક્ષેપ નાંખવાનો પાઠ
મિથ્યાષ્ટિને સકામ નિર્જરા હોય કે નહીં ? કેટલા સામાયિક લાગલાગટ થઇ શકે?
પ્રદેશી રાજા આર્યનો પૌત્ર છે તે વિચાર
શલાકા પુરુષો માંસાહારી હોયજ નહિ તે વિચાર
રાત્રિ ભોજનની ચૌપદી
મહાબલ દીક્ષા લઇ સિદ્ધ થયા તેના અંતરનો વિચાર બુદ્ધિબોધિત સિદ્ધોની સંખ્યા અને ઉપદેશનો વિચાર સામાયિકમાં ઇરિયાવહિનો વિચાર
નારકી નપુંસક વેદી છે, તેને પુરુષચિન્હ હોય કે નહિ ? પરમાધામિકૃત વેદના ચોથી નરકીમાં હોય? દ્રવ્યલિંગીનું પુસ્તક સુસાધુએ ગ્રહણ કરવાનો વિચાર પ્રથમજિન સાથે દીક્ષા લેનારાઓના સામાયિક
ઉચ્ચારણનો વિચાર
ત્રિકોટી શબ્દનો અર્થ
ગિહવઇ અને સાગારિ શબ્દનો અર્થ
૬૩
૧૫૭
૧૫૮
૧૫૮
૧૫૮
૧૫૮
૧૫૯
૧૫૯
૧૫૯
૧૬૦
૧૬૦
૧૬૦
૧૬૦
૧૬૦
૧૬૦
૧૬૦
૧૬૧
૧૬૧
૧૬૧
૧૬૧
૧૬૧
૧૬૨
૧૬૨
૧૬૨
૧૬૩
૧૬૨
૧૬૩
૧૬૪
૧૬૪
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૬૪
૧૬૪
૬૧૧ ૬૧૨
૧૬૪ ૧૬૫
૧૬૫ ૧૬૫
૬૧૬
૧૬૫
૧૬૫
૧૬૫ ૧૬૫
૧૬૬ ૧૬૬ ૧૬૬
૧૬૬
૬૧૦ કિરાણાવલી પાઠ વિચાર
ભવનપતિ આદિને પદવીનો ચૂનાધિકતા વિચાર
માનુષોત્તર ગિરિ તરફ જતી નદીઓનું જળ માં પડે? ૬૧૩૬૧૪ અષ્ટોત્તરી સ્નાત્રમાં કેટલા શ્રાવકો ઉભા રહે?
અને શ્રાવિકાઓ ગાવા આવી શકે? કે નહિ? ૬૧૫ બારવ્રતની ચૌપદી સજઝાય વખતે બોલાય કે નહિ?
લીલોતરીની બાધાવાળા કુલવાસિત જળ પી શકે? ૬૧૭ ચોમાસીની અઠ્ઠાઇ ક્યાં સુધી ગણવી? ૬૧૮ ચૈત્ર-આસોમાસની અઢાઈમાં પૂનમ ગણાય કે નહિ? . ૬૧૯ ચુડેલની ઇન્દ્રિયમાં મતાંતર ૬૨૦ તિવિહાર આણસાણનો વિધિ ૬૨૧ સૂક્ષ્મ નિગોદમાં ફેર જીવ જાય તેનો વિચાર ૬૨૨
છૂટો શ્રાવક નિકળતાં નિસિહી ન કહે તે વિચાર ૬૨૩ જિનમંદિરથી નીકળતાં શ્રાવકો આવરૂહિ કહે નહિ ૬૨૪ અણિમાદિ લબ્ધિઓ કઈ લબ્ધિમાં સમાય? ૬૨૫ ગણધરમાં જે મોટા હોય તે દેશના આપે
પ્રભવસ્વામીએ ક્યારે દીક્ષા લીધી? ૬૨૭ આકાશ પ્રદેશ અને પરમાણુ સૂક્ષ્મ કોણ? ૬૨૮ વિષ્ણકુમારે વિકુલ શરીરનો વિચાર ૬૨૯ ભગવાન હું પદનો અર્થ ૬૩૦ મંદિરમાં મૂળ નાયકની દૃષ્ટિનો વિચાર
જિનમંદિર ભમતીની દેરી કેટલી કરવી? ૬૩૨ જઘન્યથી પ્રભુ પાસે કોડ દેવો હોય, તે વિચાર ૬૩૩ સમવસરણમાં કેટલા દેવો સમાય? ૬૩૪
નવકારસહિત ૪૦ લોગસ્સ કાઉસગ્નનો વિચાર ૬૩૫ ગૃહસ્થ સમક્ષ સાધુએ પગ પૂજવા કે નહીં?
વિશસ્થાનકતપમાં ગણણું ક્યારે ગણવું? ૬૩૭. મોતી સચિત્ત કે અચિત્ત? ૬૩૮ જન્મ મરણ સૂતકનો વિચાર
૬૩૧
૧૬૬ ૧૬૬ ૧૬૭. ૧૬૭. ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૮ ૧૬૯ ૧૬૯, ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૦
૧૭૦
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૩૯ સાંગરી વગેરેના વિદળનો વિચાર
૬૪૦
૬૪૧
૬૪૨
૬૪૩
૬૪૪
૬૪૫
૬૪૬
૬૪૭
૬૪૮
૬૪૯
૬૫૦
૬૫૧
૬૫૨
૬૫૩
૬૫૪
૬૫૯
બીજા રે અગ્નિની વિચારણા અને નીતિપ્રવર્તક કોણ થશે?
૬૬૦
૬૬૧
૬૬૨
૬૬૩
૬૬૪
ઉર્ધ્વલોકના એક ભાગમાં વિકેલેન્દ્રિય હોવાનો વિચાર પન્નવણાસૂત્રમાં અહ્વાશબ્દ અધિક છે કે નહિ ? નાળીયેર અને તેના બીજમાં કેટલા જીવો હોય? સીંગોડામાં કેટલા જીવો હોય?
આવળમાં કેટલા જીવો હોય?
કેવડા શરીરવાળા મોક્ષે જઇ શકે? પૃથ્વીકાયિકાદિ જીવશરીરોના માપ
છઢે આરે મનુષ્યનું શરીર અને આયુષ્યવિચાર પ્રથમના ત્રણ આરામાં બતાવેલ આહારવિચાર પોસહ ક્યારે લેવો કલ્પે
ગ્રહ રાશિ બદલે ત્યારે તપ પૂજાદિક કરે તેનો વિચાર માઘસ્નાન જિનપૂજાદિક કરે તેનો વિચાર
નિરંતર કરાતા તપમાં રોહિણી આદિ તપ વિચાર ગણણું દેવવંદન ભુલી જવાયું હોય તો બીજે દિવસે કરાય?
૬૫૫
૬૫૬
૬૫૭-૬૫૮ તીર્થંકરદેશના સ્ત્રીઓ-દેવીઓ ઉભી રહી
પાંચમી પડિમાથી કછોટો ન વળાય, તેનો વિચાર સમવસરણમાં ચામરો કોણ વીંઝે?
સાંભળે તેનો પાઠ વિચાર
પાછલી રાત્રિએ શ્રાવકો સાધુ પાસે જઇ પ્રતિક્રમણ કરે તેનો પાઠ
પોસહ ઉચ્ચરવાનો મૂળ વિધિ મૂળસૂત્રોના નામોનો વિચાર
સમવસરણમાં ગણધરોને પ્રદક્ષિણા જુદી અપાય કે નહિ? ગુરુવંદનભાષ્યની ૩૮-૩૯ ગાથા મુજબ વિધિ સાચવવો પ્રતિમાના નેત્ર ખોલવાના અંજનમાં મધ નખાય કે નહિ ?
૬૫
૧૭૧
૧૭૧
૧૭૨
૧૭૨
૧૭૨
૧૭૨
૧૭૨
૧૭૩
૧૭૩
૧૭૪
૧૭૪
૧૭૫
૧૭૫
૧૭૫
૧૭૫
૧૭૬
૧૭૬
૧૭૬
૧૭૬
૧૭૭
૧૭૭
૧૭૭
૧૭૭
૧૭૭
૧૭૮
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૬૫
૧૭૮ ૧૭૮
૬૬૭
૧૭૮
૧૭૮
૬૬૮ ૬૬૯
૧૮૦
૧૮૦
૬૭૧
૧૮૧
૬૭૨
१८१
૬૭૩
૧૮૧
૧૮૧
૧૮૨
૬૭૪ ૬૭૫ ૬૭૬ ६७७
૧૮૨
૧૮૩
६७८
ચોમાસામાં ખાંડ ક્યાં સુધી અભક્ષ ગણાય? પ્રતિકમણમાં દીવાદિકની ઉજઈનો વિચાર ખરતરના પોસાતી સંબંધી પ્રશ્નમાં આવશ્યક ચૂર્ણિ વિચાર અભવ્યને અશ્રદ્ધા-અધ્યવસાય વિચિત્રતા વિગેરે વિચાર મોક્ષ માટે ક્રિયા કરે તે ક્રિયાવાદી ગણાય તેનું સ્વરૂપ ત્રણ લોક વ્યાપિ સ્કંધોનો વિચાર સામાયિકમાં ઈરિયાવહિનો વિચાર જિનેશ્વરી ગૃહસ્થપણામાં સાધુ વિગેરેને પ્રણામ કરે? કે નહિ? દિકકુમારીઓને કુમારી કહેવાનું કારણ પ્રતિવાસુદેવને કેટલા અને કયા કયા રત્નો હોય? કિલ્બિષિયાનું રહેઠાણ ક્યાં છે? બાવળઆદિમાં વિદળતાનો અભાવ ઉપાસકદશાંગાદિમાં આચારના અતિચાર કેમ ન કહ્યા? વિદળમાં ગોરસ શબ્દ કરી કઈ કઈ ચીજ લેવી? બોળ અથાણું શી રીતે બને છે? અને તેનો ત્યાગ શાથી થાય છે? પફખીમાં સાધુઓ તપાચાર વિગેરેના અતિચારો બોલે કે નહિ?. શ્રાવકોને ચરવળો રાખવામાં ગ્રંથપ્રમાણ આરતિ મંગલદીવાનો પાઠ કયા ગ્રંથમાં છે? હીંગળોક અચિત્ત થયો હોય તો કેમ ન લેવાય? , જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ છે આ નિયમ ચોક્કસ છે કે નહિ? ઉપધાન ન કરવામાં અનંત સંસારિપાણાનો વિચાર પોસાતીને એકાસણું કરવામાં ગ્રંથ પ્રમાણ ઉદિઠ શબ્દનો અર્થ પોસહ વિચાર પોસાતી ચિતરેલી પ્રતિમા વાસક્ષેપથીપૂજી શકે કે નહિ?
૧૮૩
૬૭૮
૧૮૩
૬૮૦
૧૮૩
૬૮૧ ૬૮૨ ૬૮૩ ૬૮૪
૧૮૩ ૧૮૩ ૧૮૪
૧૮૪
૧૮૪
૧૮૫
૬૮૫ ૬૮૬ ૬૮૭ ૬૮૮ ૬૮૯
૧૮૫.
૧૮૫ ૧૮૫
६६
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૯૦
૬૯૧
૬૯૨
૬૯૩
૬૯૪
૬૯૫
૬૯૬
૬૯૭
૬૯૮
૬૯૯
900
૩૦૧
૩૦૨
૭૦૩
૭૦૪
૭૦૫
૭૦૬
૩૦૭
૭૦૮
૭૯
૩૧૦
૭૧૧
૭૧૨
૩૧૩
૭૧૪
જાતિસ્મરણવાળો કેટલા ભવો જાણી શકે? કયા કેવળીઓ સમુદ્ઘાત કરે ?
નારકી અને નિગોદ એ બંનેયમાં કોને અધિક દુ:ખ હોય ? ચિરંતન અને નવીન નિગોદને વધતું ઓછું દુ:ખ હોય કે નહિ ?
જીવોને અનાદિકાળથી નિગોદમાં રહેવાનું કારણ નિગોદના જીવને વ્યવહાર રાશિમાં આવવાનું કારણ સૂર્યાભદેવના વૈક્રિયવિમાન ભૂમિનું સ્વરૂપ સંદિસાહુ શબ્દનો અર્થ
તીર્થંકરના શરીરના રંગો તાત્ત્વિક છે કે નહિ ? મહાવિદેહાદિમાં તીર્થંકરના શરીરો કેવા રંગવાળા હોય ? પટ્ટવિદ્યાનું સ્વરૂપ અને સંઘ શબ્દનો અર્થ દેવો મૂળ શરીરે અહીં આવે કે નહિ ?
મિથ્યાત્વના સ્થાનકોમાં અગીઆરસનો ઉપવાસ કેમ
ગણાવ્યો?
રાજાભિયોગ આદિ છ આગારો વ્રત ઉચ્ચરાવવામાં બોલવા કે નહિ ?
નરકગામી આચાર્યોની સંખ્યા કયા ગ્રંથમાં બતાવી છે? આત્મતત્ત્વના આઠ ભેદોમાં અજીવ આત્મા કેવી રીતે ઘટે? ગ્લાન સાધુ માટે ચાર પાંચ યોજન જવાનો વિચાર નિદ્રા સમયે પાનબીડા વિગેરેના ત્યાગનું શું કારણ ? દેવીનો ભોગ દેવ મૂળ શરીરે કરે કે ઉત્તર શરીરે ?
આજની બનેલી કડાવિગઇ વાપરવામાં કેટલી વિગઇ ગણાય?
દેવ મૂળ શરીરે વસ્ત્ર ધારણ કરે કે નહિ ? ભોજન સિવાય પ્રભાતનું પ્રતિક્રમણ વિગેરે કરાય તિથિ આરાધનાનો વિચાર
પૂજામાં સ્થિરતા કરવી હોય, તો ઈરિયાવહિયા કરવી શ્રાવકો પ્રતિક્રમણમાં સ્થાપનાચાર્યને કેટલી વખત ખામે ?
65
gh
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૭
૧૮૭
૧૮૭
૧૮૭
૧૮૮
૧૮૮
૧૮૮
૧૮૮
૧૮૮
૧૮૮
૧૮૯
૧૮૯
૧૮૯
૧૯૦
૧૯૦
૧૯૦
૧૯૦
૧૯૦
૧૯૦
૧૯૦
૧૯૧
૧૯૧
Page #69
--------------------------------------------------------------------------
________________
૭૧૫
૧૯૧
૭૧૬
૧૯૨ ૧૯૨
૧૯૨
૭૧૭. ૭૧૮ ૭૧૯ ૭૨૦
૧૯૨ ૧૯૨
૧૯૩
૧૯૩
૭૨૧ ૭૨૨ ૭૨૩ ૭૨૪ ૭૨૫
૧૯૩
૧૯૩
૧૯૪
૧૮૪
શ્રાવકો મુહપત્તિ રાખે છે, તેના ગ્રંથના પ્રમાણો મતાન્તરીય સાધુને મત્યએણ વંદામિ કહેવું કે નહિ? વ્રતના પોસહમાં પહેલે દિવસે શું તપ કરાવાય? મૂળાનાં પાંદડાં પ્રત્યેક છે કે નહિ? ઉસૂત્રભાષી મિથ્યાદષ્ટિ હોય કે નહિ? મરેલાની સંવચ્છરીમાં સમકિતીઓ જમવા જઈ શકે કે નહિ? સાધુ સાધ્વી ક્ષેત્રના દ્રવ્યનો વ્યય કયાં કરવો? તું મિશ્રાદષ્ટિ છે” આવું વચન કહી શકાય કે નહિ? દેવદ્રવ્ય શ્રાવકે વ્યાજે નહિ રાખવાનો વિચાર ઉસૂત્રભાષી અષ્ટોત્તરી ભણાવે તો જવાય કે નહિ? ઉપધાનમાં ચોવિહાર ઉપાવાસીએ સાંજે પચ્ચકખાણ કરવું. છઠ્ઠભક્તનું સ્વરૂપ વીરભગવંત પછી કેટલા દુષ્કાળ પડયા? ભરતચકી કરતાં કૃષ્ણને અધિક પુત્રો કેમ કહ્યા? દર્શન અને સમકિતના તફાવતનો વિચાય? ગમની શરૂઆત અને સમાપ્તિનો વિચાર અશોઆ કેવળીનું સ્વરૂપ પ્રત્યેક બુદ્ધ ધર્મોપદેશ આપે કે નહિ? ગૃહસ્થ રચેલી સક્ઝાય ક્રિયામાં બોલાય કે નહિ? પરપક્ષિકૃત નવીન સ્તુતિ આદિ કિયામાં કલ્પે કે નહિ? કાળ વેળા વિગેરેમાં ચઉસરણપયો ગણાય કે નહિ? અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની કેટલા ભવો કરે? અભવ્યજીવ પાદપોપગમન આણસણ કરે? શ્રાવક અગર સી તીર્થંકરનું વાર્ષિક દાન લે કે? નહિં? બલદેવાદિ ચાર તીર્થકર થવાના છે, તે જીવોની ઓળખાણ. તીર્થકર અને સામાન્ય કેવળીને બળના વિષમપણાનું કારણ
૧૯૪
૭૨૭ ૭૨૮ ૭૨૯ ૭૩૦ ૭૩૧ ૭૩૨ ૭૩૩ ૭૩૪ ૭૩૫
૧૯૪ ૧૯૪ ૧૯૫
૧૯૫
૧૯૬ ૧૯૬
૧૯૬
૧૯૬
૭૩૬
૭૩૭ ૭૩૮ ૭૩૯ ૭૪૦
૧૯૬ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૮
૬૮
Page #70
--------------------------------------------------------------------------
________________
૭૪૧
૧૯૮
૭૪૨
૧૯૮
૭૪૩
૭૪૪
૭૪૫
૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯
૭૪૬
૭૪૭.
૧૯૯
૨)
મેઘકુમારની માતાના દોહલામાં અકાળ કેવી રીતે છે? ધર્મને માટે નિયમિત ક્ષેત્ર ઉપરાંત જવાય કે નહિ? પોસાતી શ્રાવકો કેટલી ભૂમિ સુધી વિચરી શકે? - જિનપ્રતિમાજીને કસ્તુરીના લેપથી પૂજી શકાય કે નહિ? સવારે પ્રતિકમણમાં સાધુઓ કેમ આદેશ આપતા નથી? ગોત્રદેવીની પૂજામાં મિથ્યાત્વ લાગે કે નહિ? અંચળગચ્છવાળાએ પ્રતિષ્ઠિત કરેલી જિનબિંબની પૂજા થાય કે નહિ? લોકપાળદેવો કેટલી નિકાયમાં છે? મૃતદેવી અને ક્ષેત્રદેવીનાકાઉસ્સગ્ન કરવાનું ગ્રંથ પ્રમાણ પૂજા વખતે મુખકોશ ઉત્તરાયણથી બાંધવી કે નહિ? ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં સ્તુતિઓ વધતી કહેવાનું પ્રમાણ પફખીમાં જ્ઞાનાદિ સ્તુતિ શ્રાવિકાઓ કહે કે નહિ? વીસલપ્રીય નાણાનું સ્વરૂપ શ્રાવિકા દેરાસરમાં પખાળ-પૂજા કરી શકે કે નહિ? સમવસરણમાં બલિ લાવે, તે રાંધેલો હોય કે નહિ? શ્રાવકોને ચઉસરાણ પયગ્નો કેમ ભણાવાય છે? મૂર્તકર્મનો જીવ સાથે સંબંધ કેવી રીતે ઘટે? થલચર વિગેરેનું આયુષ્ય અને ગર્ભસ્થિતિ કેટલી હોય?
જેટલા સચિત્ત નિયમમાં રાખ્યા હોય તેથી વધારે કલ્પે કે નહિ? બંધુજીવક શબ્દનો અર્થ ચન્ડરુદ્રાચાર્ય શિષ્યના ખભે બેઠા હતા કે નહિ? બોરડી કે બાવળમાં કેટલા જીવો હોય? પૃથકત્વ શબ્દનો અર્થ જિનની માતા જિનના જન્મ પછી બાળક પ્રસવે કે
૨૦
૭૪૮ ૭૪૯ ૭૫૦ ૭૫૧ ૭૫૨ ૭૫૩ ૭૫૪ ૭૫૫ ૭૫૬ ૭પ૭ ૭૫૮ ૭૫૯
૨૦૧
૨૦૧
૨૦૧
૨૦૧
૨૦૧
૨૦
૨૦૨
૨૦૨
૨૦૨
૭૬૦ ૭૬૧ ૭૬૨ ૭૬૩
૨૦૩
૨૦૩
૭૬૪
૨૦૩
નહિ?
૭૬૫ ૭૬૬
જિનમંદિરને અર્પણ કરેલ ઘરમાં ભાડે રહેવાય કે નહિ? માળા વખતે ધ્યેય ઉપધાનના નામ લેવાય કે નહિ?
૨૦૩ ૨૦૩
૬૯
Page #71
--------------------------------------------------------------------------
________________
૭૬૭
૭૬૮
૭૬૯
૭૦
૩૭૧
૩૭૨
૦૭૩
૭૭૪
૩૭૫
૭૭૬
૩૭૭
૩૭૮
૩૦૮
૭૮૦
૭૮૧
૭૮૨
૭૮૩
૭૮.૪
૭૮૫
૭૮૬
૭૮૭
૭૮૮
૭૮૯
૭૮૦
૩૯૧
૭૯૨
૭૯૩
૭૮૪
ચક્રિનો સેનાપતિ કેટલો પાછો હઠીને ગુફાધાર ખોલે ? સર્વ ચક્રવર્તીઓને રત્નોનું પ્રમાણ સરખું હોય કે નહિ ? ખરતર અંચિલકને ધર્મપ્રેરણા તથા ત્રણ વખત સામાયિક ઉચ્ચરાવાય કે નહિ ?
ખરતરો પ્રતિક્રમણમાં વંદિત્તુ સ્તવનાદિ કહે, તે ખપે કે નહિ ?
અચિત્તજલના સંખારાની શી વ્યવસ્થા કરાય ? નદી ઉતરી સાધુએ સંવત્સરી ખામણા કરવા જવાય કે નહિ ?
દેવલોકમાં વનખંડાદિ અને માછલા કેવા સ્વરૂપના હોય? ઉપધાન પૂર્ણ થયા પછી દિનવૃદ્ધિ થાય. દેશાવગાસિકનો વિધિ
ઉપધાનમાં પાલી પલટાય કે નહિ ?
આરાધના પ્રકરણના કર્તા કોણ?
મંદિરમાં ઘંટ ક્યારે વગાડવો ?
વાંદણામાં ઉઘાડા મુખે બોલવામાં ઈરિયાવહિયા કેમ નહિ ? પ્રતિક્રમણ વખતે કેશર અને તેલની ઉછામણી થાય, તે શેમાં વપરાય ?
પોસાતીને યાચક આદિને દાન આપવું કલ્પે કે નહિ ? ચોમાસા બાદ બેમાસ વસ્ત્ર ન વહોરાય સાધુથી વસ્ત્રને થીગડું દેવાય કે નહિ ?
છીંક થવાથી ફેર મુહપત્તિ પડિલેહાય કે નહિ ? સીતેન્દ્ર નામ સાચું કે નહિ ?
આરતી ઉતારવી, નૈવેદ્યાદિ મૂકવું કયા ગ્રંથમાં બતાવ્યું છે? તીર્થંકર દેવને સાધુ અને શ્રાવક કઈ રીતે વાંદે ? આપણી પ્રતિમા દિગંબર મંદિરમાં વૃંદાય કે નહિ ? ઉપધાન દિવસના ન્યૂનાધિકપણાનો વિચાર તીર્થમાં જે માન્યું હોય, તેજ મૂકાય કે બીજું? શાસનશબ્દનો અર્થ
દેવો રત્નાદિકની વૃષ્ટિ કેટલી કરે ?
સંગમ ગોવાળિયાને સમકિત હતું કે નહિ ? મિથ્યાત્વીઓના દાક્ષિણ્ય દયાલુતાદિની પ્રશંસા કરાય કે નહિ ?
૭૦
૨૦૪
૨૦૪
૨૦૪
૨૦૪
૨૦૪
૨૦૫
૨૦૫
૨૦૫
૨૦૫
૨૦૬
૨૦૬
૨૦૬
૨૦૬
૨૦૬
૨૦૬
૨૦૬
૨૦૭
૨૦૭
૨૦૭
૨૦૭
૨૦૭
૨૦૭
૨૦૭
૨૦૮
૨૦૮
૨૦૮
૨૯
૨૦૯
Page #72
--------------------------------------------------------------------------
________________
૯૫
૭૯૬
૩૮૭
૭૮૮
૧૯૯
૮૦
૮૦૧
૮૦૨
૮૦૩
૮૦૪
૮૦૫
૮૦૬
602
८०८
૮૦૯
૮૧૦
૮૧૧
૮૧૨
૮૧૩
૮૧૪
૮૧૫
૮૧૬
૮૧૭
૮૧૮
૮૧૯
૮૨૦
૮૨૧
૮૨૨
અંજનશલાકામાં સાધુને દ્રવ્યપૂજા કરવી પડે તેનું કેમ ? શ્રી નેમિનાથની ગણધર સંખ્યામાં મતાન્તર સર્વ વાસુદેવના શરીરનું બળ સરખું હોય કે નહિ ? દીવાલીનું ગણણું ગણવાનું કારણ ?
૧૬ પહોરની દેશના કયા દિવસથી શરૂ થઈ શ્રાવકને નિવિમાં નિવિયાતું કલ્પે કે નહિ ?
રાત્રિએ ખાનારને બીજે દિવસે પોસહ ઉપવાસ થાય કે નહિ?
સાધુને ઉપધિ પુસ્તક વિગેરે પરિગ્રહમાં ગણાય કે નહિ ? સ્થાપના કેટલો કાળ રાખી શકાય?
દીક્ષા માટે લીલોતરી તજી હોય, તેને દીક્ષામાં કલ્પે કે નહિ?
થોડા ચોખા નાંખવાથી દૂધ/દહીં નિવિયાતું થાય કે નહિ ? મુક્તિમાં સંકડામણ થતી નથી. તેમાં ક્યું ઘ્યાન્ત છે? પતિત કંડરીકે દીક્ષા પાળી હતી. તેનું ફળ તેને મળશે કે નહિ?
બ્રહ્મદત્ત રૂપો વિકુર્વે તે દેખતા હોય કે આંધળા ? નવમો વાસુદેવ દ્વારિકામાં થાય કે કોઈ બીજે સ્થળે ? અભિમાનથી પૂજા ભણાવનારને કેવું ફળ મળે ? બલાત્કારથી શીલભંગ થતાં સતીપણું જાય કે નહિ ? કમલ પ્રભાચાર્યે તીર્થંકર નામ કર્મ વિફળ કેમ બનાવ્યું? નવકાર અને શત્રુંજ્યના સ્મરણમાં અધિક લાભ શેમાં ? મહાવીર પ્રભુએ ખીલા કાઢતાં બૂમ કેમ પાડી ? અવન્તિસુકુમાર પ્રથમની શય્યામાં ઉપન્યા કે બીજીમાં ? કુલકોટી કેવી રીતે કહેવાય ?
દ્રવ્યલિંગીનું દ્રવ્ય જીવદયામાં કામ લાગે કે નહિ ? કુલવાલકમુનિ ભવ્ય કે અભવ્ય ?
શ્રાવક થયેલ માછીમાર વિગેરેને પૂજા કરતાં લાભ
થાય કે નહિ ?
શિષ્યનું પાપ ગુરુને લાગે કે નહિ ?
મરણ પામતાં સર્વજીવો સિદ્ધશિલાને ફરસે કે નહિ ? તિમિસા ગુફા કોણિકે ઉઘાડી હતી કે નહિ ?
૩૧
૨૦૯
૨૧૦
૨૧૦
૨૧૦
૨૧૦
૨૧૦
૨૧૧
૨૧૧
૨૧૧
૨૧૧
૨૧૧
૨૧૧
૨૧૨
૨૧૨
૨૧૨
૨૧૨
૨૧૨
૨૧૩
૨૧૩
૨૧૩
૨૧૩
૨૧૩
૨૧૪
૨૧૪
૨૧૪
૨૧૪
૨૧૪
૨૧૪
Page #73
--------------------------------------------------------------------------
________________
૮૨૩ ८२४
૨૧૫ ૨૧૫ ૨૧૫
૮૨૫
૮૨૬ ૮૨૭ ૮૨૮ ૮૨૯
૮૩૦
૮૩૧ ૮૩૨ ૮૩૩
૨૧૫ ૨૧૫ ૨૧૬ ૨૧૬ ૨૧૬ ૨૧૬ ૨૧૬ ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૨૧૭
૮૩૪
૮૩૫ ૮૩૬ ૮૩૭ ૮૩૮
હાથે કુલ ચુંટી પ્રભુપૂજા કરે, એમ ક્યાં બતાવ્યું છે? અંબડ શ્રાવક પાણી ગળીને પીતો હતો કે નહિ? આયંબિલ નિધિમાં શ્રાવકને પ્રાસુક અને ઉષ્ણ પાણી કલ્પે? કે નહિ? રોહિણીનો તપ મળતી તિથિમાં કરાય કે નહિ? ત્રણ કોડ સાધુ સાથે રામ સિદ્ધ થયા તેનો ખુલાસો શાલિભદ્રને દેવ જે વસ્તુ આપતા તે ઔદારિક હતી વૈકિય કુલ વિગેરે કરમાય કે નહિ? સાધ્વીને નમસ્કાર કરતાં શ્રાવકો કયા શબ્દો બોલે? કેટલા પરમાણુએ ત્રસરેણુ થાય? સૂક્ષ્મ સ્થાવર જીવો ગમન કરી શકે કે નહિ? તાલિતાપસ સમકિત ક્યાં પામ્યો? નંદિણ મુનિ દેવલોકે ગયા કે મોક્ષમાં? શ્રાવકને પોસહમાં એક ગામથી બીજે ગામે જવાય ઉઠ્ઠાણકીયનો અર્થ શો થાય? આસને બેઠા પડિક્કમણું કરી શકાય કે નહિ? રોગાદિકમાં પણ શ્રાવકે લાવેલો આહાર સાધુને ન કલ્પ જ્ઞાતિ બહાર કરેલના ઘરેથી આહાર વહોરાય કે નહિ? અજાપુત્ર સંબંધી સંશયનો ઉત્તર શ્રાવકો દેવદ્રવ્ય વ્યાજે રાખે કે નહિ? શ્રાવકો દેરાસરના નોકર પાસે કામ કરાવે નહિ શાન-જીવદયા દ્રવ્ય દેરાસરના કાર્યમાં વપરાય કે નહિ? એક પહોર દિવસ ચઢયા પછી પોસહ લઈ શકાય કે નહિ? જિનકલ્પીઓને કેટલા પ્રાયશ્ચિત્તો હોય? યુગલિયાનાં કલ્પવૃક્ષો વનસ્પતિ રૂપ છે કે નહિ? યુગપ્રધાન વિગેરેની જે સંખ્યા બતાવી, તે માન્ય છે કે નહિ? ગીતાર્થ મિશ્રિત વિહારનો અર્થ સત્યકિ વિદ્યાધર શું કહેતો હતો? ઉષ્ણ પાણી પીનારા રાત્રિનું શું પચ્ચકખાણ કરે?
૨૧૭ ૨૧૭
૮૩૯
૮૪૦ ૮૪૧ ૮૪૨
૮૪૩
૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૨૦ ૨૨૧
૮૪
૮૫
૮૪૬ ૮૪૭
૮૪૮
૨૨૧ ૨૨૨
૮૪૯
૮૫૦
૨૨૨
Page #74
--------------------------------------------------------------------------
________________
૮૫૧
૨૨૨
૮૫૨ ૮૫૩ ૮૫૪
૨૨૨ ૨૨૨ ૨૨૨
૮૫૫ ૮૫૬ ૮૫૭ ૮૫૮ ૮૫૯ ૮૬૦ ૮૬૧ ૮૬૨
૨૨૩ ૨૨૩ ૨૨૪ २२४ ૨૨૪ ૨૨૪
૨૨૫ - ૨૨૫
૨૨૫
૮૬૩
મચ્છો સમકિત આદિ પામીને તુરત અણસણ કરે કે નહિ? ઉપશમ શ્રેણિ એક ભવમાં બે વખત કરવાનો સંભવ અર્ધ પુલ પરાવર્ત કાળની સમજણ યુગપ્રધાન આચાર્ય આદિ આખા ભરત ક્ષેત્રમાં થશે કે કેમ? સાયિક સમકિત અને ચારિત્ર કયા ગુણઠાણે હોય? વેદનીય કર્મની ત્રણ સમયની સ્થિતિ કેવી રીતે હોય? કોણિક સૌધર્મ-અમરેજનો મિત્ર કેવી રીતે હતો? આસાલિઓ જીવ બેઈન્દ્રિય કે પંચેન્દ્રિય છે? જ્યોતિષ્ક દેવોની રાજધાની અને ઉત્પાતસ્થાન ક્યાં છે? મહાવિદેહના શ્રાવકો ઉભયકાલ પ્રતિક્રમણ કરે કે નહિ? મધ્ય આઠ જીવપ્રદેશોને કર્મ લાગે કે નહિ? સમયે સમયે અનની હાનિ શી વસ્તુને આશ્રયીને છે? આદિ જિન સમયે જે લોગસ્સ હતો, તે જ હાલ છે કે નહિ? દિવસની છેલ્લી બે ઘડીએ આહાર કરે તેને અતિચાર લાગે? કસેલિયાનું જળ તિવિહારવાળાને કલ્પે કે નહિ? પકવાન્નનો કાળ કયા ગ્રંથમાં બતાવેલ છે? સ્થૂલભદ્રનું નામ ક્યાં સુધી રહેશે? તેનું પ્રમાણ નવ રસવિગઈઓની આચારણા છે કે નહિ? પુસ્તકારૂઢ થયા પહેલાં પુસ્તકો હતાં કે નહિ? સુલસાએ બત્રીશ પુત્રોને એકી સાથે જન્મ આપ્યો તે સત્ય છે? ડોળીયુ તેલ તથા તેમાં તળાએલ વસ્તુ વિગઈ ગણાય કે નહિ? શ્રાવિકા ઉભા ઉભા એક નવકારનો કાઉસ્સગ્ન કરી એક સ્તુતિ બોલે છે તે વિધિ કયા ગ્રંથમાં છે? અનાનુપૂર્તિ ગણવામાં જે લાભ બતાવ્યો તે કયા ગ્રંથમાં કહેલ છે?
૮૬
, ૨૨૫
૮૬૫
૨૨૫ ૨૨૫
૨૨૫
૨૨૬
૮૬૮૮૬૯ ૮૦
૨૨૬ ૨૨૬
૮૭૧
૨૨૬
૨૨૬
૮૭૨ ૮૭૩
२२७
Page #75
--------------------------------------------------------------------------
________________
૮૭૪
૮૭૫
૮૭૬
662
૮૭૮
૮૭૯
८८०
૮૮૧
૮૮૨
૮૮૩
૮.૪
૮૮૫
cre
૮૮૭
૮૮૮
૮૮૯
૮૯૦
૮૯૧
૮૯૨
૮૯૩
૮૯૪
૮૯૫
તીર્થંકર કેવળી સમુદ્ઘાત કરે કે નહિ ? બે ત્રણ વિગેરે પૂર્વધરો પૂર્વધરકાળમાં હયાત હોય કે નહિ? વ્યાખ્યાનમાં કેવળ શ્રાવકોને આચારાંગ આદિ સૂત્રો સંભળાવાય છે, તે કારણિક વિધાન છે કે નહિ ? આદિ જિન સાથે ૧૦ હજાર મુનિવરોએ અણસણ કર્યું, તે ક્યારે સિદ્ધ થયા?
૨૨૭
૨૨૭
૨૨૭
તપસ્યાથી નિકાચિત કર્મનો ક્ષય થાય કે નહિ ? વીર ભગવંતે ક્યા ભવમાં તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું? ચોવિહાર પોસહથી ચોથી પડિમા આરાધે કે તિવિહારથી? સામાયિક ઈરિયાવહિયા કરીને કરવું તે ક્યાં લખ્યું છે?
૭૪
૨૨૮
બ્રહ્મચર્યનું મહાન્ ફળ બતાવ્યું, તે જાવજીવ બ્રહ્મચર્યનું છે? નવકારશી પચ્ચક્ખાણ કર્યા સિવાય પાછળથી પોરિસી વિગેરે કરી શકાય ? કે નહિ ?
પક્ષી ચોમાસી વિગેરેના આલોચના તપો ક્યાં સુધી કરાય ?
શ્રી હીરસૂરીશ્વરજી મંદિરને કેટલાક ચૈત્ય કહે છે, તેને શો ઉત્તર આપવો ?
પક્ષી વખતે છઠ્ઠ કરી વીર છઠ્ઠ તપમાં ગણી શકાય કે નહિ ?
૨૨૯
૨૨૯
૨૨૯
વીર છઠ્ઠના પારણે શું પચ્ચક્ખાણ કરાય ? અન્તરહીપોની વેદિકાને બારણા હોય કે નહિ ? લૌકિક મિથ્યાત્વ ભારે ગણાય ? કે લોકોત્તર ? કેવળજ્ઞાની સાધ્વી છાસ્થ સાધુઓને વંદન કરે કે નહિ? ૨૨૯ પ્રતિમાના નામ અને લંદન ભૂંસી નાંખ્યા હોય તો ફેર કરી શકાય કે નહિ ?
૨૨૯
E
ચોથી આદિ પડિમાં વાહકે ૧૪-૧૫ નો પોષહ ચોવિહાર છઃ કરાય કે નહિ ? દહિં વિગેરે ગોરસ સોલમહોરે અભક્ષ્ય થાય કે નહિં? માંસમાં કયા કયા જીવો ઉપજે? અને નિગોદનો અર્થ શો? શુદ્ધ સમકિતધારી મહાવિદેહમાં મનુષ્યપણે ઉપજે કે
નહિ?
૨૨૮
૨૨૮
૨૨૮
૨૨૮
૨૨૮
૨૩૦
૨૩૦
૨૩૦
૨૩૧
૨૩૧
૨૩૧
૨૩૨
૨૩૨
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૩૨
૮૯૭
૮૯૮
૨૩૩ ૨૩૩ ૨૩૩
૮૯૯
00
૨૩૩
૦૧
૨૩૪
૯૦૨ ૯૦૩
૨૩૪ ૨૩૪
O
૨૩૪
- ૨૩૫
૦૫ ૦૬
નવકારના પદોની ઓળીમાં કેટલા ઉપવાસ કરાય? અને ગણણું ગણાય? સાધુ બપોરનો કાજો દ્ી પરઠવે કે નહિ? ભરતીના સમયમાં જગતી પાસે જળ વધે કે નહિ? અનુષ્ઠાનમાં વિજળીની ઉજ્જઈ પડે તો, અતિચાર લાગે કે નહિ? અસક્ઝાયમાં ઉપદેશમાલા વિગેરે ગ્રન્થો ગણી શકાય કે નહિ? પ્રતિક્રમણમાં અભુકિઓ કેટલા સાધુને પામવો? અને શી રીતે? યુગલિયા ક્ષેત્રના તિર્યંચો શેનો આહાર કરે? પફખીમાં શાંતિ અવશય કહેવાય કે નહિ? છ8 ભક્તમાં પારણે અતરપારણે એકાસણ કેમ કરતા નથી? ઢાકેલા સ્થાપનાચાર્ય પાસે યિા કરાય કે નહિ? દિવસના પોસાતી રાત્રિ પોસહ ઉચ્ચરે, તો કયા આદેશ માંગવા જોઈએ? .. શેષકાળમાં શ્રાવકાદિને સાંભળતાં કલ્પસૂત્ર સાધુને ભણાવાય કે નહિ? શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ કેટલામી પાટે થયા છે? બાવીશ તીર્થકરના વારામાં કેટલા પડિક્કમણ હોય? ઉપધાન તથા છૂટા એકાસણમાં લીલું શાક કહ્યું કે નહિ? સામાયિક-પોસહ પારતાં કેટલી ગાથા કહેવી જોઈએ? દાન, શીલ, તપ અને ભાવનામાં બારે વ્રતો સમાય કે નહિ? સંસારમાં થયેલ લેણું દેણું આપ્યા સિવાય જીવન મોક્ષ થાય કે નહિ? ચક્વત કેટલા કાળે મોક્ષે જાય? મેથી આયંબિલમાં કલ્પે કે નહિ? વાર્ષિકતપ કેવી રીતે અને ક્યારે પૂર્ણ થાય? પડિમાવાહી શ્રાવક યાત્રાદિ વહાણથી કરી શકે કે નહિ?
'
૨૩૫.
૦૭
૨૩૫
૯૦૮
cou ૯૧૦
૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬
૯૧૧
૯૧૨
૨૩૬
૮૧૩
૨૩૬
૯૧૪ ૯૧૫
૨૩૬ ૨૩૭
૨૩૭
૯૧૬ ૯૧૭.
૨૩૭
૭પ
Page #77
--------------------------------------------------------------------------
________________
૯૧૮
૯૧૯
૯૨૦
૯૨૧
૯૨૨
૯૨૩
૯૨૪
૯૨૫
૯૨૬
૯૨૭
૯૨૮
૯૨૯
૯૩૦
૯૩૧
૯૩૨
૯૩૩
૯૩૪
૯૩૫
૯૩૬
૯૩૭
આઠમી વિગેરે પરિમામાં આરંભ કરાય કે નહિ ? દિગ્દત અને દેશાવગાશિક આ બે વ્રતો કેમ કહ્યા તેનો શાસ્ત્રીય ખુલાસો અને યુક્તિ ગડુ મે દુખ પમાઓ આ ગાથા ઉચ્ચરી સૂઈ રહ્યા હોય અને જાગી જવાથી સંસારી કાર્ય કર્યું, તો ફેર તે ગાથા ઉચ્ચરવી પડે કે નહિ ?
કાચા ચીભડા કાકડી વિગેરે બીયા કાઢી નાખ્યા પછી બે ઘડીએ અચિત્ત થાય કે નહિ ?
આગળ પાછળ પૂજા કરી હોય, તો તે ત્રિકાલ પૂજા કહેવાય કે નહિ ?
રાત્રિએ મંદિરમાં ગીત-ગાન કરાય કે નહિ ? જન્મ-મરણભૂતકમાં પ્રભુપૂજા ક્યારે કરી શકે? પૂજાના અવસરે કપાળે ચાંદલો કરાય કે નહિ ? શ્રાવકે બનાવેલ સ્તુતિ-સ્તોત્રો મંડળીમાં કહેવાય કે નહિ ? દુવિહારમાં લિંબુના પટવાળો અજમો વપરાય કે નહિ? દશે ક્ષેત્રોમાં છએ અઠ્ઠાઈયો શાશ્વત હોય કે નહિ ? ખસખસનો ડોડવો બહુબીજ ગણાય કે નહિ ? કોઈ નવકારશીનું પચ્ચક્ખાણ સાંજે પારે, તો અધિક ફળ મળે કે નહિ ?
પોસાતી શ્રાવક ચૈત્યવંદનમાં ઉવસગ્ગહર સ્તોત્ર કહી શકે કે નહિ ?
નવકારશી પચ્ચક્ખાણની બે ઘડી ક્યાંથી ગણાય? વૈતાઢ્ય પાસે ૭૨ બીલો ક્યા ઠેકાણે છે? સિંધવ હરડે પીપર દ્રાક્ષ વિગેરે દૂરથી આવેલ પ્રાસુક થાય કે નહિ ?
પારણે અતરપારણે એકાસણું કરી છઠ્ઠ કરેતો બે ચોથ ભક્ત ગણાય કે નહિ ?
આઠમી પડિમાવહક શ્રાવક બીજાઓને ભોજન પીરસી શકે કે નહિ ?
પૂજા માટે માળી પાસેથી કુલ લેતાં જે નફો કર્યો, તે કયું દ્રવ્ય ગણાય?
૭૬
૨૩૭
૨૩૮
૨૩૯
૨૩૯
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૦
૨૪૧
૨૪૧
૨૪૧
૨૪૧
૨૪૨
૨૪૨
૨૪૨
૨૪૨
૨૪૨
૨૪૩
Page #78
--------------------------------------------------------------------------
________________
૯૩૮
૯૩૯
૯૪૦
૯૪૧
૯૪૨
૯૪૩
૯૪૪
૯૪૫
૯૪૬
૯૪૭
૯૪૮
ક કંઠે ફૂ
૯૫૩
૯૫૪
૯૫૫
૯૫૬
૯૫૭
પાસસ્થાના દ્રવ્યથી મંદિર કાંઈક સુધરાવ્યું હોય તો વંદનીક રહે કે નહિ ?
લીલોતરીના ત્યાગીને તે દિવસનો કેરીપાક કલ્પે કે નહિ ? દૂધ છાસસાથે મેળવ્યું તે કઈ વિગઈ ગણાય ? ચક્રવર્તીના નિધાનો ભૂમિ ઉપર ચાલે? કે અંદર ચાલે? ચક્રવર્તીનો સૈનિક બાર યોજનના પડાવને કેટલા દિવસે ઉલ્લંઘે?
મેલમાં, ન્હાયેલા પાણીમાં તથા પરસેવાથી ભીંજાએલ વસ પીંડભૂત કરેલ હોય, તેમાં સંમૂર્છિમ મનુષ્ય ઉપજે કે નહિ ?
પુષ્કરાર્ધદ્વીપના મનુષ્યો કેટલે છેટેથી સૂર્ય દેખી શકે? છૂટા ઉપવાસથી કરેલ છ વીરતપમાં ગણાય કે નહિ ? કમળમાંથી નીકળતા જીવો કમળના હોય કે તેની નિશ્રાના હોય ?
પોસહ સામાયિકમાં ચર્ચાવાદની હુંડીઓ વંચાય કે નહીં? યોગ-ઉપધાન કર્યા વિના સૂત્ર ભણે તો અનન્ત સંસારી થાય કે નહીં ?
મિથ્યાત્વીના દાનરુચિપણું વિગેરે ગુણો અનુમોદવા લાયક છે કે નહીં?
ત્રણ ચૈત્ય સિવાય બીજા ચૈત્યો વંદનીક છે, તેનો ખુલાસો ચરક પરિવ્રાજક તાપસ વિગેરેને સકામ નિર્જરા હોય કે નહિ?
સ્વપર પક્ષીને અને મિથ્યાત્વીને પચ્ચક્ખાણ કરાવાય તે માર્ગાનુસારી ગણાય કે નહિ ? નિયમમાં સચિત્ત અને વિગઈ દ્રવ્યમાં ગણાય કે નહિ? ગુરુની દેરી દાહભૂમી સિવાય માન્ય છે કે નહિ ? વ્યવહાર નિશ્ચય સમક્તિનું સ્વરૂપ
ગૌતમ પડઘા તપમાં પાત્રામાં નાણું મૂકાય કે નહિ? અને તે કયું દ્રવ્ય ગણાય?
ચૌદશે ચોમાસી પ્રતિક્રમણ આચર્યું તેમાં પ્રતિક્રમણ ઘટ્યા તેનો શું ખુલાસો છે?
૭૭
૨૪૩
૨૪૩
૨૪૩
૨૪૩
૨૪૪
૨૪૪
૨૪૫
૨૪૫
૨૪૫
૨૪૫
૨૪૬
૨૪૬
૨૪૭
૨૪૮
૨૫૦
૨૫૧
૨૫૧
૨૫૧
૨૫૨
૫૨
Page #79
--------------------------------------------------------------------------
________________
૯૫૮
૯૫૯
૯૬૦
૯૬૧
૯૬૨
૯૬૩
૯૬૪
૯૬૫
૯૬૬
૯૬૭
૯૬૪
૯૬૯
૧૦
૯૭૧
૯૭૨
૯૭૩
૯૭૪
૯૭૫
૭૬
૯૭૭
૯૭૮
૯૭૮
૯૮૦
આ બે ગાથા છુટા પાનામાં દેખાય છે
સો હાથથી દૂર જવાય તો ગમણાગમણે આલોવાય છે શુદ્ધ ભાવે સચિત્ત છોડનારને તે તે યોનિમાં દુ:ખ વેઠવા પડતા નથી
પોસાતીને ત્રિકાલ દેવવંદન કરવાનું કયા ગ્રન્થમાં લખ્યું છે? પ્રાચીનકાળમાં સાધુઓ યોગ વહીને સૂત્રો ભણતા હતા કે નહિ ?
સાતક્ષેત્રોમાં ક્યા બે ક્ષેત્રો ઉમેરવાથી ૯ ક્ષેત્રો થાય ? વ્યવહાર રાશિમાં આવેલો જીવ ફેર સૂક્ષ્મનિગોદમાં જાય કે નહિ ?
પોસાતી શ્રાવક સાધુને વહોરાવી શકે કે નહિ ? ક્રિયાવાદી શુક્લ પાક્ષિક કહેવાય, તેને કેટલો સંસાર બાકી હોય ?
પાખંડીના ક્રિયાવાદી ૧૮૦ ભેદો મિથ્યાત્વી હોય કે સમકિતી ?
કેવળ દૂધની બનેલી ક્ષીર બીજે દિવસે સાધુઓથી લેવાય કે નહિ ?
મીઠું ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?
કેરીના ગોટલા મિશ્રિત છાશ અને સાકર-ખાંડ મિશ્રિત છાશ વિગેરે એક દ્રવ્ય ગણાય કે જુદા દ્રવ્ય ગણાય ? કેવો પોસહ ઉપધાનની આલોયણામાં વાળી શકાય? ઉપધાનની વાચના સવારે લહેવી ભુલાણી હોય તો ક્યારે લેવાય ?
જિનેશ્વરમાતા ક્યા ક્રમે સ્વપ્નો દેખે? આલોયણસ્વાધ્યાય ઈરિયાવહિ કરી કરાય બારવ્રતી શ્રાવક નિયમો સંક્ષેપે કે નહિ ?
ગુરુ પગલા કોના કરાય? અને કયા કેસરથી પૂજાય? વસ્તુપાલ તેજપાલ વીસા પોરવાડ હતા કે દશા પોરવાડ ? આઠમી વિગેરે પરિમામાં આરંભત્યાગનું સ્વરૂપ પ્રમત્તગુણઠાણે સાધુને પાંચપ્રમાદ કેવી રીતે સંભવે ? અવંગદુવાર શબ્દનો અર્થ.
૭૮
૨૫૩
૨૫૩
૨૫૩
૨૫૩
૨૫૪
૨૫૫
૨૫૫
૨૫૫
૫૫
૨૫૫
૨૫૬
૨૫૬
૨૫૬
૨૫૬
૨૫૬
૨૫૭
૨૫૭
૨૫૭
૨૫૭
૨૫૮
૨૫૮
૨૫૮
૨૫૮
Page #80
--------------------------------------------------------------------------
________________
૯૮૧
૨૫૯
૨૫૯
૯૮૨ ૯૮૩
૨૫૯
૯૮૪ ૯૮૫
૨૫૯ ૨૫૯
૯૮૬
૨૬૦
૯૮૭
૨૬૦
૯૮૮ ૯૮૯
ર૬૦
૦
પરપક્ષીની પ્રાર્થનાથી ઉપદેશમાળાની ગાથા જઈ અપાય કે નહિ? પ્રતિષ્ઠિત પ્રતિમા અને સ્થાપનાચાર્ય વિગેરે પરપક્ષીને આપી શકાય કે નહિ? અણસણી શ્રાવકને રાત્રિએ જરૂર પડયે ઉષ્ણજળ પાઈ શકાય કે નહિ? પુષ્પનાળના દાંડામાં કેટલા જીવો હોય? ભોજન કર્યું હોય તો વાંદણા દેવા પડે છે, તેનું શું કારણ? ભગવાનë વિગેરે ચાર ખમાસણ ક્યિાબદ્ધ છે કે નહિ? અને પાટના આચાર્યનું જુદું ખમાસમણ દેવાય કે નહિ? પ્રથમ દિવસે ચોવિહાર એક બે ઉપવાસ કરી બીજે તથા ત્રીજા દિવસે છ8 અક્રમ પચ્ચકખી શકાય કે નહિ? કેવળી સમુદ્યાત કર્યા પછી કેટલો કાળ સંસારમાં રહે? ભવનપતિદેવોના ભવનો ક્યાં છે? - તિવિહાર ઉપવાસ તથા બીજા પચ્ચકખાણ કેવી રીતે પારી શકાય? પોસાતી શ્રાવક સાંજની પડિલેહણાનો કા ક્યારે લે? મીઠું તથા હરડે વિગેરે દૂરથી આવેલ હોય તો પ્રાસક થઈ શકે કે નહિ? પડિમાધારીશ્રાવકે લાવેલો આહાર મુનિને વહોરાવે તો કલ્પે કે નહિ? શ્રાવકો આનુપૂર્વિએ અને અનાનુપૂર્વિએ નવકાર ગણી શકે કે નહિ? ગુરુ ભક્તિ માટે પુંજણીયે વાયરો નંખાય તેમાં લાભ થાય કે તોટો? રાત્રિએ સર્વ અન્નપાણીમાં ત્રસજીવો ઉપજી પ્રભાતે નાશ પામે, તે સાચું કે નહિ? વડાકલ્પને દિવસે પોસહમાં વધારે લાભ કે પૂજામાં? સંવચ્છરી દિવસે સોપારીસહિત નાણાની પ્રભાવના અપાય કે નહિ?
૯૧
૨૬૧
ર૬૧
૯૩
૨૬૧
૪
૨૬૨
૮૫
૨૬૨
૨૬૨ •
૮૭
૨૬૨ ૨૬૩.
૯૯૮
Page #81
--------------------------------------------------------------------------
________________
૯૯૯
૨૬૩
૨૬૩
૧m ૧૦૧ ૧૨
૨૬૩ ૨૬૩
૧૩
૨૬૩
૨૬૪
૧૫
૧૬
૨૬૫ ૨૬૬
૧૦૭
૧૦૮ ૧૦૮
પખી ચોમાસી સંવચ્છરીના કાઉસ્સગ્ન કરવાનું પ્રયોજન શું? પ્રભુમૂર્તિ સહિત ગુરુમૂર્તિ પાસે દેવવંદન કરાય કે નહિ? ચોમાસી અટ્ટાઓ ક્યારથી બેસે? વીસસ્થાનક વિગેરેમાં અસક્ઝાયના દિવસો ગણાય? શ્રી આનંદવિમલસૂરીશ્વરજીએ કરેલ તપ આયંબિલથી કરાય કે નહિ? બેસણાવાળાને ઉલટી થાય, તો બીજી વખત વપરાય કે નહિ? શ્રી હીરસૂરીશ્વરજીએ પ્રસાદી કરેલ બાર બોલો રાસલીપ જંબુદ્વીપમાં છે કે લવણ સમુદ્રમાં? સાંજે પચ્ચકખાણમુહપત્તિ ખમાસમણ દઈને પડિલેહાય કે નહિ? શાખ પ્રદ્યુન સાથે કેટલા મુનિવરો સિદ્ધિ પદ પામ્યા? ૧ કોડ ૬૦ લાખ કલશનો મેળ કેવી રીતે થાય? વાસુદેવ બળદેવની માતા સ્વપ્નો જીવે, તેના નામો ચૌદપૂર્વી કાર્તિકશેઠનો જીવ પહેલે દેવલોકે ગયો તેનું શું કારણ? બપોરે પડિલેહણ વખતે તિવિહાર કર્યો હોય, તે સાંજે કર્યું પચ્ચકખાણ કરે? ત્રિકાળ પૂજા કરનાર પ્રભાતે નિર્માલ્યવસ્તુ દૂર કરી વાસક્ષેપથી પૂજા કરે કે એમને એમ કરે? શ્રાવકોને પૂજા કરતાં પહેલાં દાતણ કરવું જોઈએ કે નહિ? ગુરુમંદિરનું હીરવિહાર એવું નામ કેમ પાડયું છે? સુgિ યુgિo આ ગાથાની વ્યાખ્યા. વિનિતા નગરી અટાપદથી કેટલા યોજન દૂર છે? ગ્રંથની પ્રશસિ.
૨૬૭ ૨૬૭ ૨૬૭ ૨૬૭
૧૦૧૦
૧૦૧૧
૧૦૧૨
ર૬૭
૧૦૧૩
૨૬૮
૧૦૧૪
૨૬૮
૧૦૫
૧૦૧૬
૨૬૮ ૨૬૮
૧૦૧૭
૨૭૦
૨૭૧
Page #82
--------------------------------------------------------------------------
________________
વિષયાનુકમ પ્રશ્નોના મુખ્ય પ્રકારો અને તેના અનુકમ આંક અઠ્ઠાઇ સંબંધી ૯૨૮-૧૦૧ આણસણ સંબંધી ૧૨૦-૬૨૦-૭૩૭ આગાહારી સંબંધી ૨૦૧ અને દર્શની સંબંધી ૭૯૪૯૪૯ અભવ્ય સંબંધી ૩૩૪-૩૩પ-૬૬૮ અસઝાય સંબંધી ૧૨-૧૬૨-૫૩૭-૭૩પ-૮૦આગમના પાઠ સંબંધી ૨૦-૩૩-૪-૫૬-૭૨-૭૯-૧૦૫-૧૦૬-૧૧૮-૧૨૫-૧૪૮ ૧૪૯-૧પપ-૧૫૭-૧૫૮-૧૬૩-૧૬૬-૧૭૧-૧૭-૧૮૬-૧૮૯-૨૬૩-૩૫૦-૩પ૬ ૩૭૮-૩૮૦-૩૮૧૪૦૧-૪૦૬-૪૩૧-૪૩૩-૪૬૭-૪૬૮-૪૯૩-૫૧૦-૫૩૪-૫૪ પપ૨-૫૭૮-૫૮૬-૫૮૯-૬૦૮-૬૦-૬૧૦-૬૪૨-૬૬૦-૬૭૭-૬૮૧-૬૮૭-૬૯૭:
૦૪-૭૬૦-૭૬૩-૭૯૦-૮૩૬-૮૪૮-૮૬૩-૮૭૩-૦૭-૯૫૮-૯૮૦-૯૮૧-૧૦૧૬ આડ પડવા સંબંધી ૩૬૬૫૯૦ આલોયાણ તપ સંબંધી ૨૫૮-૩૯૨-૩૯૩-૪૭૭-૪૮૬-૪૫૬-૫૪૮-૮૮૦ આશ્ચર્ય સંબંધી ૨૩૦ ઇતિહાસના પ્રશ્નો સંબંધી ૨-૭-૬૧-૮-૧૦૦-૧૦૧-૧૧૪-૧૩૫-૧૪૯-૨૯૬ ૩૬૭-૩૯૬-૦૧-૦૮-૪૧૯-૪૨૬-૪૩૬-૪૩૯-૫૪-૫૦૫-૫૨૨-૫૮૫-૫૯૨ ૫૯૮-૫૯૯-૭૨૭-૭૪૧-૭૫૩ ૭૭પ-૮૨૨-૮૪૦-૮૫૭-૮૬૩-૮૬—૮૬૯૦૦૮ ૯૯-૮૩૩-૯૫૭-૯૭૭-૧૦૧૭ ઉજઇ લાગે તે સંબંધી ૩૯૪-૬૬૬-૮૯૮ ઉપશમ શ્રેણી સંબંધી ૮૫ર ઉપધાન સંબંધી ૨૮-૩૪-૮૧-૮૨-૮૩-૧૯૪-૨૯૭-૩૧૪-૩૧૫-૩૧૯-૩ર૧-૩૭૭ ૪૧૭-૪૭-૫૮-૪૫૯-૪૮૨-૫૧૨-૫૨૭-૫૫૪-૫૫૫-૫૫૬-૬૮૫-૭૨૫-૭૬૬ ૭૭૪-૭૭૬-૭૮૯-૯૪૮-૯૭૨ ઉજમણા સંબંધી ૧ ખરતરાદિ સંબંધી ૭૬૯-૭૭૦
Page #83
--------------------------------------------------------------------------
________________
ગણધરાદિ દેશના સંબંધી ૪-૨૯-૨૨૫-૩૩૭-૭૩૨
ગણિત સંબંધી ૨-૧૪૩-૨૦૦-૨૦૮-૨૧૮-૨૪૯-૨૫૧-૩૧૩-૩૭૫-૫૩૬ ગુણઠાણા સંબંધી ૪૫૧-૫૪૭-૮૫૫-૯૭૯
ગુરુદેરી સંબંધી ૧૭૯-૧૮૦-૩૫૬-૮૮૧-૯૫૪-૯૭૬-૧૦૧૫
ગોચરી સંબંધી ૧૭૦-૩૪૦-૩૪૧-૪૭૨-૯૬૮
ચક્રવર્તિ સંબંધી ૮૪-૧૧૭-૧૪૭-૨૨૪-૩૪૭-૪૦૮-૪૧૪-૪૧૫-૭૨૮-૭૬૭-૭૬૮
૮૦૮૯૧૪ ૯૪૧૯૪૨
ચારિત્ર સંબંધી ૧૧૩-૨૨૭
ચૌદ નિયમ સંબંધી ૩૩૮-૩૩૯-૪૧૦-૯૫૩-૯૦-૯૭૫ ચૌદ સ્વપ્ન સંબંધી ૧૦૮-૪૦૫-૪૨૯-૪૫૨-૪૫૫-૫૦૯-૮૭૩-૧૦૧૦ જિનેશ્વર-જિનપ્રતિમાદિ સંબંધી ૨-૩૨-૪૮-૫૦-૫૩-૫૪-૮૫-૧૦૭-૧૧૨-૧૨૭
૧૩૪-૧૩૭-૧૫૦-૧૫૧-૧૫૬-૧૬૦-૧૯૫-૨૦૦-૨૨૭-૨૫૦-૨૬૭-૨૬૯-૨૯૩
૨૯૯-૩૦૧-૩૧૬-૩૫૯-૩૬૧-૩૭૬-૩૮૨-૪૧૩-૪૩૨-૫૦૨-૫૨૦-૫૨૯-૫૪૪
૫૯૫-૬૦૨-૬૩૦-૬૩૧-૬૬૪-૬૭૨-૬૯૧-૬૯૮-૬૯૯-૭૩૧-૭૩૯-૭૪૦-૭૮૭
૭૮૮-૭૯૯-૮૭૭-૮૯૩-૯૩૮-૯૫૦-૧૦૦૯
જિનકલ્પી સંબંધી ૪૨-૨૨૬-૪૧૧-૫૧૧
જ્યોતિષ, તિથિ, વર્ષ આદિ સંબંધી ૬૪-૧૦૨-૨૬૦-૨૬૮-૩૫૭-૪૧૭ ૪૬૬-૪૯૪-૪૯૯-૫૨૮-૫૩૨-૫૩૩-૫૬૬-૫૭૦-૫૭૧-૬૧૭-૬૧૮-૭૧૨ જ્ઞાન સંબંધી ૧૨૮-૧૨૯-૧૪૨-૧૪૪-૨૦૭-૨૯૪-૩૨૫-૫૩૫-૫૪૬
૬૯૦-૭૩૬-૮૭૬
તપસ્યા સંબંધી ૪૭૬-૬૩૬-૬૫૩-૭૦૨-૭૨૬-૮૨૬-૮૮૨-૮૯૨-૮૯૬-૯૦૪
૯૧૫૯૧૬-૯૩૫-૯૪૫-૯૮૭-૧૮૦૨-૧૦૩-૧૦૪.
તિર્યંચ સંબંધી ૧૮૩-૧૯૮-૨૧૯-૨૮૧-૨૮૬-૩૯૧-૫૩૫-૭૫૮-૮૫૧૯૦૨. ત્રિફલાપાણી સંબંધી ૩૯૫.
તીર્થ સંબંધી ૨૬-૫૬૪-૭૮૯-૮૧૩
દાન સંબંધી ૩૩૪-૪૧૬.
દીક્ષા સંબંધી ૨૧૦-૨૪૧-૩૨૩-૫૦૧-૮૦૪.
દેવદેવી દેવલોક સંબંધી ૫-૧૯-૩૧--૩૫-૩૭-૩૯-૪૧-૪૩-૪૪-૫૫-૬૩
૮૨
Page #84
--------------------------------------------------------------------------
________________
૯૨-૧૦૪-૧૧૫-૧૨૧-૧૮૨-૧૮૮-૧૦૧-૨૦૭-૨૦૯-૨૨૧-૨૨૯-૨૩૩-૨૩૫ ૨૩૬-૨૪૦-૨૪૮-૨૫૩-૨૦૦-૨૮૨-૨૮૩-૨૯૫-૩૧૩-૩૨૭-૩૪૪-૩૪૫-૩૪૭ ૩૪૮-૩૮૬-૪૩૩-૪૩પ-૪૭૯-૪૮૩-૪૮૭-૪૯૫-૪૯૬-૪૩૭-૪૫૯-૫૧૦-૫૫ ૬૧૧-૬૩ર-૬૭૩-૬૭૫-૬૯૬-૭૦૧-૭૦૮-૭૧૦-૭૪૮-૭૪૯-૭૭૩૭૮૫૭૯૨ ૮૧૫-૮૫૯-૮૮૯-૧૦૧૧. દેવદ્રવ્યાદિ સંબંધી ૧૬૮-૨૨૦-૨૯૨-૩૩૩૫૧૭-૭૧-૭૨૩-૭૬૫-૭૮૦ ૮૪૧-૮૪૩-૮૫૬. દેવવંદન વિધિ સંબંધી ૪૫-૦૮-૧૬૫-૫૫૧-૪૬૯-૬૨૬-૬૪૦-૬૪૧-૬૪૯ ૬૫૪-૭પ૧-૭૮૯-૯૬૧-
૧ 0. દ્રવ્યાનુયોગ સંબંધી ૧૦-૧૭-૨૨-૨૪-૨૭-૫૦-૫૯-૬૬-૬૭-૬૮-૭૦-૭૪ ૭૭-૮૮-૯૮-૧૧૦-૧૧૧-૧૧૬-૧૧૭-૧૧૯-૧૩૬-૧૪૧૧૪૩-૧૫૨-૧૭૬-૧૭૭ ૧૯૭-૧૯૯-૧૯૮-૨૨૩-૨૩૨-૨૩૪-૨૩૮-૨૪૩-૨૬૪-૨૬૫-૨૮૭-૨૮૮-૨૯૧ ૩૦૭-૩૦૮-૩૧૭-૩૪૬-૩પ૪-૩પપ-૩૮૮-૩૯-૪૦પ-૪૧૮- ૪-૪૫૦-૪૬૨ ૪૭૧-૪૮૪-૪૮૫-૪૮૮-૪૮૯-૪૯૨-૪૯૮-૫૩-૫૦૮-૫૧૪-૫૨૨-૫૨૪-૫૩૮ પ૪૨-૫૫૩-૫૮૧-૬૧૨-૬૨૧-૬૨૮-૬૨૭-૬૪૧-૬૪૩-૬૪૪-૬૪૫-૬૪૬-૬૪૭, ૬૬૯-૬૭૦-૬૮૪-૭૫-૭૦૭-૭૧૮-૭૨૯-૭પ૭-૭૬૨-૮૦૬-૮૦૭-૮૧૪-૮૧૬ ૮૨૧-૮૨૮-૮૨૯-૮૩૧-૮૩૨-૮૫૩-૮૫૬-૮૫૮-૮૬૧-૮૬૨-૮૮૪-૮૯૮-૮૧૩ ૯૪૩-૯૪-૯૪૬-૯૬૬-૯૮૪૯૯૬-૧૦૬. નારકી સંબંધી ૧૧૯-૩૬૦-૬૦૪-૬૦પ-૬૯૨. નિગોદ સંબંધી ૪૦-૪૬-૫૮-૬૯૨-૬૯૩૬૯૪-૬૯૫-૮૯૦-૯૬૪. પડિલેહણ સંબંધી ૮૦-૮૨-૨પ-૩૧૮-૫૪૩. પરંપર સંઘઠ્ઠા સંબંધી ૩૦૬. પકવાન્નનો કાળ સંબંધી ૮૬૬. પરીષહ સંબંધી ૪૩૪. પાસત્યા સંબંધી ૩૫૧-૩૬૬-૫૪૧-૬૦૬-૭૧૯-૭૨૪-૮૧૭-૮૧૮. પૂજા સંબંધી ૧૯૦-૨૪૭-૨૫૫-૨૬૧-૩૪૯-૩૮૭-૫૩૧-૫૬૫-પપ૯-૫૬૦-૫૬૫ ૫૮૩-૬૧૩-૬૧૪-૬૮૧-૭૧૩-૭૪-૭૪૭-૭૫૦-૭૭૬-૭૮૬-૮૧૦-૮૧૯-૮૨૩ ૯૨૨-૯૨૩ ૯૨૫૯૩૭-૧૦૧૩-૧૦૧૪.
Page #85
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ સંબંધી ૭૬-૧૨૪-૧૩૦-૧૮૫-૧૮૭-૧૯૩-૨૧૭-૨૨૨-૨૨૮
૨૪૪-૨૪૫-૨૪૬-૩૦-૩૦૩-૩૧૧-૩૨૦-૩૫૨-૩૮૮-૪૨૮-૫૩૯-૫૬૮-૫૭૩
૮૭૯-૮૮૩-૮૩૦-૯૩૨-૯૫૨-૯૯૦-૧૦૧૨-.
પોસહ સંબંધી ૨૫-૭૩-૧૬૪-૨૦૬-૩૨૯-૩૯૮-૪૭૩-૫૧૮-૫૯૩-૬૫૦ ૬૬૦-૬૬૭-૬૮૬-૬૮૮-૬૮૯-૭૧૭-૭૪૩-૭૮૧-૮૩૫-૮૪૪-૦૬-૯૩૧૯૪૭
૯૬૫-૯૭૧૯૯૧-૯૯૭-.
પ્રતિક્રમણ સંબંધી ૩-૬-૮-૯-૨૧-૯૬-૧૩૩-૨૫૭-૩૪૨-૪૦-૪૪૭-૪૭૪
૫૪૦-૫૫૭-૫૭૬-૬૩૪-૬૫૯-૬૬૨-૭૧૧-૭૧૪-૭૩૦-૭૩૩-૭૩૪-૭૪૫
૮૩૭૯૦૩-૯૦૯૯૨૬૯૫૭-૯૮૬૯૯૯-૧૦૭.
પ્રાયશ્ચિત્ત સંબંધી ૪૭-૨૪૨-૨૫૯-૮૪૫.
પૂર્વધર સંબંધી ૮૭૫. પૂર્વ સંબંધી ૪૦૯.
બાર બોલ સંબંધી ૨૭૦-૧૮૦૫.
મતાન્તર સંબંધી ૮૯-૯૦-૯૧-૧૫૩-૬૧૯-૯૬
મિથ્યાત્વ સંબંધી ૮૮૫.
યુગલિક સંબંધી ૩૦૪-૩૬૨-૩૭૯.
યુગપ્રધાન સંબંધી ૮૪૭-૮૫૪.
યોગ અનુષ્ઠાન સંબંધી ૩૮-૭૧-૨૭૧-૨૯૮-૩૭૨-૩૭૩-૩૮૫-૪૪૦-૪૪૩
૪૭૦-૫૧૬-૫૮૨-૨૩૯-૯૬૨.
રાત્રિભોજન સંબંધી ૩૬-૬૯-૮૬-૨૨૯-૪૨૦-૮૬૪-૯૯૬.
લબ્ધિ સંબંધી ૧૪૫-૩૮૯-૬૨૪.
લેશ્યા સંબંધી ૧૯૬-૪૨૨.
વચન શુદ્ધિ સંબંધી ૭૨૨.
વાસુદેવાદિ સંબંધી ૨૯૦-૪૬૫-૫૭૯-૬૭૪-૭૯૭-૮૦૯.
વિદ્યાધર સંબંધી ૮૪૯.
વિગઈ સંબંધી ૮૬૮-૮૭૧-૯૪૦.
વ્યાકરણ સંબંધી ૯૩-૨૭૨-૨૭૩-૨૭૪-૨૭૫-૨૭૬-૨૭૭-૨૭૮-૨૮૪-૨૮૫
૨૮૯-૫૫૦-૫૮૮-.
શય્યાતર સંબંધી ૧૬૯-૨૧૩-૨૧૪-૨૧૫-૪૦૨
૮૪
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રાવક વ્રત સંબંધી ૧૦૩-૧૬૧-૩૬૩-૪૨૪-૪૨૭-૪૪૨-૪૪૫-૫૬૯-૬૧૫
૬૧૬--૭૦૩-૭૪૩-૭૫૬-૭૫૯-૭૭૪-૮૦૧-૮૧૧-૮૬૦-૮૭૮-૯૧૦-૯૧૨૯૧૯
૯૨૦૯૪૮-૯૮૨-૯૮૩૯૮૫
શ્રાવક પરિમા સંબંધી ૧૭૩-૫૧૩-૬૫૫-૮૮૮-૮૯૪૯૧૭૯૧૮-૯૩૬-૯૭૮
૯૯૩
શ્રાવિકા સંબંધી ૧૩૫-૩૨૨-૩૨૯-૩૩૦-૩૬૭-૪૧૨-૫૬૨-૬૧૪-૭૫૨-૭૫૪
૭૬૪-૮૭૦-૮૭૨
શ્રાવક આચાર સંબંધી ૧૬-૨૫-૪૭-૬૨-૯૫-૧૮૧-૩૬૮-૩૮૪-૪૦૩-૪૫૭
૪૬૪-૫૦૪-૫૧૫-૫૨૬-૫૩૦-૫૬૭-૫૭૨-૫૯૪-૬૨૨-૬૨૩-૬૫૧-૬૫૨-૬૮૧ ૭૧૫-૭૩૮-૭૪૨-૭૪૬-૮૦૦-૮૦૩-૮૨૪-૨૨૫-૮૩૦-૮૪૨-૮૫૦-૮૬૫-૮૭૬
૮૯૧-૯૨૭-૯૬૦-૯૯૮
સચિત્ત-અચિત્ત-ભક્ષ્યાભક્ષ્ય સંબંધી ૧૧-૫૨-૫૮-૬૦-૮૭૯૪-૦૭-૧૨૩-૧૩૧
૧૩૮-૧૭૭-૧૮૪-૨૦૨-૨૦૩-૨૦૪-૨૦૫-૨૧૬-૨૩૧-૩૦૫-૩૧૨-૩૨૬-૩૨૮
૩૩૨-૩૦૦-૪૧૨-૪૪૧-૪૪૬-૪૫૩-૫૨૧-૫૬૩-૫૯૯-૬૩૭-૬૬૫-૫૭૬-૬૭૯
૬૮૩-૭૧૮-૮૮૯-૯૨૧-૯૨૯૮૩૪-૯૬૯-૯૯૨
સમવસરણ સંબંધી ૩૦-૪૯૧-૪૯૭-૬૩૩-૬૫૬-૬૫૭-૬૫૮-૬૬૧-૭૫૫ સકામ-અકામ નિર્જરા સંબંધી ૯૫૧
સંઘ સંબંધી ૬૧-૦
સમુદ્રઘાત સંબંધી ૮૭૪૯૮૮
સમકિત સંબંધી ૪૮૦-૪૮૧-૭૨૦-૭૯૩-૮૩૩
સાધુ સાધ્વી સંબંધી ૧૩-૧૪-૧૫-૧૮-૫૧-૫૮-૬૫-૧૦૯-૧૨૨-૧૨૫-૧૨૮
૧૩૦-૧૩૯-૧૫૯-૧૭૪-૧૭૫-૧૭૮-૧૯૨-૨૧૧-૨૧૨-૩૦૨-૩૫૩-૩૬૯
૩૮૩-૩૮૯-૩૯૦-૪૦૪-૪૩૦-૪૩૮-૪૭૨-૪૭૮-૪૯૦-૫૦૦-૫૦૬-૫૨૫-૫૭૫
૫૭૭-૫૮૪-૫૯૦-૬૦૧-૬૩૫-૬૮૦-૭૦૬-૭૧૬-૭૬૧-૭૭૨-૭૮૨-૭૮૩-૧૯૫
૮૦૨-૮૧૨-૮૨૦-૮૨૭-૮૩૪-૮૩૮-૮૩૯-૮૪૮-૮૭૫-૮૭૭-૮૮૧-૮૮૬-૮૯૭
૯૦૧-૯૭૪૯૮૨-૮૯૫-૧૦૦૮
સામાયિક સંબંધી ૭૫-૧૪૦-૧૬૭-૩૧૦-૩૩૧-૩૬૪-૩૬૫-૪૬૧-૪૬૩
૫૯૭-૬૦૩-૬૦૭-૬૭૧-૮૯૫-૯૧૧
સૂતક સંબંધી ૨૫૪-૫૪૯-૬૩૮-૯૨૪
૮૫
Page #87
--------------------------------------------------------------------------
Page #88
--------------------------------------------------------------------------
________________
૧
।। પ્રથમોહાસ :
मङ्गलाचरणम्
प्रणिपत्य परं ज्योतिः प्रशान्तदोषं सतां सदा ध्येयम् । પ્રત્યુત્ત-વ્યૂહ-મિને ભોજાભો-પ્રારમ્પ तत्तद्बहुश्रुतावलि सङ्घविनिर्मित-विचित्रपृच्छानाम् । શ્રી-વિનયસેનસૂતિ-પ્રક્ષાવિતાન્યુત્તરાળિ મા I૨॥ અોપાક-પ્રાળ-તટ્ટીજા-ગુરુપરંપરાવીનામ્ स्व-मत्याऽऽत्मस्मृतये संगृह्यन्ते यथावगमम् ॥ ३ ॥
त्रिभिर्विशेषकम्
અર્થ: જેનાં દોષો તદ્દન શાંત થયા છે, અને જે હંમેશ સંતોને ધ્યાન કરવા યોગ્ય છે, વિઘ્નોનો નાશ કરનાર છે, અને લોકાલોકનું સ્વરૂપ AC PL પ્રકાશે છે, એવી પરમ જ્યોતિરૂપ શ્રી તીર્થંકર દેવોને પ્રણિપાત કરીને એટલે કે મન વચન કાયાએ ભ્રમસ્કાર કરીને, અંગો, ઉઠ્યાંગો, પ્રકરણો, અને તેઓની ટીકાઓ તથા ગુરુપરંપરાના મતને અનુસરીને શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજાએ બહુશ્રુત મુનિમહારાજાઓએ અને શ્રી સંઘોએ પૂછેલા વિવિધ પ્રશ્નોના ઉત્તરી આપવાની કૃપા કરી હતી. તે પ્રશ્નોત્તરોનો હું પોતાના સ્મરણ માટે મારી બુદ્ધિ અનુસાર સંગ્રહ કરું છું. (૧-૨-૩)
મહોપાધ્યાય શ્રી વિમલહર્ષ ગણિકૃત પ્રશ્નોના ઉત્તરો -
પ્રશ્ન: જ્ઞાનપંચમીના ઉજમણાનું દ્રવ્ય જ્ઞાન દ્રવ્ય કહેવાય? કે મંડપમાં પધરાવેલ જિનેશ્વરદેવોની સામે મૂકાએલ હોવાથી દેવદ્રવ્ય કહેવાય?
ઉત્તર :— ઉજમણાના જ્ઞાનનાં બધાં ઉપકરણો જ્ઞાન દ્રવ્ય છે, અને તે જ્ઞાન ભંડારમાં મૂકવા અને બીજા જે હોય તે દેવદ્રવ્ય કહેવાય, એમ જણાય છે. [દર્શન અને ચારિત્રનાં ઉપકરણ સિવાયનાં] ॥ ૧-૧ |i
H પ્રથમ અંક ઉલ્લાસનો અને બીજો અંક સળંગ પ્રશ્નનો જાણવો.
[સન પ્રશ્ન-૧...]
Page #89
--------------------------------------------------------------------------
________________
ર
પ્રશ્ન: બનાવવામાં આવતી જિનપ્રતિમાનું મોટામાં મોટું અને તદ્દન નાનું પ્રમાણ કેવું હોય ? જે મોટામાં મોટું પાંચસો ધનુષ્યનું હોય, અને નાનામાં નાનું અંગુઠા જેવડું હોય, તો પોતપોતાના શરીર પ્રમાણે ચોવીશે ય જિનની કરાવીને ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ભરાવેલી પ્રતિમાઓમાં મહાવીર પ્રભુની મૂર્તિ ઉત્સેધાંગુલે સાત હાથ પ્રમાણવાળી છતાં, ભરત મહારાજના અંગુઠા જેટલી પણ કેમ થાય ? કેમકે-ઉત્સેધાંગુલની ગણતરીએ ચાર ધનુષ અને ૧૬ અંગુલે ભરત મહારાજનું એક આત્માંગુલ થાય છે.
ઉત્તર :— ભરત મહારાજાએ મહાવીર ભગવંતની મૂર્તિ તેમના શરીર પ્રમાણે ભરાવેલ છે, તેથી તે ભરતના એક આત્મગુલ પ્રમાણે થતી નથી, તો પણ તેમાં કોઈ દોષ આવતો નથી. કેમકે-મૂર્તિના પ્રમાણમાં ભરત મહારાજાના અંગુલનો અધિકાર નથી અને તેનું પ્રાયિકપણું છે. ૧-૨ ॥ પ્રશ્ન: પુખર-વર-દીવરે અને સિદ્ધાણં બુદ્ધાણંનો કયા આવશ્યકમાં સમાવેશ
થાય?
ઉત્તર :~ બન્નેયનો કાઉસ્સગ્ગ આવશ્યકમાં સમાવેશ થાય છે, એમ આવશ્યક બૃહવૃત્તિના અનુસારે જણાય છે. ૧-૩
પ્રશ્ન: બાર પર્ષદાની પાસે તીર્થંકરદેવ ચાર રૂપે એક યોજન ભૂમિમાં ફેલાતી દેશનાએ ધર્મ ઉપદેશ કરે છે, અને ધર્મદેશના પૂરી થયા બાદ સ્વામી દેવછન્દામાં પધારે છે, ત્યાર બાદ ગણધર મહારાજા દેશના આપે છે. તે ચાર રૂપે? કે એક રૂપે ? અને યોજનગામિની દેશનાએ ? કે-સહજ સ્વરે ?
જો એક રૂપે હોય, તો બારે પર્ષદા માંહોમાંહે સંકોચાઇ જાય ? કે જેમ પ્રથમ બેઠેલી હતી, તેમ જ બેસી રહે છે?
ઉત્તર :— તીર્થંકર મહારાજાની દેશના પછી બીજી પોરિસીમાં ગણધર મહારાજા સ્વાભાવિક અને એકરૂપે દેશના આપે છે એમ જણાય છે. ચાર રૂપે તથા યોજનગામિની વાણીએ ધર્મદેશના તો તીર્થંકરદેવના અતિશય તરીકે શાસ્ત્રમાં કહેલ છે, ગણધર મહારાજાના અતિશય તરીકે કહેલ નથી.
અને બાર પર્મદાના સંકોચ બાબતમાં તે અવસરે જે ઉચિત ઇચ્છા મુજબની પ્રવૃત્તિ થતી હોય, તેમ જાણી લેવું. કેમકે-એ બાબતની ચોક્કસ હકીકત શાસ્ત્રોમાં જોવામાં આવતી નથી. ૫૧-૪॥
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન: વિજયાદિ અનુત્તર વિમાનવાસી દેવો નારકી, તિર્યંચ અને ભવનપતિ
દેવોમાં જાય કે નહિ? ઉત્તર:–અનત્તર વિમાન વાસી દેવો અનન્તરપાણે કે પરંપરાએ નારકી. તિર્યચ.
ભવનપતિ, વ્યન્તર કે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થતા નથી એવા શબ્દો પ્રજ્ઞાપના
સૂત્રના પંદરમા પદની ટીકામાં છે. ૧-પા પ્રશ્ન: અતિચારની આઠ ગાથા ન આવડતી હોય, તે કાઉસ્સગ્નમાં આઠ
નવકાર ગણે છે. પરંતુ આઠ ગાથાના અને ચાર નવકારના શ્વાસોચ્છવાસ
૩૨ થાય, અને આઠ નવકારના તો ૬૪ થાય, તેનું કેમ? ઉત્તર–જેને આઠ ગાથા ન આવડે, તેની પાસે આઠ નવકારનો કાઉસ્સગ્ન
કરાવાય છે, તેમાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ ગણાતું નથી. ગાથાને સ્થાને નવકાર ગણાવાય છે. ૧-૬ મહોપાધ્યાય શ્રી મુનિવિજયગણિકૃત પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન: વાસુદેવો કોટિશીલા ઉપાડે છે, તે શાશ્વતી કે અશાશ્વતી છે? અને
તે ક્યાં છે? તથા તે કોટિશિલાને સર્વ વાસુદેવો આખી ઉપાડે? કે તેનો કોઈપણ ભાગ ઉપાડે છે? તે કોડ મનુષ્યોથી ઉપડી શકે, માટે કોટિશિલા, એવું નામ એ જ અર્થને બરાબર અનુસરીને છે?
કે બીજા હેતુથી છે? ઉત્તર:-કોટિશિલા અશાશ્વતી જણાય છે, કેમકે- શાસ્ત્રમાં ગંગા, સિંધુ, વૈતાય
વગેરે શાશ્વત પદાર્થોમાં તેની ગણતરી દેવામાં આવતી નથી. અને તે કોટિશિલા મગધ દેશમાં દશાર્ણ પર્વતની પાસે છે. સર્વ વાસુદેવો આખી ઉપાડે છે. “તેનો કોઈ પણ એક ભાગ ઉપાડે છે” એમ નહિ. પરંતુ પહેલો વાસુદેવ છત્ર સ્થાન સુધી, અને છેડ્યો ભૂમિથી ચાર આંગુલ ઊંચી ઉપાડે છે. અથવા મહા મહેનતે ઢીંચણ સુધી ઉપાડે છે. સામાન્યથી કોડ મનુષ્યો ઉપાડી શકે તેવી છે તેથી અને સાત્તિનાથ વિગેરે છ જિનેશ્વરોના કોડો મુનિવરો તેના ઉપર સિદ્ધિપદ પામ્યા છે,
તેથી કોટિશિલા કહેવાય છે. એવા અક્ષરો તીર્થકલ્પ વિગેરેમાં છે. ૧-૭ના શ્ન: સાંજના પ્રતિકમણમાં સક્ઝાય કરતી વખતે આદિમાં અને અંતમાં નવકાર
કહેવાય છે, તેમ બીજે ઠેકાણે સક્ઝાયોમાં આદિ અને અંતમાં નવકાર કહેવો કે નહિં?
Page #91
--------------------------------------------------------------------------
________________
50
બોલાય છે,
& એવા આકાર
ઉત્તર:-જ્યાં બે આદેશો એટલે કે “સઝાય સંદિસાહ” અને “સઝાય
કર” એમ માગવામાં આવે ત્યાં આદિ અને અંતમાં સંપૂર્ણ નમસ્કાર કહેવાય અને જ્યાં એકજ આદેશ એટલે કે સઝાય કરું એમ આદેશ માગવામાં આવે ત્યાં આદિમાં એકજ નવકાર કહેવાય છે. વળી સાંજના પ્રતિકમણમાં સક્ઝાય પછી આખો નવકાર ગણવાનું સામાચારી વિગેરેમાં દેખાતું નથી, પણ પરંપરાએ તો સંપૂર્ણ નવકાર કહેવાય છે. તેથી
મંગલરૂપ હોવાથી તેમાં દોષ નથી. / ૧૦૮ શ્ન: પાક્ષિક ખામણા થઈ રહ્યા બાદ “ઇચ્છામો અણુસ”િ એવા અક્ષરો
જે બોલાય છે, તે ગીતાર્થ મુનિવરે કહેવા? કે સર્વ સાધુઓએ કહેવા? ઉત્તર:-%ાનો ગગુદ્ઘિ એવા અક્ષરો “તમામ સાધુઓએ કહેવા” એમ
સામાચારીમાં કહ્યું છે. . ૧-૯ પ્રશ્ન: મતાદ વગેરે કલ્પવૃક્ષો વનસ્પતિવિશેષ છે? કે વાદળા વગેરેની જેમ
વિસસાપરિણામી છે? ઉત્તર:-જીવાભિગમ સૂત્રની ટીકા વિગેરે ગ્રંથોને અનુસારે અને મત્તાદ વિગેરે
કલ્પવૃક્ષો તેવા પ્રકારની ક્ષેત્ર વિગેરે સામગ્રીથી ઉત્પન્ન થયેલ સ્વભાવે કરીને બને છે. માટે વિઐસા પરિણામવાળા છે. અને ઋષિદત્તા વિગેરે કથાનક ગ્રંથોમાં કલ્પવૃક્ષનું બીજ વાવવાનું દેખાડેલ હોવાથી વનસ્પતિ વિશેષ પણ હોય, તેમ સમજાય છે. તે ૧-૧૦ a: ચીભડું વિગેરે બીજવાળી વસ્તુ અગ્નિએ પકવ્યા વિના કેવલ રાઇનો
સંસ્કાર દેવામાં આવે, તો અચિત્ત થાય? કે નહિ? ઉત્તર:-કાચાં ચીભડાં પ્રમુખ સબીજ અથવા નિબજ ફળ પ્રબળ અગ્નિ
અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત થતા નથી. . ૧-૧૧ પ્રશ્ન: સામાચારીમાં નવમા દ્વારમાં કાલરહણની વિધિમાં શિક્તિત્તિ
એવો શબ્દ આવે છે, તેનો વ્યુત્પત્તિ ભાવાર્થ કહેવા કૃપા કરશો. ઉત્તર:- નલિના શિવલી તિતિ નિ ત્રિા: સન
ત્રિતો-કાન્ત, તમિન, વોર્થ ? “બિલાડા વિગેરેએ ઉદર વિગેરેને અન્યસ્થાનમાં ગળ્યો હોય, અને સાઠ હાથની સાધુઓની વસતિ છે, તેમાં તે બિલાડા વિગેરેએ આવી વમન કર્યું હોય, તો અસક્ઝાય થાય નહિ.” એમ આવશ્યક ટીકા આદિ ગ્રંથોમાં કહ્યું છે. તે ૧-૧૨
Page #92
--------------------------------------------------------------------------
________________
સુરતના શ્રાવકોએ ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિદ્વારા
કરાવેલ પ્રશ્નોના ઉત્તરો. મ: કોઈ એક પાસત્યા વિગેરે મૂલકર્મ વિગેરેમાં દુષ્ટ ક્રિયાકારી હોય, પણ
શુદ્ધ પ્રરૂપક હોય. અને બીજો તપસ્યા વિગેરે બહુ કિયાવાળો હોય. પણ ઉત્સુત્ર પ્રરૂપક હોય. આ બેમાં કોણ બહુસંસારી અને કોણ
અલ્પસંસારી? ઉત્તર:–આ બેમાં કોણ બહુલ-સંસારી? અને કોણ અલ્પસંસારી? તે નિર્ણય
આપણાથી કરી શકાય નહિ. કેમકે- તેવા પ્રકારના શાસ્ત્રના અક્ષરો દેખાતા નથી. તેમજ જીવોનો પરિણામ વિચિત્ર હોય છે. તેનો સર્વથા નિર્ણય તો સર્વજ્ઞ ભગવાન કરી શકે. પરંતુ, વ્યવહારને અનુસરીને ઉસૂત્રપ્રરૂપક
બહુલ સંસારી હોય, એમ સંભવે છે. તે ૧-૧૩ પ્રશ્ન: અગીતાર્થ સાધુને સ્વતંત્રપણે વિચરવામાં અનન્તસંસારિપણું જ થાય?
કે નહિ? ઉત્તર:–અગીતાર્થ સાધુને સ્વતંત્રપણે વિચારવામાં અનન્તસંસારપણું પ્રાય: કરીને
થાય. “ચોક્કસ જ થાય” એમ કહેવાય નહિ. કારણ કે કર્મપરિણતિ
વિચિત્ર હોય છે. ૧-૧૪ પ્રશ્ન: સાધુઓને માસિકલ્પ વિગેરે વિધિ નિયત ચોક્કસ છે? કે નહિ? ઉત્તર:- સાધુઓને માસકલ્પાદિ વિહારમાં એકાન્તિકપણું નથી, કેમકે- કારણ
ન હોય, તો માસકલ્પાદિ વિધિએ વિહાર કરે, અને કારણ હોય, તો બહુ કાલ સુધી પણ એક સ્થાનકે રહી શકે. કેમકે
पंच समिआ तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे।
वाससयपि वसंता, मुणिणो आराहगा भणिया॥१॥ અર્થ–પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સંજમ, તપ અને ચારિત્રમાં ઉદ્યમી મુનિવરો એક સ્થાનકે સો વર્ષ સુધી વસ્યા હોય, તો પણ આરાધક કહ્યા છે.
આ પાઠથી એક ઠેકાણે વધારે વખત રહી શકે. ૧-૧૫ા શ્ન: એક આંખવાળા નાળિયેર વિગેરેની સાંસારિક ફળની ઈચ્છાથી પૂજા
કરવામાં મિથ્યાત્વ લાગે? કે નહિ?
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉત્તર:- આ લોકના લાભ માટે દક્ષિણાવર્ત શંખ વિગેરેની પેઠે એકાલિ નાળિયેર
વિગેરેની પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે, તેવું અમારા જાણવામાં નથી. તે ૧-૧૬ પ્રશ્ન: સમષ્ટિ સિવાયના જીવોને નિજી જરા પણ ન થાય? કે થોડી
ઘણી થાય? ઉત્તર:–સમકિતી સિવાયના જીવોને નિર્જરા જરા પણ ન થાય, એમ તો કહી શકાય નહિ. કેમકે –
अणुकंपऽकामनिज्जर बालतवे दाण-विणय-विन्भंगे। संजोग-विप्पओगे वसणूसव-इड्ढि-सक्कारे॥१॥ આવશ્યક નિર્યુક્તિની આ ગાળામાં કરેલી અકામ નિર્જરા મિબાદષ્ટિને સમકિત પ્રાપ્તિના કારણ તરીકે જણાવી છે. અને કેટલાક ચરક, પરિવાજ વિગેરે સંન્યાસીઓને પોતાની ઈચ્છાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન, અદત્તાદાનનો ત્યાગ વિગેરે નિયમોથી પાંચમા બ્રહ્મદેવલોક સુધી ઉપજવાનું કહેલું હોવાથી
તેઓને સકામ નિર્જરાનો પણ સંભવ દેખાય છે. ૧-૧૭ પ્રશ્ન: ઉસૂત્ર પ્રરૂપણા કરવા છતાં મહાવ્રતનું પાલન, તપશ્ચર્યા વિગેરે કિયા
કરે, તેઓ હળવાશ્મીં થાય કે નહિ? ઉત્તર:–ઉસૂત્રપ્રરૂપક નિહ્નવ વિગેરે મહાવ્રતની ઉગ્રક્રિયા સહિત હોય, તો
ઉત્કૃષ્ટથી નવમા રેવેયક સુધી ઉપજે છે, તેથી મહાવ્રતની ક્રિયા દ્વારા મેળવેલ શુભ ફળ તેઓને ભલે હોય, પણ તેઓને હળવા કમીંપણું થાય કે ભારે કીપણું થાય? તે તો સર્વજ્ઞ ભગવાન જાણે. / ૧-૧૮
ઉપાધ્યાય શ્રી મેઘવિજય ગણિકત પ્રશ્નોના ઉત્તરો પ્રશ્ન: ભગવતી સૂત્રમાં “લોકપાળ દેવો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ
દિશામાં રહે છે” એમ બતાવ્યું છે. છતાં તેઓને દક્ષિણ દિશામાં જ થતાં ગ્રહોની શ્રેણિ, વિદ્ગો, અતિવર્ષાદ, લોઢા વિગેરે ખાણોની હાલત વિગેરે કાર્યો, અજાણમાં હોતાં નથી” એમ બતાવ્યું છે, તો ફક્ત દક્ષિણ દિશા જ પકડી છે, પણ બીજી દિશાઓ કહી નથી, તેનું શું કારણ છે?
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉત્તર:–ભગવતી સૂત્રમાં “ચારે લોકપાલ દેવોને દક્ષિણ દિશામાં થતાં જે
પૃથક પૃથક કાર્યો અજ્ઞાત હોતાં નથી” એમ બતાવ્યું છે. તે દક્ષિણ દિશા મેરુપર્વતની અપેક્ષાએ જાણવી. પણ સૌધર્મેન્દ્ર વિમાનની અપેક્ષાએ
લેવી નહિ. I૧-૧૯ા પ્રશ્ન: કલ્પરિણાવેલી ગ્રંથમાં “મરૂદેવા અધ્યયનની વિભાવના કરતાં મહાવીર
ભગવંત સિદ્ધિ પદને પામ્યા” એમ કહ્યું છે. તો તે મરૂદેવા અધ્યયન
કઈ રીતિએ વિભાવ્યું? તે રૂડી રીતે જણાવવા કૃપા કરશો? ઉત્તર:– કલ્પસૂત્રની અવણિમાં “મરૂદેવા અધ્યયનને વિભાવતા એટલે પ્રરૂપણા
કરતાં જ સિદ્ધ થયા” એમ કહ્યું છે. બીજી વિભાવનાની રીતિ બતાવી
નથી. • ૧-૨૦ પ્રમ: પાક્ષિક ખામણાના અવસરે દરેક શ્રાવકો મનમાં નમસ્કારમંત્ર ગણે
કે નહિ? ઉત્તર:- સાધુઓ હોય તો પાક્ષિક ખામણામાં શ્રાવકો નમસ્કાર મંત્ર મનમાં
ગણે નહિ, પણ સાધુઓ ખામણાસૂત્ર કહે તે સાંભળે. સાધુઓ ન હોય તો શ્રાવકો પકિખસૂત્રને સ્થાનકે વંદિત્તસૂત્ર કહે, અને ખામણાના
સ્થાનકે નમસ્કારસૂત્ર કહે, તેમ પરંપરા ચાલી આવી છે. જે ૧-૨૧
ઉપાધ્યાય શ્રી સોમવિજયગણિકૃત પ્રશ્નોના ઉત્તરો પ્રશ્ન: વૈધિરૂપને બનાવતા દેવો વિગેરે જે એકેંદ્રિયથી માંડીને પંચદિય સુધીનું
જવરૂપે વૈકિય શરીર બનાવે છે, ત્યારે તેમાં પોતાના આત્મપ્રદેશ નાંખે છે, તેવી રીતે થાંભલા વિગેરે અચેતન પદાર્થ વિકર્યું તો તેમાં પોતાના
આત્મપ્રદેશો નાંખે કે નહિ? ઉત્તર:–દેવો થાંભલા વિગેરે અચેતન પદાર્થ બનાવતાં તેમાં પોતાના આત્મપ્રદેશ
સંક્રમાવે નહિ, એમ જણાય છે. કેમકે- જીવાંભિગમસૂત્રમાં ચોથી પતિપત્તિમાં દેવ ગતિના અધિકારે કહ્યું છે કે “હે ભગવાન! સીધર્મ, ઇશાન દેવલોકના દેવો એકરૂપની વિકુવણા કરવા સમર્થ છે? કે બહુ રૂપોની વિકુવણા કરવા સમર્થ છે?” ઈત્યાદિક સૂત્રમાં બતાવ્યું છે કે “દવો પોતાના આત્મપ્રદેશોએ સહિત એકેન્દ્રિય વિગેરે એક, અનેક રૂપો પણ બનાવી
Page #95
--------------------------------------------------------------------------
________________
શકે છે. અને આત્મપ્રદેશ વિનાના પ્રાસાદ, ઘટ, પટ વિગેરે ભિન્નરૂપ
પણ બનાવી શકે છે. તે ૧-૨૨ શ્ન: પિડવિશુદ્ધિના કર્તા જિનવલભગણિ ખરતરગચ્છીય છે? કે અન્યગચ્છીય
છે? ઉત્તર:-જિનવલભગણિનું ખરતરગચ્છીયપણું સંભવતું નથી. કેમકે- તેમણે
કરેલ પૌષધવિધિ પ્રકરણમાં “ઉપવાસ કરવાની શક્તિના અભાવે, શ્રાવકોને જમવા-એકાસણા વિગેરે કરવાનું કહેલું છે. તેમજ કલ્યાણક સ્તોત્રમાં શ્રી વીરભગવાનના પાંચ કલ્યાણકો જણાવ્યા છે. તેથી જિનવલભગણિની
સામાચારી ભિન્ન છે, અને ખરતરોની સામાચારી ભિન્ન છે. ૧-૨૩ પ્રશ્ન: જંબુદ્વીપમાં નદીઓની કુલ સંખ્યા ચૌદ લાખ છપ્પન હજારની જંબુદ્વીપ
પન્નત્તિમાં કહી છે, તેમાં દરેક ૨૮ હજારના પરિવારવાળી અંતર
નદીઓ ગણી નહિ. તેનું શું કારણ છે? ઉત્તર:–બૂદ્વીપ સંગ્રહણી વિગેરે ગ્રંથોમાં જેમ કુરુક્ષેત્રની ૮૪ હજાર નદીઓની
ગણતરી નથી, તેમ આમાં પણ અંતર્નદીઓના પરિવારની ગણતરી કરી નથી. તેમાં પૂર્વાચાર્યોની અવિવેક્ષા જ કારણ સંભવે છે. ૧-૨૪ : બારવ્રતધારી પોસાતીઓને અને સળંગ ચાર, આઠ કે દસ લાગલગાટ પૌષધ કરનારાઓને જે આલોયણ પ્રાયશ્ચિત્ત અપાય, તે ઉપધાન આલોયણના
અનુસાર અપાય કે કોઈ બીજી રીતીએ અપાય? ઉત્તર:-બારવ્રતધારી પોસાતી વિગેરેને લોયણ પ્રાયશ્ચિત્ત સામાન્યથી જીવઘાત
વિગેરેમાં જે અપાય છે, તે મુજબ અપાય છે. પણ ઉપધાન આલોયણના
અનુસાર અપાતું નથી. / ૧-૨૫ પ્રશ્ન: ભરતક્ષેત્રના માગધ વિગેરે તીર્થો જંબૂદ્વીપની ગતીની પહેલાં છે?
કે લવણસમુદ્રમાં છે? ઉત્તર–ભરતક્ષેત્ર સંબંધી માગધ વિગેરે તીર્થો જગતી થકી આગળ લવણસમુદ્રમાં
છે, એમ જણાય છે. કેમકે જંબુદ્વીપ સમાસમાં ભરતક્ષેત્રના વર્ણનના અધિકારમાં પ્રાગધ, વરદામ, પ્રભાસ, તીર્થદ્વાર” ઈત્યાદિ કહ્યું છે. તે ૧-૨૬ો.
Page #96
--------------------------------------------------------------------------
________________
૯
प्रश्न : पणकोडि अडसट्ठी लक्खा नवनवइ सहस्स पंचसया ।
चुलसी अहिया रोगा, छट्ठे तह सत्तमे नरए॥ १ ॥
આ ગાથા ક્યા ગ્રંથમાં છે? અને પહેલી વિગેરે નારકીમાં કેટલા રોગો હોય ?
ઉત્તર :— આવા પાઠવાલી આ ગાથા કોઇ ગ્રંથમાં જોવામાં આવી હોય, એમ સ્મરણમાં નથી. પણ આવા ભાવાર્થવાળી ગાથા ઉપદેશ રત્નાકરમાં છે. તે નીચે મુજબ:
रोगाणं कोडीओ, हवंति पंचेव लक्ख अडसट्ठी । नवनवइ सहस्साई, पंचसया तहय चुलसीइं ॥ १ ॥
પાંચક્રોડ અડસઠલાખ નવાણું હજાર પાંચસો ને ચોરાશી રોગો છે. આ રોગો અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નિત્ય હોય છે, અને બીજે પણ યથાયોગ્ય સંભવે છે. તેથી મનુષ્યભવમાં આટલા બધા જે રોગો વિનાશના કારણભૂત છે, તે મનુષ્યભવ પામીને ધર્મ જ સારભૂત વસ્તુ છે, એમ માની સર્વ શક્તિએ તેમાં આદરવાળા થવું. ૫૧-૨૭॥
:
: બીજાઓ પૂછે છે કે શ્રાવકોને સામાયિક અધ્યયન વિગેરેના ઉપધાનો ક્યા? તેનો ઉત્તર શો આપવો?
ઉત્તર :— મહાનિશીથ વિગેરે શાસ્ત્રોમાં ચૈત્યવંદન સૂત્રોના ઉપધાન વહેવા કહ્યા છે, પણ સામાયિક અધ્યયન વિગેરેના કહ્યા નથી. અને જે વળી ઉપધાન વિના પણ સામાયિક વિગેરેનું ભણવું થાય છે, તે જીનવ્યવહાર તથા સંપ્રદાય પ્રમાણને આશ્રયીને છે. કેમકે- વિચારામૃત સંગ્રહ ગ્રંથમાં શ્રાવક પ્રતિક્રમણરૂપ છઠ્ઠા દ્વારમાં કહ્યું છે કે- “શ્રાવકો નવકારમંત્ર વિગેરે કેટલાક સૂત્રોને બાદ કરી, બાકી જે સામાયિકસૂત્રથી માંડી ષટ્જવનિકાયસૂત્ર સુધી ભણે છે તે, અને વિના ઉપધાને નવકાર મંત્ર વિગેરે ભણે છે તે, જીનવ્યવહાર તથા સંપ્રદાય પ્રમાણથી ભણે છે. ૧-૨૮॥ પ્રશ્નઃ જિનેશ્વરદેવોના આંતરામાં સાધુઓનો વિચ્છેદ થયો હોય, ત્યારે પ્રત્યેકબુદ્ધ વિગેરે કેવલી હોય કે નહિ? જે હોય, તો બીજાઓને ધર્મોપદેશ કરે કે નહિ ?
ઉત્તર :— પ્રવચનસારોદ્ધારની ટીકામાં- “તીર્થનો ઉચ્છેદ થયો હોય, ત્યારે પ્રત્યેક બુદ્ધ વિગેરેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય, એમ સ્પષ્ટ કહ્યું છે. પરંતુ [સન પ્રશ્ન-૨...]
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૦
બીજાઓને ધર્મોપદેશનો નિષેધ કરનારા અક્ષરો જોવાનું સ્મરણમાં
નથી. ૨-૨૯ પ્રશ્ન: વૃદ્ધશત્રુંજ્ય માહાત્મમાં સમવસરણના ત્રીજા કિલ્લાના બારમાં ધારપાલને
આશ્રયીને કહ્યું કે- “દરેક કિલ્લે દરેક બારણે શ્રેષ્ઠશૃંગાર ધારણ કરીને રહેલા તુમ્બરુ વિગેરે દેવો દંડધારી પ્રતિહારો હોય છે.
શ્રી શાંતિનાથ ચરિત્રમાં કહ્યું છે કે- “રૂપાના કિલ્લાના બારણાઓમાં દરેક ધારમાં મનુષ્યના માથાની માળાવાળો અને ખવાંગી-જા અને મુકુટ શોભિત તુંબરુ દેવ રહેલ છે.”
હેમચંદ્રસૂરીશ્વરજીએ બનાવેલ વીરચરિત્રમાં કહ્યું છે કે “અન્ય કિલ્લામાં દરેક બારણે મનુષ્યના શીરની માળાવાળો ખવાંગી અને જટા તથા મુકુટ કરી શોભિત તુંબરૂદેવ દ્વારપાલ હોય છે.”
શુળમાં લેવાની વાત એ સ્તોત્રમાં કહ્યું છે કે “ત્રીજા કિલ્લામાં બહાર દ્વારપાલ દેવો તુંબરુ ખવાંગી, કપાલી, જટામુકુટધારી પૂર્વ વિગેરે દિશાઓમાં હોય છે, અને તુંબરૂદેવ પડિહારી છે.”
આ પ્રકારે મતાનરો દેખાય છે, તેથી નવીન બનાવાતા સમોસરણમાં
ક્યા નામવાળા અને કેવા શસ્ત્રવાળા પડિહારો કરવા? ઉત્તર:–નવા રચાવાતા સમોસરણમાં સમોસરણ સ્તોત્ર અનુસાર પડિહારોના
રૂપો બનાવવા અને દરેક બારણે રીપ સ્વીશુના એ પદ ઉપલક્ષણમાં સમજવાથી બે પડિહારના રૂપે સરખા શસ્ત્રવાળા હોય છે, એમ સમજાય
છે. I૧-૩૦ાા. a: “ચૌદ પૂવીઓ જધન્યથી પણ છઠ્ઠા દેવલોકમાં ઉપજે છે” એવા
અક્ષરો કયા સિદ્ધાન્તમાં છે? તે સ્પષ્ટપણે દેખાડવા કૃપા કરશો. ઉત્તર:-“ચૌદ પૂવઓ છઠ્ઠા દેવલોક સુધી ઉપજે છે” તેવા અક્ષરો ભગવતીની
ટીકામાં મહાબલના અધિકારમાં છે. તેમજ, જિનભદ્રગણિક્ષમાશ્રમની બૃહત્સંગહાણી વિગેરે ગ્રંથોમાં સ્પષ્ટ કહેલ છે. વળી, મહાબલ ચૌદપૂર્વ પાંચમા દેવલોકમાં ઉપજ્યા એવું જે લખ્યું છે, તે તો “પૂર્વોની વિસ્મરણ દશાને લીધે બન્યું છે.” એમ ત્રષિમંડલની ટીકામાં કહ્યું છે. સિદ્ધાન્તમાં
તો કોઈપણ ઠેકાણે અક્ષરો જોયાનું સ્મરણમાં નથી../૧૩૧ પ્રશ્ન: સાગારિક અણસણ એક, બે, ત્રણ વિગેરે દિવસોનું કરવું હોય, તો
ર૬ જે જ પગો એ ગાથાથી ઉચ્ચરાવાય? કે કોઈ બીજી રીતે?
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૧
જે આ ગાથાથી ઉચ્ચરાવાય, તો “આહાર, ઉપધિ, વિગેરેનો ત્યાગ મરણબાદ થાય.” એમ આ ગાથાનો ભાવાર્થ છે. તો તે રીતિ
બતાવવા કપા કરશો. ઉત્તર:–અનામોf ઈત્યાદિક આગારોએ કરી જેણે આહાર વિગેરેનું
પચ્ચકખાણ કરેલું હોય, તેને આ ગાથાથી અણસણ કરાવાય છે, એમ જાણવામાં છે. પરંતુ એક્લી એ ગાથાથી જ કરાવાતું નથી. આની સવિસ્તર
હકીક્ત શ્રાદ્ધવિધિ ટીકામાં રાત્રિના કૃત્યના અધિકારમાં છે. ૧-૩૨ા પ્ર: દેરાસર વિગેરેના ખર્ચને માટે ઘર, ક્ષેત્ર, વાડી, વિગેરે જે ચાલુ સ્થિતિમાં
હોય તે દેરાસર વિગેરેની નિશ્રાએ અર્પણ કરી દેવામાં આવે, તે વ્યાજબી મનાય. પણ નવીન ક્ષેત્ર વિગેરે તેની નિશ્રાએ બનાવવામાં આવે, તે કેવી રીતે વ્યાજબી ગણાય?” એમ કેટલાક પ્રશ્ન પૂછે છે, માટે તેનો ઉત્તર આપવા જે કોઈ ગ્રંથમાં તેવી બાબત કહેલી હોય, તો તે જણાવવા
કૃપા કરશો. ઉત્તર:–ચાલુ ક્ષેત્ર, ઘર, વાડી વિગેરે દેરાસર વિગેરેને અર્પણ કરાય છે,
તેમ કારણ હોય તો નવીન ક્ષેત્ર, ઘર, વાડી વિગેરે બનાવવા પડે, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની વિચારણાએ અનુચિત લાગતું નથી.
જેમ જુના પાષાણ, ઈંટ વિગેરેના અભાવે ઈંટો વિગેરે નવાં બનાવાય છે, તેમ આમાં પણ સમજવું કેમકે-શ્રી શત્રુંજ્ય માહાત્મમાં કહ્યું છે કે “ભરત ચક્રવર્તીએ વાદ્ધકિરન પાસે અનેક તળાવ અને વનશ્રેણિઓએ વિભૂષિત શ્રી આદીશ્વર ભગવાનનો મહાન પ્રાસાદ કરાવ્યો,” અને તે જ ગ્રંથમાં-તે તે નદીઓ અને કુંડો ઈંદ્રાદિક દેવોએ કરાવ્યા,” એવો
સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.ar૧-૩૩ાા પ્રશ્ન: શ્રાવિકા મૂળવિધિએ ઉપધાન કરતી હોય, તો તેના અસ્વાધ્યાયના (અંતરાયના)
ત્રણ દિવસ સંબંધી તપ તથા પણું ગણતરીમાં આવે કે નહિ? પહેલાં તો-“ તપ ગણતરીમાં આવે નહિ” એમ સાંભળેલ છે, તેથી પ્રશ્ન
પૂછયો છે. ઉત્તર:–“અસ્વાધ્યાય-અંતરાય સંબંધી ત્રણ દિવસનો તપ તથા પણું નકામું
જતું નથી,” એમ વૃદ્ધવાદ ચાલ્યો આવે છે. માટે સોળમે દિવસે વાચના અપાય છે. વાચના બાદ ત્રણ પોસહ કરાવાય છે. તેમાં પણાની યિા કરાવાતી નથી. ૧-૩૪
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન: સૌધર્મ વિગેરે દેવલોકોમાં દરેક પાથડે [પ્રત] તમામ વિમાનોના આધારભૂત
એક ભૂમિ હોય કે નહિ? ઉત્તર:–“તમામ વિમાનોના આધારભૂત એક ભૂમિ હોતી નથી,” એમ સમજાય
છે. કેમકે-ભગવતીજી વિગેરે સૂત્રોમાં પૃથ્વીના પ્રશ્નમાં રત્નપ્રભા પૃથ્વીથી --- લઈ સિદ્ધશિલા સુધી આઠજ પૃથ્વીઓ બતાવી છે, અધિક કહી નથી. ૧-૩૫ પ્રશ્ન: ઠાણાંગ સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં હોયf jનના
એ પદની ટીકામાં લિવા ગૃહીત તિવા મુન્ આ ભાંગામાં રાત્રિભોજનપણું
રાતવાસી પદાર્થ વાપરવાથી ઘટે? કે કોઈ બીજી રીતે ઘટે? ઉત્તર:-રાત્રિભોજનની ચૌભંગીમાં વિવાહીત-લિવામુવમ્ આ ભાંગાનું
રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી છે. કેમકે, દશવૈકાલિકની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ અને પફબી સૂત્રની ટીકામાં સન્નિધિ પરિભોગના
અધિકારમાં એ પ્રમાણે કહ્યું છે.ll૧-૩૬ પ્રશ્ન: મનુષ્ય અથવા પશુ દેવલોકમાં ઉપજે, તેને પ્રાય: કરીને પૂર્વભવના
નામથી ઓળખાવવામાં આવે છે, તેનું શું કારણ? દેવલોકમાં દેવોનાં
શાશ્વતાં નામ નથી હોતાં? ઉત્તર:–દેવલોકમાં જન્મેલાઓને પૂર્વભવના નામોથી દેખાડવામાં અહીંના લોકોને
સરળતાથી સમજાવી શકાય છે. નહિંતર, દેવલોકમાં પણ વિમાન-આસન વિગેરેનાં શાશ્વત નામો સંભવે છે જ. ૧-૩૭ના શ્ન: યોગવિધિના છેલ્લા ભાગમાં લખ્યું છે કે-“પ્રભાતિકાલ વૈરાત્રિકકાલના
સ્થાનમાં સ્થપાય છે.” તો આ સ્થાપન આકસંધિ વિગેરે કારણો હોય,
તો સ્થપાય કે બીજાં કારણો હોય ત્યારે? ઉત્તર:-વૈરાત્રિકાલના સ્થાનમાં પ્રભાતિક કાલ જે સ્થપાય છે, તે આકસંધિ
વિગેરે કારણો હોય, અને ગુરુમહારાજા આજ્ઞા ફરમાવે, તો તેમ કરવું
સુઝે છે. યોગવિધિ વિગેરે ગ્રંથમાં તે પ્રમાણે જ બતાવ્યું છે.r૧-૩૮ પ્રશ્ન: “પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય
દેવોએ અને નારકોએ પણ બાંધવું જોઈએ, છતાં તે વખતે આયુષ્ય બાંધ્યું ન હોય, ને છમાસને ત્યાં સુધી ઘટાડતા જાય કે-છેવટ સર્વ જઘન્ય આયુષ્ય બંધ કાલ (જે અંતર્મુહૂર્તનો હોય તે) તથા શેષકાલ
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૩
(અંતર્મુહૂર્તનો) બાકી રહે, તે વખતે બાંધે, તેથી ઓછો કાલ આયુષ્યબંધમાં હોય નહિ,” એમ ઠાણાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છેવટમાં કહ્યું છે.
પરંતુ સંયતિ રે-નારસંહતિરિના છમાસા દેવ, નારકી, અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધે તેમની સાથે ઠાગાંગટીકાનું ઉપરનું
વચન કેવી રીતે બંધ બેસતું આવશે? ઉત્તર:-સંપતિ તેલના આ વચન પ્રાયિક છે. તેથી કેટલાક દેવ-નારકીઓ
પોતાના ભવનો અંતર્મુહૂર્ત કાલ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય
બાંધે છે તે મતાન્તર હોવાથી વિસંવાદ આવતો નથી.in૧-૩૯ પ્રશ્ન: પન્નવાણા સૂત્રના ત્રીજા પદમાં ભવસિદ્ધિ કારમાં બતાવ્યું છે કે “અભવ્યો
કરતાં ભવ્યજીવો અનન્તગુણા છે.” કેમકે-એક ભવ્ય નિગોદમાં જીવની જે સંખ્યા હોય, તેના અનન્તમા ભાગે સિદ્ધના જીવો હોય, અને
વ્ય-જીવરાત્તિ-નિકોલાહલેયા નો-"લોકમાં ભવ્ય જીવરાશિના નિગોદો અસંખ્યાતા હોય.” આ વચનમાં નિગોદનું ભવ્ય એવું વિશેષણ આપ્યું છે. તેથી લોકમાં કેવળ ભવ્ય જીવોની ભરેલી નિગોદો હોય,
તો-કેવળ અભવ્ય જીવોની ભરેલી નિગોદ પણ લોમાં હોય કે નહિ? ઉત્તર:-નિગોદનું ભવ્ય એવું જે વિશેષણ આપ્યું છે, તે ભવ્ય જીવોની
પ્રધાનતા બતાવવા માટે છે. તેથી તે જ નિગોદમાં અભવ્ય જીવોનો પણ સમાવેશ થઈ જાય છે. પરંતુ લોકમાં ભવ્ય તથા અભવ્ય જીવોની
જુદી જુદી નિગોદો કહેલી નથી. ૧-૪૦ પ્રશ્ન: “ઈશાન-સૌધર્મ-જ્યોતિષચક-વ્યત્તરનિકાય-અસુર-કુમાર આદિ દરેક નિકાયમાં
દેવો કરતાં દેવીઓ બત્રીશગણી અને બત્રીશરૂપ અધિક છે,” એમ પન્નવણામાં મહાદંડકમાં કહ્યું છે. બીજે ઠેકાણે તો તિગુણ તિવવાદમાં ત્રણગણી ત્રણરૂપ અધિક કહી છે. તેથી આ બંને બાબતનો મેળ કેવી રીતે થાય? વળી પન્નવણાસૂત્રમાં સનસ્કુમાર આદિ દેવો કરતાં દેવીઓનું
અધિકપણું બતાવ્યું નથી. ઉત્તર – જ્ઞાન વિગેરે દેવલોકમાં દેવોની અપેક્ષાએ જે દેવીઓ બત્રીશગુણી
બત્રીશરૂપ અધિક કહી છે, તે ઈશાન વિગેરે દેવલોકના દેવોને ભોગ્ય
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૪
દેવીઓની અપેક્ષાએ જાણવું. તેથી તેમાં અધિક પણ દેવીઓ સંભવે છે. અને તે દેવીઓ સનત્-કુમાર વિગેરે દેવોની અપેક્ષાએ બત્રીશગુણી બત્રીરૂપ અધિક છે. માટે પત્રવણાસૂત્ર તથા તિમુળા તિરૂવ-મહિમા એ બન્નેનો ભાવાર્થ જુદો પડતો નથી. ૧-૪૧॥
પ્રશ્ન: જિનકલ્પીઓ એકાવતારી હોય, એવી ચાલતી વાત સત્ય છે કે અસત્ય? તથા-તેઓ વસ્રરહિત છતાં નગ્ન દેખાય નહિ, એવો પાઠ કોઈ ગ્રંથમાં હોય તો દેખાડવા કૃપા કરશો.
ઉત્તર :— જિનકલ્પીઓ એકાવતારી હોય એવો પ્રઘોષ તથા વસ્રરહિત છતાં નમ્રપણું ન દેખાય તેવો પાઠ કોઈ ગ્રંથમાં દેખ્યો હોય, તેમ સ્મરણમાં Hell. 119-82 ||
પ્રશ્ન: ઉત્તર વૈક્રિય શરીરનું માપ લાખ યોજનથી કાંઇક અધિક કહ્યું છે. પરંતુ તે યોજનો કરનારના આત્માંગુલ પ્રમાણે કે ઉત્સેધાંગુલ પ્રમાણે કે પ્રમાણાંગુલ પ્રમાણે સમજવા ?
ઉત્તર :— ઉત્તરવૈક્રિય શરીર ઉત્સેધાંગુલે અથવા આત્માંગુલે અથવા પ્રમાણાંગુલે પોતાની શકિત અનુસારે થાય, તેમાં કોઈ પણ જાતનો આગ્રહ નથી. ૫૧-૪૩॥ પ્રશ્ન : આવશ્યક હારિભદ્રીયવૃત્તિમાં પહેલા શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રુતદેવતાને નમસ્કાર કરેલ છે, તે શું સાધુને ઉચિત ગણાય ? અહીં “શ્રુતરૂપ દેવતાને નમસ્કાર કર્યો છે એમ કહી શકાશે નહિ, કેમકે પ્રતિક્રમણગર્ભહેતુમાં શ્રુતદેવતાને દેવીરૂપે જણાવેલી છે.
ઉત્તર :— જ્ઞાનરૂપે શ્રુતજ્ઞાન મોક્ષનું કારણ છે, તેથી શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીનું પણ ઠેક ઠેકાણે સ્મરણ વિગેરે કરી તેણીને પણ કર્મક્ષયનું કારણ તરીકે બતાવેલ છે. માટે શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરાવવામાં ઉપકારી હોવાથી પૂર્વાચાર્યોએ આચરેલો શ્રુતદેવીનો નમસ્કાર આચરણા પ્રમાણરૂપ છે. ૧-૪૪॥
પ્રશ્ન: જે દેવવંદન વિધિ આપણે પાંચ શક્રસ્તવોએ કરીએ છીએ, તે વિધિ કોઈ ગ્રંથમાં છે? કે પરંપરાગત છે? અને પ્રવચન સારોદ્ધાર વિગેરે ગ્રંથમાં હકીકત જુદી મળે છે, તેનું કેમ ?
ઉત્તર:—પાંચ શસ્તવોએ કરી કરાતી કેટલીક દેવવંદનની ક્રિયા યોગશાસ્ર ટીકા તથા સંઘાચાર ટીકા આદિ ગ્રંથોને અનુસારે કરાય છે, અને કેટલીક પરંપરાથી કરાય છે. માટે પ્રવચન સારોદ્ધાર વિગેરે ગ્રંથોમાં
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૫ કેટલીક ભિન્નતા છે, તો પણ તે વિધિ સુવિહિત પુરષોએ આચરેલ હોવાથી કોઈ જાતનો તર્ક-વિતર્ક કરવાની જરૂર નથી. કેમકે-“ગણધર મહારાજાઓની
સામાચારીમાં પણ યિાભેદ હોય,” તેમ શાસ્ત્ર ફરમાવે છે. ૧-૪૫ પ્રશ્ન: “એક નિગોદમાં સમયે સમયે અનન્તા જીવો પેસે છે; અને પૂર્વે
પેઠેલા અનન્ના નીલ્યા કરે છે.” આવી રીતે અનન્તા જીવો સમયે સમયે ગમનાગમન કર્યા કરે, તો તે નિગોદ કેટલા કાલ સુધી ટકી
શકે? ઉત્તર:- પન્નવાણા ટીકા વિગેરેમાં પ્રત્યુત્પન્ન એટલે પહેલાં ઉત્પન્ન થયેલ
વનસ્પતિ જીવોનો નિર્લેપકાળ-એટલે ખાલી થઈ જવું નિષેધ્યું છે, તો સંપૂર્ણ નિગોદનું રહેવાનું કાળપ્રમાણ કેવી રીતે કહી શકાય? અર્થાત
કહી શકાય નહિ. ૧-૪૬ પ્રશ્ન: “તિબ્બારપત્ર વાદ-ઈત્યાદિક ગાથાના અનુસાર તપરૂપ પ્રાયશ્ચિત્ત-આલોયણ
અપાય છે, પરંતુ આ ગાથાઓ કયા ગ્રંથમાં છે? ઉત્તર:-તિબ્બાર-ઈત્યાદિક ગાથાઓ કોઈ ગ્રંથમાં દેખી હોય, તેમ સાંભરતું
નથી. પરંતુ છૂટા પાનાઓમાં તો છે જ, અને પરંપરાથી આવેલ છે. ૧-૪૭ પ્રશ્ન: વર-વન-શાં-આ ગાથામાં જિનેશ્વરોના પાંચ વર્ગો કહેલા છે,
પરંતુ વર્તમાન જિનેશ્વરોનો સોના સરખો વર્ણ કોઈ ઠેકાણે સ્તોત્ર
વિગેરેમાં લખેલો છે. તેથી તેઓનું પંચવર્ણપણું કેવી રીતે સંગત થાય? ઉત્તર:-વન-આ ગાથામાં બતાવેલા તીર્થકરોના પાંચ વણ બરાબર જ
છે. અને સ્તોત્ર વિગેરેમાં વર્તમાન જિનેશ્વરોનો સુવર્ણવર્ણ લખ્યો છે તે હાલ વિચરતા જિનેશ્વરોની અપેક્ષાએ લખ્યો હશે, એમ સમજાય છે. કારણકે-છૂટા પાનાઓમાં તથા વિહરમાનજિન એકવિંશતિસ્થાનક ગ્રંથમાં
સીમંધર વિગેરે વિશે જિનેશ્વરોનો એકજ સુવર્ણવર્ણ લખેલો દેખાય છે. ૧-૪૮ પ્રશ્ન: “જિનવલભસૂરિકૃત પ્રાકૃતઆલાવારૂપ દીવાળી કલ્પમાં પડાવો
સવિડીયો ગુક્ઝિજિસં. શ્રાવક પડિકારૂપ ધર્મ વિચ્છેદ પામશે એમ લખેલ છે,” એવી વાત થાય છે, તો ત્યાંના પુસ્તક ભંડારમાંના
દીવાળીકલ્પમાં આ પાઠ છે કે નહિ? ઉત્તર:-જિનવલ્લભસૂરિકૃત આલાવારૂપ દીવાળીકલ્પ અમોએ દેખ્યો નથી.
પણ જિનપ્રભસૂરિકૃત આલાવારૂપ દીવાળીકલ્પ તો અહીં છે; અને તેમાં ઉપર લખેલો પાઠ છે. ૧-૪૯
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન: ઉત્સર્પિણી કાળના છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલા કાળ સુધી ચાલશે? ઉત્તર:–ઉત્સર્પિણીકાળમાં છેલ્લા તીર્થંકર મહારાજનું તીર્થ “ભદેવ સ્વામીનો
જે કેવળીકાળ કહ્યો છે, તેટલા કાળ સુધી ચાલશે. “એમ ભગવતીસૂત્રના
વીશમા શતકના આઠમા ઉથ્થામાં કહ્યું છે. ૧-૫૦ પ્રશ્ન: સિદ્ધાન્તમાં “૨૦૦૪ યુગપ્રધાનો થશે,” એમ કહ્યું છે, તો તે યુગપ્રધાન
મહારાજ હાલ ક્યાં છે? ઉત્તર:–હાલ યુગપ્રધાન છે, તે જાણવામાં નથી અને દેખાતા પણ નથી.
તેથી ત્રીજા ઉદયના પ્રારંભથી થશે, એમ જણાય છે.૧-૫૧ પ્રશ્ન: જેણે અનન્તકાયનું પચ્ચખાણ કર્યું હોય, તેને ભૂમિકોળું લીલું કે
તડકે સૂકવ્યા વિના સૂકાઈ ગયેલું કહ્યું? કે શ્રાદ્ધ-વિધિમાં બતાવેલ સંસ્કારવાળા આજની પેઠે ન કલ્પે? કેમકે-તે વેલડીના પાંદડાજ ભૂમિથી
ઉચે દેખાય છે, અને ફળો તો ભૂમિમાં હોય છે. ઉત્તર:–ભુમિકોળું ડી પ્રકારે સૂકાઇ ગયું હોય, તો અનન્તકાયના પચ્ચખાણવાળાને
ઔષધાદિ કારાણે કલ્પે એમ વ્યવહાર દેખાય છે. પરંતુ તે કોળું તડકે સૂકવ્યા વિના સંપૂર્ણ શુષ્ક ન થાય, તે વાત બરાબર તો તેના સ્વરૂપના
જાણકારો જાણે.૧-૫૨ પ્રશ્ન: કેવળી મહારાજાઓ સમવસરણમાં તીર્થન, તીર્થકરને અને ગણધર મહારાજને
નમસ્કાર કરીને કેવળીપર્ષદામાં બેસે છે, એમ આવશ્યકસૂત્રની ટીકા વિગેરેમાં અને જુના ચરિત્રોમાં કહ્યું છે. વંદારુ-વૃત્તિમાં તો બતાવ્યું છે કે- ગૌતમગણધર સમોસરણમાં જિનેશ્વર મહારાજ સમીપે વંદન કરવા ગયા, અને તે વખતે શાલ વિગેરે કેવળીપર્ષદા તરફ ચાલ્યા, તેથી ગૌતમસ્વામીજીએ તેઓને કહ્યું કે, “ભો મહાનુભાવો! તમો ભગવાનને કેમ વંદન કરતા નથી?” તે વખતે ભગવાન વીર સ્વામીએ કહ્યું કે-“હે ગૌતમ! તું કેવળીઓની આશાતના ન કર.” આ પ્રકારે બે
જાતના લખાણો છે, તેથી તે વિશે પૂછનારને કયો પક્ષ કહેવો? ઉત્તર:–“તીર્થકર મહારાજાને ત્રણ પ્રદક્ષિણા કરીને અને તીર્થને નમસ્કાર
કરીને કેવળી મહારાજાઓ પોતાની પર્ષદામાં જાય,” તેવા ભાવાર્થવાળા અક્ષરો આવશયક ટીકા વિગેરેમાં છે. પરંતુ વંદારવૃત્તિમાં તો શાલ વિગેરે કેવળી મહારાજાઓ સીધા જ પોતાની પર્ષદામાં ગયા” એમ જણાવ્યું
Page #104
--------------------------------------------------------------------------
________________
છે. તે ચરિતાનુવાદ છે. તેથી તે પ્રવર્તક-નિવર્તક ખાસ ગણાતો નથી,
એટલે કે વિધિવાદ કહેવાતો નથી. ૧-૫૩ . પ્રા: કેટલાક ગ્રંથોમાં વષીદાન પહેલાં લોકાન્તિક દેવો આવીને તીર્થંકર મહારાજાઓને
દીક્ષાકાળનું સૂચન કરે છે. અને જ્ઞાતાધર્મકથા સૂત્રમાં તો પહેલું સંવર્ચ્યુરી દાન, અને પછી લોકાન્તિક દેવોની વિજ્ઞપ્તિ બતાવી છે. તો આ બાબતમાં
શું વિશેષ છે? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:-તીર્થકરો લોકાન્તિક દેવોની વિજ્ઞપ્તિ બાદ સાંવત્સરિક દાન આપે,
અથવા સાંવત્સરિકદાન પ્રથમ શરૂ થાય, અને લોકાન્તિક દેવો પછી વિજ્ઞપ્તિ કરે. એમ બન્ને પ્રકારના અક્ષરો હારિભદ્રીય આવશ્યકની ટીકામાં
મહાવીર પ્રભુના દાનના અધિકારમાં છે. આ ૧-૫૪ II પ્રશ્ન: શાતાધર્મ કથામાં કહેલ પ પ રહિ સામાન -સાહિં ત્યાદિત
પવિા દરેક દરેકને “ચાર હજાર સામાનિક દેવોનો પરિવાર છે, તે તમામ લોકાન્તિકને હોય? કે વિમાનના અધિપતિને હોય?” વળી સામાન્ય રીતે દેખાય છે કે-લોકાનિક દેવો ભગવાનને બોધ કરે છે, તેના સ્વામીઓ બોધ કરે તેમ દેખાતું નથી. તેમજ તેમના પરિવારભૂતદેવોની ભવસ્થિતિ
તેઓની પેઠે હોય? કે તફાવતવાળી હોય? ઉત્તર:–શાતાધર્મ કથામાં બતાવેલ સામાનિકદેવ વિગેરેનો પરિવાર ૭૦૦ આદિ
દરેક લોકાનિક દેવોનો સંભવે છે, પણ સ્પષ્ટ શાસ્ત્ર અક્ષરો જોવામાં ન આવતા હોવાથી વિમાનના અધિપતિનો સંભવતો નથી. તેમજ-લોકાન્તિકના પરિવારભૂત દેવોની ભવસ્થિતિ જુદી કહી નથી. માટે તેઓની માફક
સંભવે છે. તત્વ તો કેવલી મહારાજા જાણે. તે ૧-૫૫ . પ્રશ્ન: કલ્પસૂત્રમાં સ્થવિરાવળીને છેડે વિિ નર્માણા િઆ ગાથા છે.
તે પુસ્તકારૂઢ થયું તે વખતની છે? કે તેનાથી પૂર્વ કાલની છે? જે પુસ્તકાકાળની હોય તો દેવર્ષિ ગણિની કતિ હોવાથી પોતાને પોતે નમસ્કાર કરે, તે અનુચિત ગણાય. અને જે અન્યની કૃતિ હોય, તો સ્થવિરાવળીની તમામ ગાથાઓ બીજાઓએ બનાવેલી કેમ ન હોય? આ પ્રકારે શંકા છે. અને જો પૂર્વકાળની હોય, તો પાછળ થનારા વિરોને તેમાં નમસ્કાર કરેલો છે, તે કેમ ઉચિત ગણાય?
સિન પ્રશ્ન-૩]
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉત્તર–આ ગાથા દેવર્ષિ ગણિ ક્ષમાશ્રમણના શિષ્ય બનાવી હોય, કે
પછી થયેલા કોઈ સ્થવિર ભગવતે બનાવી હોય, એમ સંભવે છે. આ પ્રમાણે સર્વ ગાથા બીજાઓની બનાવેલી હોય, તેમ સંભાવના કરવાની જરૂર નથી. કેમકે-કોઇ અસંબદ્ધતા ઉભી થતી નથી. માટે પ્રશમરતિની પેઠે “સ્થિતની જ ગતિ’ ચિંતવવી. કેમકે તેમાં પણ છે કેટલીક ગાથાઓએ કરી ઉમાસ્વાતિ મહારાજાને નમસ્કાર કરેલો દેખાય છે, તેથી તેટલી જ ગાથા કોઈ બીજાની કરેલી જાગવી. પણ “સંપૂર્ણ ગ્રંથ બીજાએ ક્યો” તેમ મનાય નહિ. પ્રશમરતિના કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચક છે, તે
સુવિદિત છે.ll૧-૫૬ . પ્રશ્ન: “છેલ્લા દશપૂર્વધર સિદ્ધાન્તોના પાઠમાં સુસ્થતા કરે” તેવો પ્રઘોષ ચાલ્યો
આવે છે, તેવા અક્ષરો કોઈ ગ્રંથમાં છે કે નહિ? જો છે તો ભગવતીસૂત્રમાં દેવર્ધિગણીએ બનાવેલ, નદિસૂત્રની ભલામણ કેવી રીતે ઘટે? આ બાબત
કેટલાક પ્રશ્નો કરે છે, માટે ઉત્તરની કૃપા કરશો. ઉત્તર:– “છેલ્લા દશપૂર્વધર સિદ્ધાંત પાઠોમાં સુસ્થતા-બંધબેસતાપણું કરે છે.”
આવો વૃદ્ધપુરુષોનો પ્રવાદ વર્તે છે. તે સંબંધી અક્ષરો તો દશવૈકાલિક હારિભદ્રીય ટીકામાં અને વિચારામૃત સંગ્રહમાં છે. તેથી ભગવતી સૂત્રમાં દેવર્ધિગણિના નંદિસૂત્રની ભલામણ કરી છે. તે બાબતમાં જાણવું કે છેલ્લા દશપૂર્વધરે તો સિદ્ધાંત પાકોમાં સંબંધનું પરાવર્તન વિગેરે સુસ્થતા કરેલી છે, પણ સૂત્રનો સંક્ષેપ તો દેવર્ધિગણિક્ષમા શ્રમણજીએ કરેલો છે, એમ સંભવે છે. વિશેષ વાત તો તત્વજ્ઞાની જાણે. ૧-૫૭ II
(શ્રીનંદિ સૂત્રના કર્તા તો શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણ કરતાં જુદાજ દેવવાચક નામના આચાર્ય મહારાજ સંભવે છે.) પ્રશ્ન: સુકાઈ ગયેલું લસણ સચિત્ત મનાય કે અચિત્ત? જે અચિત મનાતું
હોય તો, તેવા પ્રકારના કારણ પ્રસંગે તેનું ઓસડ ઋષિવર્ગમાં કરાય
કે નહિ? ઉત્તર:-સુકાએલું લસણ અચિત્ત સંભવે છે, તેથી તેવા કારણે ઋષિવનિ
ઓસડ કરવામાં એકાન્ત નિષેધ નથી એમ જાણવું. ૧-૫૮ . પ્રશ્ન: સૂત્મનિગોદ જીવોનું સામાન્યપણે ૨૫૬ આવલીકાનું આયુષ્ય કહ્યું છે,
તે-સૂક્ષ્મ પર્યાપ્તાનું હોય કે અપર્યાપ્તાનું હોય? જે પર્યાપ્તાનું કહેશો, તો
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૯
અપર્યાપ્તાનું તેથી ન્યૂન સંભવશે અને તે વાત અયુકત છે. કેમકે-શાસ્ત્રમાં ૨૫૬ આવતીકાથી જૂન, આયુષ્ય કોઇનું કહ્યું નથી, અને જો અપર્યાપ્તાનું
કહેશો, તો તેના કરતાં પર્યામાનું વધારે આયુષ્ય હોય કે નહિ? ઉત્તર:-જીવાભિગમ-પન્નવણા વિગેરેમાં સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા અને અપર્યાપ્તાનું
જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્ત કહ્યું છે. ત્યાં સુકભવગ્રહણરૂપ વિશેષણ આપ્યું જ નથી. અને તેની ટીકામાં સૂક્ષ્મપર્યાપ્ત જીવના અંતર્મુહૂર્ત કરતાં અપર્યાપ્તાનું અંતર્મુહૂર્ત નાનું બતાવ્યું છે, અને કર્મગ્રંથની ટીકા વિગેરેમાં ભુલકભવરહણ એટલે કે “સર્વ કરતાં નાનું જીવતર” એમ કહેલ હોવાથી આ પ્રકારે નક્કી કરી શકાય કે-સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તાનું સર્વ જઘન્ય જીવતર ૨૫૬ આવલીકાનું હોય, અને ઉત્કૃષ્ટથી તો તેઓનુંજ ૨૫૬ આવલીકાથી કાંઈક અધિક હોય અને પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદજીવોનું તો જઘન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ અત્યંત અધિક જ હોય. આ રીતે વિચાર કરતાં પર્યાપ્ત-અપર્યાપ્ત સ્થિતિનું પ્રતિપાદન કરનાર સૂત્રપણ
બંધ બેસતું થાય છે. તે ૧-૫૯ પ્રશ્ન: વાશી-વિદલ, પોળી વિગેરે વપરાય નહિ, આ બાબતના અક્ષરો ગ્રંથમાં
હોય, તો તે બીજાઓને બતાવાય માટે તે પાઠ બતાવવા કૃપા કરશો. ઉત્તર:–બૃહત્કલ્પસૂત્રના પાંચમા ઉદેશાની ટીકામાં છેડે કહ્યું છે કે-“વાશી
પોળી વિગેરેમાં લાળીયા જીવ ઉપજે છે, તેથી તે વાશી-પોળી વિગેરે વાપરવાથી સાધુઓને સંયમ વિરાધના થાય,” તે લાળ જીવમય ન હોય, તો સંયમ વિરાધના સંભવે નહિ. માટે તે લાળ જીવમયી જણાવી છે. અને તે જીવો બેઇંદ્રિયો હોય છે.” એમ વૃદ્ધસંપ્રદાય ચાલ્યો આવે છે. આ સૂત્રમાં આદિ શબ્દ થકી વિદલ વિગેરે પણ લેવાય છે.
તેથી વિદલોમાં પણ જીવોની ઉત્પત્તિ થાય, તે નક્કી છે. ૧-૬૦ પ્રશ્ન: વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરની મેખલામાં હમણાં સાધુ, સાધ્વી, શ્રાવક,
શ્રાવિકા સંભવે કે નહિ? ઉત્તર:-વૈતાઢયની મેખલામાં સાધુ વિગેરે ચાર હોય એમ સંભવે. કેમકે-આ
બાબતમાં કોઈ બાધક વચન નથી. ૧-૬૧ / પ્રશ્ન: સંથાવદિ આ વંદિતુ-સૂત્રની ગાથાની ટીકા વિગેરેમાં લખ્યું છે
Page #107
--------------------------------------------------------------------------
________________
કે- “આવશ્યકની ટીકા વિગેરેમાં ત્રાવકની પાંચમી પ્રતિમાના અધિકારમાં લિવ ટાવી, ન તુ , “દીવસે જ બ્રહ્મચારી હોય, પણ રાત્રિએ ન હોય.” આ પાઠ આવશ્યકની ટીકા વિગેરેમાં ખોળીએ
છીએ, છતાં દેખાતો નથી. ઉત્તર–ત્રિય કારડે- દિવસે બ્રહ્મચારી હોય અને રાત્રિએ
પરિમાણ કરેલું હોય. આવો પાઠ આવશયક ટીકામાં છે. ૧-૬૨ . પ્રશ્ન: ભગવતી સૂત્રમાં અસુરાદિકના અધિકારમાં નહિ પુના ગયા
મિત્તિક “નંદીશ્વરદ્વીપ ગયા છે અને જશે,” એમ કહ્યું છે, તેમાં શો અભિપ્રાય છે? કેમકે-અસંખ્યાતમે લીધે તેઓનું અવસ્થાન છે,
અને ભૂલીપમાં આવવાનું કહ્યું છે. ઉત્તર:–આ વચન નિયમભૂત સંભવે છે કે, “અસુકુમારાદિ દેવો તીર્થકર
મહારાજાના કલ્યાણકના ઉત્સવ નિમિત્તે નંદીશ્વર દીપ સુધીજ જાય, આગળ ન જાય.” પરંતુ અહીં આવતાં જતાં તે તે નજીકનાં દ્વીપમાં તેઓનું
ગમનાગમન સંભવે છે, પણ તેની આમાં વિવક્ષા કરી નથી.in૧-૬૩ શ્ન: હે હે મિgિ 1 ઈત્યાદિક ચંદ્રવર્ષ-ચંદ્રવર્ષ-અભિવર્ધિત વિગેરે
પાંચ વર્ષનો એક યુગ થાય. તે યુગનું હમણાં કર્યું વર્ષ ચાલી રહ્યું
છે તે જાણી શકાય? ઉત્તર:-હમણાં ત્રીજું અભિવર્ધિત વર્ષ ચાલતું જણાય છે. તે નીચે પ્રમાણે-કલ્પસૂત્ર
વિગેરેમાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ બીજા ચંદ્રવર્ષમાં કહ્યું છે. વર્ષ શ્રાવણ વદી ૧ થી શરૂ થાય. કેમકે -જ્યોતિષ કરંક પન્નામાં કહ્યું છે કે યુગની આદિ શ્રાવણ વદી ૧ બાલવ કરણ અને અભીચિનક્ષત્રમાં પ્રથમ સમયે થાય.”માટે તમામ યુગોનો આદિભૂત માસ શ્રાવણ જ સંભવે છે, તેથી તેના અવયવભૂત સંવત્સરનું પણ આદિપણું શ્રાવણથી થાય, તે ઘટે છે. તેથી વીર નિર્વાણ સંવત સંબંધી ત્રાવણ માસથી આરંભ ગણવામાં ચાર સંવત્સરોએ યુગ સમાપ્ત થાય. તે વાર પછી પાંચ પાંચ વર્ષોએ એક યુગ થાય, તેવી ગણતરીથી ૪૨૬ યુગો વ્યતીત થયા અને વિકમ સંવત ૧૬૬૪ વ્યતીત થયા. તે પછી પણ બે ચંદ્રસંવત્સરો ગયા. આ પ્રમાણે ગત શ્રાવણ માસથી ત્રીજે અભિવર્ધિત સંવત્સર પ્રવર્તમાન છે. વિચાર કરતાં આ વાત બરાબર લાગે છે. પરંતુ “યુગના મધ્યમાં પોષ માસ જ વધે” એમ કહ્યું છે, તો આ વરસમાં આષાઢ
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૧
માસ કેમ વધ્યો છે? તો જાણવું કે- લૌકિક ટીપણાના અનુસાર વધ્યો છે. કેમકે તેમાં માસની વૃદ્ધિ અનિયમિત છે. માટે શંકા કરવા જેવી
નથી. આ પ્રશ્નનું ખરું સ્વરૂપ તો સર્વજ્ઞ મહારાજા જાણે. ૧-૬૪ પ્રશ્ન: યોગશાસ્ત્રની ટીકામાં વસુરાજના અધિકારમાં ચારણશ્રમણોનું ગમનાગમન
રાત્રિએ લખ્યું છે, તેથી ચારણ શ્રમણો રાત્રિએ આકાશમાં જા-આવ
ઉત્તર-ચારણ શ્રમણો આકાશમાં રાત્રિએ ગમનાગમન કરે છે, પાર્શ્વનાથ
ચરિત્રમાં પણ તે પ્રમાણે છે.૧-૬પા પ્રશ્ન: સિદ્ધશિલા ઉપર સિદ્ધ સિવાયના જીવો હોય કે નહિ? જે હોય,
તો તે ક્યા? ઉત્તર:–-સિદ્ધશિલા ઉપર સિદ્ધ સિવાય એકેન્દ્રિય જીવો હોય છે. ૧-૬૬ પ્રશ્ન: ગંગાનદી છઠે આરે રથમાર્ગ પ્રમાણ થશે કે નહિ? ઉત્તર:- “ગંગા નદી રથ માર્ગ જેટલી ટૂંકી થશે. અને બીજી ૧૪ હજાર
નદીઓ ભૂમિ ઘણી જ ઉગ થવાથી શોષાઈ જશે.” એમ જંબૂદ્વીપપન્નત્તિની
ટીકામાં કહ્યું છે. ૧-૬૭ પ્રશ્ન: જંબદ્વીપમાં ચૌદલાખ છપ્પન હજાર નદીઓની ગણતરી બતાવી છે,
પરંતુ મહાવિદેહની વિજયોની ભેદનારી છ નદીઓ તથા દરેક વૈતાઢય મળે ઉન્મજ્ઞા અને નિમના નામની નદીઓ છે, તે સંખ્યામાં કેમ
ગણી નથી? ઉત્તર:- આમાં પૂર્વાચાર્યોની વિવક્ષા જ પ્રમાણ છે. બૂદ્વીપસંગ્રહણીકારે
તો સત્તર લાખથી અધિક નદીઓની સંખ્યા જંબુદ્વીપમાં બતાવી છે. ૧-૬૮૫ પ્રશ્ન: મસ્ત લિવાના. “સૂર્ય અસ્ત થયે છતે પાણી રુધિર તુલ્ય ગણાય, .
અને અનાજ માંસતુલ્ય ગણાય.” એમ આ શ્લોકમાં કહ્યું છે, તે
વાત જિનાગમમાં કોઈ ઠેકાણે છે કે નહિ? ઉત્તરઃ આ વાત પુરાણમાં કહી છે, આપણી નથી. જિનાગમમાં તો રાત્રિભોજનનો
દોષ આથી પણ વધારે કહ્યો છે. / ૧-૬૯I પ્રશ્ન: ચોવીશ દંડકમાં ભવનપતિના દશ દંડક ગણ્યા, અને બીજી વ્યન્તર
વિગેરેના એક એક દંડક ગયા, તેનું શું કારણ?
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉત્તર :— આમાં સૂત્રકારની વિવક્ષા જ કારણ છે. ॥ ૧-૩૦॥
પ્રશ્ન: કેવળ નંદીસૂત્રના યોગ કર્યા હોય, તે સાધુ દેવવંદનની ક્રિયા કરાવે, તો તે સુઝે કે નહિ ?
-
ઉત્તર :— યોગોહનની ક્રિયામાં કેવળ નંદીસૂત્રના યોગવાળો દેવવંદન કરાવે, તો કલ્પે છે. પણ ઉપધાનની ક્રિયામાં કલ્પી શકે નહિ. ॥ ૧-૭૧ ॥ પ્રશ્ન: દેવસિય પરિક્રમણામાં દેવવંદન પછી ચાર ખમાસમણા દેવાય છે, તેમાં ભગવાનૢ પદમાં ભગવાન્ શબ્દનો શો અર્થ? કેટલાકો ‘તીર્થંકર” એવો અર્થ કરે છે. બીજાઓ ધર્માચાર્ય અર્થ કરે છે. ત્યારે કોઇક “દેવવંદન પછી ચાર ખમાસમણાથી ગુરુ મહારાજાને વાંદે” એમ પ્રતિક્રમણ ગર્ભહેતુ ગ્રંથમાં કહ્યા પ્રમાણે “ગુરુ જ વૃંદાય છે. જેની પાસે પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરાય, તે ગુરુ મનાય.” એમ બોલે છે. નામાં ક્યો પક્ષ ન્યાયયુક્ત છે?
ઉત્તર :— પહેલે ખમાસમણે તીર્થંકર અને ધર્માચાર્યને સંબોધીને વંદન કરાય 9.119-9211
પ્રશ્નઃ પ્રશ્ન: અહોરાત્રિ પોસહ કરનાર શ્રાવક બીજા દિવસે પ્રભાતના પ્રતિક્રમણમાં બેસણું વિગેરે પચ્ચક્ખાણ કરે છે, તે પ્રમાણે દેશાવગાસિકનું પચ્ચક્ખાણ કેમ ન કરી શકે? જો એમ કહો કે- “તેને સાવઘવ્યાપારનું પચ્ચક્ખાણ હોવાથી દેશાવગાસિકનું પચ્ચક્ખાણ ન કરી શકે” તો સામાયિકમાં રહેલો મનુષ્ય કરે છે, તે કેવી રીતે કરી શકે?
ઉત્તર :— આ બાબતમાં ચાલી આવતી અવિચ્છિન્ન વૃદ્ધ પુરુષોની પરંપરા જ પ્રમાણ છે. પણ કોઇ ગ્રંથના અક્ષરોનો ટેકો જોવામાં નથી. ૫૧૧-૭૩॥ 1: जड़आ य होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइआ ॥ इक्कस्स निगोअस्स य, अणंतभागो अ सिद्धिगओ ॥ १ ॥
પ્રશ્નઃ
“જ્યારે પુછવામાં આવે ત્યારે, જિનમાર્ગમાં ઉત્તર દેવામાં આવે છે કે એક નિગોદનો અનંતમો ભાગ સિદ્ધ થયો છે. આ વચન બાદર નિગોદની અપેક્ષાએ સમજવું? કે કે સૂક્ષ્મનિગોદની અપેક્ષાએ સમજવું?સૂક્ષ્મનિગોદની અપેક્ષાએ પણ સાંવ્યાવહારિક સૂક્ષ્મનિગોદની અપેક્ષા લઇએ, તો વ્યવહાર રાશિમાં આવેલા પણ કેટલાક જીવો કોઈ કાળે પણ મુક્તિમાં જવાના નથી. તેથી મોટી અસંગતિ થાય છે, તે કેવી
Page #110
--------------------------------------------------------------------------
________________
૨૩
રીતે દૂર થાય ?
ઉત્તર :— “એક નિગોદનો અનન્તમો ભાગ સિદ્ધ થયો છે.” આ વચન સામાન્યથી
–
છે. પણ સૂક્ષ્મ અથવા બાદર નિગોદની વહેંચણની દૃષ્ટિથી નથી. પરંતુ બન્નેય પ્રકારે કોઇ વિરોધ આવતો નથી. કેમકે- વ્યવહાર રાશિમાં આવેલા બધા જીવો મોક્ષમાં જાય, તેવો નિયમ નથી. તેથી તમોએ ઉપજાવેલી અસંગતિને અવકાશ નથી. ॥ ૧-૭૪॥
પ્રશ્ન : દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ પાઠનો ઉચ્ચાર કરી, સામાયિક કરતા શ્રાવકને પાપવ્યાપારનું કરવું કરાવવું બંધ થાય, પરંતુ અનુમોદન બંધ થતું નથી. તો સામાયિકમાં રહેલો શ્રાવક મન વચન કાયાના યોગો પૈકી કોઇપણ યોગે પાપવ્યાપારને અનુમોદે, તો સામાયિક ભાંગે કે નહિ?
ઉત્તર :— સામાયિકવાળો શ્રાવક મન વચન કાયાએ કરી પાપ વ્યાપારને અનુમોદી રહ્યો હોય, તો પણ સામાયિકનો ભંગ થતો નથી. કેમકે- તેણે અનુમોદનનું પચ્ચક્ખાણ કર્યું નથી, તેમ છતાં પણ જે અનુમોદન ન કરે તો મહાન લાભ મેળવે છે. ॥ ૧-૭૫ ॥
પ્રશ્ન: છ માસના યોગ વિગેરેમાં દત્તિનું પચ્ચક્ખાણ કરાવાય છે, તેમાં— સપાળમોયળ પંચત્તિમ આવિત પદ્મવાર્ એમ કહેવું? કે સપાળમોયળ પંચત્તિઞ જાતનું પદ્મવાક્ એમ કહેવું?
-
ઉત્તર :— સપાળ મોયળ પંચત્તિન પદ્મવલ્રાફ આવા પ્રકારે પચ્ચક્ખાણ ગુરુ પરંપરાએ ઉચ્ચારાતું જણાય છે. પણ બીજી રીતિએ નહિ. ॥ ૧-૭૬ ॥
પ્રશ્ન: ગાંગેયભાંગાની ચારેય ગતિની અપેક્ષાએ સર્વ સંખ્યા અને આ રીતિએ તેઓનો “આ લાખમો ભેદ છે” તે બંનેય બાબતો જણાવવા કૃપા કરશો.
ઉત્તર :— નરક ગતિમાં સર્વે પ્રવેશનકોમાં અસાંયોગિક સાત ભાંગાને, અને રત્નપ્રભા વિગેરેમાં દ્વિક વિગેરે સંબંધી ભાંગાઓએ કરી દ્વિપ્રવેશનક વિગેરેમાં કિાદિસંયોગોને ગણીને અનુક્રમે આવેલ ભાંગાને એક કરી તમામ સરવાળો કરવો, પરંતુ દરેક પ્રવેશનપ્રતિ ભિન્ન ભિન્ન સરવાળો આવે છે. પ્રવેશનક ભંગ સંબંધ તો સંભવતો નથી, એમ જણાય છે. અને આ પ્રમાણે બીજી ત્રણે ગતિને આશ્રયીને પણ જે સંભવે તે જાણવું.
બીજું, આ વિષયનું ભગવતીસૂત્રમાં કે-ટીકામાં કરણ બતાવ્યું નથી. તેથી “આ લાખમો ભાંગો' તેમ સ્પષ્ટ લખી શકાતું નથી. ॥ ૧-૭૭॥
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૪ પ્રશ્ન:-ગને વિંતિ નો ઈત્યાદિ ભાષ્યની ગાથાની અવમૂર્ણિમાં ત્રણ
ગાથા છે, તેનો અર્થ જણાવવા કૃપા કરશો. ઉત્તર:–“સવંદનમાં એક નમુચુર્ણ અને બે નમુત્યુર્ણ સુખેથી સમજી
શકાય છે” એમ મનમાં ધારીને “નમુલ્યાણં ત્રણ” વિગેરેને પ્રતિપાદન કરનાર ત્રણ ગાથા અવસૂરિમાં કહી છે. તેનો આ અર્થ છે – ઈરિયાવહિયા પહેલાં અથવા પ્રણિધાનને અંતે શકસ્તવ કહેતાં અથવા બીજા ચૈત્યવંદનને અંતે નમુત્યુર્ણ કહેતાં ત્રણ નમુત્યુર્ણ થાય છે. અહીં એક્વાર દેવવંદન સંબંધી બે નમુત્યાં ત્રણેય પક્ષમાં જોડવાના પ્રસિદ્ધ હોવાથી, ગાથામાં સંગ્રહીત ક્ય નથી. હવે, એકવાર દેવવંદનમાં બે નમુત્થણ કહેવાય અને પહેલાં તથા પછવાડે કહેવાય, એમ ચાર નમુત્યુર્ણ થાય છે, અથવા દેવવંદનમાં ત્રણ અને પહેલાં અથવા પછવાડે એક નમુત્થણે એમ ચાર
નમુત્યુ થાય છે. ૧-૭૮૫ પ્રશ્ન: શ્રી વજસેનના શિષ્ય ચંદ્રસૂરિ વિગેરેને સ્થવિરાવલીમાં કેમ કહ્યા નથી?
બીજા શિષ્યોને તો કહ્યા છે, તે આપણી પઢાવલીમાં નથી, તેનું શું
કારણ? અને તેની પરંપરા કેવી રીતે મળે? ઉત્તર:-જ્યારે માથરી અને વલ્લભી એમ બે વાચના થઈ, ત્યારે સ્થવિરાવલીનો
પણ પાઠ ભેદ થયો હોય એમ સંભવે. તેથી કોઇક વાચનામાં વસેનસૂરિના શિષ્ય ચંદ્રસૂરિ વિગેરે કહ્યા હશે, અને કોઈકમાં કહ્યા નહિ હોય. તો પણ પરંપરા તુટતી નથી, કેમકે- આપણી પઢાવલીના અનુક્રમે, પૂર્વાચાર્યોએ પોતાના ગ્રંથોમાં તે તે આચાયનાં નામો લખેલાં છે. અને તે પૂર્વાચાર્યો બહુશ્રુત હોવાથી પૂર્વાપર ગ્રંથોને વિચાર્યા સિવાય લખે નહિ. ૧-૭૯i
મહોપાધ્યાય શ્રી ભાનુચજગણિના પશ્નોત્તરો. પ્રશ્ન: સાંજની પડિલેહણમાં છેલ્લે ઓધો પડિલેહે છે, અને પ્રભાતમાં પહેલો
પડિલેહે છે, તેનું શું કારણ? ઉત્તર-ઓઘનિર્યુક્તિ અને યતિદિનચર્યા વિગેરેમાં તેમ કરવા કહેલું છે, તે
જ કારણ છે. તે ૧-૮૦
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૫
પ્રશ્ન: જે શ્રાવકને પહેલું ઉપધાન ર્યા બાર વરસ થઈ ગયા, અને બીજું
ઉપધાન કર્યા કાંઇક ન્યૂન હોય, તો તે શ્રાવક પહેલું ઉપધાન ફરી • વહન કરે? કે-બીજું પણ ફરી વહે? ઉત્તર:-જે મનની સમાધિ રહે, તો બને ફરી વહન કરે, તેમ ન હોય,
તો જેના બાર વરસ થઇ ગયા હોય તે ફરી વહન કરે.r૧-૮૧ શ: પ્રભાત સમયે સ્થાપનાચાર્યની ઝોળી, સ્થાપનાચાર્યની પહેલાં પડિલેહવી.
અને સાંજે પછી પડિલેહવી, તેનું કારણ શું? ઉત્તર:–સ્થાપનાચાર્યની ઝોળી પ્રભાતે કે સાંજે પહેલી કે પછી પડિલેહવામાં
શાસ્ત્રમાં કાંઇ નિયમ નથી.. ૧-૮૨ | પ્રશ્ન: ચાર ઉપધાન વહેવા બાદ માળારોપણ કેટલા કાળમાં કરી લેવું જોઈએ? ઉત્તર:–મુખ્ય રીતિએ પહેલા ઉપધાનમાં પ્રવેશ ર્યો હોય, ત્યાંથી બાર વર્ષ
ઓળંગી જાય, તો ચારે ઉપધાન જાય છે, તેથી બાર વર્ષ પહેલાં માળારોપણ
કરી લેવું. ૧૯૮૩ પ્રશ્ન: ચવતીને રાજ્યાભિષેક થયા બાદ પુત્ર થાય કે નહિ? ઉત્તર:–“રાજ્યાભિષેક થયા બાદ ચક્વતીને પુત્ર થાય છે,” એમ ત્રી
અજીતનાથપ્રભુના ચરિત્ર વિગેરેમાં કહ્યું છે. ૧-૮૪ છે પ્રશ્ન: એક સમયમાં કેટલા તીર્થકર મોક્ષે જાય? ઉત્તર:-ઉત્કૃષ્ટથી એક સમયમાં ચાર તીર્થક સિદ્ધિપદને પામે છે, એમ સિદ્ધપંચાશિકા વિગેરેમાં કહ્યું છે. ૧૯૮૫
ઉપાધ્યાય શ્રી વિવેકહર્ષગણિના પ્રશ્નોત્તરો. a: રાત્રિભોજનના પચ્ચકખાણીને અન્ન વિગેરેમાં રાત્રિસિદ્ધ-તિવાણુરહિ“રાત્રિએ
બનેલ અને દિવસે ખાધેલું વિગેરે” ચૌભંગીમાં ત્રણ ભાંગ વર્જિત છે. તે પ્રમાણે સુખડી પ્રમુખ પફવાન્નમાં વર્જિત ખરાં કે નહિ? જે “વર્જિત છે” એમ કહો, તો પફવાત્રમાં તેવો વ્યવહાર હજુ સુધી નથી, તેનું શું કારણ? અને “વર્જિત નથી” એમ કહો, તો આરંભ તો સરખો હોવાથી અન્નાદિમાં વર્ષ છે, અને પક્વાન્નમાં કેમ વર્જિત નથી? “પાણીની લીલાશ પડ્વાન્નમાં નથી. માટે દૂષણ નથી. પક્વાત્ર એક માસ વિગેરે
સિન પ્રશ-૪]
Page #113
--------------------------------------------------------------------------
________________
કાળ સુધી અભક્ષ્ય થતું નથી.” એમ કહો તો રાત્રિાસી કરંભા વિગેરે “જો રાત્રિએ બનાવ્યા હોય, તો અકબ્ધ છે” એવો વ્યવહાર કેમ રાખો છો?તેથી અન્ન અને પક્વાન્ન રાત્રિએ બનેલાં હોય, તેમાં એક-વર્ષ
અને બીજું-અવર્ષ આવો ભેદ હૃદયને શંકાકુળ બનાવે છે. ઉત્તર:-રસિદ્ધ-ત્રિાપુર ફત્યાદ્રિ આવી ચૌભંગી શાસ્ત્રમાં કોઈ ઠેકાણે જોઈ
નથી. તેથી રાત્રિભોજનના પચ્ચકખાણવાળાને તે કેવી રીતે છાંડવા લાયક હોય, અને પવિત્રનું દૃષ્ટાંત પણ કેવી રીતે ઘટે? તે પોતે સ્વયં વિચારી લેવું. પણ રાત્રિએ રાંધવામાં મહાન આરંભ થાય છે. તેથી શ્રાવકોએ સ્વશક્તિ પ્રમાણે તે વર્જવું. પણ રાત્રિભોજનના પચ્ચખાણના ભંગના ભયથી નહિ. વળી સાધુને આશ્રયીને વિલાપૃહીત-ત્રિભુ વિગેરે ચૌભંગી
કહી છે, પણ તે શ્રાવકને આશ્રયીને નથી. તે પણ સમજી લેવું. ૧-૮દા પ્રશ્ન: સંધાનમાં (અથાણાં વિગેરેમાં)નાંખેલ લીલા લિંબુ વિગેરેની લીલાશ કેમ
દૂર થાય ? ઉત્તર:- ક્ષારમાં નાંખેલ લીલા લિંબુ વિગેરેનો વર્ણ રસ ગંધ વિગેરે ફરી
જાય છે, તેથી ત્રણ તડકા ખવરાવ્યા સિવાય પણ લીલાપણાનો અભાવ થાય છે, એમ વૃદ્ધવ્યવહાર છે. ll૧-૮૭ . : પાચરિત્રમાં લક્ષ્મણ ચોથી નરક પૃથ્વીમાં ગયા, અને પરમાધામીની વેદના છેલ્લા દશમા પર્વમાં- જે શિjડમાગો ઈત્યાદિક ગાથામાં બતાવી, તે વાત. તિ પમા યાવિ... “ત્રણ નરકમાં પરમધામિની વેદના પણ છે” એવા સંગહાગીના પાઠ સાથે કેવી રીતે બંધ બેસતી
આવે? ઉત્તર–તિ પમાનિયરિ. આવું સંગ્રહણીનું વચન પ્રાયિક સમજવું
તેથી કોઈ અયુકતતા જણાતી નથી. ll૧-૮૮ . પ્રશ્ન: પાચરિત્રમાં“માતાનો રથયાત્રાનો અભિગ્રહ પૂર્ણ ન થવાથી દુ:ખિતચિત્તે
નીકળી ગએલ અને તાપસના આશ્રમમાં રહેલ જન્મજયરાજાની પુત્રી મદનાવલીનો અનુરાગી થયેલ” વિગેરે તમામ ચરિત્ર હરિશચકીનું કહ્યું છે અને ઉત્તરાધ્યયનની ટીકા તથા શ્રાદ્ધવિધિ વિગેરેમાં તે ચરિત્ર મહાપાનું કહ્યું છે. તેથી આ બન્નેયની સંગતિ કેમ થાય.? વિચાર
Page #114
--------------------------------------------------------------------------
________________
२७
કરતાં તો “તેણે કરાવેલ પ્રાસાદના દર્શનથી રાવણને હરિણચકીનું સમીપપણું સંગત થાય છે.” પણ બીજા પક્ષમાં ઘણા ગ્રંથોની સંમતિ
મળે છે. તેથી ઘણી શંકા ઉત્પન્ન થાય છે. માટે તેનું કેમ? ઉત્તર:–આ બાબતમાં મતાંતર જણાય છે.ar૧-૮૯ પ્રસન: પાંડવ ચરિત્રમાં કૃષ્ણનો જન્મ આસો સુદ આઠમે કહ્યો છે, અને
નેમિનાથ ચરિત્રમાં તથા લોકોક્તિમાં શ્રાવણ વદ આઠમ બતાવી છે,
માટે બે વાતનો મેળ કેમ મળે? ઉત્તર:–આમાં પણ મતાંતર જાણવું.૧-૯OIL પ્રશ્ન: પાંડવચરિત્રમાં જરાસંધના સેનાની હિરણ્યનાભને ભીમે માય છે, અને
હેમચંદ્રીયનેમિચરિત્રમાં અનાધૃષ્ટિ સેનાનીએ તેને માર્યો છે, તે વાત
કેમ મલે? ઉત્તર:- આમાં પણ મતાન્તર જાણવું. ૧-૯૧ II પ્રશ્ન: “વર્તમાન તમામ બેંકો એકાવતારી છે” એમ પ્રવાહ ચાલે છે, અને
પદ્મચરિત્રમાં સીતા ઇંદ્રના આ ભવથી જુદા ત્રણ ભવો કહ્યા છે,
તેનું શું કારણ? ઉત્તર:-“વર્તમાન તમામ ઈંઢો એકાવતારી છે જ” એવા અક્ષરો અમે જોયા
નથી.૧-૯૨ . પ્રશ્ન: પાંડવચરિત્રમાં સોલમા સર્ગના ૧૮મા શ્લોકમાં છેજેસ્થ: તારા ત્રિય
આ પદમાં તાશા આ શબ્દમાં આપ પ્રત્યય કેમ કર્યો છે.? કેમકે
ટ પ્રત્યયથી તે રૂપ બનેલું છે, માટે ઇ પ્રત્યય કરવો જોઈએ. ઉત્તર:-૮ પ્રત્યયથી બનેલને રૂ પ્રત્યયજ આવે. પરંતુ અહીં તાદૃશ એ
શબ્દ વિના છે. તેથી ભાગરિ આચાર્યના મતે બાપુ આવવાથી રૂપ
બન્યું છે. માટે કોઈ દોષ નથી.. ૧-૯૩ . સ: ધોળા અને રાતા સૈધવના અચિત્તપણામાં ભેદ કેમ રખાય છે.? ઉત્તર:-શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે “જો રાતા તથા ધોળા સૈધવનું એક
ઉત્પત્તિસ્થાન હોય, તો બન્નેયનું સચિત્તપણું સમાનજ ગણાય. પરંતુ-આચરણાએ ધોળા સૈધવમાં અચિત્તપણાનો વ્યવહાર છે, રાતામાં નથી. તેમજ રાતા
Page #115
--------------------------------------------------------------------------
________________
Ur:
દેરાસરમાં જિનેશ્વરની સમક્ષ કપાળમાં તિલક કરતાં પડદો આડો કરવો કે નહિ ?
ઉત્તર :— “પડદા વિના તિલક ન કરાય” તેવા અક્ષરો જોયા નથી. ॥ ૧-૯૫ ॥ ys:
: પ્રતિક્રમણમાં વાંદણાના અવસરે શ્રાવકોએ મુહપત્તિ શુદ્ધભૂમિમાં મૂકી વાંદણા દેવા? કે કટાસણા ઉપર મૂકીને દેવા?
૨૮
ધોળાનું એકજ ઉત્પત્તિ સ્થાન હોય, તેવો નિયમ જાણ્યો નથી. કેમકે-રાતાને નજીકની ખાણમાં ઉપજવાનો સંભવ છે. ૧-૯૪ા
ઉત્તર :— પ્રતિક્રમણમાં શ્રાવકો મુહપત્તિ શુદ્ધભૂમિમાં મૂકે અથવા ચરવળા ઉપર મૂકે, બીજે નહિ, એમ વિધિ છે. ૧-૯૬॥
પ્રશ્ન:
: કાંજીનું જળ અભક્ષ્ય છે, માટે ઉપવાસીને કેવી રીતે કલ્પે ?
–
ઉત્તર :— જેનું બીજું નામ આરનાલ છે, તે કાંજીજલ. તેમાં જે દરરોજ ઉનું ઓસામણ નંખાતું હોય, તો અભક્ષ્ય થતું નથી. તેથી ઉપવાસી સાધુને શુદ્ધ ઉષ્ણ જલ ન મળતું હોય, તો સૂત્રમાં બતાવેલ હોવાથી કલ્પે છે. પણ રાઇ વિગેરેના સંસ્કારવાળું હોય, તો ન કલ્પે. આ પ્રમાણે ઓસામણ પણ સૂત્રોક્ત હોવાથી ક્લ્પ છે. તેનું આહારપણું તો થતું નથી. કેમકે-તેવો અભિપ્રાય નથી.૧-૯૭ા
પ્રશ્ન: તેનંતાતી અદ્ધા અળાયના અનંતમુળા.. આ ગાથાએ કરી “અતીતકાલ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે.” અને ભગવતી સૂત્રમાં “ગયેલા કાલ કરતાં આવતો કાલ સમય અધિક વ્હેલ છે.” તે કેવી રીતે ?
ઉત્તર :~ ભગવતીટીકામાં બારમા શતકના બીજા ઉદ્દેશામાં જ્યન્તીના પ્રશ્નમાં બતાવ્યું છે કે- “હું જ્યુન્ની! અતીત અને અનાગત આ બન્નેય કાલ તુલ્ય છે” આ વચને બન્નેયનું તુલ્યપણું છતાં,નવતત્ત્વમાં “અતીત કાલ કરતાં ભવિષ્ય કાલ અનન્ત ગુણો છે” એમ કહેલ છે. તે મતાન્તર છે એમ સમજાય છે. સૂત્રમાં ભવિષ્યકાળનું સમયાધિકપણું કહ્યું, તે વર્તમાન સમયની અપેક્ષાએ કહેલ છે. તેની અપેક્ષા ન કરીએ, તો તે બન્નેય કાળ તુલ્ય છે. હવે આમાં તુલ્યપણાની યુક્તિ અને અનાગતની અનન્તગુણપણાની યુક્તિ તે તે ગ્રંથોથીજ જાણી લેવી. ૫૧-૯૮
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૯
પ્રશ્ન: નિશીથચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ અને પર્યુષણાકલ્પચૂર્ણ ક્યારે બની? કોણે બનાવી? અને તે આચાર્યો કેટલું શ્રુતજ્ઞાન ધરાવતા હતા ?
ઉત્તર :— આ ચૂર્ણિઓમાં નિશીથસૂર્ણિના કર્તા જિનદાસ મહત્તર છે, એમ તેના છેલ્લા ભાગમાં કહ્યું છે. બીજી ચૂર્ણિઓના કર્તાનું નામ લેવામાં આવતું નથી. તેમજ કથા કાળે બનાવી? તે પણ જાણવામાં આવ્યું નથી. ॥ ૧-૯૯ ॥
પ્રશ્ન: નિશીથસૂર્ણિ વિગેરેના પ્રામાણિકપણામાં ‘નિક્ષોભા નિર્ક્યુપા' ઇત્યાદિક સમવાયાંગટીકાનો એક દેશજ શરણ છે? કે બીજું કાંઇ છે?
=
ઉત્તર:— નિશીથચૂર્ણ વિગેરેનું પ્રામાણિકપણું તો નિ:શંકપણે સિદ્ધ છે, કેમકે-ઘણા ગ્રંથોમાં સાક્ષી છે. ૧-૧૦૦ ॥
પ્રશ્ન : વ્યવહારચૂલિકાના કર્તા કોણ છે?
ઉત્તર :— વ્યવહારચૂલિકા કોણે બનાવી” તે જાણવામાં નથી. ૫૧-૧૦૧॥ પ્રશ્ન: મિ ના સિદ્દી સા, પમાળમિયાŞ વીરમાળીર્
આગામનોળવસ્થા-મિચ્છન્ન-વિાહળ નવે!? ॥
‘સૂર્યોદય વખતે જે તિથિ વર્તતી હોય, તેને આખો દિવસ માનવી, જે તેમ કરવામાં ન આવે, તો આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ દોષો પ્રાપ્ત થાય” આ વૃદ્ધસામાચારીની ગાથા (મૂલ નિયમ) છે. અને ક્ષયે પૂર્વી તિથિ: હાર્યાં, વૃદ્ધો હાર્યા તથોત્ત॥ ‘પર્વ (તિથિ)નો ક્ષય આવે ત્યારે, જે પૂર્વ (સામાન્ય તિથિ) હોય, તેને (પર્વતિથિ) કરવી અને (પર્વ તિથિની) વૃદ્ધિ હોય, તો (પહેલી છોડી) બીજી (પર્વ તિથિ) કરવી. આ ઉમાસ્વાતિવાચકજીનું વચન (આપવાદિક નિયમ) છે. આ બંનેય બાબતોને જે ન માનતા હોય, તેને બલાત્કાર કરીને પણ મનાવવામાં કોઇ અન્ય યુક્તિ છે? કે નહિ ?
ઉત્તર :— આ બંનેય પ્રામાણિક બાબતોને મનાવવામાં શ્રાદ્ધવિધિ ગ્રંથ અને સુવિહિત પુરુષોની સતત ચાલી આવતી પરંપરા પ્રમાણભૂત તરીકે જાણવામાં છે. તેમજ “સૂર્યોદય સમયે જે અલ્પ પણ તિથિ હોય, તે સંપૂર્ણ જાણી, તે દિવસે પાળવી, પણ સૂર્યોદય વખતે ન હોય અને પછી ઘણી હોય, તે માનવી નહિ,” એમ પારાશરસ્મૃતિ વિગેરેમાં પણ કહ્યું છે. ૧-૧૦૨
Page #117
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રશ્ન: ભગવતીજીમાં શ્રાવકોને પંદર કર્માદાનનો નિષેધ બતાવ્યો છે, તો તેનું સેવન કલ્પે ? કે નહિ ?
ઉત્તર :—શ્રાવકોને પંદર કર્માદાનનો નિષેધ મૂળ નિયમ છે, પણ અપવાદપદે તો જેની છોડી શક્વાની શક્તિ ન હોય, તો તે શકટાલ વિગેરેની પેઠે તે કરે પણ છે. ૧-૧૦૩ ॥
ઉપાધ્યાય શ્રી વિજયરાજગણિના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: સંભોગ કરવાને ઇચ્છતા શુક્ર વિગેરે દેવો દેવીઓ સાથે મૈથુન-કીડા દેવલોકના વિમાનમાં કરે ? કે બહાર કરે ?
ઉત્તર :— “શક વિગેરે દેવો દેવલોકમાં પોતપોતાની સુધર્મસભામાં દેવીઓ સાથે કામભોગ કરતા નથી. કેમકે-તેમાં રહેલા માણવક સ્તંભના દાબડામાં રહેલ શ્રી જિનેશ્વરોની દાઢાઓની આશાતના થાય,” આ અભિપ્રાય ભગવતી દશમાશતકના પાંચમા ઉદ્દેશામાં છે, તે સૂચક હોવાથી સિદ્ધાયતનને છોડી બીજે સ્થાનકે કામભોગ કરે છે, એમ સંભવે છે. ॥ ૧-૧૦૪॥ પ્રશ્ન: ઉત્તરાધ્યયનના પ્રથમ અધ્યયનમાં Żથિ શબ્દ રૂઢ છે? કે યૌગિક છે?
ઉત્તર:-ધ્વથિ શબ્દ અન્વર્થવ્યુત્પત્તિ-રહિત હોવાથી હૈમવ્યાકરણના મતે રૂઢ છે. અને નામ ચ ધાતુપ્ત ધાતુ થકી નામ બને છે.” આવા શાકટાયનના મતે સર્વનામ મધ્યે પડેલ હોવાથી યૌગિક પણ છે. અને તેનો અર્થ ભિક્ષુક હોવાનું જણાય છે. ॥ ૧-૧૦૫॥
પ્રશ્ન: દ્રુમપત્રક અધ્યયનમાં આનંનવીમાવ શબ્દ છે, તેનો અર્થ જણાવવા કૃપા કરશો.
ઉત્તર :— આજંજવીભાવ શબ્દનો અર્થ “સતતપણે થવું” એવો અર્થ સિદ્ધાન્ત વિષમપદપર્યાય પુસ્તકમાં છે. લિંગાનુશાસન વિવરણમાં તો સંસારના પર્યાય તરીકે જોવામાં આવ્યો છે. ॥ ૧-૧૦૬ ॥
ઉપાધ્યાય શ્રી ધર્મવિજયગણિના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: તીર્થંકર દેવોના પૂર્વભવની સંખ્યા પહેલવહેલાં સમકિત પામ્યા ત્યારથી ગણવી? કે પાછળના સમકિત માત્રની અપેક્ષાએ ગણવી ? જો “પ્રથમ
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૧ સમકિતથી ગણવી” એમ કહો, તો ઋષભદેવના ૧૩ ભવ કેવી રીતે ઘટે? કેમકે યુગાદિદેવને ધનાસાર્થવાહના ભવથી પહેલાં પ્રથમ સમકિતનો લાભ થયો છે, તે પછી અનન્તકાળ ગયો છે. એમ ન હોત, તો એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય, તેમાં ભગવાનને ગણ્યા ન હોત. કેમકે -નંદિસૂત્રની ટીકામાં ઉત્કૃષ્ટદ્વારમાં કહ્યું છે કે,
જેઓને સમકિત થકી પડ્યા અનન્તો કાળ થયો હોય, તેવા સિદ્ધ થાય, તો એક સમયે ૧૦૮ થાય; સંખ્યાનો કાળ પડયાને થયો હોય, તે દશ દશ એક સમયમાં સિદ્ધ થાય. અને જેઓ સમકિત થકી પડ્યા ન હોય, તે ચાર સિદ્ધ થાય.કુ સિમાંતો કાનો, દવાઓ होइ तेसि अट्ठसयं। अप्पडिवडिए चउरो, दसर्ग दसगं च सेसाणं॥१॥
જેઓને સમતિ થકી પડયાને અનન્તકાળ થયો હોય, તેઓ સમયમાં ૧૦૮ સિદ્ધ થાય, અને જે સમક્તિ થકી પડ્યા જ ન હોય, તે ચાર સિદ્ધ થાય અને બાકીના ૧૦-૧૦ સિદ્ધ થાય.” જે બીજો પક્ષ હો, તો-રાષભદેવ સ્વામી તથા બીજા તીર્થકરોને પણ બતાવેલ જ ભવની સંખ્યા ક્યાંથી થાય? કેમકે-વચગાળામાં પણ સમકિતનું વમન
અને પ્રાપ્તિ થયેલ છે. ઉત્તર:-સમત્તપદ્ધમત્તમાં નોધવ્યો વાસ આવશ્યક નિર્યુક્તિના આ વચનને
અનુસારે વીરભગવાનની તથા તેમની સદુશ હોવાથી બીજા તીર્થકરોની પણ ભવગણતરી પ્રથમ સમકિતની પ્રાપ્તિની અપેક્ષાએ જણાય છે. પરંતુ અષભદેવની સિદ્ધિને આશ્રયીને જે વિવાદ ખડો કર્યો છે, તે-નિરૂપકમ આયુષ્યવાળા બાહુબળીને પણ છ લાખ પૂર્વ આયુષ્ય સંકોચાણું છે, તેની પેઠે એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય, તેમાં ભગવાનને ગણ્યા, તે આશ્ચર્યમાં સમાતું હોવાથી દૂર થાય છે. માટે
બધું બરાબર છે.r૧-૧૦ણા પ્રશ્ન: તીર્થકરોની માતા ચૌદ સ્વપ્નમાનાં દશમા સ્વપ્નામાં પા સરોવર જુએ
છે, તે પડ્યોથી સૂચિત એવા પદ્મ સરોવરને દેખે, કે અન્યદ્વીપમાં
કોઈ ઠેકાણે તેવા નામવાળું સરોવર હોય, તેને દેખે? ઉત્તર:-“પધ્ધોએ કરી ઓળખાતું પમ સરોવર” એવી વ્યાખ્યા કરી છે.
માટે તે જુએ. અન્યદ્વીપોમાં તે નામનું સરોવર નથી.ir૧-૧૦૮ પ્રશ્ન: સ્થૂલભદ્રસ્વામીએ કોયાના ઘરના આહાર પાણી લીધા હતા, એવો
જનપ્રવાદ ચાલે છે, પરંતુ તે જનપ્રવાદનું કારણ શય્યાતરપિંડ કેમ
Page #119
--------------------------------------------------------------------------
________________
ન ગણાય?
ઉત્તર:– આગમવ્યવહારિ ગુરુદેવની આજ્ઞાથી સ્થૂલભદ્રસ્વામીનું કોયાના ઘરમાં
રહેવું જેમ અનુચિત નથી, તેમ થયાતરપિંડ લીધો, તે પણ અનુચિત ન ગણાય, કેમકે તે આગમવ્યવહારી પુરુષો અતિશયજ્ઞાની હોવાથી
ત્રણેય કાલમાં હિતકારી હોય તે સર્વની વિચારીને જ આજ્ઞા આપે છે. ૧-૧૦૯ પ્રશ્ન: પન્નવણાના પહેલા પદમાં પ્રશ્ન છે કે-ઉરપરિસર્પ-સ્થલચર-પચેંદ્રિયતિર્યંચ
કયા કહેવાય? ઉત્તર આપે છે કે તેના ચાર પ્રકાર કહેલા છે. તે આ પ્રમાણે-સર્પ, અજગર, આસાલિઆ અને મહોરગ ઈત્યાદિ. આમાં આસાલિયાનું ઉરપરિસર્પપણું જણાવ્યું, અને તે પછીના સૂત્રમાં જ તે આસાલિયાનું સ્વરૂપ પૂછયું, તેના ઉત્તરમાં-તે આસાલિયાનું શરીર, જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી બાર યોજન બતાવ્યું, તે કેવી રીતે ઘટે? કેમકે તેનાજ એકવીસમા અવગાહના પદમાં સંમૂર્છાિમ ઉર:પરિસર્પનું ઉત્કૃષ્ટથી ૨ થી ૯ યોજન સુધીનું શરીર બતાવ્યું છે, અને ઉપસંહારમાં પણ કહ્યું છે કે આ પ્રકારે ઔધિક અને ગર્ભજ પર્યામા ઉર:પરિસર્પનું ૧000 યોજન શરીર અને સંમૂર્છાિમનું યોજનપૃથક્વ
શરીર છે, ઈત્યાદિ. ઉત્તર: અવગાહના પદમાં ઉર:પરિસર્પનું ઉત્કૃષ્ટથી યોજન પૂથ શરીર બતાવ્યું
છે, તે પ્રાયિક જણાય છે, તેથી ચકવર્તીના સૈન્યનો વિનાશ આવે છે, ત્યારે કોઇક વખતે ઉત્પન્ન થનાર તે આસાલિયાનું શરીર બાર યોજનનું જુદું કહેતાં વિરોધ આવતો નથી. અથવા યોગનવૃત્વ પદમાં પૃથકત્વ શબ્દ જાતિવાચી છે, તેથી એકવચન છતાં બહુવચન ગણીને બે આદિ પૃથકત્વ જાણવા. તેથી કોઈ અસંગતિ થશે નહિ. એમ અમારી સંભાવના છે. તત્ત્વ તો સર્વજ્ઞ મહારાજા જાણે આ પ્રકારે સૂત્રમાં એક વચન છતાં બહુ પૃથકત્વ ગ્રહણ કરવાની વ્યાખ્યા
સંગ્રહણીવૃત્તિકારે પણ કરેલી છે. ૧-૧૧ના પ્રશ્ન: તે બાર યોજના ક્યા અંગુલના માપના લેવા? ઉત્તર–તે યોજનો આત્માગુલના માપે જાણવા. કેમકે--ભિન્ન ભિન્ન કાળમાં
થનાર ચકવતી વિગેરેના સૈન્યના પડાવમા યોજના અને આસાલિયાના દેહમાનના યોજનો સરખી રીતે બંધ બેસતા થાય. ૧-૧૧૧૫
Page #120
--------------------------------------------------------------------------
________________
૩૩ મશ્ન: સ્થાપનાચાર્ય પાસે જેમ પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરાય છે, તેમ
જિનબિંબ પાસે તમામ ક્રિયા કરવી કલ્પે? કે કાંઈ તફાવત છે? ઉત્તર:– કાંઈ તફાવત જાણ્યો નથી. પરંતુ તે ક્રિયાઓનું કરવું તે અવસર-ઘટતું જ
હોવું જોઈએ.ir૧-૧૧રા પ્રશ્ન: જેઓ પરપક્ષીઓ એટલે અન્યગચ્છીય હોય, તેમાં ચરિત્ર હોય કે
નહિ? ઉત્તર:–અન્યગચ્છીય સાધુઓને ભગવાનની આજ્ઞાવિરુદ્ધ કરવાપણું હોવાથી
ભાવચરિત્રનો અભાવ છે. પરંતુ નિશ્ચય સ્વરૂપ તો કેવલિગમ છે.r૧-૧૧૩ પ્રશ્ન: નિર્યુક્તિના કર્તા પૂર્વધર હોય કે અન્ય હોય? ઉત્તર:-નિયુક્તિ કરનારા ચૌદ પૂર્વધરો હોય છે, એમ જણાય છે.r૧-૧૧૪ પ્રશ્ન: ત્રાયસિંગદેવો અને સામાનિકદેવો ઈંકના વિમાનમાં રહે છે? કે
જુદા વિમાનમાં રહે છે? ઉત્તર:-તાવતા ૩ વ૬ સામાણિગા સયત વિભાગ
રિરિકો વેસુ તિહુ તોતિ “પૂજ્ય સમાન ત્રાયસિંશ દેવોના કાનિમય વિમાનો અને ઇંદ્રતુલ્ય રૂપ, આયુષ, વિગેરે ગુણવાળા સામાનિક દેવોના તકાન્તરત્નમય વિમાનો, દક્ષિણ દિશામાં રહેલા સૌધર્મ, સનકુમાર અને બહાદેવલોકમાં દરેક દરેકના હોય છે” એમ દેવેન્દ્ર-નરકેન્દ્ર સંઘની ટીકામાં કહ્યું છે. તેથી તે બંનેયનાં વિમાનો ઈંદ્ર વિમાનથી જુદાં હોય
છે.II૧-૧૧પના પ્રશ્ન: જાન્યથી-૨૦ આંકડે ગર્ભજ મનુષ્યો કહ્યા છે, તેમાં એક પણ આંકડાનો
વધારો થાય કે નહિ? ઉત્તર:–ચોથા કર્મ ગ્રંથમાં ગદાય સુલુમ વત-ઈત્યાદિ ગાથાની વ્યાખ્યામાં
જે ૨૮ આંકડા લખ્યા છે, તે પ્રમાણે જધન્યથી ગર્ભજ મનુષ્ય હોય
છે, તેમાં એકપણ આંકડો અધિક થાય નહિ, એમ તાત્પર્ય છે.ar૧-૧૧દા પ્રમ: ચકવર્તીના ચક વિગેરે સાત રત્નો એક જીવમય હોય? કે અસંખ્યાત
જીવમય હોય? અને તે જીવોની આગતિ કહી, તે એક જીવને આશ્રયીને? કે અનેક જીવોને આશ્રયીને હોય?
સિન પ્રશ્ન-૫.]
Page #121
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉત્તર:-ચકવર્તીનાં સાત રત્નોમાં અસંખ્યાત જીવ હોય. કેમકે દેખાતા પૃથ્વીના
એક આંકડામાં પણ અસંખ્યાત જીવો હોય છે, તેમજ તેઓની આગતિ
પણ અસંખ્યાત જીવોને આશ્રયીને હોય, એમ સંભવે છે. [૧-૧૧ણા પ્રશ્ન: મિત્રનોનક્તિ જાતિ- ઈત્યાદિમાં સંભિન્નનો અર્થ પૂર્ણ થાય?
કે કાંઇક જૂન થાય? ઉત્તર:-મુખ્યપણે સંભિત્રનો અર્થ કાંઈક ન્યૂન એવો થાય છે, પરંતુ કોઈક
ઠેકાણે પૂર્ણવાચી બતાવ્યો છે. તેમાં કાંઈક ન્યૂનની વિવક્ષા કરી નથી.
માટે ત્યાં પણ કાંઈક ન્યૂન અર્થમાં જ જાણવો.૧-૧૧૮ પ્રશ્ન: નારીનું અવધિજ્ઞાન એક યોજનાનું હોય છે, તે યોજના કયા અંગુલથી
લેવો? ઉત્તર:–દેવોની પેઠે નારકીને પણ અવધિજ્ઞાનવિષયક યોજન પ્રમાણાંગુલથી
બનેલો લેવો. ૧-૧૧૯ પ્રશ્ન: સાધુપણામાં-અંતે શરીર વિગેરે વોસિરાવ્યાનું પચ્ચકખાણ કર્યું હોય, મરી,
ગયા બાદ મહાવ્રતોના નિયમની પેઠે તે જાય? કે રહે? ઉત્તર:–મહાવ્રતોના પચ્ચકખાણની માફક તે નિયમ રહેતો નથી, પરંતુ પૂર્વ
શરીર વોસિરાવ્યું હોવાથી મર્યા બાદ અવિરતિ-કિયા તો લાગતી નથી./૧-૧૨ના પ્રશ્ન: રાયપાણીમાં સૂર્યાભના વિમાનમાં અનેક પક્ષીઓ તથા ભમરા વિગેરે
જીવો કહ્યા છે, અને સ્થાનપદમાં તેનો નિષેધ કરેલો છે, માટે આમાં
ખરું સ્વરૂપ શું છે? ઉત્તર:-રાયપસણીમાં સૂર્યાભવિમાનમાં ભમરા આદિ કહેલા છે, તે પૃથ્વીની
બનેલી તેવી આકૃતિ સ્વરૂપ જાણવા, પણ ત્રસ જીવો નહિ, અને સ્થાનપદમાં તો નિષેધ કરેલ છે, તે ત્રસ જીવનો કર્યો છે. પણ પૃથ્વી
પરિણામરૂપનો નહિ.in૧-૧૨૧. પ્રશ્ન: દ્રવ્યલિંગી પોતાની મેળે પાપથી ડરી મહાવ્રતોની ક્યિા પાળવા મંડી
જાય, તો આરાધક થાય? કે નહિ? ઉત્તર:– દ્રવ્યલિંગી જે ગુર વિગેરે સામગ્રીના અભાવે પોતાની મેળે સમજી
મહાવતી થઇ વિચરે, તો આરાધક થાય. પણ છતી સામગ્રીએ આલોયણ વિગેરે કરી મહાવ્રત ઉચ્ચરે નહિ, તો આરાધક થાય નહિ. I૧-૧૨રા
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૫
પ્રશ્ન: માંસ વિગેરેમાં અને છાશના સંયોગે કઠોળમાં જીવો ઉપજવાનું કહ્યું. તે જીવો બેઇંદ્રીય ઉપજે કે અન્ય ઉપજે ?
ઉત્તર :— “માંસ વિગેરેમાં તે યોનિ રૂપ નિગોદ જીવો ઉપજે” એમ યોગશાસ્ર ટીકા વિગેરેમાં કહ્યું છે, અને નિગોદજીવો એકેન્દ્રિય સંભવે છે. ઉપદેશમાલા ટીકા વિગેરેમાં “સંમૂર્ણિમપંચેન્દ્રિય જીવો પણ ઉપજે” એમ કહ્યું છે. તથા “વિદલમાં છાશ વિગેરેના યોગે ત્રસ જીવો ઉપજે,' એમ શ્રાદ્ધ પ્રતિક્રમણની ટીકામાં કહ્યું છે. તેથી તે જીવો બેઇન્દ્રિય સંભવે છે. કેમકે-આમાં દહિં પણ લીધું છે. ૧-૧૨૩
પ્રશ્ન: અઢીદ્વીપની બહાર કોઇક ઠેકાણે રાત્રિજ હોય, અને કોઇ ઠેકાણે દિવસ જ હોય, ત્યાં કાલપચ્ચક્ખાણ તથા રાત્રિભોજન પચ્ચક્ખાણ હોય કે નહિ ?
ઉત્તર :— મનુષ્યલોકની બહાર નવકારશી વિગેરે પચ્ચક્ખાણ તથા રાત્રિભોજન પચ્ચક્ખાણ અહીંનાં કાળનું રૂડું જ્ઞાન ધરાવતો હોય, તો તેને હોઇ શકે. જો તેવું જ્ઞાન ન હોય તો, સંકેત પચ્ચક્ખાણ કરે. ॥૧-૧૨૪॥ પ્રશ્ન: શય્યા અને સંથારામાં કાંઇ તફાવત ખરો કે નહી ? ·
ઉત્તર :— સંપૂર્ણ શરીર પ્રમાણ હોય તે શય્યા કહેવાય, અને અઢી હાથ પ્રમાણ હોય, તે સંથારો કહેવાય. અથવા શય્યા તે જ સંથારો. આ વ્યુત્પત્તિથી આચારાંગટીકા અનુસારે એ બે એક જ પણ કહેવાય. ॥ ૧-૧૨૫॥ પ્રશ્ન: પુસિપ્નાવરી નવંતી આ વાક્યમાં પૂર્વ સાયરીનો શો અર્થ ? ઉત્તર :— “નવીન આવેલ સાધુ વિગેરે પ્રથમ યન્તી પાસે વસતિની માંગણી કરે, કેમકે-વસતિ આપનાર તરીકે તે પ્રસિદ્ધ છે, માટે પૂર્વ શય્યાતરી કહેવાય,” એમ ભગવતી ટીકાના અનુસારે જાણવું. ॥ ૧-૧૨૬ ॥ પ્રશ્ન: જિનેશ્વરોનાં અવધિજ્ઞાન સરખાં હોય, કે વધતાં-ઓછા હોય ?
ઉત્તર :— જે જિનેશ્વર જ્યાંથી આવી ઉપજ્યા હોય, તેમને તે સ્થાન સંબંધી અવધિજ્ઞાન હોય, અથવા વધતું પણ હોય છે, માટે સર્વને સરખું હોતું નથી.૧-૧૨૭ગા
પ્રશ્ન: ચોમાસું પુરું થયા પછી બે માસની અંદર સાધુઓને વસ વહોરવા કલ્પે કે નહિ?
Page #123
--------------------------------------------------------------------------
________________
ઉત્તર:–“વષકાળમાં જ્યાં ચોમાસું રહ્યા, તે પૂરું થયા છતાં, ત્યાં અને
પાંચ ગાઉ સુધીના સંવિન્નક્ષેત્રમાં કારણ વિના બે માસમાં સાધુઓને વસ વહોરવું કલ્પ નહિ,” એમ નિશીથચૂર્ણિના ૧૦ મા ઉથ્થામાં કહ્યું છે. ૧-૧૨૮ : જાતિસ્મરણ જ્ઞાનથી સંખ્યાતભવ જણાય? કે અસંખ્યાત ભવ જણાય? ઉત્તર:–“જાતિસ્મરણ પણ ગતસંખ્યાતભવના બોધસ્વરૂપ મતિજ્ઞાનનો ભેદજ
છે,” એમ કર્મચંથની ટીકા અને આચારાંગની ટીકાના અનુસારે સંખ્યાત
ભવ જાણી શકે, એમ જણાય છે. ૧-૧૨૯૫ પ્રશ્ન: ચોવિહાર ઉપવાસ કર્યો હોય, તેણે સાંજે પ્રતિક્રમણ વખતે ગુરુ પાસે
તે જ પચ્ચકખાણ કરવું? કે નહિ? પોતાના મનથી કરે તો ચાલે? કે નહિં? તે પ્રમાણે છ8 પચ્ચકખાણીને બીજે દિવસે તે પ્રમાણે?
કે બીજી રીતિએ કરવું? ઉત્તર:- સવારે ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કરનારે સાંજે મનથી સ્મરણ
કરવું, પણ ફરી કરવું નહિ, તે જ પ્રકારે છઠ્ઠવાળા માટે સમજવું..૧-૧૩વા શ્ન: દિગાચાર્ય શબ્દનો શો અર્થ? ઉત્તર:–“સમયને પિછાણી સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુની રજા આપે,
તે દિગાચાર્ય” એમ યોગશાસ્ત્ર ટીકામાં પ્રાથવિવૃિજ્ય એ શ્લોકની
વ્યાખ્યામાં અર્થ કહ્યો છે. ૧-૧૩૧ પ્રશ્ન: કમિહર નામનો અજમો સચિત્ત છે? કે અચિત? ઉત્તર:–કુમિહિર નામના અજમાનો વૃદ્ધપુરુષો અચિત્ત તરીકે વ્યવહાર કરે
છે. ૧-૧૩ર a: પંચમી અને અષ્ટમીએ શ્રી નેમિક એ સ્તુતિ તથા સંસાલાવા સ્તુતિ
કહેવીજ જેથ” એવો નિશ્ચય છે? કે નેમિનાથ અને મહાવીરની
બીજી સ્તુતિઓ પણ કહેવાય? ઉત્તર:–“પાંચમ આઠમે શ્રમિક અને સંસાલાવા સ્તુતિ સિવાય બીજી - સ્તુતિ ન કહેવાય” એવો નિયમ જાણ્યો નથી, પણ આવડતી હોય
તો ઘણું કરીને તે બે કહે..૧-૧૩૩
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૭.
શ્ન: જિનેશ્વરોના ખભે સંયમ લેતી વખતે ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્ર મૂકે છે, તે
કેટલો વખતે રહે? તે જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:–દેવેને ખભે મૂકેલ દેવદૂષ્ય વસ્ત્ર કેટલો કાળ રહે એ વિષે સતિશત
સ્થાનકને અનુસાર વીર ભગવંતને કાંઇક અધિક વર્ષ સુધી અને બીજા જિનેશ્વરોને જાવજીવસુધી રહે, તેમ જાણું છે. જંબૂદ્વીપ પન્નત્તિને અનુસાર તો “૪ષભદેવ સ્વામીને વીરભગવંત પેઠે રહ્યું” એમ બતાવ્યું
છે. ૧-૧૩૪ પ્રશ્ન: કેટલાકો સીતાને રાવણની પુત્રી કહે છે, અને મૂળ નક્ષત્રમાં જન્મી
કહે છે, તે સત્ય છે? ઉત્તર:-વસુદેવહિંડીમાં સીતાને રાવણની પુત્રી કહી છે પણ મૂળ નક્ષત્રમાં
જન્મી છે એમ સ્પષ્ટપણે લખેલ જાણવામાં નથી. ૧-૧૩૫ પ્રશ્ન: વ્યવહાર રાશિવાળા જીવો કયા કહેવાય? નિગોદમાંથી બહાર નીકળેલ
હોય, તે માનવા? કે સુક્ષ્મનિગોદમાંથી નીકળેલા હોય તે માનવા?
કે પાંચે સૂક્ષ્મમાંથી બહાર નીકળ્યા હોય તે માનવા? ઉત્તર:-પન્નવણાની ટકામા “નિગોદ થકી નીકળેલા હોય, તે વહેવારીયા”
આવું સામાન્ય વચન છે. સામાન્ય વચન કરતાં વિશેષ વચન સબલ હોય છે, પણ પાંચે સૂકમ માત્રનું “નિગોદ” એવું નામ નથી, પણ વનસ્પતિમાં નિગોદ એવું નામ છે, અને પ્રઘોષ પણ તેમ ચાલ્યો આવે છે. સૂત્રમાં પણ તેમજ દેખાય છે. માટે સૂમ નિગોદમાંથી જે જીવો બહાર નીકળે, તે જ વહેવારીયા કહેવાય છે એમ સાંભળેલ છે. પરંપરાએ પણ બહુશ્રુત પુરુષો આ પ્રમાણે જ માનતા આવ્યા છે, કેમકે યોગશાસ્ત્ર ટીકામાં પણ આ પ્રમાણે જ કહ્યું છે-કે “તમામ જીવો બે પ્રકારે છે, એક વ્યવહારી અને બીજા અવ્યવહારી. તેમાં સૂક્ષ્મનિગોદોજ અવ્યવહારી છે, અને બીજા વ્યવહારી છે.” ૧-૧૩૬ ॥इति सकलसूरि पुरन्दर परमगुरु गच्छाधिराजभट्टारक श्री विजयसेनसूरि प्रसादीकृत प्रश्नोत्तर संग्रहे भट्टारक श्री विजयहीरसूरिशिष्य पण्डित
शुभविजयगणिविरचिते प्रथमोल्लास: सम्पूर्णः છે. પ્રમોટ્ટાણે મૂર્વ-ભાષા-પર-સારસંહ સમાપ: II
Page #125
--------------------------------------------------------------------------
________________
૩૮
।।ઞથ દ્વિતીયોટ્ટાન્ન:।
मङ्गलम्
श्रीनाभेयं जिनं नत्वा, सत्त्वाऽभीष्टार्थ-साधकम्। विधीयते मयाऽऽमोदादुल्लासः प्रथमेतरः ॥ १ ॥
પ્રાણીઓના મનોરથો પૂરનારા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીને નમસ્કાર કરી, સેનપ્રશ્નનો બીજો ઉલ્લાસ આનંદ પૂર્વક રચું છું. પંડિત શ્રી આનન્દ વિજયગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન : “જિનપ્રતિમા એક આંગળથી ૧૧ આંગળ સુધીની ઘર દેરાસરમાં પૂજી
શકાય છે,” તેવો પાઠ મારી પાસે છે, આ બાબતના જે વિશેષ પાઠ હોય, તે જણાવવા કૃપા કરશો. કેમકે નવીન પ્રતિમા ભરાવવાવાળા શ્રદ્ધાળુ શ્રાવકો પૂછે છે, કે-“ઘર દેરાસરમાં કેટલા આંગળની પ્રતિમા પૂજી શકાય ?”
=
ઉત્તર :— ઘરદેરાસરમાં એક આંગળથી લઈ ૧૧ આંગળ સુધીની પ્રતિમા પૂજી શકાય છે, અને તેથી વધારે આંગળવાળી પ્રતિમા તો નગર દેરાસરમાં પૂજાય છે. આમાં વિશેષ એ છે કે-“ઘર દેરાસરમાં અને નગર દેરાસરમાં એકી આંગળવાળી પ્રતિમા પૂજી શકાય, પણ બેકી આંગળવાળી નહિ.”એમ ઠક્કુર ફેરએ બનાવેલ વાસ્તુસાર ગ્રંથ વિગેરેમાં બતાવેલ છે. II૨-૧૩૭ગા
પ્રશ્ન: સોપારીના કકડા અથવા સોપારીનો ભુકો સાધુઓને કસેલક વિગેરેની માફક લઇ શકાય ? કે નહિ ?
ઉત્તર :— કેવળ સોપારીના કકડા તથા ભુકો વહોરવા લ્યે નહિ, એવી ગચ્છપ્રવૃત્તિ છે.૨-૧૩૮॥
પ્રશ્ન: આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીનવ્યવહાર આ પાંચ પ્રકારના વ્યવહારમાં હાલ કેટલા વ્યવહારો વર્તે છે?
ઉત્તર :— આગમ વ્યવહાર હમણાં નથી જ, શ્રુતવ્યવહાર પણ હાલ સંપૂર્ણ નથી, પણ કેટલોક પ્રવર્તે છે, માટે હાલ શ્રુત વિગેરે ચાર વ્યવહારો છે, એમ તો કહી શકાય છે જ. તેમાં પણ પ્રાયશ્ચિત્તો ઘણું કરીને જીત વ્યવહારથી અપાય છે.।૨-૧૩૯॥
Page #126
--------------------------------------------------------------------------
________________
૩૯
પક્ષ: સામાયિકના અધિકારમાં પહેલાં ઈરિયાવહિયા પડિકમવા, તે શાસ્ત્રાનુસારી
છે? કે પછી કરવા તે શાસ્ત્રાનુસારી છે? ઉત્તર:-સામાયિકમાં મહાનિશીથ સૂત્ર, હારિભકીય દશવૈકાલિક ટીકા વિગેરેના
અનુસારે અને યુક્તિ પ્રમાણે તથા વિહિત પુરષોની પરંપરાને અનુસાર પહેલાં ઇરિયાવહિયા પડિક્કમી સામાયિક લેવું તે યુક્તિયુક્ત ભાસે છે. જે કે-આવશ્યક ચૂર્ણિમાં પછી ફરિયાદગાર પડિક્ષમ “પછી પણ ઈરિયાવહિયા પડિકમે” એમ બતાવ્યું છે. પણ તે તો સાધુ સમીપે સામાયિક ઉચ્ચ બાદ ચૈત્યવંદન કરવાનું પણ કહેલું છે. તેથી “તે ઈરિયાવહિયા સામાયિકના છે” એમ શી રીતે નિશ્ચય કરી શકાય? તે ચર્ણિમાં કહેલી સામાયિકની સમાચારી બરાબર સમજાતી નથી. જોકે યોગશાસ્ત્ર ટીકા, દિનકૃત્ય ટીકા વિગેરેમાં પછી “ઇરિયાવહિયા કરે” એમ બતાવ્યું છે, પણ તે તો બધે ઠેકાણે ચૂર્ણિના પાઠ ઉદ્ધરીને કહેલું છે, માટે તે ચૂર્ણિમૂલક છે, તેથી સામાયિકના ઈરિયાવહિયાનો
નિર્ણય તેનાથી કેવી રીતે કરાય?ર-૧૪૦ પ્રશ્ન: ગજેરવનો શબ્દ પાણીથી ઉત્પન્ન થાય છે? કે વાયુથી ઉત્પન્ન થાય
છે? કે કોઈ બીજાથી? - ઉત્તર:-ઠાણાંગ ટીકામાં ઠેક ઠેકાણે નિતરિ શબ્દોના મેઘગર્જિત એવો
અર્થ કરેલ હોવાથી અને વાદળી જળમય હોવાથી ગરવ જલથી ઉત્પન્ન થાય છે, એમ સંભવે છે. વાયુસમુત્ય શબ્દો ર્નિતિ “વાયુથી ઉત્પન્ન
થયેલો શબ્દ ગરવ” એવું શાસ્ત્રમાં કહેલું દેખાતું નથી. ૨-૧૪૧ / પ્રશ્ન: હાઉસ ખવે, સાદ યા પ છિના
नय णं अणाइसेसी, वियाणइ एस छउमत्थो॥१॥ “અસંખ્યાતભવને કહે, અથવા-પર જે પૂછે તે કહે, તેથી બીજે મનુષ્ય “આ અતિશય વિનાના છદ્મસ્થ છે” એમ જાણી શકે નહિ.” આ ગાથા ગણધરોને આશ્રયી કહેલી છે? કે-સામાન્ય ચોદવઓને આશ્રયીને કહી છે? તેમજ અવધિજ્ઞાની સંખ્યાતા અસંખ્યાતા ભવને દેખે છે, એવી રીતે મન:પર્યવ જ્ઞાની પણ દેખે છે, અને કેવલજ્ઞાની નક્કી અનન્તભાવ દેખે છે, જાતિસ્મરણશાની તો નિયમથી સંખ્યાતાભવને દેખે એમ આચારાંગ ટીકામાં કહેલ છે. તેવી રીતે ચૌદપૂવ કેટલાભવો દેખે? અને ચૌદપૂર્વી અસંખ્યાતા ભવો જાણે છે, એવો પ્રઘોષ ચાલે છે,
Page #127
--------------------------------------------------------------------------
________________
તે સત્ય છે? કે અસત્ય? ઉત્તરસંડાર ૩ બવે આ ગાથા ગણધરોને આશ્રયીને આવશ્યક સૂત્રમાં
કહી છે. આ અનુસારે બીજા પણ સંપૂર્ણ ચૌદપૂવઓ અસંખ્યાત ભવ જાણે, એમ કહી શકાય છે. કેમકે-શ્રુતજ્ઞાનનું તુલ્યપણું છે, અને તેથી
તેવો પ્રઘોષ પણ સત્ય છે, એમ સંભવે છે.ર-૧૪રા પ્રશ્ન: અઢાર પ્રકારની ભાવદિશામાં બીજરૂડ અને સંપૂર્ણિમ વનસ્પતિ આ
બે ભેદો વનસ્પતિના કયા ભેદમાં સમાય? ઉત્તર; –આચારાંગનિર્યુક્તિ વિગેરેમાં અઢાર પ્રકારની ભાવદિશા બતાવી છે,
તેમાં મુખ્યપણે એ અરબીજ વિગેરે ચાર વનસ્પતિભેદ કહ્યા છે, તે અન્યનું સૂચક હોવાથી દશવૈકાલિક વિગેરેમાં બતાવેલ બીજરૂહ અને સંમછિંમવનસ્પતિ એ બે ભેદોનો તેમાં સમાવેશ થઈ ગયેલો જાણવો. હવે અરબીજ વિગેરેમાંથી શેમાં સમાય છે? આ બાબતનું સ્પષ્ટીકરણ
શાસ્ત્રમાં કરેલું દેખાતું નથી. ર-૧૪૩ પ્રશ્ન: સૌધર્મ-ઇશાન-દેવી આઠમા દેવલોકે ગઈ હોય તો, અને પહેલા દેવલોનો
દેવ ૧૨મા દેવલોકે ગયો હોય તો, અને ભવનપતિ દેવ પહેલા દેવલોકે ગયો હોય તો, અને પહેલા દેવલોકનો દેવ ત્રીજી નારક પૃથ્વીમાં ગયો
હોય તો, અવધિજ્ઞાને કરી ચારે બાજુનું કેટલું ક્ષેત્ર દેખે? ઉત્તર:–દેવ વિગેરેનું અવધિજ્ઞાન આનુગામિક છે, તેથી જે જ્યાં ઉત્પન્ન
થયો હોય, ત્યાં જેટલું દેખતો હોય, તેટલું બીજે ગયો હોય ત્યાં પણ
દેખે છે, એમ જણાય છે. ર-૧જા પ્રશ્ન: આઠ મહાસિદ્ધિ પૈકી મહત્વસિદ્ધિ એટલે મેરુ કરતાં પણ મહાન
શરીર બનાવવાની શક્તિ તથા પ્રાપ્તિસિદ્ધિ એટલે ભૂમિ ઉપર રહ્યા છતાં આંગળીના ટેરવે મેરુ પર્વતના અગ્ર ભાગ વિગેરેને સ્પર્શવાની શક્તિ” એમ યોગશાસ્ત્ર ટીકામાં વિષ્ણુ મતાન આ શ્લોકના વ્યાખ્યાનમાં કહ્યું છે. પરંતુ વૈકિય શરીર ઉત્કૃષ્ટથી ઉત્સધાંગુલ પ્રમાણથી એક લાખ યોજનાનું બતાવ્યું છે. તેથી મેરુ કરતાં મોટા શરીરનું બનાવવું તથા આંગળીના અગ્રભાગે કરી મેરુ પર્વતની ટોચને ફરસવાનું શી રીતે ઘટી શકે?
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉત્તર:-જે કે મુલેદ અંતે-“શરીર ઉત્સધાંગુલ બનાવાય” એમ કહ્યું
છે. તો પણ તે વાત પ્રાયિક (અચોક્કસ) સંભવે છે. તેથી કોઈ પ્રકારની અસંગતિ થતી નથી. નહિંતર તો, ભૂમિ ઉપર રહીને મેરુ પર્વતની મેચને આંગળીના અગ્રભાગથી અડકવાનો અસંભવ થાય બીજા. જે એકાન્તથી શરીરનું માન જોધાંગલથી લેવાતું હોય, તો પન્નવણા વિગેરે સૂત્રમાં કહેલ બાર યોજન પ્રમાણવાળો આસાલિઓ જીવ મહાવિદેહ
ત્ર વિગેરેના ચક્વતીઓના પ્રમાણાંગુલથી બારયોજનના લશ્કરના પડાવનો નાશ કરનારો કેમ બને? અથવા “પહેલા દેવલોકે ગયેલા અને લાખયોજન
વૈકિયશરીરવાળા ચમરે એક પગલું પwવર વેદિકામાં મૂક્યું. અને બીજું * પગલું સુધર્માસભામાં મૂક્યું.” ઈત્યાદિક વાત ભગવતીજી વિગેરેમાં કહી
છે, કેવી રીતે સંભવે?ર-૧૪પા પ્રશ્ન: દહીંના વલોણાનો ઘોળ વો ગાળ્યો હોય, તો વિગઈ ગણાય કે
નિવિયાતો ગણાય? ઉત્તર:-વલોણાનો ઘોળ વસે ગાળ્યો હોય; અથવા મીઠું નાખ્યું હોય, તો
નિવિયાતો ગણાય. અને તેવો ન હોય, તો વિગઈ કહેવાય. ર-૧૪૬ પ્રશ્ન: ચવતીની ચંદન ઘસનારી દાસી હોય? કે સ્ત્રી હોય? તથા ભગવતીસૂત્રના
૧૯ મા શતકમાં ત્રીજા ઉદેશામાં નડોનાલમા પુદ્ધવિયં “લાખના ગોળા સમાન પૃથ્વીકાય” એવું વાક્ય કહેલું છે. અને આચારાંગટીકામાં પહેલા અધ્યયનના બીજા ઉદેશામાં વેદનાહારમાં ગામનવ-ને રિ-પૃથ્વી-નોનવેએ-વિંતિવાન વિંધ્યાત્ લીલા આંબળા પ્રમાણ સચિત્ત પૃથ્વીકાયનો ગોળો એકવીસ વખત પીસે (તોપણ અચિત્ત થાય
નહિ.) એમ કહેલું છે. આ બેમાં ભેદ છે? કે નહિ? ઉત્તર: ભગવતીજીમાં મહાબલના અધિકારમાં અહેવાણાપેલો “આઠ
પીસનારી” ઈત્યાદિક કહ્યું છે, માટે તે મુજબ દાસી જાણવી. તથા
લીલું આમળું અને જતુગલક આ બેનો એક જ અર્થ સંભવે છે.ર-૧૪ા MA: केवली गं भंते अस्सिं समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं
ના હિત્તા રિતિ આ આલાવો ભગવતીજીમાં છે, અને આચારાંગ ટીકામાં બીજા અધ્યયનના પ્રથમ ઉદ્યસામાં ભગવતીજી કરતાં પાઠભેદવાળો છે, તેથી તે પણ આલાવો કેવી રીતે સંગત થાય?
સેિન પ્રશ્ન-૬]
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉત્તર:-આચારાંગ ટીકામાં-૩ = કહીને આલાવો લખ્યો છે, પણ “ભગવતીમાં
કહ્યું છે.” એમ કહીને લખ્યો નથી. તેથી અન્ય ગ્રંથનો તે આલાવો હોય તેમ સંભવે છે. અથવા આચારાંગ ટીકાકારના વખતમાં ભગવતીજીની
પ્રતોમાં આવો પાઠ તેમણે જોયો હોય, તેમ સંભવે છે.ર-૧૪૮ શ્ન: આવશ્યક અન્તભૂત જે ચોવીસત્ય એટલે કે લોગસ્સ છે; તેની
રચના ગણધર મહારાજ પછીના કાલમાં થયેલ ભદ્રબાહ સ્વામીએ કરી, એમ આચારાંગની ટીકામાં બીજા અધ્યયનની શરૂઆતમાં કહ્યું છે, તો શું આ લોગસ્સ જ ભદ્રબાહુ સ્વામીજીએ બનાવ્યો કે તમામ આવશયકસૂત્રો તેમણે બનાવ્યા? અથવા ગણધર મહારાજે પ્રથમ બનાવ્યા?
આ બાબતમાં શું તત્ત્વ છે? ઉત્તર:-“અંગપ્રવિટ આચારાંગ વિગેરે અંગો ગણધરદેવે બનાવ્યા, અને
અનંગપ્રવિષ્ટ આવશ્યક વિગેરે સૂત્રો અંગના એક દેશને નિમિત્ત કરીને
સ્થવિર ભગવંતોએ બનાવ્યા,” એમ વિચારામતસંગ્રહ તથા આવશ્યકટીકા વિગેરેને અનુસારે જણાય છે. તેથી ભદ્રબાહસ્વામીજીએ લોગસ્સની તથા બીજા આવશ્યકોની રચના નિર્યુક્તિ રૂપે કરી છે, આવો ભાવાર્થ
આચારાંગટીકામાં તે જ અધિકારમાં છે, તે જાણી લેવું.ાર-૧૪લા પ્રશ્ન: જિનપ્રતિમાની ભ્રકુટીએ કાલો રંગ કરવામાં આવે છે, તેમ હોઠે લાલ
રંગ કરાય? કે નહિ? ઉત્તર:– શાશ્વત પ્રતિમાનું અવલંબન કરીને ભ્રકુટીએ કાળો વર્ણ કરાય, તેમ
હોઠે રાતો વર્ણ કરવામાં વિરોધ નથી. ર-૧૫વા પ્રશ્ન: જિનપ્રતિમાની આંગીમાં લાહિ વપરાય છે, તે યુક્ત છે? કે નહિ? ઉત્તર:- જો કે લાહિના સંસ્કારમાં કાંઈક અપવિત્રપણું સંભળાય છે, તોપણ
ગ્રંથોમાં તેના નિષેધના અક્ષરો જોવામાં આવ્યા નથી. તેથી આ કાળે ઠેકઠેકાણે તેવી પ્રવૃત્તિ જોવામાં આવતી હોવાથી; અને ઘણાઓને પૂજામાં
અંતરાયનો પ્રસંગ આવે, તેથી સર્વથા નિષેધ કરવો શક્ય નથી. ર-૧૫ના પ્રશ્ન: આચારાંગ પ્રથમ અધ્યયનના છઠ્ઠા ઉદેશામાં
कुलकोडि सय-सहस्सा, बत्तिस सग अट्ठ नव य पणवीसा। एगिदिबितेइंदियचउरिदिअहरिअकायाणं॥१॥ “એકેન્દ્રિયોની ૩૨લાખ, બેઈદ્રિયની ૭ લાખ, ઇન્દ્રિયની ૮ લાખ, ચઉરિદ્રિયની ૯ લાખ અને વનસ્પતિની ૨૫ લાખ કુલકોટી કહી છે.”
Page #130
--------------------------------------------------------------------------
________________
૪૩
આ ગાથામાં પૃથ્વી વિગેરે ચારની કુલકોટી ૩૨ લાખ અને વનસ્પતિકાયની ૨૫ લાખ જણાવી છે; સંગ્રહણીસૂત્રમાં વિષ્ણુ પંરતુ વાર-સ-તિ-સત્ત-ગઇવીસા યા “પાંચે એકેન્દ્રિયમાં અનુક્રમે ૧૨-૭-૩-૭-૨૮ લાખ કુલકોટી છે.” આમાં પૃથ્વી વિગેરે ચારની ૨૯ લાખ બતાવી છે, તો આચારાંગની ટીકામાં પૃથ્વી વિગેરેની જુદી
જુદી કુલકોટી કેટલી કહી છે? તે સારી રીતે સમજાવવા કૃપા કરશો. ઉત્તર:– આચારાંગટીકામાં પૃથ્વી વિગેરે ચારની કુળકોટી કહી છે, તેમાં જુદા
વિભાગો કરેલા બતાવેલા નથી.iાર-૧૫રા પ્રશ્ન: સંવપરસ્ટ વાયરગત્ત વાયુવે- “અસંખ્યાતા પ્રતરતુલ્ય બાદર
પર્યાપ્તા વાયુકાય જીવો છે,” એમ મહાદંડકમાં કહ્યું છે, અને આચારાંગની નિર્યુક્તિમાં તો जे बायरपज्जत्ता, पयरस्स असंखभागमेत्ता उ. सेसा तिन्निवि रासी, वीसुं लोगा असंखेजा ॥१॥ “જે બાદર પર્યાપ્ત છે, તે પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલા છે, બાકીની ત્રણે રાશિઓ દરેક દરેક અસંખ્યાત લોક પ્રમાણ જેટલી છે.” આમ કહ્યું છે, તો પહેલામાં “અસંખ્યાત પ્રતર સમાન” અને બીજામાં
“પ્રતરનો અસંખ્યાતમો ભાગ” બતાવ્યો, તો આમાં ખરું શું? ઉત્તર:- આ બાબતમાં મહાદંડક સ્તવમાં બતાવ્યું છે, તે પન્નવાગાસૂત્ર વિગેરેમાં
છે. તેથી આચારાંગનિર્યુક્તિ સાથે મતભેદ સંભવે છે.ર-૧૫૩ પ્રશ્ન: નરક પૃથ્વીઓમાં અને દેવલોકોમાં આઠ દિશામાં, અથવા ચાર દિશામાં,
પંક્તિમાં રહેલા નરકાવાસો અને વિમાનોનો વિચાર છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપ, પ્રજ્ઞાપક અને ભાવ, એ સાત દિશા આવશ્યક વિગેરેમાં કહી છે, તેમાંની કઈ દિશા ગણાય? અને દેવલોક વિગેરેમાં આ સાત દિશાની મધ્યવર્તિ દિશા કોઇ અન્ય હોય? કે નહિ?
તે હેતુપૂર્વક જણાવવા કૃપા કરશો. * ઉત્તર:-પંક્તિમાં રહેલા નરકાવાસ અને વિમાનોના અધિકારમાં નામાદિ સાત
દિશાઓમાંથી ત્યાં ક્ષેત્રદિફ છે, એમ જણાય છે.ર-૧૫૪ પ્રશ્ન: દીવાળી કલ્પમાં અને દુ:૧માકાળસંઘ સ્તોત્રમાં શ્રાવકોની સંખ્યાથી
સાધુઓની સંખ્યા અતિ ઘણી બતાવી છે, તેમાં શું તાત્પર્ય છે?
Page #131
--------------------------------------------------------------------------
________________
ઉત્તર:–દીવાળી કલ્પ અને દુષમાકાળ સ્તોત્રમાં શ્રાવક વિગેરેની સંખ્યા
ઉત્કૃષ્ટ ભાંગે બતાવી હોય એમ સંભવે છે, અને આચાર્ય વિગેરેની સંખ્યા તો જધન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણેય ભાંગે પણ છે. માટે અસંગતિની શંકા લાવવી નહિ. તેમજ આચાર્યની સંખ્યા બાબતમાં તો મહાનિશીથ અને પ્રવચન સારોદ્ધાર ટીકા એ બન્નેયને મળતી સંખ્યા
કહી છે. ર-૧૫પા પ્રશ્ન: પચીસ યોજન ઊંચા બાર યોજન પહોળા અને એક યોજનના નાળવાળા
એક કોડ સાઠ લાખ ક્લશોએ કરી જિનેશ્વરનો અભિષેક કરાય છે, એમ બતાવ્યું છે. તો આ એક કરોડ અને સાઠ લાખની સંખ્યાની
ગણતરી કેવી રીતે કરવી? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:–અચુત ઇંદ્ર વિગેરે દર ઈંદ્રોના દર અને મનુષ્ય લોકના ૧૩ર
સૂર્ય-ચંદ્રના ૧૩૨ એમ ૧૪ ઇંદ્રના, તથા ઉત્તર અને દક્ષિણ દિશાઓની અસુર કુમારની ઈંદ્રાણીના ૧૦, અને નાગકુમાર વિગેરે નવનું ઠેકઠેકાણે એક આલાવે સ્વરૂપ કહ્યું છે, માટે જાતિની અપેક્ષાએ ઉત્તર-દક્ષિણના અધિપતિઓની બાર ઈંદ્રાણીના ૧૨, એ પ્રકારે-વ્યન્તરેન્દ્રની ચાર ઈંદ્રાણીના ૪, તેમજ જ્યોતિષ્ક અધિપતિની ચાર ઇંદ્રાણીના ૪, પહેલા બે દેવલોકના ઈંદ્રની સોલ ઈંદ્રાણીના ૧૬, આ પ્રમાણે કુલ ઇંદ્રાણીના ૪૬ થાય, તથા સામાનિક દેવનો ૧ ત્રાયસિંશ દેવનો ૧ લોકપાલોના ૪ અંગરક્ષક દેવોનો ૧ પાર્ષદદેવોનો ૧ સેનાધિપતિ દેવોનો ૧ અને પ્રકીર્ણ એટલે છુટા છુટા દેવોનો ૧ એમ કુલ ૧૦ થયા. તમામનો સરવાળો કરીએ ત્યારે ૨૫૦ થાય. હવે કનકમય વિગેરે આઠ જાતિના ક્લશો દરેક આઠ આઠ હજાર છે, એટલે ૬૪૦૦ ક્લશા થયા. એટલે ૨૫૦ને ચોસઠ હજાર ગુણીએ ત્યારે એક કરોડ સાઠ લાખની સંખ્યા ક્લશોની થઈ.
આ હકીકત છુટા પાનાઓમાં લખેલી જોવામાં આવે છે. ર-૧૫૬ પ્રશ્ન: રાયપણીયસૂત્રમાં તા વસિસ છે કે પાડ-વર્યાસ
વિષે ના સાહી હત્યા આ પાઠમાં ને મનવયંસ એ પદનો
શો અર્થ છે? ઉત્તર:–અનેક પ્રકારે ગતમાં ભાઈ ગણાય છે, તેથી મિત્રને પણ ભાઈ
કહેવાય. ચિત્રસારથિ પ્રદેશી રાજાથી ઉમ્મરે મોટો છે, તેથી યે ભાતૃમિત્ર એટલે મોટોભાઇ કહેવાય છે. ર-૧૫ણા
Page #132
--------------------------------------------------------------------------
________________
૫
પ્રશ્ન: કલ્પસૂત્ર સામાચારીમાં ૫૧મા સૂત્રમાં નિવસત્તિ વા વિસિત્ત
યા આ બે પદો અધિક જેવા દેખાય છે? કે નહિ? ઉત્તર-બત્તપાછડિસાવિત્ત આ વાક્ય છે, તેથી “કોઈ સાધુએ સામાન્યથી
આણશાણ કર્યું હોય, અને કોઈએ પાદપોપગમ આણશણ ક્યું હોય, તેવા સાધુ મનથી ભિક્ષાની પ્રવૃત્તિ ઈચ્છે,” આવો અર્થ સંગત છે, તેથી તે અનુસાર કોઈ સામાન્યથી કરેલ આણશણી સાધુને તે વિશેષણો સંભવ પ્રમાણે ઘટે છે, પણ પાદપોપગમવાળાને ઘટતા નથી. માટે તે બે
પદો નકામા નથી.iાર-૧૫૮. મ: વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદેશામાં- ગામ-નગર વિગેરેમાં ચોમાસામાં અથવા
છુટાકાળે અગીતાર્થ સાધુઓ ઘણા હોય, તો પણ તેઓથી ગીતાર્થ સાધુ સિવાય રહી શકાય નહિ, એમ છતાં ગીતાર્થ વિના રહે, તો પ્રાયશ્ચિત્ત, આજ્ઞાભંગ વિગેરે દોષો કહેલા છે. આ વિધિ હમણાંનો છે? કે પ્રાચીન
છે? ઉત્તર:- સર્વકાળમાં આ વિધિ છે, એમ ચોક્કસ છે. હમણાં તો નિશીથ
સૂત્રજ્ઞાની ગીતાર્થ વિના પણ વિહાર કરાય છે, તે દ્રવ્ય, ક્ષેત્ર વિગેરેનો પ્રભાવ છે. ર-૧૫૯. : જિનપ્રતિમાને વસ્ત્રોની આંગી કરવી, તે શાસ્ત્રોમાં જોવામાં આવે છે,
તો આપણા ગચ્છમાં કેમ કરાતી નથી? કેટલાકો કરે છે, તેનો આપણે
નિષેધ કરવો? કે માન્ય રાખવું? ઉત્તર:-જિનપ્રતિમાની વસ્ત્રોની આંગી ગ્રંથોમાં દેખાય છે, પરંતુ શ્રેષ્ઠમુકુટ
વિગેરે પેઠે પ્રધાનવસ્ત્રોએ કરી અંગરચના વિગેરે ઉચિત રીતે કરાય, તો વ્યાજબી છે, પણ મસ્તક ઉપર વસ્ત્ર મૂકવું, વિગેરે વ્યાજબી લાગતું
નથી.iાર-૧૬ત્રા પ્રશ્ન: સાધુઓએ અને પોસાતીઓએ પાત્રની પેઠે માતરીયું દિવસમાં બે વખત
પડિલેહવું કે વાપરવાના અવસરે પુંજીને વાપરવું? ઉત્તર:-સાધુઓએ અને પોસાતીઓએ મુખ્ય વિધિએ માતરીયું બે વખત પડિલેહી
રાખવું જોઈએ, અને વાપરવા વખતે ફેર પુંજીને વાપરવું.ર-૧૬૧ પ્રશ્ન કાળ વખતે પ્રકરણગ્રંથો અને નિર્યુકિતની ગાથાઓ સાધુઓ ગણી V શકે કે નહિ? તેમજ શ્રાવકોથી પણ સંગ્રહણી વિગેરેની ગાથાઓ
Page #133
--------------------------------------------------------------------------
________________
કાળ વેળાયે ગણાય કે નહિ? ઉત્તર:-કાળ વખતે આચારપ્રદીપ વિગેરે ગ્રંથોમાં તમામ નિર્યુક્તિ-ભાષ્ય વિગેરે
ગાથાઓનું પઠન પાઠન નિષેધ્યું છે.ર-૧૬રા પણ: યોગવિધિમાં મહાનિશીથ સૂત્રના અધ્યયનના જે ઉદેશાઓ બતાવ્યા
છે, તેમાંથી હાલ કોઇ ઉો ઓળખી શકાય કે નહિ? ઉત્તર:- યોગવિધાનમાં બતાવેલા મહાનિશીથના ઉદ્દેશાની હાલ ઓળખાણ પડતી
નથી. કેમકે તેની પ્રતો વિગુણ (અસ્ત વ્યસ્ત) છે, અને તેના ઉપર
ટીકા ન હોવાથી બરાબર જાણી શકાતું નથી.ર-૧૬૩ પ્રશ્ન: પૌષધ લીધા પહેલાં સઝાય તથા દેવવંદન કર્યું હોય, અને પછી
પોસહ લીધો હોય, અથવા ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, તો ફરીને
સજઝાય, દેવવંદન વિગેરે કરવું જોઈએ? કે નહિ? ઉત્તર:–પહેલાં દેવવંદન વિગેરે કર્યું હોય, તો પોસહ લીધા પછી કરવાની
જરૂર નથી, તેથીજ સરે છે એમ વૃદ્ધ પુરુષોનું કહેવું છે. (સક્ઝાય
હાલ પછીજ કરાય છે.) ર-૧૬૪ પ્રશ્ન: પોસાતીઓ ત્રણેય સંધ્યાએ વિસ્તાર પૂર્વક દેવવંદન કરે છે, તેને માટેનો
પાઠ ક્યાં છે? મધ્યાહ્નકાળમાં દેવવંદનની સામાચારી તો પૌષધવિધિ
પ્રકરણ વિગેરેમાં દેખાય છે. ઉત્તર:–ો કે પોસાતી શ્રાવકોને મધ્યાકાળેજ દેવવંદન કરવાનું સામાચારી
વિગેરે ગ્રંથોમાં જોવામાં આવે છે, તો પણ पडिक्कमओ गिहिणोवि हु, सगवेला पंचवेल इयरस्स। पूआसु तिसंजासु अ, होइ तिवेला जहन्नेणं ॥१॥ પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને પણ સાત વખત ઈતરને પાંચ વખત અને ત્રણ સંધ્યામાં પૂજા કરનારને જઘન્યથી ત્રણ વખત ચૈત્યવંદન હોય છે.
આવા અક્ષરો હોવાથી ત્રિકાલપૂજા સંબંધીપણે અને પરંપરાથી આવેલા હોવાથી ત્રણેય કાળ દેવવંદન યુક્ત જ છે.ર-૧૬પા પ્રશ્ન: દિનચર્યા વિગેરે ગ્રંથોમાં સંગહિદ સંહિતાવરિ આવો આદેશ પડિલેહણમાં
સવાર સાંજ માગવાનું જોવામાં આવે છે, આપણે તેવો આદેશ માગતા નથી, તેનું શું કારણ?
Page #134
--------------------------------------------------------------------------
________________
ઉત્તર:–તેવો આદેશ માગવાનું દિનચર્યા વિગેરેમાં છે, પણ દેવસૂરિકૃત દિનચર્યામાં
તેવો આદેશ માગવાનું બતાવ્યું નથી, માટે અન્યગચ્છીય દિનચર્યામાંથી
આવેલો સંભવે છે. જે ૨-૧૬૬ / પ્રશ્ન: છ માસ ઉપરના બાળકની માતા, તે બાળકનો સંઘટ્ટો હોય, તો સામાયિક
પોસહ કે પ્રતિક્રમણ કરી શકે? કે નહિ? ઉત્તર:-છ માસથી મોટું ધાવણું બાળક જો અડેલું હોય, તો તેની માતા
સામાયિક, પ્રતિકમણ વિગેરે કરે, તે મુખ્ય વૃત્તિએ યુક્તિયુક્ત લાગતું
નથી. ૨-૧૬૭ પ્રશ્ન: માળા સંબંધી સોનું રૂપું કે સૂતર વિગેરે દ્રવ્ય, તે દેવદ્રવ્ય ગણાય?
કે જ્ઞાનદ્રવ્ય ગણાય? કે સાધારણ દ્રવ્ય ગણાય? ઉત્તર:–તે સર્વ દેવદ્રવ્ય ગણાય. આ પ્રકારે સંપ્રદાય છે. ૨-૧૬૮ પ્રશ્ન: કોઇ પણ ગામ વિગેરેમાં શ્રાવકોના ઘર સાંકડા હોય, તેથી શ્રાવકની
કોટડીમાં સાધુ રહ્યાં હોય, તો સજજાતરઘર ગામના અધિપતિનું કે
દેશાધિપતિનું થાય? કે નહિ? ઉત્તર:–“જેની નિશ્રાએ ઘરમાં રહેવું થયું હોય, તેનું ઘર સજાતર થાય.”
એમ બૃહત્કલ્પ વિગેરેમાં કહ્યું છે. “મોટા કારણે તો સજાતરનું પણ
લેવું કલ્પ,” એમ આજ્ઞા કરેલી છે. ૨-૧૬૯ પ્રશ્ન: વિવાહ કે સાધર્મિક વાત્સલ્યના જમણવારમાં સાધુઓ વહોરી શકે કે
નહિ? અને કેટલા મનુષ્યો એકઠા મળી જમતા હોય તો જમણવાર
કહેવાય? ઉત્તર:-સંખડી શબ્દ ઓદનપાક અને ઘણા મનુષ્યોનો જમણવાર એ
બે અર્થ બૃહત્કલ્પ ટીકા વિગેરેમાં કર્યા છે, તેથી “વિવાહનું જમણ તે સંખડી” અને “સાધર્મિકનું જમણ તે સંખડી નહિ,” એમ કહી શકાય નહિ, તેથી બન્નેયમાં કારણ વિના સાધુઓથી વહોરવા જવાય નહિ. ત્રીસ અથવા ચાલીસથી માંડીને મનુષ્યનું જમણ તે સંખડી ગણાય, એમ સંભવે છે. ર-૧૭
Page #135
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રશ્ન: વંદિત્તુ સૂત્રમાં શ્રાવિકા નિભ્રં પરવાનામા-વિડ્યો આ પાઠ કહે, કે પરપુત-ામળ-વિઓ આ પાઠ બોલે?
—
ઉત્તર :— શ્રાવક શ્રાવિકાઓને વંદિત્તુસૂત્રનો પાઠ તો સરખોજ જણાય છે, કેમકે-તેની ટીકામાં બતાવ્યું છે કે-સ્ત્રીને પરપુરુષ વવો, તે ઉપલક્ષણથી જાણવું. ॥ ૨-૧૭૧ ॥
પ્રશ્ન: “કાળગ્રહણ વિગેરે વિધિ પૂર્વક ઉત્તરાધ્યયનસૂત્ર વિગેરે ગણવા જોઇએ,” ઇત્યાદિક વિધિ ન સચવાતી હોવાથી સાધુઓ ઓસન્ના ગણાય? કે નહિ ? એમ કોઈ પૂછે, તો શો ઉત્તર આપવો?
ઉત્તર :— “વસતિનું શોધન વિગેરે વિધિ સાચવીને ઉત્તરાધ્યયન વિગેરેનો પાઠ પણ થાય.” એમ સુવિહિત પુરુષોની આચરણા સામાચારીમાં જ બતાવી છે, તેથી સાધુઓ ઓસન્ના કેમ કહેવાય? એવો ઉત્તર આપવો. ॥ ૨-૧૭૨ ॥ પ્રશ્ન: અગીયારમી પરિમામાં શ્રાવક સામાયિકમાં નાવ નિયમ વા એવો પાઠ કે નાવડિમ થ એવો પાઠ ઉચ્ચરે ? તેમજ-પાંચમી વિગેરે પડિમા વખતે આઠમ વિગેરે તીથિમાં રાત્રિએ કાઉસ્સગ્ગ કરે છે, તેમ ૧૧મી પરિમામાં કાઉસ્સગ્ગ કરે ? કે નહીં?
ઉત્તર :— ૧૧મી પડિમામાં શ્રાવકે નાવ ક્રિમ એવો પાઠ સામાયિકમાં ઉચ્ચરવો, અને કાઉસ્સગ્ગ પણ કરવો જોઇએ. ॥ ૨-૧૭૩॥
પ્રશ્ન: આચાર્યોની, ઉપાધ્યાયોની, અધમ આચાર્યોની, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓની જે સંખ્યા દુ:પસહસૂરિ સુધીની દીવાલીકલ્પ વિગેરેમાં કહી છે, તે કઈ વિવક્ષાએ કહી છે? કેમકે-“પાંચમા આરાના દિવસો થોડા છે, અને સંખ્યા મોટી કહી છે” એમ લોકો પૂછે છે, તેનો શો ઉત્તર આપવો?
ઉત્તર :— આ ભરતક્ષેત્રમાં પાંચમા આરાનો કાળ અલ્પ છે, છતાં ભૂમિ ઘણી છે, તેથી બહુ ક્ષેત્રમાં સાધુ વિગેરેનો સંભવ હોવાથી દીવાળીકલ્પ વિગેરેમાં કહેલી યુગપ્રધાન વિગેરેની સંખ્યાની પૂર્તિ ઘટે છે, પરંતુ તે પૂર્તિ આપણે જાણેલા સાધુ વિગેરેથી થાય નહિ, એમ જાણવું. ॥ ૨-૧૭૪॥
Page #136
--------------------------------------------------------------------------
________________
૪૯
પ્રશ્ન : કેવલિ ભગવંતને પટ્ટધરો હોય ? કે નહિ ?
ઉત્તર :— પટ્ટધરો હોવાનું ચોખ્ખું પ્રગટપણે જણાય છે, કેમકે પરિશિષ્ટ પર્વમાં ચોથા સર્ગને છેડે કહ્યું છે કે “નિર્વાણ સમય પ્રાપ્ત થયો, ત્યારે સંપૂર્ણ સો વર્ષવાળા સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને ગણના અધિપતિ બનાવ્યા, જંબૂસ્વામીએ પણ તીવ્ર તપ તપતાં કેવલજ્ઞાન પામી ભવ્ય પ્રાણીઓને બોધ પમાડયો. વીરભગવાનના મોક્ષના દિવસથી ચોસઠ વર્ષ ગયા, ત્યારે જંબૂસ્વામી કાત્યાયન ગોત્રીય પ્રભવ સ્વામીને પોતાના સ્થાને સ્થાપી કર્મક્ષય કરી મોક્ષે ગયા,” આ વચનને અનુસારે પટ્ટધરો હોય. ૫૨-૧૭૫ ॥ પ્રશ્ન: હે ભગવાન! એક જીવને એક ભવમાં કેટલા જીવો પુત્રપણે થાય ? હે ગૌતમ ? જઘન્યથી-એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી લાખ પૃથત્વે પુત્રપણે પ્રાપ્ત થાય છે. ” એમ ભગવતીસૂત્રના શતક બીજાના પાંચમા ઉદ્દેશામાં છે. આમાં એક ભવગ્રહણ એ શબ્દનો અર્થ શો થાય છે?
ઉત્તર :— એક સમયમાં સથ-સહસ્ત્ર-પુત્તું આ વાક્યમાં પૃથક્ત શબ્દ છે, તેનો અર્થ બહુ થાય છે. જે તેમ ન હોય, તો તેની ટીકામાં-’એક સંયોગમાં પણ માછલાં વિગેરેની ઉત્પત્તિ અને નિપજવું લાખ પૃથનું ક્યું, અને મનુષ્યોની ઉત્પત્તિ તેટલીજ બતાવી છે, તો આખા ભવની તો વાતજ શી કરવી? તેથી વિવસ-મુહુર્ત્ત-વધુત્તે ઇત્યાદિકની પેઠે જાતિવાચક હોવાથી એક વચનમાં સમજવો. ૫૨-૧૭૬॥
પ્રશ્ન : આઉળ (આવળ)ના દાતણમાં કેટલાકો બહુ દોષ કહે છે, તે સત્ય છે? કે નહિ? તેમજ આવલના દાતણમાં બોરડી અને બાવલના દાતણ કરતાં જીવો અલ્પ છે? બહુ છે? કે તુલ્ય છે?
ઉત્તર :— પન્નવણાના પહેલા પદમાં ગુચ્છાધિકારમાં આવલના મૂલ-કંદ -બંધ-છાલ-શાખા-અને પ્રવાલ એ દરેકમાં અસંખ્યાત જીવ કહ્યાં છે, તે અનુસારે બોરડી અને બાવળમાં પણ છ સ્થાનકોમાં અસંખ્યાત જીવો સંભવે છે, પણ ન્યૂન કે અધિક સંભવતા નથી. ॥ ૨-૧૭૭॥
"
પ્રશ્નઃ લન્દિકનો પાંચનો ગણ હોય, પરંતુ તેના કલ્પનો કેટલો કાળ હોય ? પરિહાર વિશુદ્ધિતપની પેઠે ૧૮ માસનો કાળ હોય કે ન્યૂનાધિક હોય ? ઉત્તર :— યથાલન્દિક તપના કાળપ્રમાણમાં તો પરિહાર વિશુદ્ધિક સાધુની ભલામણનુ [સેન પ્રશ્ન-૭...]
Page #137
--------------------------------------------------------------------------
________________
૫૦
વાક્ય પંચકલ્પચૂર્ણ વિગેરેમાં બેવામાં આવે છે, તેથી અઢાર માસ સંભવે છે. ॥ ૨-૧૭૮ ॥
પંડિતશ્રી રવિસાગર ગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ગુરુ સંબંધી શુભ (દેરી) કરાવવાના અક્ષરો ક્યા ગ્રંથમાં છે?
ઉત્તર :— ગુરુમહારાજની દેરી કરાવવા બાબતના પાઠો ઘણા ગ્રંથોમાં છે, તે નીચે મુજબ જાણવા.
निव्वाणं चिड़गागिड़, जिणस्स इक्खाग-सेसयाणं च । सकाथुम जिणहरे, जायग तेणाहि अग्गिति ॥ ६६ ॥
थूभस्य भाउआणं, चउवीसं चेव जिणहरे कासी । સભ્યનિયાળ પહિમા, વળ-૧માળેદ્દેિ નિમËાદ્દા
આ બે ગાથા આવશ્યકનિર્યુક્તિમાં દ્વિતીય વવરિકાને છેડે છે. તેમજ-“ભરતમહારાજાએ ભો અને ભગવાનને ઉદ્દેશીને સિંહનિષદ્યા નામનું જિનમંદિર વાર્ષકિરત્ન પાસે એક યોજન લાંબું અને ત્રણ ગાઉ ઊંચું કરાવ્યું અને પોતપોતાના પ્રમાણવાળી ચોવીસ જિનની પ્રતિમા જીવાભિગમસૂત્રમાં બતાવેલ પરિવાર યુક્ત બનાવી, તેમજ, સો-ભાઇઓની (ઋષભદેવ ભગવાન સાથે) પ્રતિમાઓ અને પોતાની પ્રતિમા એમ ૧૦૦ ભૂભો કરાવ્યા. કોઇ પણ આશાતના ન કરે, તે માટે લોઢાના યંત્રપુરુષો અને દ્વારપાલો બનાવ્યા.” ઇત્યાદિક હારિભદ્રીય આવશ્યકની ટીકામાં નિવ્વાળ એ ગાથાના વ્યાખ્યાનમાં છે, તથા સો શૂભો ભાઈઓના કરાવ્યા ઇત્યાદિ ધૂમસય ભાઞાળ-આ ગાથાના વ્યાખ્યાનમાં છે, તેમજ આવશ્યક ચૂર્ણિમાં- “ભાઇની ત્યાંજ પડિમા કરાવે છે, અને પોતાની પણ ડિમા સેવા કરતી કરાવે છે, અને સો ભો (એક તીર્થંકરનો અને ૯૯ ભાઇઓના એમ સો ભૂભો) કરાવે છે, અને તેની આશાતના કોઇ ન કરે, માટે લોઢાના મનુષ્યો યંત્રમય સ્થાપ્યા.” આ પ્રકારે પૂર્વોત ગાથાના વ્યાખ્યાનમાં છે. તથા જંબૂઠ્ઠીપ પન્નત્તિમાં કહ્યું છે કે-“તે વાર પછી શક્રેન્દ્ર દેવરાજાએ ઘણા ભવનપતિ વિગેરે દેવોને કહ્યું કે-“હે દેવાનુપ્રિય! તમો જલદી સર્વ રત્નમય બહુજ મોટા થંભોને બનાવો. એક ભગવંતની ચિતા ઉપર એક ગણધરની ચિતા ઉપર અને એક બીજા મુનિઓની ચિતા ઉપર બનાવો, તેથી તેઓએ શૂભો બનાવ્યા” ઇત્યાદિ તેમજ
Page #138
--------------------------------------------------------------------------
________________
૫૧
હેમચંદ્રસૂરિકૃત આદીશ્વર ચરિત્રમાં પણ ઉપર પ્રમાણે લખેલ છે.
તેમજ શ્રાવક પ્રતિક્રમણસૂત્ર ટીકામાં સંચાલૢ એ ગાથાના વ્યાખ્યાનમાં પણ કહ્યું છે કે-“લૌકિક તથા લોકોત્તર દેવગુરુ વિષયક ચાર પ્રકારના મિથ્યાત્વના અધિકારમાં-લોકોત્તર દેવગત મિથ્યાત્વ તો અન્યદર્શનીએ ગ્રહણ કરેલ જિનપ્રતિમાનું પૂજન વિગેરે કરવું, અને સપ્રભાવી શાંતિનાથ-પાર્શ્વનાથ વિગેરેની પડિમાની આ લોકને અર્થે યાત્રા વિગેરે માનતા કરવી, તે છે. અને લોકોત્તર ગુરુ વિષયક મિથ્યાત્વ તો-લોકોત્તર વેષમાં પાસસ્થા વિગેરે રહ્યા હોય, તેમને ગુરુબુદ્ધિએ વંદન વિગેરે કરવું, અને ગુરુદેરી વિગેરેની આ લોકના અર્થ માટે યાત્રા માનવી વિગેરે કરવું, તે લોકોત્તર ગુરુવિષયક મિથ્યાત્વ છે.”
આ પ્રકારે બીજા ગ્રંથોમાં પણ શૂભ કરાવવાના પાઠ છે.
તેમજ મથુરાનગરીમાં શ્રી જંબૂસ્વામી-પ્રભવસ્વામી વિગેરે આચાર્યોના ૫૨૭ શૂભો છે. તથા સોમસુંદરસૂરિ, સુમતિસાધુસૂરિ વિગેરેના ભૂભો હાલકાળના ઘણા મુનિવરોએ દેખેલા છે. માટે આ વિષયમાં કાંઈ પણ શંકા કરવી નહિ.૨-૧૯૭૯ ॥
પ્રશ્નઃ ગુરુપગલા પાસે પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરવી સુઝે ? કે નહિ ?
ઉત્તર :— ફકત દેવવંદન ક્રિયા વિના બીજી પડિક્કમણ વિગેરે ક્રિયા કરવી કલ્પે છે, પાદુકા પુષ્પ વિગેરેથી પૂજાય છે, માટે પ્રતિક્રમણ વિગેરે કરવું કેમ સૂઝે? એમ શંકા લાવવી નહિ. કેમકે પુષ્પાદિથી પૂજેલી જિનપ્રતિમા સમક્ષ પણ કરાતી પડિક્કમણ વિગેરે ક્રિયાઓ કરવી સૂઝે .112-92011
પ્રશ્ન:- શંખશ્રાવકના ઘરે પુષ્કલી શ્રાવકે પોસહશાલામાં જઈ ઇરિયાવહીયા પડિક્કમી, તે શા માટે પડિક્કમી?
-
ઉત્તર :— તે કરેલી ઇરિયાવહિયાનો હેતુ ભગવતીસૂત્રમાં કહ્યો નથી, માટે તેનો નિર્ણય કેવી રીતે કરી શકાય? વળી આ રિતાનુવાદ છે, પણ વિધિવાદ નથી, તેથી આ વિધિ બધાએ આચરવો નહિ.૨-૧૮૧ I
પ્રશ્ન : દેવલોકથી અહીં આવતા દેવોનો નીકળવાનો જે માર્ગ નક્કી બતાવ્યો
Page #139
--------------------------------------------------------------------------
________________
પર
છે, તે માર્ગથી આવે? કે બીજા માર્ગથી? ઉત્તર:– જોકે દેવો અચિંત્ય શક્તિવાળા હોવાથી બધા રસ્તાઓથી અહીં આવી
શકે છે, તો પણ સિદ્ધાન્તમાં “પ્રાય કરીને નિર્માણમાર્ગથી દેવોનું આવવું થાય છે” તેમ કહેલ છે.ર-૧૮૨
વૃદ્ધપડિત કમલવિજયગણિત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: મનુષ્યલોકની બહાર રહેલા સિંહ વિગેરે માંસાહારી હોય? કે-યુગલિકક્ષેત્રના
સિંહ વિગેરેની માફક પૃથ્વીલ વિગેરે ખાનારા હોય? ઉત્તર:–મનુષ્યલોક બહારના સિંહ વિગેરે સમુદ્રાદિકના માછલાંઓની પેઠે પ્રાય:
કરી માંસભોજી હોય, એમ સંભવે છે, પણ ભોગભૂમિના સિંહ વિગેરેની પેઠે પૃથ્વી-વનસ્પતિ ભોજી હોતા નથી. કેમકે જેમ ભોગભૂમિના વાઘ વિગેરેને અલ્પકષાય હોય છે, અને પૃથ્વી વનસ્પતિકાય વિગેરેનો વિશિષ્ટ રસ પરિણામ હોય છે, તેમ બીજા ક્ષેત્રોનો નથી એ આવી સંભાવનાનું કારણ છે. આ વિષયના વિશેષ અસરો જોયાનું સ્મરણમાં નથી.ર-૧૮૩
વૃદ્ધ પણ્ડિત કનકવિજય ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: અચિત્ત ભોજન વિગેરે ચારમાં રાત્રિએ ત્રસ તથા સ્થાવરજીવો ઉપજે
છે? કે નહીં? ઉત્તર: તોગા નીવા, તહાં સંપામા જા निसिभत्ते वहो दिलो, सव्वदंसीहिं सव्वहा॥
“તે યોનિ વાળા જીવોનો તથા ઉડીને પડતા જીવોનો રાત્રિભોજનમાં વધ સર્વજ્ઞોએ સર્વ પ્રકારે જોયો છે... આ શ્રાદ્ધદિન કૃત્યના વચનથી, અને अक्खइ तिहुअणनाहो, दोसो संसत्ति होइ राईए। भत्ते तग्गंधरसा, रसेसु रसिआ जिआ हुंति॥ ત્રિભુવનનાથ રાત્રિમાં સંસક્તિ દોષ કહે છે. ભોજનમાં તેવા રસગંધવાળા જીવો અને રસોમાં રસપરિણામી જીવો હોય છે.”
Page #140
--------------------------------------------------------------------------
________________
પ૩
આ છૂટક પાનાની ગાથા છે. તે અનુસાર સ્થાવર જીવોની ઉત્પત્તિ સંભવે છે, પણ રાત્રિના સંબંધથી ત્રસ જીવોની ઉત્પત્તિ ન હોય એમ
સંભવે છે.ર-૧૮૪ પ્રશ્ન; અપકૃત વસ્તુની અંદર મોણ વગરના રોટલી,ખાખરા અને ફલ વિગેરે
ગણાય? કે નહિ? ઉત્તર:- ઘણા ગ્રંથોમાં અલેપ શબ્દ કરી વાલ, ચણા વિગેરે બતાવ્યા છે,
અને બૃહત્કલ્પ ભાષ્યટીકામાં તો “મોણ વિનાની રોટલી, ખાખરા, સાથવો
વિગેરે અલેપમાં કલ્પ” એમ બતાવ્યું છે. ર-૧૮૫II પ્રશ્ન: શ્રદ્ધાવાળાઓને આગમ ભણવાનો નિષેધ કયા કયા આગમમાં તથા
પ્રકરણોમાં કહ્યો છે? ઉત્તર:-સમવાયાંગ સૂત્રમાં સાધુઓને આગમ ભણવાનો અધિકાર છે. કેમકે તેમાં
આચારાંગ સૂત્ર વિગેરેનો ઉદ્દેશકાલ વિગેરે કહ્યું છે, તે સાધુઓને જ ઘટે છે. તેમજतिवरिस परियाअस्स उ, आयारपकप्पनाममज्झयणं। चउवरिसस्स य सम्मं, सूअगडं नाम अंगंति॥ “ત્રણ વર્ષના પર્યાયવાળાને નિશીથ અધ્યયન, ચાર વર્ષ પર્યાયવાળાને સમવાયાંગ-સૂયગડાંગ ભાણાવાય છે.” ઇસાદિક સાત ગાથા પંચવજીમાં કહી છે, અને આમાં પણ આચારાંગની યોગ્યતાને આશ્રયીને સાધુઓને જ દીક્ષાપર્યાયના વર્ષો ચોક્કસપણે કહ્યા છે. આ અર્થ વ્યવહાર ગ્રંથમાં પણ છે. આ પ્રમાણે સૂયગડાંગ સૂત્રમાં જે સવાપાતંતા એ અક્ષરો છે. માટે સાધુઓજ આગમ ભણવાના અધિકારી છે, પણ શ્રાવકો
નથી. ર-૧૮૬ II પ્રઃ શ્રાવકોને તિવિહાર દુવિહાર પચ્ચકખાણમાં પાણી અને સ્વાદિમ ભક્ય
છે? કે નહિ? ઉત્તર:-શ્રાવકોને તિવિહાર દુવિહારમાં પાણી અને સોપારી વિગેરે ભક્ય છે.
પરંતુ આટલો તફાવત છે કે-જેણે સવારનું તિવિહાર પોરસી વિગેરે પચ્ચકખાણ કર્યું હોય, તેને એકાસણા વિગેરેના વખતે બેઠો હોય ત્યાં સુધી સ્વાદિમ કલ્પ, પણ ઉઠી ગયા પછી ન કલ્પ. અચિત પાણી તો બધામાં કલ્પ છે, અને દુવિહારમાં તો બન્નેય ભઠ્યપણે સંભવે છે. સાંજે તિવિહાર
Page #141
--------------------------------------------------------------------------
________________
પy
પચ્ચકખાણમાં પાણીના આગારનો ઉચ્ચાર નથી. તેથી સચિત્ત પાણી
પણ કલ્પે છે. સર-૧૮૭ શ્ન: લોકનિક દેવો એકાવતારી છે? કે નહિ? ઉત્તર:–એકાવતારી જ હોય, એવો એકાન્ત જાણેલો નથી. ૨-૧૮૮n પ્રશ્ન: વડવિવાહજિઆ ગાથાનો અર્થ બતાવવા કૃપા કરશો? ઉત્તર:–“ચોસઠ હજાર હાથીઓ” એ અર્થ છે. તે કેવા સ્વરૂપવાળા છે?
આઠ દાંતોએ કરી સહિત જે હોય તે સારુદનવાળા કહેવાય. એવા આઠ મસ્તકો ચોસઠ ગુણા કરેલા છે. આઠ દાંત સહિત આઠ મસ્તકો જેઓનાતે તુષિષ્ટિન્તરિત કહેવાય. અહીં મધ્યમપદલોપી સમાસ જાણવો. આઠને ચોસઠે ગુણીએ ત્યારે ૫૧૨ થાય. તેટલા દરેક હાથીને
મસ્તક છે, તેમજ એક એક દાંતમાં આઠ આઠ વાવડી છે. -૧૮૯ શ્ન: હવા વિનેવન નિ આ ત્રણ ગાથામાં ધ્વજ અને અષ્ટમંગલો
દેખાતા નથી. હમણાં તો પૂજા અવસરે કરાય છે, તેનું શું કારણ? ઉત્તર:–આ ત્રણ ગાથામાં ધજા અને અષ્ટમંગલોનું ઉપલક્ષણથી ગ્રહણ કરવું,
કેમકે આપણી અવિચ્છિન્ન પરંપરાથી આવેલો સ્નાત્રવિધિ નિર્મલ ન હોય,
એમ સંભવે છે. ૨-૧૯ou. પ્રશ્ન: અરિહંત મહારાજાઓના જન્માભિષેકમાં દેવોનાં શરીરો કેટલા ઊંચાં હોય? ઉત્તર:-જન્માભિષેકમાં દેવોનાં શરીરો અભિષેક કરતાં જિનેશ્વરના કાળના
મનુષ્યના શરીર જેવડા હોય એમ સંભવે છે. ૨-૧૯૧ N: કલ્પસૂત્રમાં ચોમાસામાં વોસ નો વિકાસયા નું પરિવાર
“પાંચ ગાઉ ભિક્ષાચના માટે જઈ આવવું કલ્પ” એમ પાઠ છે.
તે અનુસાર ચૈત્ય અને ગુરુવંદન માટે જઇ આવવું કલ્પે? કે નહિ? ઉત્તર:–મિલાવરિયાપુ એ પદ અન્યનું સૂચક છે. તેથી ચૈત્ય અને ગુરુવંદન
માટે જઈ આવવું કલ્યું છે. કેમકે આવશ્યક હારિભદ્રીય ટીકામાં કિકિયાનિદવે શરદકાળમાં નદી ઉતરવા પૂર્વક ગુરુવંદન આદિ કરેલું દેખાય છે. પરંતુ
પ્રવૃત્તિ નથી. ૨-૧૯૨ પ્રશ્ન: તમામ પચ્ચકખાણોમાં ગઢડામોને આ આગાર કહેલો છે. પરંતુ
પાસ નેવેન વા ઇત્યાદિકમાં કેમ ન કહ્યો?
Page #142
--------------------------------------------------------------------------
________________
૫૫
ઉત્તર:-
વા-આ પચ્ચકખાણમાં તે આગાર કહેવાતો નથી. તેનું કારણ શાસ્ત્રમાં જોયાનું સાંભરતું નથી. વડાવશ્યકસૂત્રમાં પણ તે
આગાર વિનાજ પાણલ્સનો પાઠ દેખાય છે..૨-૧૯૩ાા પ્રશ્ન: મહાનિશીથના યોગ વહ્યા વગરના સાધુ પાસે શ્રાવિકા ઉપધાનની ક્રિયા
શરીરની અસક્ઝાયમાં કરી શકે? કે નહિ? ઉત્તર:–અંતરાય છતાં પણ શ્રાવિકાને મહાનિશીથના યોગવાળા પાસેજ ઉપધાન
ક્ષિા કરવી પડે, બીજા પાસે ન થાય.II ૨-૧૯૪ો. પ્રશ્ન: તીર્થંકરદેવોનું ચતુર્મુખપણું સમવસરણ સિવાયની દેશનામાં હોય? કે
નહિ? ઉત્તર:-ટ્રાનશત્રતોના આ શ્લોકની ટીકાના અનુસાર સમવસરણમાં દેશના
અવસરે તીર્થકર દેવોનું ચાર મુખપણું સંભવે છે. તે સિવાય ચાર
મુખે દેશના હોતી નથી.) ૨-૧૯૫ પ્રશ્ન: તિર્યંચ અને મનુષ્યોને લેસ્થાની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, યુગલિયાઓને
પણ લેસ્થાસ્થિતિકાલ એ જ પ્રકારે હોય? કે ભિન્ન હોય? ઉત્તર:–યુગલિઆઓને પણ સામાન્ય તિર્યંચ મનુષ્યની પેઠે લેસ્થાસ્થિતિ કાલ
અંતર્મુહૂર્તનો હોય, એમ પન્નવણાસ્ત્રની ટીકા વિગેરેમાં કહેલ છે. ૨-૧૯૬ાા પ્રશ્ન: જેમ સૂક્ષ્મ નિગોદના સુલ્લક ભવો કહેવાય છે, તેમ બાદર નિગોદના
ક્ષુલ્લક ભવો કહેવાય નહિ? ઉત્તર:-સૂક્ષ્મ નિગોદની પેઠે બાદર નિગોદના પણ ક્ષુલ્લક ભવો સંભવે
છે.ll ૨-૧૯૭૧ પ્રશ્ન: સંગ્રહણીસૂત્રમાં મનુષ્યદ્વારમાં બે મુહુ વારા રે ચડેવીસ વિરહ
તોનો-ગર્ભજ મનુષ્યનો ૧૨ મુહૂર્ત અને સંમૂર્ણિમ મનુષ્યનો ૨૪ મુહૂર્તનો ઉત્કૃષ્ટથી વિરહકાલ હોય છે.” એમ છે, તો ગર્ભજ મનુષ્યો સદા
હોવા છતાં સંમૂર્ણિમ મનુષ્યનો વિરહકાલ કેમ સંભવે? ઉત્તર:–ગર્ભજ મનુષ્યો નિરંતર હોય, છતાં પણ સંમૂર્ણિમ મનુષ્યોનો ૨૪
મુહૂર્તનો વિરહકાલ કોઈ અવસરે સંભવે છે. કેમકે-પહેલાં ઉત્પન્ન થયેલાનો
Page #143
--------------------------------------------------------------------------
________________
અંતર્મુહૂર્તમાલ પૂરો થયે છતે, નવા ઉત્પન્ન ન થાય તેવો કોઈ કાળ આવી જાય છે. તે વખતે એક પણ હોય નહિ, માટે ઘટે છે, એમ
નીવર મા ચામાં કહ્યું છે. ૨-૧૯૮૫ પ્રશ્ન: શુલ્લભવના વિચારમાં ૨૫૬ આવલીકાઓએ, અને ૩૭૭૩ અંશોએ,
એક ક્ષુલ્લક બતાવ્યો છે. અને એક આવલીકાના ૩૭૭૩ અંશો બતાવ્યા.
તો આ બે ઠેકાણે બતાવેલ ૩૭૭૩ અંશોનું કાળમાન કેટલું જાણવું? ઉત્તર:–આવતીકાએ માપેલ મુલકભવના વિચારમાં શ્વાસોચ્છવાસ અને
મુહૂર્તાદિકમાં લકભવો અને આવલિકાઓની સંખ્યા કરવાને ઈશ્કેલી છે, અને ૩૭૭૩ શ્વાસોચ્છવાસે એક મુહૂર્ત થાય છે, તેથી ગણતરીની સુલભતાને માટે ૩૭૭૩નો ભાજક રાશિ કલ્પી કાઢયો છે, હવે તે બંય ઠેકાણાના અંશોનું કાળમાન જુદું છે. આવલીકાના ૩૭૭૩ અંશોનું કાળમાન અસંખ્યાતા સમય છે, અને યુદ્ધકભવના ૩૭૭૩ અંશોનું કાળમાન ૨૫૬ આવલીકા છે. કેમકે-૨૫૬ આવતીકાએ એક
શુદ્ધકભવ થાય છે. ૨-૧૯૯૫ પ્રશ્ન: વીરભગવંતનું ૭૨ વર્ષનું આયુષ્ય કહેલું છે, તે જન્મદિવસથી? કે
ગર્ભની ઉત્પત્તિથી? કેમકે તેનો વિચાર કરતાં મેળ ખાતો નથી, માટે
કેવી રીતે છે? ઉત્તર:-જન્મોતરી (= જન્મકુંડલી) વિગેરેની અપેક્ષાએ તો જન્મથી છે, પણ
પરમાર્થથી તો ગર્ભની ઉત્પત્તિથી ગણાય છે. બતાવેલ ૭૨ના આંકમાં તો ન્યૂન અથવા અધિક માસ દિવસોની વિવક્ષા કરી નથી, તેથી વિસંવાદ
આવતો નથી. ર-૨૦Oા પ્રશ્ન: અણાહારી વસ્તુઓમાં લિંબડા વિગેરેને ગણાવ્યા છે. તો લીલું હોવા
છતાં તે અણાહારીમાં લેવું ? કે નહિં? ઉત્તર:–અણાહારીમાં લીલા લિંબડા વિગેરે પણ કહ્યું છે.ર-૨૦૧૫ પ્રશ્ન: વડ, આકડા, પંચાંગુળના (મોટા) પાંદડાંઓ તોડેલાં હોય કે પોતાની
મેલે ખરી પડેલાં હોય, તે મુહૂર્ત પછી અચિત્ત થાય? કે નહિ?
Page #144
--------------------------------------------------------------------------
________________
૫૭
ઉત્તર:-વિંદનિ મિત્કાર્યામિ નાથબં નવ-વિષ્યન-“ડીટીહ કરમાઇ જાય,
ત્યારે તે પાંદડાં જવરહિત જાણવાં.” આ વચનથી તોડેલાં હોય, કે સ્વયં પડી ગયાં હોય, તે પાંદડાં અચિત્ત થાય છે, પરંતુ કાળનિયમ
બતાવ્યો નથી. ૨-૨૦૨ પ્રશ્ન: મને મદુ મંગિ, નવનિ વડWS/
उप्पजंति असंखा, तव्वण्णा तत्थ जंतुणो॥१॥ “મદિરા, મધ, માંસ અને માખણમાં અસંખ્યાતા જીવો તે વર્ણવાળા
ઉપજે છે,” આ ચારમાં જે જીવો ઉપજે તે કેટલી ઇંદ્રિયવાળા હોય? ઉત્તર:-મદિરા, મધ અને માખણમાં બેઈદ્રિય જીવો ઉપજે, અને માંસમાં
બાદરનિગોદ રૂપ એકેન્દ્રિયો અને બેઇજિયો ઉપજે, અને મનુષ્ય માંસમાં તો બાદરનિગોદ એકેન્દ્રિયો અને બેઈન્દ્રિયો અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય
મનુષ્ય ઉપજે છે, એમ શાસ્ત્રવચન મુજબ સંભવે છે. ૨-૨૦૩ પ્રશ્ન: માંસના અધિકારમાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે માંસમાં તરતજ સંમૂર્ણિમ
અનન્ત જીવો ઉપજે છે, તો તે અનન્ત જીવો કયા? ઉત્તર:- નિગોદજીવો અનન્તા ઉપજે એમ યોગશાસ્ત્રમાં કહેલું છે. ૨-૨૦૪ પ્રશ્ન: સંસનીય-સંપાd Mાના નિશિ મોનનં. રાત્રે જીવ સમૂહના સંસર્ગવાળું
ભોજન કરનારા મૂઢો રાક્ષસો થકી અધિક કેમ ન ગણાય? આ શ્લોકથી કેટલાકો ચારે આહારોને સરખા જીવ સંસર્ગવાળા કહે
છે, પરંતુ આમાં કોઇ ફેરફાર હોય? કે નહિ? ઉત્તર:-જીવોનું ઉપજવું ચારે આહારોમાં પણ સરખું હોતું નથી. ર-૨૦પા પ્રશ્ન: પૌષધ ઉચ્ચરવાના પાઠમાં ફેલગો એ પદ આહારપૌષધમાં જ બોલાય
છે, પણ શરીરસત્કાર વિગેરેમાં બોલાતું નથી, તેથી પોતાના શરીરનું
વૈયાવચ્ચ, વિલેપન આદિ પોતે કરવું, કે બીજા પાસે કરાવવું કલ્પ? - કે નહિ? ઉત્તર:-પોસાતીઓને કારણ સિવાય વિલેપન વિગેરે પોતે કરવું કે બીજા
પાસે કરાવવું કલ્પ નહિ, જો કોઈ બીજો ભક્તિથી કરે, તો કહ્યું પણ છે. ર-૨૦૬ાા
સિન પ્રશ્ન-૮]
Page #145
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રશ્ન: દેવોને અવધિ વિગેરે જ્ઞાન હોવાથી પૂર્વ ભવમાં ભણેલ અથવા નહિ ભણેલ ચૌદ પૂર્વ વિગેરે શ્રુત સંભવે ? કે નહિ?
ઉત્તર :— દેવોને અવધિજ્ઞાન આદિ હોવાથી પ્રાયે કરી અગીયાર અંગનું જ્ઞાન સાંભરે છે. બાકીનું સ્મરણ હોતું નથી. કેમકે-મહામાષ્યમાં તથા ટીકામાં કહ્યું છે કે
चोहसपुव्वी मणुओ, देवत्ते तं न संभरइ सर्व्व ।
देसंमि होइ भयणा, सट्ठाणभवे उ भयणा उ ॥ १ ॥
“અહીં કોઇક ચૌદપૂર્વી સાધુ કાળધર્મ પામીને દેવલોક ગયા, ત્યાં તેને પૂર્વ ભવમાં ભણેલ શ્રુત બધું સાંભરતું નથી, પણ એકદેશ-એટલે કે અગીયાર અંગનું જ્ઞાન સાંભરે છે.” એમ પપૂર્ણિનું કહેવું છે. કોટ્યાચાર્યનું વ્યાખ્યાન તો દેશ-સૂત્રનો અર્થ અથવા દેશ-માત્ર સૂત્ર વિગેરે સંભારે છે.” એ પ્રમાણે છે. આ વ્યાખ્યાન પૂર્વગત સૂત્રની અપેક્ષાએ સંભવે છે નહિંતર તો ગૃહપસૂત્રની સાથે વિરોધ થઈ જાય. ૧૧ અંગોમાં પણ ભજના છે, એટલે સાંભરે પણ ખરા, અને ન પણ સાંભરે, ચાલુ ભવમાં પણ ભજના છે, કેમકે-કોઇકને મિથ્યાત્વ વિગેરેની પ્રાપ્તિ થઈ જાય તો શ્રુતજ્ઞાન તે જ ભવમાં પડી જાય છે, અને કોઇકને તેવું કારણ ન હોય તો પડતા નથી. આ પ્રકારે વિશેષાવશ્યકની મલધારી શ્રી હેમચંદ્રસૂરિની કરેલી ટીકામાં છે.૨-૨૦૭ા
9
પ્રશ્ન : સિદ્ધશિલા ઉપરનું યોજન, પ્રમાણાંગુલના માપથી ? કે કોઈ બીજાથી ગણાય?
ઉત્તર:— તે યોજન ઉત્સેધ અંગુલથી મપાય છે, પણ પ્રમાણ અંગુલથી નહિં, એમ જાણવું ૨-૨૦૮॥
પ્રશ્ન : દેવલોકના પુસ્તકમાં કેવી લિપિ છે? અને તે પુસ્તકનું શું નામ છે?
ઉત્તર :— તે પુસ્તકોની લિપિ ત્યાંના વ્યવહારને આશ્રયીને સંભવે છે, અને તેનું નામ કોઈ ઠેકાણે પણ દેખ્યું નથી. ર-૨૦ા
પ્રશ્ન: કોઈ નવા સાધુની દીક્ષા શ્રીહીરવિજ્ય સૂરીશ્વરજી પાસે થઈ, અને અચિત્તરજ ઉડ્ડાવણીનો કાઉસ્સગ્ગ કરાવવો ભૂલી ગયા, તો ફેર દીક્ષા આપીને આવશ્યક વિગેરેના ોગ કરાવવા અને વડી દીક્ષા આપવી કલ્પે ? કે નહિ ?
નહિ ?
Page #146
--------------------------------------------------------------------------
________________
પ૯
ઉત્તર:–ગચ્છનાયક પાસેની દીક્ષા વખતે તે કાઉસ્સગ્ગ ભૂલી જવાયો હોય,
તો ફેર ગચ્છનાયક પાસે દીક્ષા ક્યા વિના યોગની ક્રિયા અને વડી
દીક્ષા કરવી સુઝે નહિ.ર-૨૧ના પ્રશ્ન: વહોરેલા પાત્રા કરી લેપ્યા હોય, તો ચોમાસામાં વાપરવા કલ્પે? કે
નહિ? ઉત્તર:-પ્રથમ વહોરેલા ફરી લેપેલા પાત્રા ચોમાસામાં વાપરવા કહ્યું છે. ર-૨૧૧ પ્રશ્ન: શય્યાતરના ઘરનો આહાર લીધો હોય, તેને આયંબિલનું પ્રાયશ્ચિત્ત અપાય
છે, તો તે આહાર વાપરવાવાળાને પણ અપાય? કે નહિ? ઉત્તર:-ગ્રંથમાં શય્યાતર પિંડ ભોગે સામાન્યથી આયંબિલ કહ્યું છે, પરંતુ
હમણાં તો પરંપરાએ તેના ગ્રાહકને આયંબિલ અપાય છે. ર-૨૧૨ાા પ્રશ્ન: વસતિમાલિક દેવલોક થઇ ગયો હોય, તો કોણ શય્યાતર ગણાય? ઉત્તર:-વસતિનો માલિક થઇને જે સાચવે, તે શય્યાતર થાય. ર-૨૧૩ પ્રશ્ન: ઉપાશ્રયમાં જેણે વળીઓ થાંભલા, ચંદરવા, મૂક્યા હોય, તે શય્યાતર
ગણાય? કે ભૂમિનો માલિક શય્યાતર ગણાય? ઉત્તર:-શાસ્ત્ર મુજબ બધા શયાર ગણાય, પણ હાલ તો શ્રાવકોએ જેટલાં
શય્યાતર કરવાનાં નામ લખ્યા હોય, તે કરાય છે.પાર-૨૧૪ પ્રશ્ન: કોઈએ ઉપાશ્રય નિમિત્તે ધન ખર, તેને ચાર પુત્રો હોય, તે સ્વર્ગવાસ
પામ્યો, અને પુત્રો જુદા પડયા, તો તે બધા શયાતર થાય? કે
તેમાંથી એક અધ્યાતર થાય? ઉત્તર:–જેટલા તેના માલિક હોય, તે બધા શય્યાતર થાય. ર-૨૧૫ા પ્રશ્ન: “પાંસરુ” એટલે તાંબાના વાસણમાં નાંખેલું દુધ ખાવામાં દોષ છે?
કે નહિ? ઉત્તર:-લોકમાં દોષ સંભળાય છે, પણ આપણા ગ્રંથ અનુસાર નથી. ઘર-૨૧૬ પ્રશ્ન: છઠ્ઠ કરવાની શક્તિ ન હોય, તો પાંચમનો ઉપવાસ પાંચમે કરાય?
કે સંવચ્છરીની ચોથમાં કરાય? ઉત્તર:-શક્તિના અભાવમાં પર્યુષણાની ચોથે ઉપવાસ કરવાથી સરે છે.
કેમકે-શ્રીહીરવિજય સૂરીશ્વરે પ્રસાદી કરેલ પ્રશ્ન સમુચ્ચય ગ્રંથમાં તે જ પ્રમાણે કહેલ છે. આર-૨૧છા
Page #147
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રશ્ન: “જેમ માણા વિગેરે માપોએ કોઇક પુરુષ સર્વ ધાન્ય માપે, તેમ અસદ્ભાવ કલ્પનાની પ્રરૂપણાએ કરી લોક જેવડા માપે કરીને કોઇ અધન્ય ઉત્કૃષ્ટ અવગાહનાવળા પૃથ્વીકાય જીવોને જે માપે, તો પૃથ્વીકાય જીવો અસંખ્યાતા લોકને પૂરે છે.” એમ આચારાંગના પહેલા શ્રુતસ્કંધમાં પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની ટીકામાં કહ્યું છે. તો ચાર સ્થાવરોનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું કહ્યું છે, માટે-તે પૃથ્વીકાય જીવો અસંખ્ય લોકને કેવી રીતિએ પૂરી શકે?
ઉત્તર :— પ્રસ્થ એટલે માણા વિગેરેના છાતમાં સામાન્ય વાત કહી છે. પણ દરેક આકાશ પ્રદેશે એક પૃથ્વીકાય જીવને સ્થાપવાની કલ્પનાએ લોકરૂપ પાલો ભરવામાં આવે, તો અસંખ્યાત લોક્ને ભરી દે, એમ સંભવે છે. જે એમ નહિ લઈએ, તો પત્રવણા ટીકા વિગેરે બીજા ગ્રંથો સાથે વિરોધ આવે, એમ જાણવું. ૫૨-૨૧૮॥
પ્રશ્ન: તિર્યંચો વૈયિ શરીર બનાવે, તે મૂલ શરીર સાથે સંબંધવાળું હોય ? કે અસંબંધવાળું હોય ?
ઉત્તર :— સંબંધવાળું હોય, અને અસંબંધવાળું પણ હોય છે. ર-૨૧૯ા
પ્રશ્ન: જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ? જે દેવકાર્યમાં ઉપયોગ થતો હોય, તો દેવપૂજામાં ઉપયોગ થાય ? કે પ્રાસાદ વિગેરેમાં થાય ?
ઉત્તર : દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય. અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય. અને સાધારણ દ્રવ્ય સાતેય ક્ષેત્રમાં કામ આવે એમ જૈન સિદ્ધાંત છે. આવું ઉપદેશ સમતિકામાં છેલ્લા ભાગમાં કહ્યું છે. માટે તે અનુસારે જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં, અને દેવપૂજામાં તથા દેરાસરના કાર્ય વિગેરેમાં ઉપયોગી થાય છે. ૨-૨૨ના
પ્રશ્ન: સૌધર્મ વિગેરે દેવો “મનુષ્ય અને તિર્યંચમાં-અમે અમુક સ્થળે ઉપજીશું” એમ જાણે ? કે નહિ ?
ઉત્તર:—તેવા પ્રકારનું જ્ઞાન હોય તો કોઇક જાણે અને તેવું જ્ઞાન ન હોય તો ન જાણે. ૫૨-૨૨૧
પ્રશ્ન: પ્રભાતે પ્રતિક્રમણમાં તપચિંતામણિના કાઉસ્સગમાં“ ઉપવાસ વિગેરે અમુક તપ હું કરીશ” એમ ચિંતવીને કાઉસ્સગ પારે. પછવાડે કોઇકના આગ્રહથી
Page #148
--------------------------------------------------------------------------
________________
૬૧
ચિંતવેલ તપ થકી ઓછું તપ કરે, તો તેને પચ્ચક્ખાણનો ભંગ થાય કે નહિ ?
ઉત્તર :— તેને પચ્ચક્ખાણનો ભંગ લાગે નહિ. ૨-૨૨૨ા
પ્રશ્ન: નિયાણું બાંધ્યું હોય તો સીરત્ન થાય? કે બાંધ્યાં વિના પણ થાય? ઉત્તર :— સીરત્ન બંનેય પ્રકારે થાય. કેમકે આ બાબતે વિશેષ કહ્યું નથી.૨-૨૨૩ પ્રશ્ન: દેશવિરતિથી ચક્રીપદ પમાય કે નહિ? તેમજ ચક્રવર્તીને ગૃહસ્થણામાં દેશવિરતિ હોય ? કે નહિ ?
ઉત્તર :—દેશવિરતિથી ચક્રીપદ મળે કે નહિ? તેવો નિશ્ચય જાણ્યો નથી, તેમજ ચક્રવતીઓને મહાપરિગ્રહ હોવાથી દેશવિરતિની પ્રાપ્તિ ન થાય.ર-૨૨૪ા
પ્રશ્ન: ગણધરોની જુદી જુદી વાચના છે, છતાં તેઓને સાંભોગિકપણું હોય ? કે નહિ ? અને સામાચારી વિગેરેમાં ભેદ હોય ? કે નહિ ? (એક માંડલીએ આહાર કરવો વિગેરે બાબતોમાં એકપણું તે સંભોગ કહેવાય.)
-
ઉત્તર :— ગણધર મહારાજાઓને માંહોમાંહે વાચનાનો ભેદ હોવાથી સામાચારીનો પણ કાંઇક ભેદ સંભવે છે, અને તે ભેદ હોવાથી કાંઇક અસાંભોગિકપણું પણ સંભવે છે. ૫૨-૨૨૫
પ્રશ્ન: જિનલ્પીઓ તે જ ભવમાં મોક્ષે જાય? કે નહિ? જે ન જતા હોય? તો તેનું કારણ શું?
ઉત્તર :— જિનકલ્પીઓ તે જ ભવમાં મોક્ષે જતા નથી. કેમકે
-
न करिंति आगमं ते, इत्थीवज्जो उ वेद इक्कतरो ।
पुव्वपडिवन्नओ पुण, होज सवेओ अवेओ वा ॥१॥
અપૂર્વ અધ્યયન કરતા નથી, પૂર્વ ભણેલ શ્રુતને તો ભૂલી ન જવાય માટે એકાગ્રમને રૂડી પ્રકારે સંભાર્યા કરે છે. અને તેઓને જિનકલ્પના સ્વીકાર વખતે સ્રી વેદને વર્જીને બેમાંથી એક વેદ-પુરુષવેદ અથવા અસંકિલષ્ટ નપુંસક વેદ હોય, અને જેણે પહેલાં સ્વીકાર કર્યો હોય, તે તો વેદવાળો હોય અથવા વેદ વિનાનો હોય, જિનલ્પીને તે જ ભવમાં કેવલજ્ઞાનનો નિષેધ છે, તેથી ઉપશમ શ્રેણીમાં વેદ દબાઈ જવાથી તેને અવેદિપણું હોય તે વાત બૃહત્કલ્પ ટીકામાં કહેલી છે કે
Page #149
--------------------------------------------------------------------------
________________
उवसमसेढीए खलु, वेदे उवसामिमि उ अवेदो।
न उ खविए तजम्मे, केवलपडिसेहभावाओ॥१॥ ઉપશમ શ્રેણીમાં વેદ શાંત થયો તેથી જિનકલ્પી અવેદી હોય છે. પણ વેદનો ક્ષય તેને ન થાય. કેમ-તે જન્મમાં કેવલજ્ઞાનનો નિષેધ છે.
અને બીજા કાળમાં સવેદી હોય છે. તે ૨-૨૨૬ / મ: ભાવી બીજા અને ત્રીજા તીર્થંકર થનાર ઉદાયી અને સુપાર્શ્વના જીવને
આંતરું થોડું હોવાથી વૈમાનિક દેવની ગતિ સંભવતી નથી, અને તેવા મહાનુભાવોને નરક્શતિ થઈ હોય તેમ મનાતું નથી અને ભવનપતિ વિગેરેમાં ગયા હોય તેમ પણ ન મનાથ, કારણ કે ભવનપતિ વિગેરેથી
આવેલ તીર્થકર થાય નહિ, તેથી આ બાબતમાં શું સમજવું? ઉત્તર:–ઉદાયી અને સુપાર્શ્વનો જીવ કઇ ગતિમાં ગયા? તે શાસ્ત્રમાં સાંભળવામાં
આવ્યું નથી, માટે તે સ્વરૂપ તો સર્વજ્ઞ ભગવાન જાણે. ર-૨૨ડ્યા પર: આંબળા, પિપરીમૂળ, કેરા, જીરામિશ્રિત વસ્તુ, પીપર અને હરડે આ
વસ્તુઓ આયંબિલમાં કહ્યું કે નહિ? ઉત્તરઃ આ વસ્તુઓ ગૃહસ્થોને આયંબિલમાં કહ્યું નહિ, સાધુઓને તો જીરાવાળા
પાપડ વિગેરે કલ્પ પણ છે, એમ પ્રવૃત્તિ છે.ાર-૨૨૮ પ્રશ્ન: જેમ આ ભરતક્ષેત્રમાં વીર ભગવંતના જન્મ નક્ષત્રે ભસ્મરણ આવેલ
છે, તેમ બીજા ક્ષેત્રોમાં તીર્થકરના જન્મનક્ષત્રમાં તે આવ્યો છે કે
નહિ? તેમજ અહીં બહુ કુમતો છે, તેમ બીજે છે? કે નહિ? ઉત્તર-દશેય ક્ષેત્રોમાં ભગવાનના અવન વિગેરે કલ્યાણકો એક જ નક્ષત્રમાં
થાય છે એમ આગમમાં કહેલ છે, માટે ભસ્મરાહનું સંક્રમણ સર્વ
ઠેકાણે સરખું જ છે.ર-૨૨લા પ્રશ્ન: આ દશેય આર્યો ભરતક્ષેત્રમાં છે? કે દશેય ક્ષેત્રોમાં છે? ઉત્તર-દશેય ક્ષેત્રોમાં દશ દશ આશ્રય હોય છે, તેમાં કેટલાક એ જ
હોય છે, અને કેટલાક જુદા હોય છે.પર-૨૩ત્રા , પ્રશ્ન: કડી હિંગલોક અને સૈધવ સચિત્ત હોય? કે અચિત્ત હોય? ઉત્તર:-કડી અને સૈધવ દૂર દેશથી આવેલ હોવાથી અચિત્ત જ હોય,
Page #150
--------------------------------------------------------------------------
________________
અને હિંગલોક તો દૂરથી આવેલ અને અમીપૂરમાં બનેલ ફાસુ છે. પરંતુ આચરણાથી તો સંસ્કાર કરેલો હોય તે જ ગ્રહણ કરાય છે.ર-૨૩૧ - પંડિત હાર્ષિગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: મેરુપર્વતમાં વિશ્લેન્દ્રિય જીવોનો સદ્ભાવ છે? કે નહિ? ઉત્તર:– if it! વેદિયા નિત્તાપના કાણા પન્ના? ગમ! उड्ढलोए, तदेकदेसभाए:
“હે ભગવની પર્યાપ્ત, અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોનાં સ્થાનો ક્યાં કહેલાં છે?” હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં તેના એક દેશ ભાગમાં.” આ પ્રકારે પન્નવણા સૂત્રામાં છે. તદુકદેશભાગ એટલે “ મેરુપર્વતની વાવડી વિગેરેમાં” ઈત્યાદિ, આ પ્રકારે ઇંદ્રિય વિગેરેના સૂત્રો પણ જાણી લેવા. આ પાકને અનુસરીને મેરુ પર્વતમાં બેઈકિય વિગેરે હોય એમ સંભવે
છે. ર-૨૩રા પ્રશ્ન: સૌધર્મ વિગેરે દેવલોકમાં વાવડીના કમલો વનસ્પતિરૂપ હોય? કે કાંઇ
બીજા રૂપે હોય? ઉત્તર:-રાદિ જ! વાવાસાયા વગરના ટાઇ પન્ના?
गोअमा! उड्ढलोए कप्पेसु विमाणेसु विमाणावलिआसु विमाणपत्थडेसु-डे ભગવાન! પર્યાપ્તબાદર વનસ્પતિ જીવનાં સ્થાનકો ક્યાં કહ્યાં છે? હે ગૌતમ! ઊદ્ગલોમાં, કલ્પમાં, વિમાનોમાં, વિમાનની શ્રેણીઓમાં અને વિમાનના પાથડાઓમાં કહ્યાં છે. આ વચન અનુસાર દેવલોકમાં વનસ્પતિ છે. તેથી વાવડીના કેટલાક કમલોનું વનસ્પતિપણું હોય તો જ તે વાત
સંભવે છે. આર-૨૩૩ પ્રશ્ન: જે ભવ્યજીવો વ્યવહારી બન્યા તેઓને મોક્ષની પ્રાપ્તિમાં કાળનિયમ છે?
કે નહિ? ઉત્તર:–ભવ્ય જીવોને વ્યવહારી થયા પછી વિભાવના ગ્રંથને અનુસાર વધારેમાં
વધારે અનન્ત પુદગલપરાવર્ત કાલ ભમ્યા પછી મોક્ષની પ્રાપ્તિ દેખાય
છે. ર-૨૩૪ પ્રશ્ન: દેવલોકમાં મિથ્યાત્વી દેવ-દેવીનો કેવો આચાર હોય? ઉત્તર–મે સમકિતી દેવોને સિદ્ધાયતનમાં જિનેશ્વરની પૂજા વિગેરે પ્રવૃત્તિ
Page #151
--------------------------------------------------------------------------
________________
૬૪*
હોય છે તેમ, મિથ્યાત્વી દેવ-દેવીને તે જ વિમાનોમાં રહેલ નાગ વિગેરેની
પડિમાની પૂજા કરવી વિગેરે આચાર સંભવે છે. ર-૨૩પા પ્રશ્ન: સરસ્વતી દેવી બ્રહ્મચારી છે કે નહિ? ઉત્તર:– શેત્ર સમાસની ટીકા અને ભગવતીસૂત્રને અનુસાર સરસ્વતી દેવી
વ્યારના ઈંદ્ર ગીતરતિની અગમહિષી છે એમ જણાય છે, તેથી તે
બ્રહ્મચારી કહેવાતી નથી. ર-૨૩૬ a: વિના કારણે પણ સદોષ ભોજન કરનારને જઘન્યથી પણ ચારિત્ર
હોય? કે નહિ? ઉત્તર:–“જે કાંઈ પણ દોષિત ભોજન શ્રાવિકાએ આપવા ઈચ્છયું હોય,
તે એકથી બીજે એમ હજાર ઘરે પહોંચ્યું હોય, તે સાધુ લે, તો દુષ્પક્ષને સેવે છે.” ઈત્યાદિક સૂયગડાંગસૂત્ર વિગેરેના વચન પ્રમાણથી મુખ્યતાએ વિના કારણે સદોષ ભોજીને ચારિત્ર હોય નહિ. પરંતુ સશુક, નિશુક પરિણામ ભેદે કરીને તથા ગંભીર અને અગંભીર કારણપણું અને વિના કારણપણું હોવાથી કેટલાકોને કથંચિત્ હોય પણ, અને ન થે હોય, આ જ કારણથી પાસથ્થા વિગેરેનો દેશ અને સર્વ ભેદે ઘણો
અધિકાર સિદ્ધાન્તમાં કહેલ છે.પાર-૨૩ળા પ્રશ્ન: જે યોનિમાં મનુષ્ય ઉપજે છે, તેમાં બેઈદ્રિય વિગેરે ઉપજે છે તેથી
યોનિશંકર દોષ હોય કે નહિ? ઉત્તર:-મનુષ્ય અને બેઈકિય વિગેરેની એક યોનિ છતાં પણ પોત-પોતાની
જાતિમાં યોનિના એકપણાનો વ્યવહાર છે, પણ ભિન્ન જાતિમાં નથી. માટે જ છાણા વિગેરેમાં ઉપજેલા ઘણા બેઈકિયાદિ કુલોને પોતાની જાતિની અપેક્ષાએ એક યોનિપણું છે, અને ભિન્ન જાતિવાળાઓને પણ પોતાની
જાતિની અપેક્ષાએ એક યોનિ છે, તેથી શંકરદોષ આવતો નથી.ર-૨૩૮ શ્ન: યોગોલ્ડનમાં રાત્રિએ અણાહારી વસ્તુ લેવી કલ્પે કે નહિ? ઉત્તર:-યોગવાળાને રાત્રિએ સંઘો ન હોવાથી કોઈ પણ લેવું કહ્યું નહિ.
સંઘાટ્ટો રાત્રિએ મૂકી દીધેલ હોય. અને સવારે પગાની ક્રિયા પછી
લેવાય છે. ર-૨૩લા પ્રશ્ન: દેવોને ઘણી કુળકોટી બતાવી છે. તેમાં કેવા જીવો હોય?
Page #152
--------------------------------------------------------------------------
________________
૬૫
ઉત્તર–જેમ મનુષ્યોમાં ઈવાયુ કુલો વિગેરેનું અનિયતપણું હોવાથી સમાન
રૂપપણું છતાં પણ કુળકોટી સંભવે છે, તેમ દેવોમાં પણ છે, તેથી
કાંઇ અસંગતિ નથી. ર-૨૪ત્રા પ્રશ્ન: સામગ્રી વિના કોઈ પોતાની મેળે ચારિત્ર લે અને પાળે તો તેને
કેવું લ થાય? ઉત્તર:-શાસાની મર્યાદા મુજબ સ્વયંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધ સિવાય બીજાને
પોતાની મેળે દીક્ષા લેવી કલ્પ નહિ, પણ સામગ્રીના અભાવે કોઇ વૈરાગ્યથી સ્વયં દીક્ષા લે, અને પાળે, તો નિર્જરા વિગેરે ફલ સંભવે
છે. ર-૨૪૧ પ્રશ્ન: તિર્યંચોને ગુરુ પાસે આલોયણ લીધા વિના શુદ્ધિ થાય છે, તેમ મનુષ્યોને
કેમ ન થાય? ઉત્તર:–તેવા પ્રકારની સામગ્રીના અભાવે તિર્યંચને શુદ્ધિ થાય છે, પણ મનુષ્યને
તો પ્રાય: સામગ્રીની હયાતી છે, માટે આલોયણ લીધા વિના શુદ્ધિ થતી નથી. માટે જ ગુર આદિ સંયોગ હોવા છતાં, તેવા પરીણામવાળા કોઈક કારણથી આલોયણ ન લઈ શક્યા હોય તો પણ શુદ્ધ થાય છે, અને છતે જોગે જે લેતા નથી, તેની શુદ્ધિ થતી નથી. કેમકે
આલોયણ લેવાના તેને પરિણામ નથી. ર-૨૪રા પ્રશ્ન: વિદિશામાં રહેલ આકાશ પ્રદેશોને દિશામાં રહેલ આકાશ પ્રદેશો ફરશે?
કે નહિ?? જે ફરસતા હોય, તો એક આકાશ પ્રદેશને આઠ પ્રદેશની ફરસના થઇ જાય, અને શારમાં છ પ્રદેશની સ્પર્શના કહેલી છે, તે દોષ આવે અને જે ન ફરસતા હોય તો તે બેની વચ્ચે શું
હોય? તે યુક્તિપૂર્વક સમજાવવા કૃપા કરશો? ઉત્તર દિશાના આકાશ પ્રદેશને વિદિશાના આકાશ પ્રદેશ સાથે સર્વ પ્રકારે
સંબંધ હોતો નથી, દિશાના આકાશ પ્રદેશોએ કરીને જ તેનો છેડો હોય છે. આ અર્થ બે ત્રણ વિગેરે પંક્તિમાં ગોઠવેલી સરખા ખુણાવાળી ચોરસ લાકડીઓ કે ઈંટોએ કરી સુખેથી સમજી શકાય છે. ર-૨૪ષા
સિન પ્રશ્ન-૯]
Page #153
--------------------------------------------------------------------------
________________
૬૬
પંડિત નગર્લિંગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ઘઉં વગેરેના લોટની ચપટી નાંખવાથી ઉકાળેલું દૂધ નિવિયાતું થાય? કે નહિં. ?
ઉત્તર :— ઘઉં વિગેરેનો લોટ નાંખ્યા પછી એક રસ થઇ અન્યવર્ણાદિક પામે, તો તે દૂધ નિવિયાતું થાય છે. ૫૨-૨૪૪ા
પ્રશ્ન: નિવિયાતા દૂધથી બનેલું દહીં નિવિયાનું કહેવાય ? કે નહિ ?
ઉત્તર :— નિવિયાતા દૂધથી બનેલું દહીં નિવિયાતું થાય. ૫૨-૨૪પા
=
પ્રશ્ન: માખણ તાવતી વખતે જ ઘીમાં લોટની ચપટી નાંખી હોય, તો તે ધી નિવિયાતું ગણાય કે નહિ ?
ઉત્તર :— તે ઘી નિવિયાતું થતું નથી. કેમકે— ડાહી થતુતુને
“દૂધ અને દહીં ચોખા વિગેરેમાં ચાર અંગુલ સુધી ઉપર હોય તો નિવિયાતું થાય.” એમ ભાષ્યનું વચન છે. ર-૨૪૬॥
પ્રશ્ન : શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે, તે વખત મસ્તક ધોવું જોઈએ?
કે કાંસકીએ વાળ ઓળી લે તો ચાલે?
ઉત્તર :~ દેવપૂજાને કરવા ઈચ્છતા શ્રાવકે સામગ્રી હોય તો સર્વ અંગે સ્નાન કરવું. અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીએ મસ્તકના વાળ ઓળી લે તો ચાલે છે, ” એમ આચાર પ્રદીપમાં કહ્યું છે. ૫૨-૨૪ા પ્રશ્ન: પદ્માવતી દેવી ધરણેન્દ્રની પત્ની છે? કે અપરિગૃહીતા દેવી છે? ઉત્તર :— પદ્માવતી. ધરણેન્દ્રની અગ્રપટ્ટરાણી છે. પણ અપરિગૃહીતા દેવી નથી. ૫૨-૨૪૮II
પ્રશ્ન: વીર ભગવંત ૨૨મા ભવમાં રાજા થયેલ છે, ૨૩મા ભવમાં ચક્રી
થયા. તો ચક્રવર્તિઓ દેવ નારક થકી આવેલા જીવો થાય? કે બીજેથી આવેલ પણ થાય?
ઉત્તર :— આવશ્યકસૂત્ર અને વીરચરિત્ર વિગેરેના અનુસારે વીરભગવંતનો જીવ સિંહભવથી નારકી થયા, અને ત્યાંથી નીકળીને તિર્યંચ મનુષ્ય વિગેરે
Page #154
--------------------------------------------------------------------------
________________
s
ભવો ભમીને ચકવર્તી થયા છે. રાજાનો ભવ તો સ્તોત્રમાંજ દેખાય છે. બીજે દેખ્યો નથી. તેથી આદિ શબ્દનું ગ્રહણ હોવાથી દેવાદિ
ભવ પણ સંભવે છે. ર-૨૪લા પ્રશ્ન: જિનેશ્વરોની ગર્ભસ્થિતિના વિચારમાં ‘ડુવડરિ આ ગાથાના અધિકારમાં
સાતમા જિનેશ્વરના ૮ માસ ૧૯ દિવસ તે કેવી રીતે ઘટે? કેમકેતે ગાથામાં છ જિનેશ્વરોને આઠ માસ વિગેરે કહ્યું છે અને આ પ્રમાણે
તો સાત જિનેશ્વરોના લેવાય છે.? ઉત્તર:-તે ગાળામાં સાતમા સ્થાનમાં શેષજિનનું ગ્રહણ કરેલું છે. તેથી
માસી અન”આ પદમાં છ જિનેશ્વરના આઠ માસ અને બાકીના જિનેશ્વરોના નવ માસ કહેલા છે, તેથી સાતમા જિનેશ્વરના ૯ માસ ૨૧ દિવસ ગર્ભ સ્થિતિ છે એમ [સમતિ સ્થાનક ગ્રંથમાં કહ્યું છે. दुचउत्थ नवम बारस तेरस पन्नरस सेस गन्मठिई मासा अड નવ- બીજા-ચોથા-નવમા-બારમા-તેરમા અને પંદરમાં આ છ જિનેશ્વરોને, આઠ માસ અને શેષ શબ્દ કરી બાકી રહેલા અઢાર જિનેશ્વરોને નવમાસ
અને ઉપરના દિવસો છે. ર-૨૫ yar: વીરભગવંતનું આત્માંગુલ, ઉસેધાંગુલથી બમણું કેવી રીતે થાય? કેમકે-સર્વ
જિનેશ્વરો પોતાના અંગુલે ૧૨૦ અંગુલ માન કહ્યા છે, અને પ્રમાણ અંગલના પચાસીઆ એક્વીસ ભાગ જેટલું વીરનું દેહમાન છે, તેથી ઉલ્લેધ અંગુલે ૧૬૮ અંગલનું દેહમાન થાય છે. પણ ૧૨૦ ને બમણા કરીએ ત્યારે તો ૨૪૦ અંગુલ થઈ જાય. તેથી સાડાત્રણ હાથ દેહમાનમાં તો વિરોધી બની જાય છે.?
. . . ઉત્તર:-વીસાયંગુ તુ આ ગાથાની ટીકામાં ત્રણ મતો છે. તેમાં
અનુયોગદાર ચૂર્ણિના અભિપ્રાયથી તો, વીરભગવંત આત્માગુલ ૮૪ અંગુલ પ્રમાણ છે. ૮૪ ને બમણા કરતાં ૧૬૮ ઉલ્લેધ અંગુલ થાય છે, તેથી કાંઇ પણ અયુક્ત વાત નથી. આ સંબંધી વિસ્તૃત હકીકત
સંગ્રહણી ટીકામાં છે. ર-૨૫ના : m: સાધુઓએ ઉપાશ્રયનો કાજે લીધા પછી તરત જ શ્રાવકો પડિલેહણ કરે,
તો શ્રાવકોને ફરી વસતિપ્રમાર્જન કરવું કે નહિ? ઉત્તર–સાધુઓએ વસતિનો કાજે લીધા પછી શ્રાવકો પડિલેહણ કરે તો
Page #155
--------------------------------------------------------------------------
________________
૬.
કાજાનો ઉદ્ધાર કરવો જોઈએ. II૨-૨૫૨૫
પ્રશ્ન: દશાર્ણભદ્રના અધિકારમાં હાથીના મુખ વિગેરેની વિપુર્વણા ઈંદ્રે પોતે કરી કે ઐરાવણ દેવે કરી ?
ઉત્તર :— “હાથીના મુખ વિગેરેની વિકુર્વણા ઐરાવણ દેવે કરી” એમ આવશ્યકચૂર્ણિ વિગેરેમાં છે, અને આવશ્યક ટીકા વિગેરેમાં તો, તે બધું ઈંદ્રે પોતે બનાવ્યું એમ છે. ૫૨-૨૫૩ા
પ્રશ્ન: સૂવાવડવાળી કડવામતવાળા ગૃહસ્થની સ્ત્રી એક માસ સુધી કોઇ પણ ચીજને અડકતી નથી, અને રાંધવાની ક્રિયા કરતી નથી, અને આપણા સમૂહમાં તો દશ દિવસ જ સાચવે છે? તેનું કેમ ?
ઉત્તર :— દશ દિવસ સૂવાવડી બૈરી સંઘટ્ટા વગેરે ન કરે, તેમ લોકરીતિ છે. તેમાં પણ દેશ વિશેષે કાંઇક ફેરફાર પણ છે. ૫૨-૨૫૪૫
પંડિતશ્રી વિષ્ણુ ઋષિ ગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: સત્તરભેદી પૂજા દિવસે ભણાવવી સુઝે? કે રાત્રિએ પણ સુઝે?
ઉત્તર :— દિવસે જ પૂજા ભણાવાય; પણ રાત્રિમાં નહિ. તીર્થ વિગેરે સ્થળે કદાચિત્ રાત્રિએ પૂજા કરવી પડે તો, તે કારણિક જાણવી. ૫૨-૨૫૫૫
પ્રશ્ન: પક્ષી પ્રતિક્રમણની મુહપત્તિ પડિલેહ્યા બાદ વંદિત્તા સૂત્રનો આદેશ પોસાતિ સિવાયના શ્રાવકને આપવો સુઝે ? કે નહિ ?
ઉત્તર :— મુખ્ય વૃત્તિએ પોસાતીને આદેશ અપાય છે, એમ વૃદ્ધપુરુષોનું વચન છે, પરંતુ તેમાં એકાંતપણું જાણ્યું નથી.૨-૨૫૬॥
પ્રશ્ન: પક્ષી પ્રતિક્રમણમાં છીંક ક્યાં સુધી નિવારાય ?
ઉત્તર :— ચૈત્યવંદનથી માંડી મોટીશાંતિ સુધી છીંક નિવારવી” એમ પરંપરા છે ॥૨-૨૫૭ના
પ્રશ્ન : ઉપધાનની આલોયણમાં અથવા બીજી આલોયણમાં આસોમાસની અસજ્ઝાયમાં કરેલ તપસ્યાવાળાઓને ત્રણ દિવસ ગણતરીમાં ન આવે? કે બાર દિવસ ગણતરીમાં ન આવે?
Page #156
--------------------------------------------------------------------------
________________
૬૯ ઉત્તર:–સાતમ આઠમ અને નૌમ આ ત્રણ દિવસ ગણતરીમાં આવે નહિ. ર-૨૫૮ પ્રશ્ન: ફરી દીક્ષિત થયેલાને આલોયણ પંન્યાસે આપવી ઘે? કે નહિ? ઉત્તરઃ-યોગ્યતા હોય, તો ગુરઆશા પૂર્વક આપવી કહ્યું છે.ર-૨૫૯ પ્રશ્ન: સિંહ આદિ ત્રણ સંકાનિમાં, તેમજ અધિક માસમાં, કયાં ધર્મકાર્યો
કરી શકાય? અને કયાં ન કરી શકાય? ઉત્તર:-દીક્ષા, પ્રતિષ્ઠા વિગેરે ધાર્મિક કાર્યો ન કરી શકાય, અને બીજા
કરવા કહ્યું. ર-૨૬૦ના મ: જિનમંદિરમાં જે પૂજ મૂકાય છે, તે ક્યા સૂત્રમાં અથવા પ્રકરણમાં
બતાવેલ છે? તેમજ કુમતિઓ એમ કહે છે કે મુકેલી પૂજ તે દેવ-નિર્માલ્ય
થાય છે, તેનાથી કુલ વિગેરે લાવી પ્રભુને કેવી રીતે ચઢાવી શકાય? ઉત્તર-પૂજ મૂકવી તે પરંપરાગત છે, તેમજ તે નિર્માલ્ય કહેવાતી નથી.
કેમકે- બોલિઈ તુર્થ રિમ લિતિ જયસ્થા “ભોગથી વિનાશ પામેલ હોય તે નિર્માલ્ય થાય, એમ ગીતા કહે છે” આ પ્રમાણે
શ્રાદ્ધવિધિ ટીકામાં કહ્યું છે. ર-૨૬૫ પ્રશ્ન: દરરોજ ચાર વખત સક્ઝાય કરવી કહી છે, તેમાં કોઈમાં બે ખમાસમણ
અપાય; અને કોઈમાં એક અપાય; તેનું શું કારણ? ઉત્તર-વૃદ્ધપુરુષોની આશા તે જ હેતુ છે. અર-ર૬રા પ્રશ્ન: આરાધના પ્રકરણ કયા ગ્રંથના અનુસાર સોમપ્રભ સૂરિજીએ બનાવ્યું
છે? ઉત્તર:-આરાધનપતાકા અને ચઉસરણ વિગેરે ગ્રંથોના આધારે બનાવેલ
છે.ાર-૨૬૩ પ્રશ્ન: અનાદિ નિગોદમાં ભવ્ય જીવને જ્ઞાન દર્શન અને ચારિત્રની સત્તા
હોય છે, તેમ અભવ્યને હોય? કે નહિ? ઉત્તર:–અભવ્યને સત્તા હોય, પરંતુ અભવ્યપણું હોવાથી સામગ્રી મળી હોય
છતાં પણ પ્રકટ થતી નથી, અને ભવ્ય જીવને સામગ્રીએ પ્રકટ થાય છે. વાર-૨૬.
Page #157
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રશ્ન : જૅન્મથીજ નપુંસક તિર્યંચ અને મનુષ્યને સમકિતની પ્રાપ્તિ થાય? કે
નહિ ?
ઉત્તર :— “જન્મથી નપુંસક તિર્યંચ અને મનુષ્ય સમકિત અને દેશવિરતિ પામી શકે છે,” એમ આવશ્યક વિગેરેમાં કહ્યું છે. ૫૨-૨૬૫
પંડિતશ્રી રત્નચન્દ્ર ગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: જેણે પ્રતિષ્ઠિત કરેલું જિનબિંબ આપણાથી વંદાય છે, તો તેમને વંદના કેમ કરાતી નથી?
ઉત્તર:- પાતત્ત્વો ઓલશો ગુસ્સીન સંત્તઓ અહાઇવો।
दुग दुग ति दु णेगविहा, अवंदणिज्जा जिणमयंमि ॥
“બે પ્રકારનો પાસથ્થો, બે પ્રકારે ઓસન્નો, ત્રણ પ્રકારે કુશીલિયો, બે પ્રકારે સંસત્તો અને અનેક પ્રકારનો થથાછો, જિનશાસનમાં અવંદનીક છે.” ઇત્યાદિક આગમ વચન છે. તેથી વંદાતા નથી, અને જિનબિંબો તો, અન્ય દર્શનીઓએ ગ્રહણ કર્યા સિવાયના વંદનીક છે. ૫૨-૨૬૬
પ્રશ્ન: અભિનિવેશ મિથ્યાત્વીએ પ્રતિષ્ઠિત કરેલું જિનબિંબ વંદનીકપણાને પામે છે, તેનું બીજ શું?
-
ઉત્તર :— આપણા પૂર્વાચાર્યોએ તે બિંબની વંદના પૂજા વિગેરે નિષેધ્યું નથી તે જ બીજ છે, વળી શાસ્ત્રમાં નિવોનું અભિનિવેશ મિથ્યાદષ્ટિપણું કહેલું છે. દિગંબરને મૂકીને હમણાંના મતિઓને તો નિહવ એવો વ્યવહાર કરી શકાતો નથી. કેમકે-ગુરુ વિગેરેની આજ્ઞા તેમ જ છે. ૫૨-૨૬૭
પ્રશ્ન: પંદરેય કર્મ ભૂમિમાં સંવત્સર-અયન-માસ અને તિથિઓનાં નામો અહીંના ર જેવાં હોય? કે ભિન્ન હોય ? તેમજ વર્ષા આદિ ઋતુમાં ફેરેફાર હોય કે નહિ ?
ઉત્તર : વર્ષ-અયન વગેરેનાં નામો અહીં છે, તેવાં જ બીજું ક્ષેત્રોમાં પણ હોય છે, અને વર્ષાદિક સ્નુભાવ પણ અહીં જેવો હોય છે, એમ જણાય છે. ॥ ૨-૨૬૮ ॥
પ્રશ્ન: પ્રતિષ્ઠા વિનાના જિનબિંબની પૂજા કરવાથી અથવા પગ વિગેરે કરી આશાતના કરવાથી લાભ અથવા હાનિ થાય? કે નહિ? જો પૂજાથી લાભ થાય તેમ કહો, તો પ્રતિષ્ઠાનું શું પ્રયોજન?
Page #158
--------------------------------------------------------------------------
________________
૭૧
=
ઉત્તર :— પ્રતિષ્ઠારહિત જિનબિંબોને વાંદવાનો વ્યવહાર નથી માટે લાભ ક્યાંથી પણ આશાતના કરવામાં તો હાનિ થાય છે જ. કારણ કે તેમાં તીર્થંકરનો આકાર દેખાય છે. ૨-૨૬ા
થાય?
પ્રશ્ન: બાર બોલના પટમાં અને હીરપ્રશ્નમાં માનુસારી આ પદ કહેલ છે, તેનો શો અર્થ? “દુરાગ્રહનો ત્યાગ કરવાથી જે તત્ત્વબોધ થાય, તે માર્ગાનુસારિતા ” એમ વૃંદાવૃત્તિમાં બતાવ્યું છે. તે અર્થ લેવો ? ” કે કોઈ બીજો?
ઉત્તર :— અભયદાન વગેરે ધર્મ કાર્યોમાં જેને કદાગ્રહ નથી તેનું ધર્મય માર્ગાનુસારી છે. જેને કદાગ્રહ છે તે માર્ગાનુસારી નથી એમ જાણેલ
છે. તેમજ—
मग्गो आगमनीई, अहवा संविग्गबहुजणाइन्नं । उभयानुसारिणी जा, सा मग्गणुसारिणी किरिया ॥
“આગમનીતિ માર્ગ છે, અથવા ઘણા સંવિગ્ન પુરુષોએ જે આચરેલ છે, તે માર્ગ છે, માટે ઉભયને અનુસરતી ક્રિયા માર્ગાનુસારી છે.” એમ શ્રી દેવેન્દ્રસૂરિકૃત ધર્મરત્ન પ્રકરણની ગાથા છે. તેનું સવિસ્તર વર્ણન તેની ટીકામાં છે. ૨-૨૭ના
પ્રશ્ન: આવશ્યકસૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર વિગેરેના યોગમાં પાટણના મગ, ઘઉંના લાડવા, કેટલાક વહોરે છે, અને કેટલાક લેતા નથી, તેનું શું કારણ?
ઉત્તર :— વહોરતા નથી એમ વૃદ્ધપરંપરા છે. ર-૨૭૧૫
પ્રશ્ન: હૈમ વ્યાકરણમાં
અનાવશ્વમાથાય: ?-રૂં આ સૂત્રમાં-સમાહાર હંસમાસ હોવાથી સ્ત્રીલિંગ કર્યું છે તે કેવી રીતે થાય? કેમકે-તે સમાસમાં નપુંસક લિંગ થઈ જાય, તેથી ીકે હસ્વઃ આ સૂત્રથી સ્વપણું પામવું જોઇએ.
ઉત્તર:— સૂત્રત્યાઙેવન હસ્વત્વ-સૂત્રપણું હોવાથી જ સ્વપણું ન થયું એમ જાણવું. ૨-૨૭૨॥
પ્રશ્ન: તસ્થિતવચ્ચેનોાસ્યાન્ ૨-૪
આ સૂત્રમાં અન્ત શબ્દનું ગ્રહણ કેમ ર્યું? કેમકે- છઠ્ઠી વિભક્તિએ દેખાડેલું કાર્ય તે તેના અંતને થઇ શકે છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૭૨
ઉત્તર:— અનેવળ : સર્વસ્ય ૭-૪ આ પરિભાષાએ સર્વનો પણ આદેશ
-
થઈ જાત, તે દૂર કરવા માટે અન્ત શબ્દ ગ્રહણ કરવો પડયો છે, વળી-આ સૂત્રના ન્યાસમાં કહેલું છે કે—
ननु दध्यस्थिसक्थ्यक्ष्णोऽन् स्यादिति क्रियतां किमन्तग्रहणेन ? सत्यम् —
શંકા કરે છે કે-ષિ, અસ્થિ, સસ્થિ, અને અક્ષિ શબ્દોને અને થાય, એટલું જ સૂત્ર કરો, શા માટે અન્ત શબ્દ મૂકો છો?
સમાધાન આપે છે કે
તમારું કહેવું સાચું છે, પણ અન્ત શબ્દ ન મૂકીએ તો અનન્ત: પળ્યા: પ્રત્યયઃ ૧-૧ આ સૂત્રથી અત્ની પ્રત્યય સંજ્ઞા થઈ જાય અને જો તેમ થઈ જાય, તો અનોસ્વ ૨-૧ આ સૂત્રથી અકાર લોપાય તો, નકારનું વ્યંજનાદિપણું હોવાથી, નામસિદ્ધ્ ધ્યાને ૧-૧ આ સૂત્રથી પદસંજ્ઞા થઈ જતાં, વઘ્ના શબ્દમાં યુવૃતીયઃ આ સૂત્રથી ધકારનો દકાર થઈ જાત, તેથી અન્ત શબ્દ ગ્રહણ ર્યો છે, તેથી પ્રત્યયસંજ્ઞા ન થઇ. II૨-૨૭૩ા
પ્રશ્ન: સમાસના અધિકારમાં કર્મધારય સમાસનું પ્રયોજન ભાસમાન થતું નથી, કેમકે-તેનું તત્પુરુષ સમાસથી જુદું લક્ષણ નથી?
ઉત્તર :— પડતી ચાસૌ ગૌજી ખાવી, આમાં- કર્મધારય સમાસ હોવાથી કુંવત્ કર્મચાવે-૩-૨ આ સૂત્રથી પુંવદ્ભાવ થયો, અને તત્પુરુષ સમાસપણું હોવાથી ગોસ્તત્પુરુષાદ્રિ ૭-૩- આ સૂત્રથી અદ્ સમાસાન્ત થયો, અને ટા ત્ હોવાથી એ પ્રત્યય આવેલ છે, માટે આ એકમાં બે સમાસની જરૂરીયાત નજરે પડે છે, તેમજ કર્મધારયનું જુદું લક્ષણ પણ છે, તેથી કોઇ જાતની શંકા રાખવી નહિ. ૫૨-૨૭૪ા
પ્રશ્ન: તૃત્વમૃન નેતૃત્વ ક્ષહોદૃો શાસ્ત્રો પુર્વા-૧-૪-આ સૂત્રમાં “પ્રશાસ્ત્રો”ની જ્ગ્યાએ પ્રશાન્તુ : એમ કેમ ન થયું?
ઉત્તર:—પ્રશાદુળા : પ્રશાસ્ત્રઃ આ પ્રકારે કરવાથી છેડે દીર્ઘ ૠ થવાથી તો કુક ૨-૪ આ સૂત્રની પ્રાપ્તિ ન થાય. માટે આ પ્રકારનું વાક્ય ક્યું, તે ટુર્ના નિષેધ માટે છે. ૫૨-૨૭૫ા
Page #160
--------------------------------------------------------------------------
________________
૭૩
પ્રશ્ન: મ પ શાલિવિયા ૪ ર-૧ આ સૂત્રની હૈમ લધુવૃત્તિમાં
આ સૂત્રે બતાવેલ છે અને પારમાં પદ પર છતાં બાર ગત્ થાય એમ જે કહ્યું તેનો શો ભાવાર્થ છે? અને ક્યા દષ્ટાન્તમાં
તે કામ આવે છે? ઉત્તર:- આ સૂત્રના નિર્દેશની અપેક્ષાએ પર પરની મધ્યે ઘરના
કાર્યમાં વિદ્યાર સત થાય છે, પણ ખાવાના કાર્યમાં પવાર માત થતો નથી. તેમાં પ્રકારના કાર્યમાં પાકાર ગત્ થાય છે તે બતાવે છે - જેમક-ઇનય, આ પ્રયોગમાં થઇ રૂપ ગ ગ ૦ ૨.૧ આ સૂત્રથી પવાના કર્તવ્યમાં નરારા ૨-૩ આ જે છાવર કરવાનું સૂત્ર છે તે મત બની જાય છે, તેથી પહેલો જ થયો, અને કાર કર્યું તે શાન્તનો અભાવ હોવાથી કારપણું ન થયું. હવે કારના કર્તવ્યમાં પ્રકાર અસત્ થતો નથી તે બતાવે છે:- જેમકે ગમિતિ , આ પ્રયોગમાં રવત્તિ ૨-૩ આ સૂત્રે કરી પ્રકારના કર્તવ્યમાં ૩૫ સુ ૨-૩ આ સૂત્રથી વિહિત જે હકારપણું, તે મસ થતું નથી,
તેથી કાર સિદ્ધ થયો. પાર-૨૭૬ પ્રશ્ન: બનાસતુને બદલે - આવું સૂત્ર કેમ ન બનાવ્યું? ઉત્તરસૂત્રપાઠમાં નાખ્યાથી વાવ વિગેરે પૂર્વ સૂત્રો છે, અને વળો
વિગેરે પરસૂત્રો છે, તેથી પરંતુ આવું સૂત્ર બનાવ્યાથી એ થયું કે કાર્ય કરવામાં નાખ્યો - વિગેરે પર સૂત્રો જાણવા, અને રઘુવો જ વિગેરે પૂર્વ સૂત્ર જાણવા, અને તેનું ફળ ઉપરના પ્રશ્નોત્તરમાં
બતાવી ગયા છીએ. રિ-૨૭ષ્ણા પ્રશ્ન: લિંગાનુશાસન વિગેરે સૂત્રમાં નિ યોતિ આમાં પુનઃ લખવું
ઉચિત છે? કેવું લખવું ઉચિત છે? ઉત્તરઃ-તી મુન ચક્કને ૧-૩ એ સૂત્રથી અનુસ્વાર અને અનુનાસિક
આ બન્ને પણ થાય છે.ર-૨૭૮ પ્રમ: મદિરાપાન અને માંસભક્ષણ વિગેરે, સમકિતનો નાશ કરનાર થાય?
કે નહિ? ઉત્તર:-સમકિતના વિનાશ કરનાર થાય છે, તેમ એકાન્ત જાણ્યો નથી. ર-૨૭લા
સિન પ્રશ્ન-૧૦]
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન: સમવસરણમાં રહેલા દેવ દેવીઓને મનુષ્યો દેખી શકે? કે નહિ? ઉત્તર:- જિનેશ્વરના સમોસરણમાં દેવ દેવીઓ મનુષ્યોને ટિગોચર થાય છે.
||ર-૨૮ના પ્રશ્ન: મનુષ્યયોનિમાં બેઈદ્રિય જીવ વિગેરે ઉત્પન્ન થાય છે, તિર્યંચયોનિમાં પણ
તેમ જ છે? કે કાંઇ વિશેષ છે? ઉત્તર-તિર્યંચને આશ્રયીને શાસ્ત્રમાં કાંઈ પણ તફાવત જોયો નથી. ર-૨૮૧ . પ્રશ્ન: દેવલોકમાં જલ અને વનસ્પતિ છે, તે પૃથ્વી પરિણામ રૂપ છે?
કે જલ અને વનસ્પતિ રૂપ છે? જે જળ અને વનસ્પતિ રૂપ છે, તો તેની ઉત્પત્તિ શાથી? તેમજ સુકાઈ જાય ત્યારે કચરા રૂપ થયેલાની અને નિર્માલ્ય બની ગયેલાની ત્યાં શું વ્યવસ્થા થાય? તે આગમના પાઠ પૂર્વક બતાવવા કૃપા કરશો? અને કલ્પવૃક્ષો પૃથ્વી પરિણામ
રૂપ છે? કે વનસ્પતિ રૂપ છે? ઉત્તર:-પાણી અને વૃક્ષો દેવલોકમાં બન્ને પ્રકારના હોય છે, અને તેઓનું
ઉપજવું તો પદ્મદ્રહોમાં જેમ થાય છે, તેમ પોત પોતાના સ્થાનથી થાય છે, તેમ જ નિર્માલ્યપણાને પામેલાં સુકાં પાંદડાં વિગેરેનું જલદી જ વિસસાપરિણામથી અથવા દેવોના પ્રભાવથી વિખરાઈ જવું થાય છે, તેથી કચરાનો ઢગ થતો નથી. આ બાબતનો પાઠ જીવાભિગમ અને જંબૂદ્વીપ પન્નત્તિ વિગેરેમાં ભોગભૂમિના વર્ણનના અધિકારમાં છે. અને દેવલોકનું પણ ભોગભૂમિપણું છે. જેમાં તેમાં કચરા વિગેરેનો અભાવ છે, તેમ દેવલોકમાં પણ અભાવ છે. એમ તત્વાર્થ વિગેરેમાં કહ્યું છે, અને લ્પવૃક્ષો વનસ્પતિ રૂપ છે. કેમકે-વસુદેવ હીડિમાં રવિદત્તાના
અધિકારમાં માર્ગમાં વેરાયેલા બીજથી તેની ઉત્પત્તિ બતાવી છે. આર-૨૮રા ' પ્રશન: જીવાભિગમમાં વિજયદેવના અધિકારમાં હડતાલ, હિંગુલ વિગેરે પદાર્થો
બતાવ્યા છે. તે પદાર્થો કાર્ય પડયે વપરાઈ જાય, તો તેનુ ઉપજવું
શાથી થાય? ઉત્તર:–દેવલોકમાં હડતાલ વિગેરે વપરાઈ જાય, તો તેની વિસસા પરિણામથી
ઉત્પત્તિ થાય છે. ર-૨૮૩ પ્રશ્ન: ૩પ૯ વિના સુત્વા પ્રત્યયનો ય આદેશ થાય કે નહિ? ઉત્તર:- વ્યય પૂર્વ છતાં પાતુ થકી પર હલ્વા પ્રત્યયનો ય આદેશ
Page #162
--------------------------------------------------------------------------
________________
૭૫
થાય છે, ન હોય તો થતો નથી. પૂર્વપદ અને ઉત્તરપદનો વ્યવહાર તો તિવવન્યસ્તત્પુરુષઃ ૩-૧ ઈત્યાદિક સૂત્રોથી સમાસ થયે છતે જ થાય છે. ૫૨-૨૮૪ા
પ્રશ્ન: અગ્નનાભમાન્તાયા સવે વા ૧-૩ આ સૂત્રમાં ઈતરેતર દ્વન્દ્વ સમાસ કરવામાં આવે તો સ્ત્રીલિંગનું દ્વિવચન થવું જોઈએ, અને સમાહાર ન્દ્રમાં તો નપુંસક લિંગ થાય અને એક વચન થાય, માટે બન્નેય પ્રકારના સમાસમાં તે સૂત્ર કેવી રીતે સંગત થાય?
ઉત્તર :— પંચમ અવયવના યોગથી સમુદાય પણ ઉપચારથી પંચમ ગણાય, અને આ પ્રકારે અન્નસ્થ અવયવના યોગથી સમુદાય પણ અન્તસ્ત્ર કહેવાય, તે બન્નેય શબ્દનો કર્મધારય સમાસ કરવાથી બધું સંગત થાય છે, અથવા સૂત્રપણું હોવાથીજ ઈતરેતર દ્વન્દ્વ સમાસ કરીએ તો પણ એકવચન થઈ શકે છે. ૫૨-૨૮૫॥
પ્રશ્ન: મોટા મચ્છની ભમરમાં ઉપજેલ નંદુલીયા મચ્છનું ગર્ભમાં રહેવું અંતર્મુહૂર્ત હોય છે, અને તેનું આઉખું પણ અંતર્મુહૂર્તનું હોય છે, તો તે કેવી રીતે મળતું આવે?
ઉત્તર :— તંદુલીયા મચ્છનું ગર્ભમાં રહેવું તથા આઉખું આ બન્નેનો એકજ કાલ થાય છે. પરંતુ ગર્ભનું અંતર્મુહૂર્ત નાનું હોવાથી કાંઈ પણ વિરોધ નથી. કેમકે નવસમયથી માંડીને બે ઘડીના કાલ સુધી અંતર્મુહૂર્ત ગણાય છે. તેના અસંખ્યાતા ભેદ છે. માટે ગર્ભનું અંતર્મુહૂર્ત નાનું લેવું. ૨-૨૮૬॥ પ્રશ્ન : જુવાર વિગેરેના એકદાણાના આરંભમાં અને ભક્ષણમાં એક જ જીવની હિંસા થાય? કે પર્યામા એક જીવની નિશ્રાએ રહેલ અસંખ્યાતા અપર્યામાની પણ હિંસા થાય? તથા તેઓનો આશ્રય ભાંગી જાય તે રૂપ ઉપદ્રવ થાય? કે તેઓની પણ હિંસા થાય? તે હેતુ પૂર્વક સમજાવવા કૃપા કરશો.
ઉત્તર :— જુવાર વિગેરે ઘણાના આરંભમાં અને ભક્ષણમાં જેમ પર્યામાની હિંસા થાય છે, તેમ તેની નિશ્રાએ રહેલ અપમાની પણ હિંસા સંભવે છે. પણ આશ્રયભંગ જન્મ કેવલ ઉપદ્રવ સંભવતો નથી, પરંતુ તેનો નિયમ તો કેવલિગમ્ય છે. ૫૨-૨૮૭ા
Page #163
--------------------------------------------------------------------------
________________
૭૬
પ્રશ્ન: પ્રત્યેનો પત્નત્તો તત્ત્વ અસંા અપખન્ના-“જ્યાં એક પર્યાપ્તો જીવ છે, ત્યાં તેની નિશ્રાએ અસંખ્યાતા અપર્યામા જીવો છે.” આ વાક્ય એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય પર્યામા સુધીને લાગુ પડે છે? કે ફક્ત એકેન્દ્રિય પર્યામાનેજ લાગુ પડે છે?
–
ઉત્તર :— આ નિયમ ફ્ક્ત એકેન્દ્રિય પર્યામાનેજ લાગુ પડે છે, પણ બેઈંદ્રિય વિગેરેને લાગુ પડતો નથી. કેમકે પન્નવણા સૂત્રમાં એકેન્દ્રિયના સૂત્રમાંજ તે નિયમ કહ્યો છે. ૫૨-૨૮૮॥
પ્રશ્ન: યત્ ોનિઃ વિત્ત માઁ- આ વાક્યમાં ચત્ શબ્દને કઈ વિભક્તિ છે? અને તારુપૂત આ વાક્યમાં તત્ શબ્દને કઈ વિભક્તિ છે? અને આ યત્ સત્ શબ્દો અવ્યય છે કે નહિ ?
ઉત્તર: —ચત્ શબ્દ ક્રિયાવિશેષણ કરીએ તો તેને બીજી વિભક્તિ છે. અને માત્ર વાક્યાર્થવાચી રાખીએ, તો પ્રથમા વિભક્તિ પણ સંભવે છે, અને તત્ શબ્દને પૂર્વ પરામર્શિપણું હોવાથી પ્રથમા વિભક્તિ થાય, અને અન્ય વ્યાખ્યાએ સપ્તમી વિભક્તિ પણ થાય, તેમજ યંત્ તત્ શબ્દો અવ્યય છે, અને અનવ્યય પણ છે, તેથી બધું ઘટે છે. ૫૨-૨૮૯ ॥ પ્રશ્ન: પ્રતિવાસુદેવ અથવા વાસુદેવ પૂર્વ તરફનો ખંડ તથા પશ્ચિમ તરફનો ખંડ સાધવા જતાં ધર્મરત્નનો તેને અભાવ હોવાથી ગંગા અને સિંધુ શી રીતે ઉતરી શકે? તથા સંપ્રતિ રાજા વિગેરેનું ત્રણ ખંડનું અધિપતિપણું કહેવાય છે,તે વાસ્તવિક છે? કે ઉપચરિત છે?
}
ઉત્તર :— વાસુદેવ અને પ્રતિવાસુદેવને દેવાદિની સહાય હોવાથી બધું સંભવે 9.112-20011
પંડિત જયવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: સ્મૃતોમુદ્ધજ્ઞમિત્તપિ આ ગાથામાં સમકિત પામેલા જીવોનો અર્ધ પુદ્ગલ પરાવર્ત કાલ કહ્યો છે, તે સૂક્ષ્મ અને બાદર દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પુદ્ગલ પરાવર્ત આઠ પ્રકારે થાય છે, તેમાંથી ક્યા પુદ્ગલ પરાવર્તનો લેવો ?
ઉત્તર:—તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કાલ સંભવે છે. કેમકે પ્રવચન સારોદ્ધારના ૧૬૦ મા દ્વારની ટીકામાં, પુદ્ગલ પરાવર્તના સ્વરૂપમાં કહ્યું છે કે
Page #164
--------------------------------------------------------------------------
________________
-“બાદરની પ્રરૂપણા કર્યાથી સૂક્ષ્મ સુખેથી શિષ્યો જાણી શકે છે.” માટે બાદર પુદગલ પરાવર્તની પ્રરૂપણા કરાય છે. પરંતુ કોઈ પણ બાદર પુદગલ પરાવર્ત કોઈ પણ ઠેકાણે સિદ્ધામાં પ્રયોજનવાળો દેખાતો નથી. તેમજ ચારે સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તમાંથી ક્ષેત્રપુદગલપરાવર્ત જીવાભિગમમાં બહુલતાએ ગ્રહણ કરેલ છે. ક્ષેત્ર થકી માગણી કરવામાં તેનું ગ્રહણ કરેલું છે. તે સૂત્ર બતાવે છે:जे साइसपज्जवसिए मिच्छदिट्ठी से जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अर्णतं कालं, अणंता ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढे पोग्गलपरिअट्ठ देसूणमित्यादि
જે સાદિ સપર્યવસિત મિબાદષ્ટિ છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતો કાલ, અનંતી અવસર્પિણી કાલથી છે, અને ક્ષેત્રથી અર્ધ પુદ્ગલ પરાવર્ત દેશે કરી ઉણ છે.” તેથી- બીજે ઠેકાણે પણ જ્યાં વિશેષ નિર્દેશ કર્યો નથી, ત્યાં ક્ષેત્ર પુદગલપરાવર્ત ગ્રહણ કરાય
છે. આ ૨-૨૦૧૩ પક્ષ: દેવદ્રવ્યના અધિકારમાં “શ્રાવકોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ કરાય? કેમકે
પવરવંતો શિખવલ્વે માંતસંતોિ ોિ -“જિનદ્રવ્યને ભક્ષણ કરનાર અનંત સંસારી થાય છે.” આ પ્રમાણે જાણતાં છતાં, બીજાને દેવદ્રવ્ય ધીરતા, તેઓની સંસારવૃદ્ધિમાં કારણ બને છે, વિષ કોઈને પણ વિકાર ર્યા વિના રહેતું નથી, પણ બધાઓને હાનિકર્તા થાય છે. અન્ય ગ્રંથમાં આલોયણના અધિકારમાં દેવદ્રવ્યભક્ષક ઉદર વિગેરેને પણ આપત્તિ
બતાવી છે, માટે દેવદ્રવ્યની શી રીતિએ વૃદ્ધિ કરવી? ઉત્તર:-મુખ્યવૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે, પણ
કાળ પ્રમાણે ઉચિત વ્યાજ આપવા પૂર્વક લેવામાં આવે તો મહાન દોષ નથી, અને અધિક વ્યાજ આપવામાં તો દોષનો અભાવ જણાય છે, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જને કરેલું છે, તે નિઃશકપણું ન થાય તેને માટે છે. વળી જિનશાસનમાં સાધુને પણ, દેવદ્રવ્યના વિનાશમાં દુર્લભબોધિપણું અને રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તો ભવભ્રમણ બતાવેલ છે. માટે સુજ્ઞ શ્રાવકોને પણ તેનો વ્યાપાર ન કરવો, તે યુક્તિયુક્ત છે. કેમકે કોઈ વખત પણ પ્રમાદ વિગેરેથી તેનો ઉપભોગ થવો ન જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું. દરરોજ સંભાળ કરવી,
Page #165
--------------------------------------------------------------------------
________________
મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં, કોઈ પણ દોષ લાગતો નથી, પરંતુ તીર્થંકર નામકર્મના બંધનું કારણ થાય, તેથી લાભ થાય છે. જૈનેતરને તો તેવું જ્ઞાન નહિ હોવાથી, નિશૂકતા વિગેરેનો અસંભવ છે તેથી, દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી, તેમ હાલ વ્યવહાર
ચાલે છે. ઉદર વિગેરેને તો ભક્ષણ કરવામાં દોષજ છે. ર-૨૯રા પ્રશ્ન: સિવિતા મરિહંતાઆ ગાથામાં અરિહંત મહારાજ વિગેરેને શ્રેતાદિ
વર્ણનો આરોપ કરેલો છે, તે શા નિમિત્તે છે? ઉત્તર:-અરિહંત ભગવંતો પાંચ વર્ણવાળા, અને સિદ્ધો વર્ણ વિનાના શાસ્ત્રોમાં
સ્પષ્ટ કહ્યા છે, અને આચાર્યાદિક કેવલ પીતવર્ણાદિકવાળા હોતા નથી, પણ પૂર્વાચાર્યોએ એમ કહયું છે કે “શ્વેતવર્ણ વિગેરે એક એક વર્ણના આરોપ કરવા પૂર્વક, એમનું ધ્યાન કરવામાં આવે, તો સિદ્ધિદાયક થાય છે.” અને તે આચાર્ય ભગવંતો તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી સામગ્રી
મુજબ વિચિત્ર ક્રિયામાં પ્રવર્તે છે, માટે કઈ અયુક્ત નથી. ર-૨૯a પ્રશ્ન: જુમતિ મન:પર્યવજ્ઞાન મનુષ્યોત્રમાં રહેલા સંક્ષિજીવોના મનમાત્ર વિષયક
છે, એમ કલ્પસૂત્રની અવચૂર્ણિ વિગેરેમાં કહ્યું. અને પન્નવાણા ટીકામાં હવે વાતૃતીયદીપસિપુકાન્તર્વત્તિ ત્યાતિવા “અઢી દ્વીપ અને બે સમુદ્રમાં વર્તમાન સંક્સિજીવોના મનના પર્યાયોને જાણે છે.” આ વ્યાખ્યાથી વર્તમાન જ સંક્સિજીવોના મનના પર્યાયોને જાણે એમ કરે છે. તેથી પન્નવણા ટીકામાં એમ પણ કહ્યું કે-“મન:પર્યાયજ્ઞાની ભૂતકાળનો પણ, પલ્યોપમનો
અસંખ્યાતમો ભાગ જાણે છે, તે કેવી રીતે ઘટે? ઉત્તર –ઉપરની પંક્તિમાં જે વ્યક્તિ પદ , તે મનુષ્યક્ષેત્રની બહાર વર્તનારા
સંશી જીવોના મનના જ્ઞાનનો નિષેધ કરવામાં તત્પર છે, પણ ફક્ત વર્તમાન સંજ્ઞી જીવોના મનોદ્રવ્યનું જ્ઞાન કરે એ નિયમમાં તત્પર નથી, તેથી અવધિજ્ઞાનીની પેઠે મન:પર્યવજ્ઞાની પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, ભૂત અને ભાવીનો જાણે છે, તેમાં કાંઈ પણ વિરોધ નથી.
I ૨-૨૯જા પ્રશ્ન: અસુરકુમાર વિગેરે ભવનપતિઓનાં ભવનો કઈ રીતિએ રહેલાં છે?
પન્નવણા સૂત્રમાં તો કહ્યું કે “હે ભગવાન! દક્ષિણના અસુરકુમાર વિગેરે દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! જંબુદ્વીપમાં આ રત્નપ્રભા
Page #166
--------------------------------------------------------------------------
________________
નામની પૃથ્વી ૧૮00 યોજન જાડી છે, તેના મધ્યના ૧૭૮00 યોજન છે, તેમાં ૩૪000 વિગેરે ભવનો છે, તેમાં અસુરકુમાર વિગેરે દેવો વસે છે,” આ પ્રમાણે જ, બીજા નવ ભવનપતિના આલાવાનો
ઉત્તર અપાયો છે, તેથી તે બધાનાં ભવનોનું જુદાપણું કેવી રીતે છે? ઉત્તર:–ભવનપતિઓના નિયમિત સ્થાનના અક્ષરો અન્ય શાસ્ત્રોમાં દેખાતા
નથી, પન્નવણામાં તો સામાન્યથી કહ્યાં છે. ર-૨લ્પા પ્રશ્ન: ઠાગાંગ સૂત્રમાં “ચાર કારણોએ લોકમાં ઉદ્યોત થાય છે, તથા અંધકાર
થાય છે.” એમ કહેલ છે, તેમાં પ્રથમ અરિહંતનું નિવણ થાય ત્યારે લોકમાં અંધકાર થાય છે, તેવી રીતે બીજા ધર્મ, પૂર્વો અને અગ્નિના વિનાશથી થાય, આ ત્રણ કારણોથી જે અંધકાર થાય તે સરખો થાય
છે, કે કાંઈ તફાવતવાળો થાય છે? ઉત્તર:-લકાનુભાવથી જ અરિહંત મહારાજ વિગેરે ચારનો નાશ થયે છતે
જે દ્રવ્ય અંધકાર થાય, તે સરખો છે. પણ અગ્નિને છોડીને બાકીના અરિહંત, ધર્મ અને પૂર્વે આ ત્રણના ઉચ્છેદમાં ભાવ અંધકાર અધિક
થાય છે, એમ તફાવત ઠાણાંગ ટીકાથી જણાય છે. ર-૨૯૬ પ્રશ્ન: ઉપધાન વહન કરનારાઓમાંથી કેટલાકોએ વિધિ પૂર્વક પડિલેહણ કરી
કાજે લીધો, પછીથી કોઈક આવી પડિલેહણ કરે અને કાજો ન લીએ,
તો તેનો દિવસ પડે કે નહિ? ઉત્તર-બીજો ઉપધાનવાહી પછીથી પડિલેહણા કરે, ઉપધિ વિગેરેને પલેવે,
અને કાજાનો ઉદ્ધાર ન કરે, તો તેનો દિવસ વધે છે. ર-૨૯૭ પ્રઝ “દરેક કાલગ્રહણની પ્રથમ એક એક સક્ઝાય પઠવીને, કાલનું અનુષ્ઠાન
કરાય છે, તે વાર પછી પોરિસીનો કાલ પહોંચતો હોય, તો બાકીની સજ્જાયો અને કાલમાંડલા (પાટલી) કરાય છે, પણ કાલ ન પહોંચતો હોય, તો ચોથા પહોરની અંદર કરાય છે,” એમ સામાચારીમાં કહેલ છે, છતાં કેટલાક ગીતાર્થો સાધુઓને ભોજન કર્યા પહેલાં જ અનુષ્ઠાન કરાવી લે છે, અને તેઓ કહે છે કે “પરમગુર શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ તેમ કરાવતા હતા, તેથી અમો કરાવીએ છીએ.” તો અવશિષ્ટ
ક્ષિા ભોજન પહેલાં કરાવાય? કે પછી? ઉત્તર: બે કાલગ્રહણો આવ્યા હોય, તો એક કાલને પકિમ્યા પછી બાકી
રહેલ કાલ પ્રમાણે સક્ઝાય પઠાવીને, આહાર વિગેરે કરવું કહ્યું છે,
Page #167
--------------------------------------------------------------------------
________________
અન્યથા નહિ. તે વાર પછી બાકી રહેલ ક્રિયા સાંજે કરે છે, એ પ્રમાણે અમારા સંવાડાની પ્રવૃત્તિ છે. ર-૨૯૮
પંડિત ધનવિજય ગણિકૃત પ્રશ્નોત્તર પ્રશ્ન: સિદ્ધ પંચાસિકામાં “સમકિત વયા જેને અનંતો કાલ થયો હોય,
તેવા એક સમયમાં એક્સો આઠ સિદ્ધ થાય છે,” એમ કહ્યું છે, તો અષભદેવસ્વામી વિગેરે ૧૦૮ મહાપુરુષો અનન્તાકલથી સમકિત વમેલા માનવા કે કોઈ બીજા પ્રકારના માનવા? “અનન્તાકાલથી વસેલા માનવા” એમ કહો તો ઋષભદેવ સ્વામિનું સમકિત અનનકાલ પહેલાં થયેલું માનવું? કે કોઈ બીજા પ્રકારનું માનવું? “ો અનન્તકાલ પહેલાં થયેલું માનવું” કહો તો ભગવાનના ૧૩ ભવો કેવી રીતે કહેવાય? કેમકે ૧૩ ભવ પહેલાં પણ સમકિતની પ્રાપ્તિ થઈ હતી. હવે જે બીજો પક્ષ સ્વીકારો તો, સિદ્ધપંચાસિકા વિગેરે ગ્રંથો સાથે બંધ બેસતું કેવી રીતે આવે? જે આશ્ચર્યમાં સમાવેશ કરો, તો તે આશ્ચર્ય ઉત્કૃષ્ટ અવગાહનાએ કરી છે, કે તીર્થંકરપણાએ કરી છે? કે સંખ્યાતકાલ પતિતપણું વિગેરે કરી છે? કે ત્રણે કરીને છે? તે સ્પષ્ટ જણાવવા
કૃપા કરશો. ઉત્તર-અનન્તકાલથી સમકિત વમેલા ૧૦૮ પુરુષો એક સમયમાં સિદ્ધ થાય
છે, એમ સિદ્ધપંચાસિકા વિગેરે ગ્રંથોમાં છે, તો બાહુબલીજીના છ લાખ પૂર્વના આયુષના અપવર્તનની પેઠે શ્રીષભદેવની પણ સિદ્ધિ આશ્ચર્યપણાએ માની સિદ્ધ કરવી, એ પ્રકારે તેઓના અધિકારમાં જે
જે વાત અસંભવિત હોય, તે તે તમામ વાત, આશ્ચર્યમાં સમાવી દેવી. ર-૨૯૯ પ્રશ્ન: શ્રાવકે પહેલાં ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કર્યું હોય, અને સાંજે
પ્રતિક્રમણ વખતે સામાયિક લઈ પચ્ચખાણ મુહપત્તિ પડિલેહી ફરી
લેવું જોઈએ? કે પહેલાં કર્યું હોય તેનાથી ચાલે? ઉત્તર: પહેલાં ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કરેલ હોય, તે જ ચાલી
શકે છે, તેથી સાંજે પ્રતિક્રમણમાં પચ્ચફખાણ લેવાના સમયે તેનું સ્મરણ કરી લેવું કેમેં વોવીરા ૩પવાસ કરેલ છે” ફરી લેવાની જરૂર નથી. ર-૩છા
Page #168
--------------------------------------------------------------------------
________________
૮૧
પ્રશ્ન: તીર્થંકર દેવોના તેર વિગેરે ભવો, પ્રથમ સમકિતની પ્રાપ્તિની અપેક્ષાએ છે? કે પ્રસિદ્ધ ભવની અપેક્ષાએ છે? કે કોઈ બીજા પ્રકારે છે?
ઉત્તર:— આવશ્યક સૂત્ર વિગેરેના અભિપ્રાયે કરી, તીર્થંકરોના ભવો પ્રથમ સમક્તિની પ્રાપ્તિથી ગણાય છે, બીજી કોઈ પણ અપેક્ષાથી ગણાતા નથી. ॥ ૨-૩૦૧ ॥
પ્રશ્ન: પંડિતપદની નંદીની ક્રિયા સિવાય પંડિત બનેલ પદસ્થપાસે ન્યૂન અધિક પર્યાયવાળા ` સામાન્ય સાધુઓને; અને નંદીની ક્રિયા જેની થઈ છે, એવા લઘુપંડિતોને, કયા કયા ક્રિયાનાં કાર્યો કરવા સૂઝે?
ઉત્તર :— પંડિતપદની નંદીની ક્રિયા કરેલી ન હોય, તેવા યુદ્ધપંડિત પાસે દરેક દિવસ સંબંધી કરવા લાયક ક્રિયાનાં કાર્યો કરવા સૂઝે. પણ શિષ્યની વડી દીક્ષા, આચાર્યપ્રતિષ્ઠા અને જિનબિંબપ્રતિષ્ઠા વિગેરે કાર્યો કરવા સૂઝે નહિ. કેમકે-તે કાર્યો મંત્રની અપેક્ષાવાળા છે, એમ પરંપરા છે, હમણાં તો કેટલાક વૃદ્ધગણિઓ લઘુપંડિત પદસ્થને વંદનાદિક કરતા નથી, તે પ્રવૃત્તિનો પ્રવાહ પડી ગયેલ હોવાથી, નિવારવો અશક્ય બનેલ છે. પરંતુ શાસ્ત્ર મુજબ તો, લઘુપંડિતની પાસે વૃદ્ધ ગણીઓએ પણ વંદનાદિક કાર્ય કરવું અનુચિત નથી. ૨-૩૦૨ા
પ્રશ્ન પાક્ષિક ઉપવાસ, રોહિણી અને જ્ઞાનપંચમી વિગેરે તપો બહુ વખતથી કરાતા હોય, તેમાં કદાચિત્ વિસ્મરણથી અથવા મહાકારણ આવી પડવાથી, તે દિવસે ઉપવાસ ન બની શક્યો હોય, તો તે તપ મૂલથી જાય? કે તે તપનું પ્રમાણ પૂરું થાય ત્યારે પડેલા દિવસોનો તપ પાછળથી કરી આપવાથી સરે ?
ઉત્તર :— “વિસ્મરણ વિગેરે કારણોથી, તપના દિવસે ઉપવાસ ન કરવામાં આવે, તો તુરત બીજા દીવસે દંડનિમિત્તે ઉપવાસ કરી આપવો, અને તે તપનું પ્રમાણ પૂરું થાય ત્યારે, પછવાડે પડેલ દિવસનું તપ વધારે કવું.” એવો પાઠ શ્રાદ્ધવિધિમાં છે, અને મહા કારણે તો, તપ ન બની શકે, તે મહત્તરારેનંમાં સમાઇ જાય છે. ૨-૩૦૩ા
પ્રશ્ન: તમામ યુગલિયાના ક્ષેત્રોમાં ગર્ભમાં રહેલ, તથા ગર્ભથી નીકળી જન્મ પામેલ, વિગેરે ભેદવાળા યુગલિયાઓનું આયુષ્ય જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદવાળું હોય ? કે ઉત્કૃષ્ટ ભેદવાળું જ હોય?
[સન પ્રશ્ન-૧૧]
Page #169
--------------------------------------------------------------------------
________________
૮૨
ઉત્તર :— યુગલિકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થાન મુજબ ત્રણ પલ્યોપમ વિગેરે પ્રતીત છે. અને ધન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ જેટલું જાણવું. કેમકે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો કોઈ યુગલિક જીવ, અપવર્તન કરણે કરી આયુષ્યને ઘટાડી ક્ષુલ્લક ભવ જેટલું કરી મૂકે છે. તે બાબતના અક્ષરો આચારાંગની ટીકા વિગેરેમાં અર્થથી છે, પરંતુ તેનું અપવર્તન અપર્યામા અવસ્થામાં જ હોય છે. પછીથી હોતું નથી, કેમકે તેઓનું આયુષ્ય નિરુપમી છે, અને મધ્યમ આયુષ્ય તો યુગલિની સ્રીના ગર્ભમાં નવ લાખ ગર્ભજ જીવો ઉત્પન્ન થાય છે. તેમાંથી ફક્ત બે જીવોજ નિપજે છે, બાકીના જીવો તો પોતાના આયુષ્યનું અપવર્તન કરીને ગર્ભમાંજ મરણ પામી જાય છે. તે વખતે ક્ષુલ્લક ભવ કરતાં અધિક સમયના આયુષ્યવાળા તે જીવો સંભવે છે, તેથી મધ્યમ પણ હોય છે. ૨-૩૦૪ા
પ્રશ્ન: મીંઢળ વિંધ્યા પછી અંતર્મુહૂર્તે નિર્જીવ થાય ? કે સજીવ જ રહે? ઉત્તર :— અંતર્મુહૂર્ત પછી વિંધેલા મીંઢળનો વૃદ્ધ પુરુષો અચિત્તપણે વ્યવહાર કરે છે. ૨-૩૦૫ા
પ્રશ્ન: સ્ત્રી અને સચિત્તનો સંટ્ટો નિરંતર અને પરંપર વર્જવાનો છે, તેમાં પરંપર સંઘટ્ટો કેટલી સંખ્યા સુધી ગણવો?
ઉત્તર:— તે બન્નેનો પરંપર સંઘટ્ટો વચમાં એક અને બેથી થાય, તે વર્લ્ડવો; અને ત્રણ વિગેરેથી થાય, તે સંઘટ્ટો ગણાતો નથી. ૨-૩૦૬॥
પ્રશ્ન:
• પ્રવચન સારોદ્ધાર વિગેરે ગ્રંથોમાં “એક સમયમાં દશ તીર્થંકરો ઉત્પન્ન થાય છે”, એમ કહ્યું, અને સિદ્ધપંચાસિકા વિગેરેમાં “એક સમયે ચાર તીર્થંકરો સિદ્ધ થાય છે” એમ કહ્યું, તો એક સમયમાં દશ તીર્થંકરો જન્મે, તેઓની સિદ્ધિનો સંભવ એક સમયમાં જ છે, તો એક સમયમાં ચાર સિદ્ધિપદને વરે, તે કેમ સંગત થાય ?
ઉત્તર :— તાતીથા સમયે -આ વાક્યમાં સમય શબ્દે કરી તદ્ન નાનો કાલ લેવો કે સ્કૂલ લેવો ? તે સ્પષ્ટપણે જણાતું નથી, પણ એક સમયમાં ચાર સિદ્ધ થાય, ત્યાં તો જે સમય શબ્દ લીધો છે, તે સૂક્ષ્મ સમય લીધો છે, માટે કોઈ વાદવિવાદ નથી. ૨-૩૦૭ા
પ્રશ્ન: ભગવતી સૂત્રમાં “એક પુત્રને નવસો પિતા હોય” એમ કહ્યું, તે કેવી રીતે સંભવે ?
Page #170
--------------------------------------------------------------------------
________________
૮૩
ઉત્તર :~ બાર મુહૂર્ત સુધી વીર્ય વિનાશ પામતું નથી, તેથી તેટલા કાલમાં નવસો બળદ વિગેરેએ ભોગવેલી ગાય વિગેરેને, જે ગર્ભ ઉત્પન્ન થાય છે, તે તેટલાનો પુત્ર ગણાય છે, માટે સંભવે છે. ૨-૩૦૮॥
પ્રશ્ન શ્રદ્ધાલુ પુરુષ છ વિગઈ વાપરી રહ્યો હોય, તેને વિગઈનું પચ્ચક્ખાણ કરાવાય ? કે નહિ ?
ઉત્તર :— છ વિગઈ વાપરનાર શ્રદ્ધાલુને વિગઈનું પચ્ચક્ખાણ કરાવી શકાય છે. કેમકે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં અભક્ષ્ય વિગઈ મધ-માંસ વિગેરેનો તેને ત્યાગ હોય છે, માટે તેને આશ્રયીને, વિગઈ પચ્ચક્ખાણ આપી શકાય તેમ કહ્યું છે. ૨-૩૦॥
પ્રશ્ન: પ્રથમ સામાયિક લેતાં જેટલા આદેશો મંગાય, તેટલાજ આદેશો બીજી વખત લાગ લાગઢ લેતાં માંગવા જોઈએ ? કે ન્યૂન? જે “ઓછા માંગવા જોઈએ.” એમ કહો, તો સામાયિકની પેઠે દિવસનો પોસહ લીધો, અને સાંજે રાત્રિપોસહનું મન થતાં રાત્રિપોસહ લેતાં, સવારે પોસહમાં જેટલા આદેશ માંગ્યા હતા તેટલાજ મંગાય કે ન્યૂન મંગાય ? ઉત્તર :—સામાયિકમાંજ બીજું સામાયિક લેતાં દ્ધેમિ મંતે ઉચ્ચર્યા બાદ બેસણે ઠાઉં એ આદેશ મંગાય છે, અને દિવસ પોસહમાંજ રાત્રિનો પોસહ લેતાં બહુવેલ કરશું, આ આદેશ સુધી બધા મંગાય છે. પડિલેહણના આદેશો તો પ્રથમ લીધેલ હોવાથી ફરી મંગાતા નથી. ।।૨-૩૧૦ના
પ્રશ્ન: સાધુએ અથવા સચિત્ત ત્યાગી શ્રાવકે પ્રભાતમાં નવકારશી વિગેરે પચ્ચક્ખાણ કર્યું હોય, અને સાંજની પડિલેહણમાં તિવિહાર પચ્ચક્ખાણ કર્યું, તો પ્રતિક્રમણ સમયે તેને પાણહાર પચ્ચક્ખાણ કરાવાય? કે ચોવિહાર પચ્ચક્ખાણ કરાવાય?
ઉત્તર :— જણે સાંજની પડિલેહણમાં તિવિહાર પચ્ચક્ખાણ કર્યું હોય, તેને પાણહાર પચ્ચકખાણ કરાવાય છે, અને જેણે તે વખતે તિવિહાર ન કર્યો હોય, તેને દિવસચરિમ ચોવિહાર કરાવાય છે. ર-૩૧૧॥
પ્રશ્ન: મધ વિગેરે સચિત્ત છે? કે અચિત્ત? અને તેનો સંઘો હોય કે વાસી રોટલી વિગેરેનો સંઘટ્ટો હોય તો સાધુઓએ આહાર વિગેરે વહોરાય કે નહિ ?
ઉત્તર :— અચિત્ત પાણીમાં પોરા વિગેરેનો સંભવ થઈ જાય, તો પણ સચિત્ત
Page #171
--------------------------------------------------------------------------
________________
કહેવાય નહિ, તેમ મધ વિગેરેમાં રસથી ઉત્પન્ન થનાર જીવનો સંભવ હોય, છતાં સચિત્ત કહેવાતું નથી. પણ તેના સંઘટ્ટામાં, કે વાસીના સંઘટ્ટામાં, સાધુઓને આહાર વિગેરે વહોરવું કલ્પ નહિ, કેમકે તેમાં સંભવતા જીવોને બાધાનો સંભવ થઈ જાય, માટે તે પ્રસંગ વર્જિત હોઈને છોડી
દેવો. ર-૩૧ર. પ્રશ્ન: અંતર્વાઓ વિગેરે ગ્રંથોમાં સુઘોષા ઘંટાનું પ્રમાણ એક યોજનાનું બતાવ્યું,
અને છૂટક પાનાઓમાં વારસોયણ વિદુત-“નામ યોગન પો” વિગેરે
બતાવ્યું છે, તો મોટા ગ્રંથોમાં તેનું માન કેટલું છે? તે જણાવશો. ઉત્તર:-જબૂદ્વીપ પન્નત્તિ વિગેરે ગ્રંથોમાં સુઘોષ ઘંટનું માન એક યોજન
કહેલું છે. ૨-૩૧૩ પ્રશ્ન: ઉપધાનમાં મુહપત્તિ વિના સો હાથ ઉપર જવાયું હોય, વાપરતાં એઠું
મૂકયું હોય, રાત્રિએ અંડિલ જવાયું હોય, વિગેરે કર્યું હોય, તો દિવસવૃદ્ધિ થાય તે સરખીજ થાય? કે ફેરફારવાળી થાય? અને તે પહેલા દિવસો ઉપધાન તપમાં જ ફરીથી કરી આપવા પડે? કે કારણ હોય તો ઉપધાનમાંથી
નિકલ્યા પછી કરે? ઉત્તર:–ઉપધાનવિધિમાં મુહપત્તિ ભૂલીને સો હાથ જવાયું હોય, કે એઠું
મૂકયું હોય, કે રાત્રિએ ચંડિલ ગયા હોય, એ વિગેરેમાં “દિવસવૃદ્ધિ સરખી જ થાય.” એમ કહ્યું છે, અને તેમજ કરાવાય છે. તથા તે વૃદ્ધિના દિવસો પ્રાય: કરીને ઉપધાનમાં જ કરાવાયા છે, મહાન કારણ
હોય તો એકાંતપણું નથી. ર-૩૧૪ પક ઉપધાનની આલોયણના પોસહ ઉપવાસથી અપાય કે નિવિ, એકાસણ
વિગેરેથી અપાય અને તે પૌષધ દિવસના અપાય? કે અહોરાત્રિના
અપાય? ઉત્તર:-ઉપધાનની આલોયણના પોસહ ઉપવાસથી અપાય, અને અહોરાત્રિના
જ અપાય છે. ર-૩૧પના બી: ખતપના મહાવિદેહ ક્ષેત્રની ચાર વિજ્યોમાં વિહરમાન ચાર જિનેશ્વરી
બિરાજી રહ્યા છે, તે સિવાયની બીજી વિજયોમાં વર્તમાનકાલે અન્ય જિનેશ્વરોને જન્મ, કુમારાવસ્થા વિગેરે સંભવે? કે નહિ? અને વિહરમાન પદે કરી વર્તમાનજિનો કહેવા? કે સમવસરાણમાં બિરાજેલા જ કહેવા? અને સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્ર કોઈ કાળે કેવલિપર્યાયવાળા જિનેશ્વરથી રહિત
Page #172
--------------------------------------------------------------------------
________________
હોય? કે સામાન્ય તીર્થકરની સત્તા વિનાનું હોય? કે નહિ? ઉત્તર:– વર્તમાનકાળે વિહરમાન જિનેશ્વરો સિવાયની વિજયોમાં તીર્થકરોના જન્મ,
કુમાર અવસ્થા વિગેરેનો અસંભવ જાણેલો નથી. તેમજ વિહરમાન શબ્દથી કેલિપર્યાયવાળા જિનેશ્વરી લેવાય છે, તથા સંપૂર્ણ મહાવિદેહ કોઈ વખત પણ કેલિપર્યાયવાળા જિનોથી રહિત હોતું નથી, અને સામાન્ય તીર્થંકરની
સત્તા વિનાનું હોતું નથી. ર-૩૧દા પ્રશ્ન: સ્પર્શ વિગેરે ત્રણ ઈંદ્રિયો નવ યોજન દૂરથી પોતાના વિષયને ગ્રહણ
કરે છે, તે ત્રણેયના ચક્ષુ ઈંદ્રિય અને શ્રવણ ઈંદ્રિયની પેઠે સ્વ-વિષય
ગ્રહણ કરવામાં કયાં દાંતો બતાવ્યાં છે? ઉત્તર:-નવ યોજન દૂર વર્ષાદ વરસ્યો હોય. તે જલના પુગલો ત્યાંથી
આવી શરીરને સ્પર્શે છે, અને તેટલા દૂર પ્રદેશથી માટીના પુદ્ગલો આવી રસના અને નાસિકાએ લાગી, ગંધ અને રસનું જ્ઞાન કરાવે
છે, વિગેરે દષ્ટાંતો પુષ્પમાલા ટીકા વિગેરેથી જાણવા. ર-૩૧ પ્રશ્ન: શ્રાવકોએ પોસહ તથા ઉપધાન વિગેરેમાં સાંજની પડિલેહણમાં “પડિલેહણા
પડિલેહાવોજી” આ આદેશ માગ્યા પછી કાજે લીધો, ત્યાર બાદ ઉપધિ મુહપત્તિ પડિલેહવાના આદેશ માંગી ઉપધિનું પડિલેહણ કર્યું તો તે
પડિલેહણ બાદ કાજો લેવો જોઈએ? કે નહિ? ઉત્તરઃ–પહેલાં કાજે લીધો હોય, છતાં ઉપધિ પડિલેહ્યા બાદ લેવો જોઈએ.
ર-૩૧૮ મr: છકીયાના ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, તે દિવસે જ માલારોપણ થયું
હોય, તો તેની પહેલી વાચના આપીને માલા પહેરાવાય? કે માલારોપણ
પછી તપ પૂર્ણ થયે પહેલી વાચના અપાય? ઉત્તર:-છકીયાના ઉપધાનના પહેલા દિવસે પણું કરી પહેલી વાચના આપીને,
સમુદેશાદિ ક્રિયા કરાવીને, માલારોપણ થાય છે. ર-૩૧લા w: જિનમંદિરમાં પચ્ચકખાણ પારવું કલ્પ? કે નહિ? ઉત્તર:– પચ્ચકખાણ પારવું સુઝે છે, એવો સંપ્રદાય છે. ર-૩૨ના પ: ઉપધાન તપ ચાલી રહ્યું હોય, તેમાં વીશસ્થાનક વિગેરે તપ કરવું
આ માલવો આ આદિ માંગી ?
Page #173
--------------------------------------------------------------------------
________________
સુઝે? કે નહિ? ઉત્તર:-પ્રાય: કરીને ઉપધાનમાં તે તપ કરવું સુઝે નહિ. ર-૩ર૧ પ્રશ્ન: સાધ્વી અને શ્રાવિકાઓથી દેવસિક પ્રતિકમણમાં સુઅ-દેવયા ભગવતી
સ્તુતિ કહેવાય છે, તે અનુસાર સાધ્વીના અભાવમાં શ્રાવિકાઓથી, પકુખી સૂત્રના ઠેકાણે બોલાતા વંદિતુ સૂત્રના છેડે તે સ્તુતિ બોલાય છે,
તે કહેવાય? કે નહિ? ઉત્તર:-સાધ્વીઓ અને શ્રાવિકાઓથી આ પ્રકારે સ્તુતિ કહેવાય છે, તેમાં
સામાચારીજ પ્રમાણ છે. ર-૩૨૨ા
વૃદ્ધ પંડિત શ્રી શુભવિષે ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: તીર્થકર સાથે જેઓ દીક્ષા ગ્રહણ કરે, તે તીર્થંકરની પેઠે પાક્કો ઉચ્ચાર
વિગેરે કરે? કે બીજી રીતે કરે? ઉત્તર:-તીર્થકર સાથે દીક્ષા લેનારાઓ પોતે દક્ષ હોવાથી, તે તે ક્ષેત્રકાલના
અનુસાર તપસ્યા ગ્રહણ કરે છે, પણ તીર્થકરની પેઠે પાઠનો ઉચ્ચાર કરતા નથી, પણ પહેલા તીર્થંકરની સાથે દીક્ષા લેનારા તીર્થંકરની પેઠે
પાનો ઉચ્ચાર કરે છે, એમ જણાય છે. ર-૩૨૩ પ્રશ્ન: સંગ્રહણી અંતર્વાઓ વિગેરેમાં લોકાન્તિક દેવોના નવ નિકાયો બતાવ્યા,
અને ઉત્તમ ચરિત્રમાં દશ બતાવ્યા, તો તેમાં સાચું શું? ઉત્તર:–બહુ ગ્રંથોમાં નવ નિકા કહ્યા છે, તેથી જે ઉત્તમ ચરિત્રમાં દશ
બતાવ્યા હોય, તો મતાંતર જાણવું. ૨-૩૨૪ પ્રશ્ન: ચક્ષુરહિતને કેવલજ્ઞાન ઉપજે? કે નહિ? ઉત્તર:-ચક્ષુવિકલને કેવલજ્ઞાન ઉપજે છે. ૨-૩૨૫ પ્રશ્ન: કુંકાજલ, સીકરી જવ અને પાડલજલ દુવિહારમાં કહ્યું છે તેનું સ્વરૂપ
શું? ઉત્તર:-કાજલ અને સીકરી જલ દેશવિશેષમાં પ્રસિદ્ધ હશે, અને પાડલજલ
તો પાડલીવૃક્ષના પુષ્પનું પાણી છે. ૨-૩ર૬ાા
Page #174
--------------------------------------------------------------------------
________________
પw ગુવારફળી, ચણા વિગેરે અને [મેથી વિગેરેની ભાજી કાચા ગોરસ
સાથે લેવાથી વિદલ થાય? કે નહિ? ઉત્તર:-કાચાં દહીં, છાશ વિગેરે સાથે વાપરવાથી તેનાથી વિદલ બને છે. ર-૩રા
જ: લીલી ભાજી વિગેરે તડકે મૂક્યા સિવાય કેટલા દિવસે સૂકવણી ગણાય? ઉત્તર:-સૂર્યના તાપમાં મૂકવાથી ત્રણ દિવસે સૂકવણી થાય, અને સૂર્યના
તાપ વિના તો જ્યારે પોતાની મેળે સુકાઈ જાય, ત્યારે થાય. આમાં
દિવસની સંખ્યાનું નિયતાપણું નથી. ર-૩૨૮. કક્ષ: શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પોસહ લીધા બાદ ગહેલી કરી શકે? કે નહિ? ઉત્તર:-દ્રવ્યસ્તવપણું હોવાથી ગહેલીઓ કરી શકે નહિ. ર-૩૨૯ પ્રશ્ન: શ્રાવિકાઓ દેવપૂજામાં સ્નાત્ર ભણાવ્યા પછી આરતિ, મંગલદીવો વિગેરે
કાર્ય કરે? કે નહિ? ઉત્તર:-આરતિ મંગલદીવો ઉતારવાની પ્રવૃત્તિ હાલ દેખાતી નથી, પણ શાસ્ત્રમાં
નિષેધ દેખ્યો નથી, તેથી કોઈક દેશવિશેષમાં તે કરતા પણ હશે. ર-૩૩ના પ્રશ્ન: વ્યાખ્યાન અવસરે સામાયિક લઇને શ્રાવિકા આદેશ માંગવા પૂર્વક પડિલેહણા
કરે? કે નહિ? ઉત્તર:-સામાયિકમાં પડિલેહણાના આદેશનું માંગવું તે યુક્તિયુક્ત છે. ર-૩૩૧ પ્રશ્ન: પાનના અનેક કકડા કરી હાથે મસળી નાખીને એક પહોર માત્ર
રાખી મૂક્યા હોય, તો સચિત્ત ગણાય? કે અચિત્ત ગણાય? ઉત્તર:-પાનના તેવા પ્રકારના કકડાનો પણ અચિત્તપણે વ્યવહાર નથી. ૨-૩૩રા
પંડિત દેવવિજયગણિકૃત પ્રશ્નોત્તરો. પક્ષ: કોઈક શ્રાવક પોતાના દ્રવ્યથી જિનપ્રતિમા ભરાવે, અને કોઈક પોતાના
દ્રવ્યથી પુસ્તક લખાવે, તો પ્રતિમા કરનારને દેવદ્રવ્ય અને પુસ્તક લેખકને
શાનદ્રવ્ય લાગે? કે નહિ? ઉત્તર:–અનુકમે તે બન્નેયને પણ તે બન્નેય લાગતા નથી, તે બંનેયને વપરાશ
કરતાં દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્ય લાગતા નથી.) એમ સંભવે છે. ૨-૩૩૩
Page #175
--------------------------------------------------------------------------
________________
૮૮
પંડિત કહાનજી ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: તીર્થંકર મહારાજાનું દાન અભવ્ય જીવો પામે ? કે નહિ ?
ઉત્તર :— અભવ્ય જીવો પામે નહિ, એમ વૃદ્ધવાદ છે, પણ ગ્રંથમાં અક્ષરો જોયાનું યાદ નથી. ૫૨-૩૩૪૫
પ્રશ્ન: “અભવ્ય જીવો શત્રુંજ્ય તીર્થ સ્પર્શે નહિ,” તેવા અક્ષરો કયા ગ્રંથમાં
છે?
ઉત્તર :— અમવ્યા: વાપિનો નીવા નામું પશ્યન્તિ પર્વતમ્। लभते चापि राज्यादि, नेदं तीर्थं हि लभ्यते ॥ १ ॥
પાપી અભવી આ તીર્થને નજરે દેખે નહિ, કદાચ રાજ્ય વિગેરેને પામે, પણ આ તીર્થને પામી શકે નહિ, એમ શત્રુંજ્યમાહાત્મ્યમાં છે. ૨-૩૩૫
પ્રશ્ન: ઈશાન ઈંદ્રના ક્રોધથી બલિચંચા રાજધાની ભાઠાના અંગારના કણીયા સરખી થઈ ગઈ, તે સાચું? કે સાક્ષાત્ અંગારભૂત થઈ ગઈ, તે સાચું ?
-
ઉત્તર :— મૂત શબ્દ ઉપમા વાચી હોવાથી, દેવતાઈ પ્રભાવથી અલિયંચા રાજધાની અંગારાદિ સરખી થઈ ગઈ, એમ સંભવે છે. ૨-૩૩૬॥
પંડિત કનકકુશલ ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન : ભદ્રબાહુ સ્વામીજીએ નવમા પૂર્વથી ઉદ્ધરેલું કલ્પસૂત્ર પર્યુષણાના પાંચ દિવસમાં વંચાતું હજુ સુધી ચાલ્યું આવે છે, પણ સુધર્મા ગણધર વિગેરે આચાર્યોના સમયે પશુસણમાં કર્યું શાસ્ત્ર વંચાતું હતું ?
ઉત્તર :— સુધર્મા સ્વામી આદિ મહાપુરુષો પશુસણમાં નવમા પૂર્વમાં રહેલું આ જ અધ્યયન યથાસ્થિત વ્યાખ્યાન કરતા હતા, એમ સંભવે છે. ૫૨-૩૩૭ણા પ્રશ્ન ગાય, ભેંસ, બકરી વિગેરેના ઘીની પેઠે, ખારૂં અને મીઠું પાણી અને ગાય ભેંસ વિગેરેની છાશ એક દ્રવ્ય ગણાય? કે જુદા જુદા દ્રવ્ય ગણાય? શ્રાદ્ધવિધિમાં તો આ પ્રકારે કહ્યું છે કે ‘જુદું નામ હોય, અને સ્વાદ જુદો હોય, તો જુદું દ્રવ્ય ગણાય.' પણ છાશ વિગેરેમાં
Page #176
--------------------------------------------------------------------------
________________
૮૯ સ્વાદ જુદો હોય છે, પણ નામ જુદું હોતું નથી, તેથી આમાં કઈ
રીતિએ દ્રવ્યસંખ્યા ગણવી? ઉત્તર:–ગાય વિગેરેનું ઘી, ખારું-મીઠું પાણી અને ગાય, ભેંસ વિગેરેની છાશ,
તે એક દ્રવ્ય ગણાય. કેમકે-૩મમિત્રત્વે સતિ મિત્રદ્રવ્યત્વે રાહુ-નામ અને સ્વાદ, આ બન્ને જુદા હોય તો જુદું દ્રવ્ય ગણાય, તો આમાં
નામ જુદું નથી, માટે તે એક દ્રવ્ય ગણાય. ર-૩૩૮ પ્રશ્ન: લાપસીમાં ઘી અને ગોળ રૂપ બે વિગઈ ગણાય? કે એક કડા વિગઈ
ગણાય? ઉત્તર:-યોગવિધિને અનુસારે લાપસી બે પ્રકારની હોય છે, એક વિગઈ
રૂપ, અને બીજી નિવિયાતા રૂપ. તેમાં વિગઈ રૂપ લાપસીમાં ગોળ
અને ઘી એમ બે વિગઈ ગણાય છે. ર-૩૩૯ પ્રશ્ન: વિવાહ વિગેરેના જમણવારમાં સાધુઓને વહોરવું કહ્યું? કે નહિ?
તેમ પોસાતિના જમણવારમાં વહોરવું કલ્પે? કે નહિ? ઉત્તર:-વિવાહના જમણવારની પેઠે જે ઘરે પોસાતીનો પણ જમણવાર
હોય, ત્યાં વહોરવું કલ્યું નહિ. ર-૩૪ના પ્રશ્ન: –રાત્રિએ રાંધેલી પોળી વિગેરે રાત્રિભોજનના ત્યાગી કેટલાક શ્રાવકોને
ખાવી કલ્પે નહિ. તેમજ સાધુઓને તે વાપરવી ન ધે? કે કલ્પ
ઉત્તર:-શ્રાવકો રાત્રિએ બનેલું અન્ન વિગેરે વાપરતા નથી તેનું કારણ બહુ
જીવ-વિરાધનાનો સંભવ છે, તથા રાત્રિના પ્રથમ અને બીજા પહોરમાં રાંધેલ પોલી-કઠોળ વિગેરેમાં બીજે દિવસે વાસિપણાની શંકાનો સંભવ છે, તેથી વાપરતા નથી. પણ “રાત્રિએ રાંધેલ વાપરવાથી રાત્રિભોજન નિયમનો ભંગ થાય” એ માન્યતાથી નહિ. સાધુઓ તો વાસીની સંભાવના થતી હોય, તો લીએ નહિ, નહિંતર તો અવસર પ્રમાણે ગ્રહણ કરે. કેમકે-તેઓ તો ગૃહસ્થ પોતાના માટે બનાવેલું હોય, તે પિંડ લેવાવાળા હોય છે, તેથી વિરાધનાનો સંભવ નથી. ર-૩૪૧
ચિન પ્રશ્ન-૧૨]
Page #177
--------------------------------------------------------------------------
________________
પંડિત દર્શનસાગર ગણિત પ્રશ્નોત્તરો. પસ: પફખી પ્રતિક્રમણના છેલ્લા ભાગમાં સક્ઝાય સંદિસાહું અને સઝાય
કરું એમ આદેશ માંગીને સજઝાય ન કહેતાં, તે સ્થાને નવકાર,
વિગ્રહર અને સંસારદાવાની સ્તુતિ બોલાય છે, તેનું શું કારણ? ઉત્તર:- આવશ્યક ચૂર્ણિના અભિપ્રાયે પખી પ્રતિક્રમણને છે. “સ્તુતિસ્તોત્ર
રૂપ સઝાય કરવી” કહી છે, તેથી પરંપરાથી સ્તુતિસ્તોત્ર વિગેરે
કહેવાય છે. ૨-૩૪૨ પ્રશ્ન: સૂર્ય વિમાન અતિ નીચું હોવાથી, રાહુ વિમાન, સૂર્ય વિમાનને કેવી
રીતે આવરી શકે? અને ચંદ્રવિમાન અતિ ઊંચું હોવાથી રાહુવિમાન
ચંદ્રવિમાનને કેવી રીતે આવરી શકે? ઉત્તર:-તત્ત્વાર્થ ભાષ્ય ટીકાના અનુસાર ચંદ્રવિમાનથી રાહુનું વિમાન ઉપર
રહેલ છે, અને તે અનિયમિત ફરતું હોવાથી કદાચિત્ સૂર્યવિમાનની નીચે દશ યોજન સુધી ફર્યા કરે છે, માટે ચંદ્ર-સૂર્યને આવરવામાં કાંઈ પણ શંકા રહેતી નથી. ૨-૩૪૩
પંડિત વિવેકસાગર ગણિકૃત પ્રશ્નોત્તરશે. પ્રશ્ન: નવરવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં જિનદાઢા છે? કે નહિ?
જો છે તો શાશ્વતી છે? કે અશાશ્વતી છે? ઉત્તર–શૈવેયક વિગેરેમાં સુધર્માદિ સભા નહિ હોવાથી જિનદાઢાઓ હોતી
નથી. ૨-૩જા a: સ્ત્રીઓ કાલધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાને જાય? કે નહિ? ઉત્તર:- વિજયચંદ કેવલિચરિત્રમાં દેવપૂજાના અધિકારમાં સ્ત્રીઓના સર્વાર્થસિદ્ધ
વિમાને જવાના અક્ષરો છે, અને પૃથ્વીચંદ્ર ચરિત્રમાં “પૃથ્વીચંદ્રની પૂર્વભવની સ્ત્રીઓ સર્વાર્થસિદ્ધ જઈને મનુષ્યપણું પામી સિદ્ધ થઈ” એમ કહ્યું છે, તેમજ કનકબાલા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગઈ તેવા અક્ષરો અષ્ટપ્રકારી પૂજાના ગ્રંથમાં પ્રદીપ-પૂજાના અધિકારમાં છે, અને વાસુપૂજ્ય ચરિત્રમાં તો, અનુત્તર વિમાને જવાના સ્પષ્ટ અક્ષરો છે, અને સ્ત્રીઓ અનુત્તર વિમાનનું આયુષ્ય બાંધે છે, તે વાત પન્નવણા સૂત્રમાં ત્રેવીસમા કર્મપ્રકૃતિ નામના પદની ટીકામાં કહેલ છે. ૨-૩૫
Page #178
--------------------------------------------------------------------------
________________
૯૧
શ્રી હીરવિજયસૂરિશિષ્ય પંડિત રામવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: સિતિ ગત્તિમા ,િ ૬૪ સંવવદાર-નીવાસિમન્નાઓ
जंति अणाइवणस्सइरासीओ तत्तिआ तम्मि ॥१॥
આ ગાથા અનુસાર જેટલા સિદ્ધ થાય, તેટલા જીવો અનાદિનિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. આ પ્રકારે અનાદિ સંસારને આશ્રયીને વિચાર કરતાં, જેટલા સિદ્ધ થયા, તેટલાજ સદા વ્યવહારી જીવો અનાદિનિગોદથી બહાર આવેલ છે, અધિક નહિ.
પરંતુ વાલ્સ નિોયમ્સ અનંત-માળો સિદ્ધિ-યો. આ ગાથાને અનુસરીને, સૂક્ષ્મ અને બાદર એ બેમાંથી, એક નિગોદનો અનન્તમો ભાગ સિદ્ધ થયો છે, તેમજ વ્યવહારી જીવો પણ એક નિગોદના અનન્તમા ભાગે હોવા ઘટી શકે છે, એમ જણાય છે. કેમકે-સર્વ જીવોના બે પ્રકાર છે, એક વ્યવહારી, અને બીજો અવ્યવહારી, તેમાં સૂક્ષ્મનિગોદજ અવ્યવહારી છે, અને બીજા વ્યવહારી છે. આ પ્રમાણે બાદરનિગોદ વિગેરેમાં સિદ્ધ કરતાં અનન્તાનન્તગુણા જીવો છે, તેથી સિદ્ધ જીવો કરતાં વ્યવહારી જીવો અધિક છે? કે તુલ્ય છે? તે જણાતું નથી, માટે તે બતાવવા કૃપા કરશો.
ઉત્તર :— સિદ્ધના જીવો એકનિગોદના જીવો કરતાં અનન્તમા ભાગના કહ્યા છે, અને નિગોદો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. જેટલા જીવો સિદ્ધિપદને પામે છે, તેટલા જીવો સૂક્ષ્મનિગોદથી નીકળી વ્યવહાર રાશિ જીવોમાં આવે છે, માટે સિદ્ધના જીવોનું અને વ્યવહાર રાશિના જીવોનું તુલ્યપણું ક્યાંથી થાય ? અને તે તે ગ્રંથો અનુસાર વ્યવહાર રાશિનું અનાદિપણું ભાસમાન થતું હોવાથી, સિતિ ગત્તિયા આ ગાથાનો અર્થ પણ વ્યવહાર રાશિના અનાદિપણા અનુસાર જ ભાવવો જોઈએ. ૫૨-૩૪૬॥ પ્રશ્ન: સંસારમાં ફરતો એક જીવ કેટલી વખત ઈંદ્રપણું, ચક્વર્તિપણું વિગેરે પામી શકે? અને આ બાબત યા શાસ્ત્રમાં કહી છે?
ઉત્તર :— આટલી વખત પામી શકે, તેવો નિયમ શાસ્ત્રમાં જોવામાં આવેલ નથી. બે વખત પામી શકે તેવા અક્ષરો તો, સાક્ષાત્ ભગવતી સૂત્ર વિગેરેમાં દેખાય છે, પરંતુ પ્રાય: કરી બહુ વખત ન પામે, એમ સંભવિત લાગે છે. ૨-૩૪૭ગા
Page #179
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રશ્ન: બ્રહ્મા દેવલોકથી ઉપર સદ્-ષ્ટિ દેવો વધારે છે? કે મિથ્યાદષ્ટિ વધારે છે?
ઉત્તર :— યુક્તિએ વિચાર કરતાં બ્રહ્મદેવલોકથી ઉપરના દેવલોકમાં, મિથ્યાદષ્ટિ દેવો કરતાં, સમ્યગ્દષ્ટિ દેવો વધારે સંભવે છે. ૨-૩૪૮॥
પ્રશ્ન: શ્રાદ્ધવિધિ ટીકામાં પ્રભુપ્રતિમાને સૃષ્ટિના ક્રમે નવે અંગે તિલક કરવાનું કહ્યું છે, તેમાં પહેલું ડાબા પગે કરાય ? કે જમણા પગે?
ઉત્તર :— પૂજા અવસરે જિનપ્રતિમાને કરાતાં તિલકો જમણા પગથી માંડીને અંગરચના મુજબ કરવા. ૫૨-૩૪૯લા
॥ इतिश्री सकलसूरि - पुरन्दर - परमगुरु- गच्छाधिराज भट्टारक श्री - विजयसेनसूरि-प्रसादीकृत प्रश्नोत्तर - संग्रहे श्री हीरविजयसूरिशिष्य - पण्डित - शुभविजयगणिविरचिते द्वितीय उल्लासः सम्पूर्णः ॥
Page #180
--------------------------------------------------------------------------
________________
|
થ તૃતીય ઉઠ્ઠાત: ||
श्री-पार्श्व प्रणिपत्य श्रीशंखपुरेश्वरं जिनं भक्त्या। નાખ્યો તૃતીયા ગુમ-વિનય-વિન III
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેશ્વરને ભક્તિ પૂર્વક નમસ્કાર કરી શ્રી શુભવિજય પંડિત ત્રીજા ઉલ્લાસની શરૂઆત કરે છે.
આ ગ્રંથના સંગહકાર પણ્ડિત શુભવિજય-ગણિના પ્રશ્નોત્તરો પ્રશ્ન: પ્રભાતે વ્યાખ્યાનના પ્રારંભમાં જિનેશ્વરદેવો નમો વિત્યા બોલે છે,
તેમાં તીર્થ શબ્દનો શો અર્થ થાય? ઉત્તર:- આવશ્યક હારિભદ્રીય ટીકા વિગેરે અનુસાર, તીર્થ શબ્દ કરી, બાર
અંગરૂપ શ્રુત જ્ઞાન કહેવાય છે. ૩-૩૫૦ પ્રશ્ન: પાસત્યા વિગેરે પાસે દીક્ષિત થયેલ મુનિને ગણ હોય? કે નહિ? ઉત્તર:–તેને ગણ હોય છે. કેમકે-મહાનિશીથના ત્રીજા અધ્યયનને છેડે કહ્યું
છે કે- સત્તગુરુપરંપરપુટીને, વિતિગુરુપરંપરબુલન્ને સાત, આઠ ગુરુપરંપરા કુશીલ અને એક, બે, ત્રણ ગુરુપરંપરા કુસીલ.” આમાં બે વિકલ્પ કહેલા હોવાથી આ પ્રમાણે જણાય છે કે જે એક, બે, ત્રણ ગુરુપરંપરા સુધી કુશીલ હોય, તેમાં સાધુસામાચારી, સર્વ પ્રકારે વિનાશ થયેલી હોતી નથી, તેથી જો કોઈ કિયા ઉદ્ધાર કરે, તો અન્ય સાંભોગિક વિગેરે પાસે ચારિત્ર ઉપસપ ગ્રહણ કરીનેજ, ક્રિયા ઉદ્ધાર કરી શકે છે, બીજા પ્રકારે નહિ. વળી બૃહત્કલ્પ ત્રીજા ખંડમાં કહ્યું છે કે કોઈકે નિદ્ભવ પાસે દીક્ષા લીધી, અને તેને છોડીને સુસાધુ પાસે આવ્યો, તેને પ્રાયશ્ચિત્ત તે છે કે સમગૃ માર્ગ અંગીકાર કરે, અને ત્યાંથી
વ્રતપર્યાય ગણાય; ફરી તેને વડી દીક્ષા કરવી પડતી નથી. ૩-૩૫૧ શ્ન: છૂટા શ્રાવકો ત્રણ નવકારે નવકારશી વિગેરે પચ્ચકખાણ પારે છે,
તેના અક્ષરો કયાં છે?
Page #181
--------------------------------------------------------------------------
________________
૯૪ ઉત્તર:-મોકળા શ્રાવકો ત્રણ નવકારે પચ્ચખાણ પારે છે, તે અવિચ્છિન્ન
પરંપરા છે, પરંતુ તેનો પાઠ કોઈ પણ ઠેકાણે જોયાનું યાદ નથી. ૩-૩૫ર / પ્રશ્ન: સ્વપક્ષી કોણ અને પરપક્ષી કોણ? ઉત્તર:–“નિહ/ફત્તિ- “નિદ્ભવ, પાસત્યા વિગેરે સાધુવેષને ધારણ કરનાર
સ્વપક્ષી કહેવાય, અને ઉપરના વાકયમાં આદિ શબ્દ ગ્રહણ કરેલ છે, તેથી ચરક-પરિવ્રાજક વિગેરે પરપક્ષી કહેવાય છે.” એમ બૃહત્કલ્પના
પહેલા ખંડમાં છે. ૩-૩૫૩ પ્રમ: ઔષધ અને ભેષજમાં કાંઈ તફાવત છે? કે નહિ? ઉત્તર:-સુંઠ વિગેરે એક જાતિનું હોય, તે ઔષધ કહેવાય છે, અને અનેક
જાતિનું જે ગોળી, ચૂર્ણ વિગેરે બને છે, તે ભેષજ કહેવાય છે.
પંચસૂત્રની બૃહદ્રવૃત્તિ અનુસાર એવો ભેદ જાણવામાં છે. ૩-૩૫૪ પ્રશ્ન: કોઈ કહે કે હું ભવ્ય છું? કે અભવ્ય? તે શી રીતે જણાય?” ઉત્તર:–“જે પોતાના હૃદયમાં ભવ્ય, અભવ્યની શંકાવાળો થાય, તે નિયમથી
ભવ્ય હોય છે. કેમકે-અભવ્ય જીવને તેવી શંકા થતી નથી.” એમ-આચારાંગના
અવન્તી અધ્યયનના પાંચમા ઉદેસાની ટીકામાં કહ્યું છે. ૩-૩૫પા પ્રશ્ન: આચાર્ય વિગેરેની પ્રતિમા તથા દેરીની પ્રતિષ્ઠાના અક્ષરો કયા ગ્રંથમાં
ઉત્તર:– આચાર્યની મૂર્તિ અને દેરીની સ્થાપના મંત્ર નીચે મુજબ છે. 8
नमो आयरिआणं भगवंताणं नाणीणं पंच-विहायारसुट्ठियाणं, इह भगवंतो आयरिया अवयरंतु, साहु-साहुणी-सावय-साविआ-कयं पूअं पडिच्छंतु, सव्वसिद्धिं રિહંતુ સ્વાહીં- આ મંત્રે કરી ત્રણ વખત વાસક્ષેપ કરવો.
ઉપાધ્યાયની મૂર્તિ અને સૂપનો મંત્ર- નમો વાયામાં ભાવિંતા बारसंग-पढग-पाढगाणं सुअहराणं सज्झायज्झाणासत्ताणं, इह उवज्झाया માવંતો ગવવતુ, સાદું-સાદુળ-સાવા-સાવિયા-વર્ષ પૂર્મ ડિઝંતુ, સબ્ધ-સિદ્ધિ હિસંતુ- આ મંત્રે ત્રણ વખત વાસક્ષેપ નાંખવો. સાધુ સાધ્વીની મૂર્તિ અને સૂપનો મંત્ર- નો તબેલાઈ માવંતાઈi पंचमहव्वयधराणं पंचसमिआणं तिगुत्ताणं तव-नियम-नाण-दंसण-जुत्ताणं
Page #182
--------------------------------------------------------------------------
________________
૯૫ मुक्खसाहगाणं, साहुणो भगवंतो इह अवयरंतु, भगवइओ साहुणीआ इह अवयरंतु, साहुसाहुणीसावयसाविआकयं पूअं पडिच्छंतु, सव्वसिद्धिं ફિરંતુ સ્વીકા- આ મંત્રે ત્રણ વખત વાસક્ષેપ કરવો. આ પ્રમાણે વર્ધમાન સૂરિકૃત આચાર દિનકર ગ્રંથમાં છે. માટે ઈત્યાદિક ગ્રંથને અનુસાર આચાર્ય વિગેરેની મૂર્તિ તથા દેરીની પ્રતિષ્ઠાના અક્ષરો જાણવા. ૩-૩૫દા - શ્રાવકો ચાર પર્વ તિથિમાં ચોથભક્ત વિગેરે કરે છે, તે ચાર પર્વો કયા ગણાય? -ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂનમ આ ચાર પર્વતિથિઓ છે, એમ યોગશાસ્ત્ર ટીકામાં વાવ્ય રતુથરિ એ શ્લોકના વ્યાખ્યાનમાં કહ્યું છે, તે જ પ્રમાણે પ્રવચન સારોબારમાં પણ કહ્યું છે, અને શ્રાદ્ધવિધિમાં તથા પ્રતિકમણ સૂત્રની ટીકામાં કહ્યું કે- “આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા આ પર્વતિથિઓ છે, તે એક માસમાં છ હોય છે, અને પખવાડીયામાં ત્રણ હોય છે. તેમજ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ આ પાંચ તિથિઓ ગૌતમ ગણધર મહારાજાએ કહેલી છે. બીજ-બે પ્રકારના ધમરાધન માટે, પાંચમ-જ્ઞાનનિમિત્તે, આઠમ-આઠ કર્મના ક્ષય માટે, અગીઆરસ-૧૧ અંગની આરાધના માટે, અને ચૌદશ- ચૌદ પૂર્વની આરાધના માટે છે. આ પાંચ તિથિઓ જ્યારે પૂનમ અને અમાવાસ્યા સાથે ગણીએ, ત્યારે દરેક પખવાડીયામાં ઉત્કૃષ્ટથી છ પવી થાય છે.” તેમજ ભગવતી ટીકામાં ઉમિક શબ્દ કરી અમાવાસ્યા કહી છે. વિપાક સૂત્ર ટીકામાં પણ તેમજ છે. વળી
બળ, વીર્ય, પુરષકાર ને પરાક્રમ છતાં આઠમ, ચૌદશ, જ્ઞાનપંચમી, પજુસણ અને ચોમાસીના દિવસમાં જે ઉપવાસ છ8, અઠ્ઠમ ન કરે, તેને પ્રાયશ્ચિત્ત આવે.” એમ ઓગાગીશમા પંચાશકની ટીકા વિગેરે અનેક ગ્રંથમાં પંચમીને ગણાવી છે, અને પંચમી પર્વતરક મહાનિશીથમાં પણ કહી છે. અહીં કોઈ શંકા કરે છે કે જે આમ છે, તો ત્રણ, ચાર, પાંચ અને છ તિથિઓ તપસ્યા, શીલ વિગેરે પાળી આરાધવી જોઈએ. ઉત્તર આપે છે કે-જે સંપૂર્ણ શક્તિ હોય, તો તમામ આરાધવી અને છેવટે યથાશક્તિ-એક પણ આરાધન કરનારને કોઈ દોષ નથી. તથા-છબ્દ
Page #183
--------------------------------------------------------------------------
________________
૯૬
તિહીનું મામિ ા તિી અન્ગ વાસરે॰ આ ગાથા શ્રાદ્ધદિનકૃત સૂત્રમાં છે, અને તેનું વ્યાખ્યાન કર્યું છે કે “૮-૧૪-૧૫-આ ત્રણ તિથિઓ અજવાલી તથા અંધારી મળી છ તિથિઓ થાય છે. ઇત્યાદિક ગ્રંથને અનુસારે, અને અવિચ્છિન્ન પરંપરાએ કરી, તમામ પૂર્ણિમા અને અમાવાસ્યા પર્વપણે આરાધવીજ જોઈએ. વળી સૂયગ્યાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં લેપશ્રાવકના અધિકારમાં કહ્યું છે કે- ચાડસમુદ્દિ પુળમાસિળીસુ पडणं આની વ્યાખ્યા-“ચૌદશ, આઠમ, પ્રસિદ્ધ છે, અને ઉટ્ઠિ એટલે મહા કલ્યાણક સંબંધીપણે પુણ્ય તિથિ તરીકે પ્રસિદ્ધિ પામેલી-ત્રણ ચૌમાસી પૂર્ણિમા.” આ પવરાધન બતાવ્યું, તે જેમ કાર્તિક શેઠે સો વખત પાંચમી શ્રાવક પડિમા આરાધી, તેના સરિખો આ ચરિતાનુવાદ છે, પણ વિધિવાદ નથી. જે કોઈ એક જણ આચરે, તે ચરિતાનુવાદ છે, અને બધા આચરે તે વિધિવાદ છે. વિધિવાદ હોય, તે બધાએ માનવો જોઈએ. ॥૩-૩૫૭ના
પ્રશ્ન: શ્રાવકોને ઉપધાન તપ કર્યા વિના નવકાર વિગેરે સૂત્રો ભણવા કલ્પે ? કે નહિ ?
ઉત્તર :— જેમ સાધુઓને યોગવહન કર્યા સિવાય આગમસૂત્રોનું વાંચન પઠન વિગેરે ક્લ્પતું નથી, તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા સિવાય નવકારમંત્ર વિગેરેનું ભણવું, ગણવું કલ્પે નહિ. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે—
से भयवं ! सुदुक्करं पंचमंगलमहासुयक्खंधस्स विणओवहाणं पन्नत्तं, एसा नियंतणा कहं बालेहिं किज्जइ ? गोयमा ! जे णं केणइ न इच्छेजा एवं नियंतणं, अविणओवहाणेणं पंचमंगलसुअनाणमहिजड़ अज्झावेड़ वा, अज्झावयमाणस्स वा अणुनं पयाइ, से णं न भवेजा पिअधम्मे, न हवेजा दढधम्मे, न हवेजा भत्तिजुए, हीलिजा सुतं, हीलिज्जा अत्यं, हीलिज्जा सुत्तत्थोभए, हीलिज्जा गुरुं, जे णं हीलिजा सुत्तं - जाव हीलिजा गुरुं, सेणं आसायेजा अतीताणागयवट्टमाणे तित्थयरे, आसाएजा आयरिअ - उवज्झाय - साहुणो, जे णं आसाएजा सुअनाणमरिहंतसिद्ध- साहू तस्स णं अनंतसंसारसागरमाहिडेमाणस्स तासु तासु संवुड - वियडासु चूलसीइ लक्ख- परिसंकडासु सीओसिण- मिस्सजोणिसु सुझं नियंतणा इति ॥
Page #184
--------------------------------------------------------------------------
________________
હે ભગવાન! પંચમંગલમહાભુત સ્કંધનું વિનયપધાન અત્યંત દુષ્કર બતાવ્યું. આ તપની સેવામાં રોકાવું બાલજીવોથી કેમ બને? હે ગૌતમ! જે કોઈ આ નિયંત્રણાને ન ઈચ્છે અને પંચમંગલ મહાગ્રુતસ્કંધસૂત્રને ઉપધાન કર્યા સિવાય ભણે, ભણાવે, ભણાવનારનું અનુમોદન કરે, તે પ્રિયધમી ન હોય, દઢધમી ન હોય, અને ભક્તિમાન ન બને, અને સૂત્રની હીલના કરે, અર્થની હલના કરે, અને સૂત્ર અર્થ ઉભયની હીલના કરે, અને ગુરુની હલના કરનારો બને, જે સૂત્રની અને યાવ-ગુરુની હીલના કરનાર હોય, તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનાર થાય, અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરનારો થાય. જે શ્રુતજ્ઞાન, અરિહંત સિદ્ધ અને સાધુઓની આશાતના કરનારો થાય તે અનંત સંસાર સમુદ્રમાં રઝળે, અને સંવૃત વિવૃત ચોરાશી લાખ સંખ્યાવાળી શીત ઉગ અને મિશ્ર યોનિમાં લાંબો કાળ નિયંત્રણા ભોગવે.”
પરંતુ ઉપધાન ર્યા પહેલાં જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે પણ અવસર મળ્યું વિલંબ કર્યા સિવાય વિધિપૂર્વક અવશ્ય ઉપધાન વહન કરી લેવા. હમણાં તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વિગેરેની અપેક્ષાએ લાભાલાભ વિચારીને ઉપધાન ર્યા સિવાય નવકારમંત્ર વિગેરેનું પઠન-પાઠન કરાતું દેખાય છે, તે આચરણાથી છે, આચરણાનું લક્ષણ કલ્પભામાં અને ઉપદેશપદમાં બતાવ્યું છે કે“કોઈ મહાનુભવ ગીતાર્થ પુરશે જે આચર્યું હોય, તેને બીજા ગીતાએ સાવદ્ય ન હોવાથી, નિષેધ્યું ન હોય, પણ ઘણાઓએ અનુમોધું હોય, તે આચરણા કહેવાય. આ આચરણા જિનાજ્ઞા સમાન જ છે.” એમ ભાષાદિક સૂત્રમાં કહ્યું છે. મહાકવિનં, અન્ય વયિતિ મખ્વા/ આયરિ તુ ગત્તિ વયમો સુવ મન્નતિ “સરળ મહાનુભાવે જે અનવદ્ય આચર્યું, અને ગીતાર્થ પુરુષોએ નિવાર્યું ન હોય, તે આચરણા પણ આજ્ઞા છે. એ વચનથી મધ્યસ્થ પુરુષો તેને બહુ માન્ય કરે
છે.” એમ જાણવું. ૩-૩૫૮ પ્રશ્ન: શ્રી વીરભગવાનનું તીર્થ કેટલા કાળ સુધી ચાલશે? ઉત્તર:–ભગવતી સૂત્રના વશમા શતકના આઠમા ઉદેસાને અનુસાર એકવીસ હજાર વર્ષો સુધી ચાલશે. વળી- તિત્ય મં! તિર્યં? નિત્ય નિત્યં?
સિન પ્રશ્ન-૧૩]
Page #185
--------------------------------------------------------------------------
________________
૯૮
गोयमा! अरहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवण्णाइण्णो समणसंघो। तंजहा-समणा, समणीओ, सावगा, साविआओ अ त्ति भगवत्याम्। “ ભગવાન! તીર્થ તે તીર્થ છે? કે તીર્થકર તે તીર્થ છે? હે ગૌતમ! અરિહંત તો ચોક્કસ તીર્થને કરવાવાળા છે, અને તીર્થ તો સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે,” એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે, અને સુપરંતું વર્ષ, મયં મવથી ૬ વેરે માળામાં , જ રોફ મહુરિ રામોફો “ભગવંતે આ ક્ષેત્રમાં દુ:પસહસૂરિ સુધી ચારિત્રમાર્ગ ચાલશે” એમ કહ્યું છે, તેથી આજ્ઞાને ધારણ કરવાવાળાઓએ આ હમણાંનું છે, તેવો ડોળાટ ન કરવો.” આ પ્રકારે ઉપદેશપદનું
વચન છે. ૩-૩૫લા પ્રશ્ન: નારકીઓ પૂર્વ ભવમાં કરેલા દુક્યો જાતિસ્મરણ જ્ઞાનથી જાણે? કે
અવધિજ્ઞાનથી જાણે? ઉત્તર:–અનેક પ્રકારના પાપો કરીને જીવો નારકમાં જાય છે, તેઓ ભવ
નિમિત્તે થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવમાં કરેલ પાપે પોતાની મેળે જાણે છે, અવધિજ્ઞાનથી કાંઈ જાણતા નથી, કેમકે અવધિજ્ઞાન તેઓને ઉત્કૃષ્ટથી એક યોજનાનું હોય છે. એમ ભવભાવના સૂત્રની ટીકામાં
કહ્યું છે. ૩-૩૬૦ પ્રશ્ન: મુંકેવલીનું સ્વરૂપ શું? ઉત્તર:-પંચસંગહ ટીકામાં બતાવ્યું છે કે સંવિનો મનિર્વલાલાનિસમાં તુ
યા માત્મા સંપ્રવૃત્તિોડણી, સલા સાન મુખ્તવતી “જે સમકિત પામી, સંસારનું નિર્ગુણપણું દેખી, તેના ઉપર ખેદ ધારણ કરે છે, અને તેથી સંસારમાંથી નિકળી દીક્ષા અંગીકાર કરી ફક્ત પોતાના આત્માને તારવા
ઈચ્છે, અને તે જ પ્રમાણે સદા ચેષ્ટા કરે, તે મુંકેવલી થાય છે. ૩-૩૬૧ પ્રશ્ન: જે કાળમાં અથવા કાળાન્તરમાં જેટલા યુગલિયા હોય, તે તેટલા જ
રહે? કે ઓછાવત્તા થાય છે? ઉત્તર:–જે કાળમાં જેટલા યુગલિયા હોય, તે કાલમાં તો, તેટલાજ રહે
છે, અને કાળાન્તરમાં ભરત, ઐરવત ક્ષેત્રમાં યુગલિયા ઓછાવત્તા થાય છે. દેવકુરુ વિગેરેમાં તો, કદાચિત સંહરણનો સંભવ છતાં પણ, કોઈ પણ કારણથી ફેર ત્યાં લાવી મૂકવાનું પણ બને છે, તેથી તેમાં જૂન
Page #186
--------------------------------------------------------------------------
________________
- ૯૯ કે અધિકપણું નથી. ૩-૩૬રા. * સચિત્તના ત્યાગીને કારણ પડયે રાત્રિમાં પાણી પીવાની જરૂર પડે,
તો અચિત્ત પાણી પીવે? કે સચિન પીવે? ઉત્તર:-સચિત્તના ત્યાગવાળાને કારણ પડયે રાત્રિએ પાણી પીવું પડે, તો
ઉનું પાણી જ પીવે. ૩-૩૬૩ , yw: પડિલેહ્યા વિનાના સ્થાપનાચાર્ય પાસે, અને ફક્ત ચોલપટ્ટાનું પડિલેહણ
કર્યું છે, તેવા ગીતાર્થ ગુરુ પાસે, કાના સંબંધીના ઈરિયાવહિયા કરવા
હોય તો કલ્પે? કે નહિ? ઉત્તર:-ગીતાર્થ ગુરુ પાસે તમામ ક્વિાના ઈરિયાવહિયા કરવા કલ્પે છે. ૩-૩૬૪ - પ્રાભગવતી સૂત્રમાં બતાવેલ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણવાળા પડિમાધર
શ્રાવકે પડિલેહેલા સ્થાપનાચાર્ય પાસે સાધુઓને ઈરિયાવહીયા વિગેરે અનુષ્ઠાન
કરવું સૂઝે? કે ફક્ત ઈરિયાવહિયાજ કરવા સૂઝે? ઉત્તર:-પડિમાધરના સ્થાપના પાસે સાધુને ફક્ત ઈરિયાવહિયા કરવી સૂઝ,
બીજું નહિ. ૩-૩૬૫ પ્રશ્ન: ગુરુ પાસે ઉપધાન વિગેરે ક્રિયા કરનાર શ્રાવક સ્થાપનાની વચ્ચે અને
ગુરની વચ્ચે, પંચેન્દ્રિયની આડ પડતી હોય, તો આગળ ખસે? કે
નહિ? ઉત્તર:–આડ પડતી હોય તો બચાવવા આગળ ખસી શકે છે. ૩-૩૬દા પ્રશ્ન: સીતા જનકરાજાની પુત્રી છે? કે રાવણની પુત્રી છે? ઉત્તર: ઘણા ગ્રંથોમાં જનકરાજની પુત્રી બતાવી છે, અને વસુદેવ હીડિમાં
રાવણની પુત્રી બતાવી છે. ૩-૩૬ળા પ્રશ્ન: પહેલા અને છેલ્લા તીર્થંકરના શ્રાવકોને જુદા જુદા રંગવાળી મુહપત્તિ
રાખવી કહ્યું? કે નહિ? ઉત્તર:-પહેલા અને છેલ્લા તીર્થંકરના શ્રાવકોને ધોળી મુહપત્તિ કહ્યું છે,
અને મધ્યમ જિનના શ્રાવકોને પાંચે ય રંગવાળી પણ કહ્યું છે. ૩-૩૬૮ દે દીશિત થયેલા પંદરસો તાપસોને ગૌતમસ્વામીજીએ લબ્ધિ થકી દૂધપાકે
પારણું કરાવ્યું તે દૂધપાક વૈક્રિય હતો? કે નહિ?
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ઉત્તર:-તે વૈક્તિ ન હતો, પરંતુ અક્ષીણ મહાનસ લબિએ કરી બધાને
પહોંચે તેટલો દૂધપાક થઈ ગયો હતો. ૩-૩૬લા પ્રશ્ન: અહીં કેટલાક ભૂકડિઆ કહે છે કે-“આપને ત્રિફલા વિગેરે ઉલ્ટ દ્રવ્યનું
ચૂરણ નાંખવાથી, પાણી પ્રાસુક થઈ જાય છે, તેમ અમારે પણ ઉક્ટ દ્રવ્યનું ચૂરણ નાંખવાથી, અનાજ વિગેરે અચિત્ત થઈ જાય છે.” આનો
બાધક ઉત્તર શો આપવો? ઉત્તર:-ભૂકડિયાની શંકાનો ઉત્તર આપવો કે-ત્રિફલા નાંખવાથી પાણીમાં વર્ણ
વિગેરે ફરી જાય છે, તેમજ જે ધાન્ય, ફલ વિગેરેમાં ઉત્કટ ચૂર્ણ નાંખવાથી, વર્ણ વિગેરે ફરી જતા હોય; તો અચિત્ત થાય, પણ તેમ બનતું નથી,
માટે કેવી રીતે તે પ્રાસુક થાય? ૩-૩૭ળા પ્રશ્ન: ઈરિયાવહિયા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી કેવી રીતે પરિક્રમવા
પડે? ઉત્તર:-દ્રવ્યથી-સચિત વિગેરેનો સ્પર્શ થાય તો, શેત્રથી સો હાથ દૂર ગયા
હોય તો, ઈરિયાવહિયા કરવા પડે છે, આવા અક્ષરો આવશ્યક ટીકા અને તકલ્પસૂત્ર ટીકા વિગેરેમાં છે, તથા કાલ અને ભાવથી ઈરિયાવહિયા કરવામાં વ્યક્ત અક્ષરો શાસ્ત્રમાં દેખવામાં આવ્યા નથી. ૩-૩૭૧ : આવશ્યક સૂત્રના યોગ સાથે જ દશવૈકાલિક સૂત્રના યોગ વહેવા સૂઝે?
કે નહિ? ઉત્તર:- આવશ્યક યોગની આલોયણ કરી પછી લાગલગટ દશવૈકાલિક યોગનો
પ્રવેશ ધે છે. ૩-૩૭રા શ્ન: શ્રુતસ્કંધ વિગેરેના સમુદેસ, અનુશા વિગેરેમાં જયારે સમુદેસનો દિવસ
પડી જાય, ત્યારે તે દિવસ ફરી કરાવીને અનુશાનંદિ કરવી? કે સંબદ્ધ
હોવાથી અનુજ્ઞાનંદિ કરાવીને ત્રીજે દિવસે પડેલો દિવસ કરાવાય? ઉત્તર:-સમુદેસની ક્રિયા શુદ્ધ થઈ ગઈ હોય, દિવસ પડી ગયો હોય, તો
સંબદ્ધપાણાએ અનુણાનંદિ કરીને પછી પડેલો દિવસ કરાવાય છે, પણ જે સમુશની ક્રિયા સંબંધી દિવસ પડી ગયો હોય, તો ત્રીજે દિવસે
અનુશાનંદિ કરાવાય. આ૩-૩૭૩ -: પ્રતિષ્ઠિત જિનપ્રતિમાના નામ અને લાંછનો વેચવાવાળાઓએ ઘસી નાખ્યા
હોય તો ફરી લાંછન વિગેરે કરવું કલ્પે? કે નહિ?
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ઉત્તરઃ–પ્રતિષ્ઠિત જિનપડિમાના ફેર નામ લાંછન વિગેરે કરવું કહ્યું નહિ.
કદાચ જરૂરી કાર્યને અંગે કરવું પડતું હોય, તો તે કર્યા બાદ પ્રતિષ્ઠિત વાસક્ષેપ વિગેરેથી શુદ્ધિ થાય છે, એમ પૂજ્યપાદ શ્રીવિષાહરસૂરીશ્વરજી મહારાજની શિખામણ છે. ૩-૩૭૪ : વાર જોયા છે. આ ગાથા અનુસાર ગ્રીષભાદિક તીર્થકરોના સમોસરણનું પ્રમાણ ઉસેધ અંગુલથી બનેલ યોજનોએ કરી કહેવાય છે? કે બીજી
રીતે?
ઉત્તર:-આ ગાથાએ ઉત્સધ અંગુલના બનેલ યોજનથી, સમોસરણનું માન
બતાવ્યું તે મતાંતર છે, અને “આ ગાથાની પરંપરા જણાતી નથી”
એમ સમોસરણની અવચરિમાં કહ્યું છે. ૩-૩૭પા પ્રશ્ન: રાષભદેવ સ્વામીને શ્રેયાંસકુમારે ઘણા શેલડીના રસના ઘડાઓએ કરી
પારણું કરાવ્યું? કે રસના એક ઘડાએ પારણું કરાવ્યું? તે પાઠ પૂર્વક
જણાવવા કૃપા કરશો? ઉત્તર:–ષિમંડલ વૃત્તિમાં ૭મે પાને બતાવ્યું છે કે- “નિરવઘ આહાર
માનીને હર્ષથી રોમાંચવાળા બનેલ શ્રેયાંસકુમાર તાજા શેરડી રસના ભરેલા ઘડાઓ ઉપાડી ભગવાન પાસે ગયો. અને અમરકવિએ બનાવેલ પદ્માનંદ કાવ્યના તેરમા સર્ગમાં કહેલ છે કે- તે વખતે કોઈએ તાજા શેરડીના રસના ભરેલા ઘડાઓ શ્રેયાંસકુમારના ગૃહદ્વારમાં ભેટ તરીકે મૂક્યા. જાતિસ્મરણ જ્ઞાનવાળો તે કુમાર આ રસ ભિક્ષાના દોષો વિનાનો અને કખ છે એમ માનીને ભગવાન પાસે જઈ કહેવા લાગ્યો કે-“હે ભગવાન! આ ભિક્ષા ગ્રહણ કરો!” પ્રભુએ પણ બે હાથ ભેગા કરીને તે હાથ રૂપી પાત્ર આગળ ધર્યું, તેમાં શ્રેયાંસકુમાર તે ઘડાઓનો રસ નાંખવા લાગ્યો.” અને હેમચન્દ્રસૂરિસ્કૃત અષભદેવ ચરિત્રમાં બતાવ્યું છે કે આ અવસરે શ્રેયાંસકુમારને કોઈએ શેરડીના તાજા રસથી ભરેલા ઘડાઓ હર્ષથી ભેટ ધથી, તેથી નિદૉષ ભિક્ષાદાનનો ભાર તે કુમાર ભગવાનને કહેવા લાગ્યો કે “હે ભગવાની યોગ્ય એવો આ રસ આપ ગ્રહણ કરો.” પ્રભુએ પણ બે હાથ ભેગા કરીને તે હાથ રૂપી પાત્ર ધારણ કર્યું. તેમાં તે ઘડાઓ શ્રેયાંસકુમાર ઉપાડી ઉપાડીને ઠલવવા લાગ્યો!” તથા અન્તર્વાચ્યમાં અને વસુદેવ હીંડી પ્રથમ ખંડમાં પણ આવું જ લખે છે, તેથી ઘણા ગ્રંથોના પ્રમાણથી શેરડી રસના ઘણા ઘડાઓથી પ્રભુને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પારણું થયું. અને આવશ્યક મૂર્ણિમાં-‘તાહે સયં ચેવ હોગલ્સ રસષડાં મહાય માવસુદ્ધાં પડિકાસુદેળ વાળેળ ડિમેસ્લામિત્તિ’- તે અવસરે શ્રેયાંસ કુમાર પોતે ઈક્ષુરસનો ઘડો ઉપાડીને ભાવશુદ્ધ, તથા પ્રતિગ્રાહક શુદ્ધ, અને ત્રિકરણ શુદ્ધ, એવા દાને કરી ભગવાનને પડિલાભીશ એમ બતાવેલ છે. તેમજ આવશ્યક નિર્યુક્તિ, તેની હારિભદ્રીય ટીકા, તથા બાર હજારી ટીકા, વર્ધમાનસૂરિકૃત ઋષભદેવ ચરિત્ર અને કલ્પકિરણાવલી વિગેરે ગ્રંથો અનુસાર “એક ઇંતુ રસના ઘડાએ કરી ભગવાનને પારણું થયું” એમ જણાય છે. માટે રસઘડા સંબંધી એક, અનેકનો નિર્ણય તો સર્વજ્ઞ ભગવાન જાણે. ૫૩-૩૭૬ના
"9
પ્રશ્ન: ત્રીજા વિગેરે ઉપધાનોમાં સાત ખમાસમણા દેવરાવાય છે, તે વિધિ ક્યા પાનામાં છે?
ઉત્તર :— ત્રીજા વિગેરે ઉપધાનમાં સાત ખમાસમણા આપવાનું વિધાન વિધિપાનામાં દેખાતું નથી. તો પણ પરમગુરુ શ્રી વિજ્યહીર સૂરીશ્વરજી મહારાજાનો હુક્મ છે કે-“આગળ માલારોપણ વખતે ત્રીજા વિગેરે ઉપધાનોનો સમુદ્દેશ અને અનુજ્ઞા કરી દેવાય છે, તેથી તેઓનો ઉદ્દેસ પણ કરવો જોઈયે.” તેથી સાત ખમાસમણ દેવરાવવા જોઇએ. ॥૩-૩૭૭॥
: ળવીસ નોયન ઈત્યાદિ ગાથા કયા અંતર્વોચ્યોમાં છે? અને કેવી રીતે બંધ બેસતી કરવી ?
ઉત્તર :— આ ગાથા ઘણા અંતર્વાથ્યના પુસ્તકોમાં જોવામાં આવતી નથી, કલ્પકિરણાવલી વૃત્તિમાં જેવામાં આવે છે. ગણતરીની ઘટના માત્ર ઈંદ્રે રચેલા લશોના પ્રમાણની અપેક્ષાએ કરી શકાતી નથી, પરંતુ, ઈંદ્ર, સામાનિકદેવ, વિમાન અધિપતિ, અને છૂટા દેવોએ કરેલા તથા કરાવેલાથી, તે સંભવે પણ છે. વળી ત્રિષષ્ટિ ઋષભદેવ ચરિત્રમાં તો-“પોતાના સ્વામીનો હુકમ બજાવતા આભિયોગિક દેવો, અન્ય કુંભોથી તે કુંભોને ભરવા લાગ્યા. ભગવાનના સ્નાત્ર મહોચ્છવમાં ઈંદ્રના વારંવાર ખાલી થયેલ ઘડાઓને, જેમ ચક્રવર્તીના નિધાનશો થદેવો ભરે, તેમ ભરવા લાગ્યા, અને તે વારંવાર ખાલી થતા તથા ભરાતા ફરતા કુંભો, અરઘટ્ટની ઘડીઓ માફક શોભવા લાગ્યા, આ પ્રકારે અમ્રુત ઈંદ્રે ક્રોડો કુંભોએ કરી ઈચ્છા મુજબ ભગવાનનું સ્નાત્ર ક્યું, પણ આશ્ચર્ય છે કે-તે સ્નાત્રે પોતાના આત્માને પવિત્ર કર્યાં! આ પાઠ અનુસારે કેટલાક લશો સ્નાત્રમાં
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૦૩ ઉપયોગી છે, પણ સ્થાપી રખાય છે, અને કેટલાક શોભા માટે હોય છે. તેની અપેક્ષાએ તે ગણતરી ઘટી શકે. પણ આ ગાથાનું પ્રામાણિક
સ્થળ જાણવામાં ન હોવાથી આ બધું સર્વજ્ઞ મહારાજા જાણે ૩-૩૭૮ પ્રશ્ન: યુગલિયાના મૃત શરીરો દેવતાઓ સમુદ્રમાં ફેંકી દે? કે પોતાની મેળે
વિનાશ પામે? ઉત્તર:-ત્રિષષ્ટિ રાષભદેવ ચરિત્રમાં કહ્યું છે કે “મરેલા યુગલિયાના શરીરો
મોટા પક્ષીઓ માળાના કાઝમાફક ઉપાડીને સમુદ્રમાં ફેંકી દે.” આ વચનથી મોટા પક્ષીઓ સમુદ્રમાં ફેંકી દે છે. યુગલીઆ સિવાયના ક્ષેત્રોમાં પણ એમ સંભવે છે. કેમકે-સ્વભાવથી મરણ પામેલા જંગલના પશુઓના શરીરોના અવયવો જેવામાં આવતા નથી. તેમ યુગલિયાને પણ છે, તેથી આ
સંભાવના થાય છે. ૩-૩૭લા પ્રશ્ન: મન્તવૃત્ શબ્દનો શો અર્થ છે? ઉત્તર:–“જ્ઞાનાવરણ વિગેરે કર્મોનો વિનાશ કરી સિદ્ધિમાં ગયા” આવો અર્થ,
આવશ્યક હારિભદ્રીય ટીકામાં મહેંતા આ ગાથાના વ્યાખ્યાનમાં
છે. ૩-૩૮ના : રવિવ વવાત સામાવા-આ વાક્યમાં ચકવાલનો શો અર્થ થાય? ઉત્તર:-ચકવાલ-નિત્યક્યિા, તે વિષયક સામાચારી, તે ચકવાલ સામાચારી
કહેવાય, અને તે દશ પ્રકારની છે, તેથી દશવિધ ચકવાલ સામાચારી કહેવાય છે. પંચવસ્તુ ટીકામાં “ચવાલ એટલે જરૂરી કાર્ય” એવો અર્થ કર્યો છે. અને પ્રવચન સારોદ્ધારના ૧૦૦મા દ્વારની ટીકામાં “ચકની પેઠે દરેક પદે ભમતી એવી દશ પ્રકારની સામાચારી” એવો
અર્થ કર્યો છે. ૩-૩૮૧ * તીર્થકર ભગવંતના જન્માદિ કલ્યાણકોમાં ઈંદ્રને આવવાનું શાસ્ત્રોમાં સ્પષ્ટ
છે, તેમ અવન કલ્યાણકમાં લખ્યું દેખાતું નથી, તો તે કેવી રીતે
છે? ઉત્તર:-જેમ ચાર કલ્યાણકોમાં સુરેન્દ્રનું આવવું થાય છે, તેમ અવન કલ્યાણમાં
પણ ઈંદ્રનું આવવું અને સુવર્ણવૃષ્ટિ સુપાર્શ્વનાથ ચરિત્રમાં બતાવેલ છે: “આ અવસરે સર્વ ઈંકો આસન ચાલવાથી, અવધિજ્ઞાને કરી જિનેશ્વરનો ગર્ભાવતાર મહોચ્છવ જાણીને, આસન થકી ઉઠી, પ્રભુસન્મુખ સાત આઠ પગલા
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જઈ, ભૂમિમાં અડાડેલા છે મુકુટો જેઓએ એવા બની શકસ્ત કરી વંદે છે, અને “જિનેશ્વરનાં પાંચ લ્યાણકોમાં ઈકોએ અવશ્ય જવું જોઈએ” એમ નિશ્ચય કરીને સર્વે ચાલી નીકળે છે, અને જિનપિતા સુપતિના ઘરે ઈંદ્રના હુકમથી ધનપતિ વિગેરે યક્ષો મણિ, રત્ન અને સુવર્ણ દ્રવ્યનો સમૂહ મૂકે છે, અને ઘણા પ્રકારની મનોશ ભોગ સામગ્રીની વસ્તુઓ તથા શ્રેષ્ઠ વસ્ત્રો અને ઝગઝગાટ કરતાં વિવિધ આભરાણો નાંખે છે.” અને શાંતિનાથ ચરિત્રમાં પણ કહ્યું છે કે-ગર્ભના પ્રભાવથી રોગ શાન્ત થઈ ગયો તે વાત ઘટે છે. કેમકે-ગર્ભવાસ દિવસે ઈકોએ આવી હર્ષથી વિશ્વસેન અને અચિરા માતા સાથે ભગવાનને
વિંદન કર્યું છે. ૩-૩૮રા y: સ્વપ્નપાહકોની પેઠે ચારણ ત્રમણ દષિ વિગેરે સ્વપ્નફલને કહે?
કે નહિ? ઉત્તર:–ચારણ શ્રમણ ઋષિઓ પણ સ્વપ્ન પાઠકની પેઠે સ્વપ્નફલ કહે છે,
તેનો પાઠ- “ન્સિક ૩મિ વિના તો રવિય વિલેળસુti Mવડિઓ तणन्भे, तो सा चउद्दस नियइ सुमिणे॥३५॥ एत्थंतरंमि नाणी, चारणसमणो समागओ तत्थ। विहिणा पुट्ठो रण्णा, सुमिणाणं फलं कहइ एवं॥" “વચલી છઠ્ઠી વેયકમાંથી આવીને નંદિણદેવ તેના ગર્ભમાં અવતર્યો, તેથી તેણે ચૌદ સ્વપ્નો જોયાં. આ અવસરે ત્યાં ચારાગઢમગજ્ઞાની આવ્યા. વિધિપૂર્વક રાજાએ સ્વપ્નનું ફલ પૂછ્યું, તેથી સ્વપ્નફલ આ
પ્રકારે કહે છે.” ૩-૩૮૩ પક્ષ: “સુખડી વિગેરે પવિત્ર શિયાળામાં ૩૦ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ,
અને ચોમાસામાં ૧૫ દિવસ સુધી, સાધુઓને લેવું કલ્પે છે.” તેમ-આ બતાવેલ કાલમાં બનેલી સેવના, પાણી અને ખાડે કરી, ૨૯ કે ૧૯ કે ૧૪ દિવસે લાડવા બાંધેલ હોય, તે લાડવા બન્યા ત્યારથી ૩૦
વિગેરે દિવસો સુધી વહોરવા ઘે? કે નહિ? ઉત્તર:-પાણી અને ખાંડથી વર્ણ, રસ, ગંધ વિગેરે ફરી જાય છે, તેથી
યથોક્તકાલ સુધી સાધુઓને વહોરવા કહ્યું, એમ સંભવે છે, પરંતુ આ બાબતના વિશેષ અક્ષરો સ્મરણમાં નથી. ૩-૩૮ાા
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પ્રશ્ન જે સાધુએ જે યોગો કરેલા ન હોય, તેનાથી તે યોગોની પેસારવાની ક્રિયા કે નિકાલવાની ક્રિયા કરાવી શકાય કે નહિ ?
ઉત્તર :— મુખ્ય વૃત્તિએ-જેણે જે યોગો વહન કર્યા હોય, તેણે જ તે જ યોગોની પ્રવેશ - નિવેશની ક્રિયા કરાવાય છે. પરંતુ તેમ ન હોય તો નન્તિ, અનુયોગ દ્વારના યોગવાહી તમામ યોગોમાં પેસાડવા કે નિકાલવાની ક્રિયા કરાવી શકે છે. કેમકે પ્રવેશ નિવેશની ક્રિયાને યોગક્રિયા સાથે સંબંધ નથી, એવી પરંપરા પણ છે. પરંતુ તેણે યોગની સર્વ ક્રિયા કરાવવી લ્યે નહિ. ૩-૩૮૫
·
પ્રશ્ન: ચાર દેવનિકાયોમાં વિમાનના અધિપતિ દેવો સમ્યક્દષ્ટ જ હોય? કે મિથ્યાદિષ્ટ હોય?
ઉત્તર :— વિમાનના અધિપતિપણે જે દેવ ઉપજે, તે સમ્યક્દષ્ટ જ હોય છે, કોઈ પણ કાળે મિથ્યાદષ્ટિ હોતો નથી. આ પ્રકારની અનાદિકાલની જગત્-વ્યવસ્થા છે, કેમકે-વિમાનના અધિપતિપણે ઉત્પન્ન થયેલ દેવ- િ मे पुव्वं करणिज्जं ? किं मे पच्छा करणिज्जं ? किं मे पुव्वं सेयं ? किं मे पच्छा सेयं ? किं मे पुव्वंपि पच्छावि हियाए सुहाए खेमाए निस्सेसा આનુમિત્તાણ્ મવિસર્? “મારે પહેલાં શું કરવા લાયક છે? અને પછી શું કરવા લાયક છે? મારે પહેલું શું કલ્યાણકારી છે? અને પછી શું કલ્યાણકારી છે? મારે પહેલાં પણ અને પછી પણ હિતને માટે, ક્ષેમને માટે, કલ્યાણને માટે, અને સદા સાથે રહેવાને માટે શું થશે?” આ પ્રકારે રાયપસેણીયમાં બતાવેલ શુભ અધ્યવસાયવાળો થઈ વિચાર કરે છે, તેથી સમકિતી જ હોય છે. કેમકે-સમકિત વિના આવો અધ્યવસાય હોય નહિ. “આ પ્રકાર રાયપસેણીયમાં સૂર્યાભદેવ સંબંધી હોવાથી ચરિતાનુવાદ છે, તેથી તમામ અન્ય વિમાનના અધિપતિઓને કેવી રીતે આ પ્રકાર લાગુ પાડો છો ?” આવી શંકા કરવી નહિ. કેમકે-અન્ય ગ્રંથોમાં બીજો પ્રકાર બતાવેલ નથી. માટે સૂભ સિવાય બીજા વિમાનના અધિપતિપણે ઉત્પન્ન થનારને પણ તે પ્રકાર કહેવો ઉચિત છે. માટેજ-વિજ્યદેવના અધિકારમાં તે જ અધિકાર વિજ્ય રાજ્યાનીમાં ઉત્પન્ન થયો કે તુરત વિજ્યદેવનો આગમમાં બતાવ્યો છે. વળી વિમાન અધિપતિ દેવોનું મિથ્યાદષ્ટિપણું સ્વીકારીએ તો, સિદ્ધાયતનમાં રહેલી જિનપડિમા મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલી થઈ જાય, તેથી પ્રતિમાનું ભાવગ્રામપણું બતાવ્યું છે, તે નાશ થઈ જાય. [સન પ્રશ્ન-૧૪]
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૦૬ કેમકે-સમદષ્ટિએ ગ્રહણ કરેલી જિનપ્રતિમા ભાવગ્રામ પણે સિદ્ધાંતમાં બતાવી છે, પણ મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલી નહિ. કેમકે-હત્કલ્પ નિર્યુક્તિમાં મા સમાવિઆ પરિમા, ચા જ ખાવાનો રિ- “જે સમકિતએ ગ્રહણ કરેલી જિનપ્રતિમા છે, તે ભાવગ્રામ કહેવાય છે, બીજી કહેવાતી નથી. “વળી બીજાઓ વિમાનના અધિપતિ દેવોને મિબાદષ્ટિ કહે છે, તો પ્રશ્ન પૂછીએ કે- “તે દેવો તીર્થકરની આશાતના વર્ષે છે? કે નહિ? જો “વર્જે છે,” એમ કહો, તો તેઓનું મિશ્રાદષ્ટિપણું દૂર ભાગી ગયું. કેમકે-“આશાતનાનું વર્જન સમકિતીને હોય છે.” આ વચનથી સમકિતી ઠરે છે. અહો કેવા ૫ સીe વિવિનોદિતિ નિમવો અછાતાજું સમું જ્ઞાનં વચનં ર વનંતિ “અહો દેવોનો કેવો આચાર છે? કે જિનભવનમાં અપ્સરાઓ સાથે વિષયરૂપ વિષે કરી મોહિત છતાં, હાસ્ય અને કીડાઓ વર્જે છે.” આવો આશાતનાનો પરિહાર સિદ્ધાંતમાં કહેલો દેખાય છે, બીજે દેખાતો નથી. આ આચાર મિથ્યાષ્ટિને સ્વપ્ન પણ સંભવે નહિ, પરંતુ સમકિતીને સંભવે છે, માટે જ આશાતનાને વર્જનારા દેવોનો વર્ણવાદ અરિહંતના વર્ણવાદની પેઠે સુલભબોધિનું પણ કારણ થાય છે. ઠાણાંગમાં પણ કહ્યું છે, કે પંડિ जीवा सुलहबोहिताए कम्मं पकरेंति,- अरहंताणं वण्णं वयमाणे, जाव વિવિધadવવમા રેવા વor વયમાળે પાંચ બાબતોએ કરી જીવો સુલભ બોધિપણું મેળવે છે, તેમાં દેવોનો વર્ણવાદ કહેલો છે. તેવામાં વધor વયમા-દેવોનો વર્ણવાદ એટલે આચારની પ્રશંસા સુલભબોધિપણાનું કારણ થાય છે. વળી કેટલાકો શંકા કરે છે, કે “મિથ્યાષ્ટિ છતાં સ્થાનના માહાત્મથી આશાતના વર્જતા હશે.” તે પણ ખોટું છે, કેમકે-મિથ્યાષ્ટિઓ આશાતના વજીને સુલભબોધિપણાનું કારણ બાંધી શકતા નથી, ઉલટા સમકિતવિરુદ્ધ જ હોય છે. હવે બીજો પક્ષ કહો કે-“આશાતના વર્જતા નથી.” તો તે પક્ષ ઉપેક્ષા કરવા લાયક છે. કેમકે-આગમમાં સિદ્ધાયતનની આશાતનાનો પરિહાર જ બતાવેલ છે. વર્ષ કેવા કેવા વંશના અળગા - “ઘણા દેવ દેવીઓને વંદનીક પૂજનીક છે.” એમ બતાવ્યું છે. તે આશાતના વર્જતા હોય તો જ ઘટે. વળી સિદ્ધાયતન તો દૂર રહો, પણ પોતાની સુધર્મા સભામાં માણવક ચેત્યસ્તંભોમાં અરિહંત મહારાજની દાઢાવાળા ડાબલાઓ રહે છે. તેથી ત્યાં પણ દેવો મૈથુનપ્રવૃત્તિ વિગેરેથી આશાતનાઓ કરતા નથી, તેથી સિદ્ધ થાય છે કે દેવોને સુલભબોધિનું
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૦૭
કારણભૂત આશાતનાનું વર્જન, સમકિત વિના ઘટતું નથી. માટે વિમાનના અધિપતિ દેવો સમકિતવત્ત હોય છે. વળી, બીજાઓ કલ્પના કરે છે કે-“વિમાનનો અધિપતિ દેવ મિશ્રાદષ્ટિ છતાં જિનપ્રતિમાને પૂજે છે, તે દેવલોકની મર્યાદા છે તેથી પૂજે છે.” તો અધિપતિ દેવની અનુવૃત્તિથી તેમાં રહેલ બીજા મિબાવી દેવો પણ પૂજા કરતા હોવા જોઈએ. એમ કેમ કલ્પના કરતા નથી? સમકિતી દેવો તો “આ પૂજા મોક્ષને માટે થશે” એ બુદ્ધિએ પૂજા કરે છે, જે બધા દેવો પૂજા કરતા હોય, તો-સૂત્રમાં સહિં તેવા અહિં તેવી ય મળને સર્વ દેવ દેવીઓને અર્ચનીમ એવી પાઠરચના હોત. પણ તેમ નથી, પણ નકુળે તેવા
i -“બહુ દેવ-દેવીઓને અર્ચનીય છે” એવો પાઠ છે. તેથી નક્કી થાય છે કે જે સમકિતષ્ટિ દેવો છે, તે જ જિનપ્રતિમાને પૂજે છે, અને નમુત્યુમાં સૂત્રથી આવે છે, એમ બુદ્ધિમાનોએ વિચારી લેવું. વળી કેટલાક વિકલ્પ કરે છે કે-પર્વ ઉ; તેવાણુપ્રિમાણે અંતેવાસી તીસર નામ अणगारे छठंछद्रेण जाव सक्कस्स देविंदस्स देवरण्णो सामाणिया देवा
મહિલ્દિયાII “આ પ્રકારે આપના શિષ્ય તીખક આણગાર છઠ્ઠછઠ્ઠ તપે કરી સામાનિક દેવ થયા ઈત્યાદિ યાવતુ શકઈંદ્રના સામાનિક દેવો કેવા મહર્ધિક હોય?” આ પ્રકારે ભગવતી ત્રીજ શતકના પહેલા ઉદેશામાં શકઈના સામાનિક દેવોની ઉત્પત્તિ પોતપોતાના વિમાનમાં કહી, અને વિમાનનું અધિપતિપણું બતાવ્યું. તેથી સર્વ સામાનિક દેવો વિમાનના અધિપતિ કહ્યા, તેથી તેમાં રહેલ સંગમક દેવ પણ વિમાન અધિપતિ જ થઈ જશે, અને તે તો અભવ્ય હોવાથી જરૂર મિથ્યાદષ્ટિ જ છે. તેથી સર્વ વિમાનના અધિપતિઓ સમકિતી જ હોય, એમ કેમ કહી શકાય?” આમ જે બોલે છે તે પણ રૂડું નથી. કેમકે પ્રવચનનો અભિપ્રાય તેઓએ જાણ્યો નથી. કેમકે સયંસિ વિમાસિક આ પાઠના બળે કરી વિમાનનું અધિપતિપણું સામાનિક દેવોનું કરી શકશે નહિ. કેમકે તેવો પાઠ તો વિમાનનું અધિપતિપણું ન હોય તેવા સ્થલે પણ દેખાય છે. જેમકે-જ્ઞાતાધર્મ કથામાં કાલીદેવીની કાલાવતંસક વિમાનમાં ઉત્પત્તિ બતાવી છે. અને સૂરપ્રભાદેવીની સૂરપ્રભ વિમાનમાં કહી છે. ભાવતુ પાાદેવીની સૌધર્મ કલ્પમાં પાવતંસક વિમાનમાં કહી છે, અને શાન દેવલોકમાં કૃષ્ણાવતંસક વિમાનમાં કુણગાદેવીની કહી છે. અને સિદ્ધાંતમાં દેવીઓને ભવન અને વિમાનો કહ્યા નથી. અપરિગૃહીતા દેવીઓને જ કહ્યા છે. હવે ભાવાર્થ
!
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૦૮
એ થયો કે-જેમ દેવીઓને જુદાં વિમાન હોતાં નથી, પરંતુ મૂલ વિમાન સંબંધીનો એક ભાગ, જે પોતાની ઉત્પત્તિને યોગ્ય હોય છે તેને વિમાનપણે જણાવ્યો. તેવી રીતે સામાનિક દેવોને પણ શાકવિમાન સંબંધીનો તેની પ્રભુતાએ કરી નિયમિત કરેલો એક ભાગ તેના વિમાનપણે કહેવાય. તેમાં દૂષણ આવતું નથી. વળી જિનેશ્વરના જન્મમહોત્સવ વિગેરેમાં શકઈંદ્રનું સિંહાસન અને તેની અગ્રમહિષીઓનાં સિંહાસન જેમ મૂકાય છે, તેમ તેઓને લાયક સામાનિક દેવોનાં સિંહાસનો પણ મંડાય છે. તે ઉપરની બાબતને વ્યક્ત કરે છે. વળી,જો તે સામાનિકદેવો શકવિમાનમાં વસવાવાળા ન હોય, તો તેઓના સિંહાસને શકવિમાનમાં જે માંડવામાં આવે છે, તે કેમ બને? આ પણ પોતાની બુદ્ધિએ વિચારી લેવું. તેથી સયંસિ વિમાળંસિ આવો પાઠ જોઈને તે બાબત મુંઝાવું નહિ. માટે વિમાનના અધિપતિ દેવો સમકિતી હોય છે, આ બાબત આગમ પ્રમાણથી સિદ્ધ થયેલી છે, અને આગમની યુક્તિથી પણ સિદ્ધ થાય છે, તેથી તે પ્રમાણ કરવી જ. વળી પંચ વસ્તુમાં કહ્યું છે કે:- તેવી રીતે વ્યાખ્યાન કરવું કે-જેમ જેમ તેનો બોધ થાય. આગમ સંબંધી બાબત આગમે કરી પુષ્ટ કરવી, અને યુક્તિ-ગમ્ય હોય, તે યુક્તિથી જણાવવી. વળી, વિશેષ સમજવાનું એ છે કે-ચંદ્રવિમાનમાં ચંદ્ર ઉત્પન્ન થાય છે, અને તેના સામાનિક દેવો, આત્મરક્ષક દેવો વિગેરે પણ તેમાં ઉત્પન્ન થાય છે. આ વાત ચંદપન્નત્તિના અઢારમા પાહુડાની ટીકાના છેડાના ભાગમાં છે. માટે સંગમક દેવ જુદા વિમાનનો અધિપતિ નથી, એમ નિર્ણય થઈ શકે છે. માટે વિમાનના અધિપતિ દેવો સમકિતીજ છે, તે વ્યવસ્થિત થાય છે. II૩-૩૮૬ા
પ્રશ્ન: સમવસરણમાં પુષ્પો વૈક્રિય હોય ? કે ઔદારિક હોય ?
ઉત્તર :— સમવસરણમાં ફુલો પાથરવામાં આવે, તે વૈક્રિય હોય છે, અને જલ, સ્થલ થકી ઉપજેલા ઔદારિક પણ હોય છે, એમ સમવાયાંગ સૂત્રની ટીકા વિગેરેમાં કહ્યું છે, તે જાણવું. ॥ ૩-૩૮૭ ॥
પ્રશ્ન: પાંચ વિગઈનો ત્યાગ હોય તેને ગોળ ભેળવેલું ચુરમું બે ઘડી પછી કલ્પે કે નહિ ?
ઉત્તર :— પાંચ વિગઈના ત્યાગીને ગોળ ભેળવેલું ચુરમું તે આખો દિવસ કલ્પે નહિ.૩-૩૮૮॥
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૦૯ પ્રશ્ન: વિક્લેન્દ્રિય જીવો મરી મનુષ્ય થઈને મોક્ષે જાય?કે નહિ? ઉત્તર:-પોતાના ભાવથી અવી વિક્લેન્દ્રિય જીવો મનુષ્ય થઈ મોક્ષે જાય નહિ,
પણ “સર્વવિરતિ પામી શકે એમ સંગ્રહણીટીકા વિગેરેમાં કહ્યું છે. ૩-૩૮૯ પ્રશ્ન: સાધુની પેઠે સાધ્વીને ચારણ શ્રમણલબ્ધિ હોય? કે નહિ? ઉત્તર:–ચારણલબ્ધિ સાધ્વીને ન હોય, કેમકે-લબ્ધિસ્તોત્રમાં અને દશાશ્રુતસ્કંધમાં
સ્ત્રીઓને તે લબ્ધિનો નિષેધ કહ્યો છે. ૩-૩૯ત્રા # પાંચ નિયોમાંના સાધુ આહારક શરીર કોણ બનાવી શકે? ઉત્તર:-“કષાયકુશીલ નિર્ચથો આહારક શરીર કરી શકે” એમ ભગવતી ટીકામાં
પચીસમા શતકમાં તથા પંચનિર્ચથી પ્રકરણની અવચૂર્ણિમાં કહ્યું
છે. ૩-૩૯ના પ્રશ્ન: પાંચમા આરામાં પક્ષીઓનું આયુષ્ય કેટલું હોય? ઉત્તર:–અણુમાર સાન જવાહરા વરસડા મા
गोमहिसुट्टखराई पणंस साणाइ दमर्मसा॥४२॥ इच्चाइ तिरिच्छाणवि पायं सव्वारएस सारिच्छं।
મનુષ્યના આયુષ્ય જેટલું હાથી વિગેરેનું આયુષ્ય હોય છે, ઘોડા વિગેરેનું ચોથા ભાગનું હોય, બકરી વિગેરેને આઠમો ભાગ હોય. ગાય, ભેંસ, ઉંટ, ગધેડા વિગેરેને પાંચમો ભાગ હોય, અને કુતરા વિગેરેને દશમો ભાગ હોય. ઈત્યાદિક તિર્યંચોને પણ પ્રાયે તમામ આરામાં સરખાપણું છે.”એમ વીરંજ્ય સેહર નામના શેત્રસમાસની ટીકામાં અને કાલસપ્તતિમાં પણ તેજ પ્રકારે કહ્યું છે. માટે પાંચમા આરામાં પણ પક્ષીઓનું આયુષ્ય મનુષ્ય આદિની અપેક્ષાએ હીન સંભવે છે. પરંતુ, કોઈ ઠેકાણે નામ
પૂર્વક ચોથો ભાગ વિગેરેનો નિશ્ચય બતાવ્યો નથી. ૩-૩૯રા પ્રશ્ન: પફખી ચૌમાસિક અને સંવત્સરીના ખામણા અને તપ પછીથી કેટલા
દિવસ સુધી કરવા કહ્યું? ઉત્તર:-ખામણા અને તપો પફખીના બીજ સુધી, ચૌમાસીના પાંચમ સુધી,
અને સંવચ્છરીના દશમ સુધી, પરંપરાથી કરવા છે. વળી પકખી વિગેરેની પહેલાં પણ શક્તિ મુજબ તેના તપો કારણ પથે કરી લેવા - હોય, તો કરી શકાય છે. એમ પણ માન્યતા સ્વીકારવી. ૩-૩૩
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૧૦ પ્રજ: ચંદ્રના પ્રકાશમાં દીવા વિગેરેની ઉજોઈ લાગે કે નહિ? ઉત્તર:-શરીર ઉપર ચંદ્રમાનો પ્રકાશ પડતો હોય, તો દીવા વિગેરેની ઉજ્જઈ
લાગતી નથી, પણ ન પડતો હોય, તો લાગે છે, એમ પરંપરા છે.
તેમજ ખરતરકૃત સંદેહ દોલાવલી ગ્રંથમાં પણ તેમજ કહ્યું છે. ૩-૩૯૪ અગ્નિ: શ્રાવકોને ત્રિફ્લાના પાણીનો વપરાશ કયા ગ્રંથમાં કહ્યો છે? ઉત્તર:-નિશીથ ભાગમાં સુવરીને મ પ આ ગાથાની ચૂર્ણિમાં તુવરીના
પ્રતિવય “તુવરફલો એટલે હરડે વિગેરે” ઈત્યાદિક કહેલ હોવાથી
ત્રિફલામિશ્રિત પાણી પ્રાસુક એટલે કે નિર્જીવ હોય છે. ૩-૩૯પા પ્રશ્ન: “આજન્મ બ્રહ્મચારી વિશેઠ અને વિજયા શેઠાણીને ભકિતપૂર્વક
ભોજન વિગેરે કરાવવામાં આવે, તો ચોરાશી હજાર સાધુઓને પકિલાભવા જેટલું પુણ્ય થાય છે.”આવા અક્ષરો ક્યા ગ્રંથમાં છે.? અને તે ક્યા
તીર્થંકરના વારામાં થયા? તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો. ઉત્તર:-આ સંબંધ પ્રવાહથી ચાલ્યો આવતો સાંભળ્યો છે, પણ બીજી પ્રકારે
તો આ પ્રમાણે છે-“વસન્તપુર નગરમાં શિવકર શેઠ શ્રી ધર્મદાસસૂરીશ્વર પાસે હર્ષપૂર્વક કહે છે કે-મારે એક લાખ સાધર્મિક ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે. પરંતુ, શું કરે છે તેટલું ધન મારી પાસે નથી. ”ગુરુમહારાજે તેને કહ્યું કે-“તું ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીજીને વંદન કરવા જા. ત્યાં જિનદાસ નામનો શ્રાવક અને સુહાગદેવી નામની તેની સ્ત્રી શ્રાવિકા છે તે બન્નેનું વસ્ત્ર, ભોજન, અલંકાર વિગેરેથી વાત્સલ્ય કરવામાં આવે, તો લાખ સાધર્મિક ભાઈઓની ભક્તિ કર્યા જેટલું પુણ્ય થશે.” આ સાંભળી શિવંકર શેઠે તેમ કહ્યું, એટલે કે સુહાગદેવી સહિત જિનદાસની ભક્તિ કરી. પછીથી ચૌટામાં જઈ પૂછવા લાગ્યો કે “પુણ્યશાલી જિનદાસ શ્રાવક ખરેખર શ્રાવક છે? કે કપટી શ્રાવક છે?” લોકોએ તેને કહ્યું કે “હે ભાઈ ! તેનો વૃતાંત તું સાંભળ:- જિનદાસ જ્યારે સાત વરસની ઉમ્મરના હતા ત્યારે શીલોપદેશ માલાનું વ્યાખ્યાન તેણે ગુરુ પાસે સાંભળ્યું હતું. તેથી વૈરાગ્યરંગથી એકાંતર એટલે “એક દિવસ બ્રહ્મચર્ય પાળવું અને બીજો દિવસ છુટો” એમ જીંદગીનું બ્રહ્મચર્ય તેણે અંગીકાર કર્યું અને સુહાગદેવીએ પણ સાધ્વી પાસે એકાન્તર બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. ભવિતવ્યતાના યોગે આ બન્નેયનું સગપણ થયું, અને વિવાહ થયો. તેથી જિનદાસને જે દિવસ મોકળો છે, તે દિવસે સુહાગદેવીને
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૧૧ બ્રહ્મચર્ય વ્રત છે, અને સુહાગદેવીને જે દિવસ મોકળો છે, તે દિવસે જિનદાસને વ્રત છે. તેથી તે બન્નેય જણાએ ગુરુ પાસે જાવજજીવ બ્રહ્મચર્ય વ્રત લીધું” આ હકીકત સાંભળી શિવંકર શેઠ આશ્વર્ય પામી અનુમોદન કરવા લાગ્યા.” આ બાબત ઉપદેશ તરંગિણી તથા ઉપદેશ રસાલગંથમાં કહી છે. તેને અનુસાર જિનદાસને પકિલાભવામાં લાખ
સાધર્મિકની ભક્તિ કર્યા જેટલું પુણ્ય થાય છે.” એમ પાઠ છે. ૩-૩૯૬ પ્રશ્ન પ્રભાતે ગીતાર્થ મહારાજા સ્વાધ્યાય કરે, તે સાંભળવા શ્રાવકો આવે,
તે સજઝાય કરું એવો આદેશ માગે? કે સજઝાય સાંભળું? એવો
આદેશ માગે? ઉત્તર:-પ્રભાતે સ્વાધ્યાય સાંભળવા આવેલ શ્રાવકો સ્વાધ્યાય કરું? એવો
આદેશ માગે, એવી વૃદ્ધપરંપરા છે. ૩-૩૯૭ા પ: ગણિવરો પાસે શ્રાવક, શ્રાવિકા પોસહ ઉચ્ચરવાનો આદેશ માગે, તો
તેઓ આદેશ આપવા રોકાય? કે નહિ? ઉત્તર:-ઉપધાન વિગેરે વિશેષ ક્યિા વિના ગણિવરો આદેશ આપવા રોકાયા
નહિ. શ્રાવક, શ્રાવિકાઓ સામાન્ય સાધુ પાસે આદેશ માગીને પોસહની - ક્રિયા કરી શકે છે, એમ વૃદ્ધપરંપરા છે ૩-૩૯૮ II પ્રશ્ન: કેવળી ભગવતીએ જે જીવોનું જે કાળમાં મોક્ષગમન જોયું છે, તે
જીવો તે જ કલમાં મોક્ષે જાય? કે નહિ? કેટલાકો કહે છે કે-“પુણ્ય અને પાપ કરતા જીવોની કાળસ્થિતિની હાનિ અને વૃદ્ધિ થાય છે,
તે બરાબર છે? ઉત્તર:-કેવળીઓએ જે કાળમાં જે જીવોનું મોણે જવું જોયું છે, તે જીવો
તે જ કલે મોક્ષે જાય છે. કેમકે- કેવળી ભગવંતે તે જીવોની તમામ સામગ્રી પણ સાથે જોયેલી હોય છે, તેથી આમાં કોઈ પણ જાતની
શંકા કરવી નહિ. ૩-૩૯૯ / 2: સાંજના પ્રતિક્રમણમાં છ આવશ્યક અધ્યયનો ક્યા ગણાય? ઉત્તર: સંપૂર્ણ નવર, જિ બન્ને સામા થી માંડી સખા યોરિજિ
સુધી સામાયિક અધ્યયન છે. નોનસ ૩ોથી માંડી સિદ્ધ સિદ્ધિ મા લિig સુધી ચોવિસત્યો અધ્યયન છે. વાંદરા અપાય, તે ત્રીજું વંદનક અધ્યયન છે. ચત્તર મં7િ, છાજિ ડિ૪િ ગો જે સિને,
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૧૨ છાનિરિયાવદિમાગે છ િહિમપાના સિક્કાઓ ઈત્યાદિક . ચોથું પડિક્કમણું અધ્યયન છે, છાજિ નિ , તરસ કરી, अन्नत्थउससिओण०, सव्वलोओ अरिहंत चेइआणं०, पुक्खरवरदी०, सिद्धाणं बुद्धाणं०, वेआवञ्चगराणं०, इच्छामि खमासमणो अन्मुट्ठिओमि अन्भिंतर देवसिअं खामेउं० इच्छामि खमासमणो पिअं च मे जंभे याles પાંચમું કાઉસ્સગ્ન અધ્યયન છે. ૩ રમુજારહિ જિલમિ ઈત્યાદિક સર્વ પચ્ચકખાણ સૂત્રો છઠું પચ્ચકખાણ અધ્યયન છે. આ
પ્રમાણે પ્રતિકમણમાં છ આવશ્યક સૂત્રો પરંપરાથી જાણવા. ૩-૪૦૦ પ્રશ્ન: છે આવશ્યક અધ્યયનના મૂલસૂત્રો ગણધર મહારાજે રચેલાં છે? કે
કોઈ બીજાએ રચેલાં છે? ઉત્તર: છ આવશ્યક સૂત્રો ગણધર મહારાજાએ રચેલાં સંભવે છે. કેમકે વૃંદાવૃત્તિમાં સિક્કા ગુપ્તા ની “ત્રણ ગાથાઓ ગણધર મહારાજાએ રચેલી છે,” તેમ કહ્યું છે. તેમજ પફબીસૂત્રમાં નો સિં ઉમાસમા ના સર્વ આલાવાઓના સામાન્ય કરી એક દેખાય છે. આવશ્યક સૂત્ર છે તે મૂલ સૂત્ર છે, અને મૂલ સૂત્રો તે આગમ છે, તેથી ગણધર મહારાજાએ બનાવેલ છે એમ સિદ્ધ થાય છે. તેમજ સકલ સિદ્ધાંત ગ્રંથોની ટીપ્પણીમાં પડાવરથમૂનરાળ સુધર્માભિવૃત્તાનિ એમ લખ્યું છે. તથા સૂત્રોમાં સામાફિયનારા પાસાંગાણું ગાજર સામાયિક વિગેરે અગ્યાર અંગો ભણે છે” ઈત્યાદિક કહ્યું છે. તેથી ગણધરકૃત
જાણવા..૩-૪૦ના પ્રમ: શહેરમાં રહેલા વૃદ્ધ અને લઘુ ગીતાથએ પરામાં શય્યાતરઘર કર્યું હોય,
તો પરામાં રહેલ ગીતાર્થોએ શય્યાતરના ઘરથી આહાર વિગેરે વહોરવું કલ્પે? કે નહિ? તથા પરામાં રહેલ ગીતાથએ નગરનું ઘર શય્યાતર કર્યું હોય, તો નગરના ગીતાથએ તે ઘરે આહારાદિ લેવું કલ્પે? કે નહિ? તેમજ ત્રણ ગાઉની અંદર વૃદ્ધ ગીતાથોએ શય્યાતર ઘર કર્યું
હોય? તે ઘર બધાઓએ વર્જવું જોઈએ? કે નહિ? ઉત્તર:-નગરના ગીતાએ પરામાં શય્યાતર ઘર કર્યું હોય, તે ઘરે નગર
તથા પરાના ગીતાએ આહાર વિગેરે લેવાય નહિ. અને પરામાં રહેલ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ગીતાર્થોએ નગરનું ઘર શય્યાતર કર્યું હોય તે ઘરે નગર તથા પરાના ગીતાથએ આહાર વિગેરે લેવાય નહિ. પણ પરસ્પર તે ઘર જણાવવું જોઈએ. તેમજ વૃદ્ધ ગીતાર્થ પર કરેલું શય્યાતર ત્રણ ગાઉ સુધી મુખ્ય વૃત્તિએ સર્વ સાધુઓએ વર્જવું જોઈએ. પણ હાલમાં તે વિધિ સાચવાતો નથી, તો પણ જાણવામાં આવે તો સાચવવો, એમ પરંપરા
વળી, જયાં રાત્રિયાસો રહી તે સ્થાનથી જે વેળાએ વિહાર કર્યો હોય, તે વેળાથી બીજા દિવસની તેટલી વેળા થઈ ગયા બાદ તે શય્યાતર
ગણાતો નથી. એમ આવશ્યક ટીપારમાં કહ્યું છે, તે જાણવું. ૩-૪૦રા પસ; સામાયિક, પોસહ વિનાનો શ્રાવક સ્થાપનાચાર્યને પડિલેહતાં, પડિલેહણા - પડિલોહાવો ! એવો આદેશ માંગી પડિલેહે? કે નહિ? ઉત્તર:–મોકળો શ્રાવક પડિલેહણાનો પહેલો આદેશ માગી, મુહપતિ પડિલેહી,
ધોતીયું બદલી, સ્થાપનાચાર્યનું પડિલેહણ કરે છે. પણ સામાયિક, પોસહ સિવાર પડિલેહાણા પડિલેહાવોજી એ આદેશ માગે નહિ, એમ પરંપરા
છે. આ૩-૪૦૩ પ્રશ્ન; ગુરુએ નાની દીક્ષા આપ્યા બાદ, અને વડી દીક્ષા થયા પહેલાં યોગવહન V ક્યાં હોય, તેવો સાધુ પડિકામણ માંડલીમાં અતિચાર વિગેરે સૂત્રો ન કહી શકે? કે નહિ? ઉત્તર:-વડી દીક્ષા થયા પહેલાં સાધુને માંડલીમાં અતિચાર વિગેરે સૂત્રો
કહેવા કર્ભે નહિ, એમ પરંપરા છે.૩-૪૪ # તમામ તીર્થકરોની માતાઓ મુખમાં પેસતાં ચૌદે સ્વપ્ન દેખે? કે કેટલાક
દેખે? ઉત્તર: તમામ તીર્થકરોની માતાઓ મુખમાં પેસતાં ચૌદે સ્વપ્નાને દેખે છે
એમ સમફત રહસ્યની ટીકામાં વસન્તો મુહાવુ આ વાક્યથી કહ્યું છે. હેમચંદ્રસરકત વીરચરિત્રમાં પણ તેમજ કહયું છે. તેમજ હારિભદ્રીય ટીકામાં “દેવાનંદાએ પેસતાં અને નીકળતાં સ્વપ્નો જોયાં અને ત્રિશલાએ પેસતાં જોયા” એમ કહ્યું છે. તથા અચિરામાતા ચૌદ સ્વપ્નોને મુખમાં પેસતાં જુએ છે.” એમ વેશમરત્ન શાંતિનાથ ચરિત્રમાં કહ્યું છે. તેથી ચૌદે સ્વપ્ના મુખમાં પેસતાં જુએ છે. ૩-૪૦૫
સિન પ-૧૫]
/ દેખે?
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રશ્ન : સિદ્ધોને જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્ય અનન્તુ કહ્યું છે, તે કેવી રીતે ઘટે? કેમ કે તેઓને ભિન્ન ભિન્ન એકેકનો સદ્ભાવ છે, માટે તે બાબત સ્પષ્ટ પ્રસાદિત કરશો?
ઉત્તર :— જ્ઞાન વિગેરેને આવરણ કરનાર અનન્તા કર્મ પુદ્ગલોનો ક્ષય થવાથી તે જ્ઞાન વિગેરેનું અનન્તપણું બરાબર છે જ. કેમકે જ્ઞાન વિગેરે ભાવો છે. પ્રાણ રહિત જીવ પણ તેઓથી જીવે છે. માટે નિરંતર સર્વ જીવોનું જીવપણું જ્ઞાનાદિથી છે. અને જ્ઞાનાવરણનો ક્ષય થવાથી, અનન્તુ જ્ઞાન સિદ્ધને હોય છે. દર્શનાવરણીય ક્ષયથી અનન્તુ દર્શન, અને મોહના ક્ષયથી શુદ્ધ સાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય છે. વેદનીય અને અંતરાયકર્મનો ક્ષય થવાથી અનન્તુ સુખ, અનન્તુ વીર્ય પ્રાપ્ત થાય છે, અને આયુષ્યના ક્ષયથી અક્ષયસ્થિતિ અનન્તી પામે છે, નામ અને ગોત્રના ક્ષયથી અનન્તુ અમૂર્તપણું અને અનન્તી અવગાહના પ્રાપ્ત થાય છે. એમ સ્પષ્ટપણે દરેકનું અનન્તપણું કહેલ છે. ૩-૪૦૬ ॥ Jul : ઉવવાઈ સૂત્રમાં પન્નારે આ પદની વ્યાખ્યામાં “સાધુઓ પર્યુષિત વાલ, ચણા વગેરે વાપરે છે.” એમ કહ્યું છે, તો તેમાં પર્યુષિત શબ્દનો શો અર્થ કરવો?
ઉત્તર :— સવારે રાંધેલ વાલ, ચણા વિગેરે કઠોળ મધ્યાહ્ન વિગેરે વખતે ઠંડા નીરસ અને નાશ પામેલા બની જાય તેને વષિત કહેવાય છે. કલ્પભાષ્યમાં કહ્યું કે નિાવચળામાş, અંતે અંત વ હોદ્ વાવñ- આ ટીકામાં વાવñ એટલે “વિનાશ પામેલા” એમ કહ્યું છે. તેથી અંતાહાર વિગેરેમાં સર્વ ઠેકાણે પોતાનો કદાગ્રહ છોડી રૂડી રીતે અર્થ કરવો જોઈયે. ॥ ૩-૪૦૭ ॥ પ્રશ્ન: સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોને જુદી જુદી માતા હતી ? કે એક માતા હતી ?
ઉત્તર:— અજિતનાથ ચરિત્રમાં કહ્યું છે કે-“ચોસઠ હજાર સ્ત્રીઓએ સહિત ચક્રવર્તી રિતસાગરમાં ખુંચેલો દેવની પેઠે રમવા લાગ્યો; તેને અંતેઉરીઓના ભોગ થકી થયેલ ગ્લાનિ જેમ પશ્ચિમના પવનથી મુસાફરોને માર્ગજન્ય ખેદ દૂર થાય, તેમ સ્રીરત્નના ભોગથી દૂર થઈ જાય છે. આ પ્રમાણે નિરંતર વૈષયિક સુખ ભોગવતાં તેને જલ્તુ વિગેરે સાઠ હજાર પુત્રો
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૧૫
થયા. “આ લખાણથી ૬૦ હજાર પુત્રો ભિન્ન ભિન્ન માતાવાળા જણાય છે. અને ભોજચરિત્રમાં કહ્યું છે કે “સગર ચકવર્તીએ સિંહર્ષિ કેવલીને પૂછયું કે “હે ભગવાન! મારે પુત્ર થશે?” ત્યારે કહ્યું કે-“એકી સાથે ૬૦ હજાર પુત્રો થશે.” ત્યારે ચકવતીએ પૂછયું કે કેવી રીતે?” મુનિએ કહ્યું કે “સમુદાયકર્મના વશથી થશે. આજ રાત્રિએ અધિષ્ઠાયક દેવ એક આંબાનું ફળ તમને આપશે, તે ફળ થોડું થોડું ૬૦ હજાર સ્ત્રીઓને આપવું, તેથી તમામને પુત્રો થશે.” ચક્વતીને તેમજ કરવાનું હતું. પણ રાજ્યના લોભથી એશ્લી પટ્ટાણી જ તે ફલ ખાઈ ગઈ. તેથી જલોદર જેવું તેણીનું પેટ થયું. પૂર્ણમાસ થયા, ત્યારે પ્રસવ થયો, તો મંકોડા જેવડા પુત્રો જનમ્યા. તેઓને ઘીમાં ઝબોળેલા રૂના પોલથી વધાર્યા. તેમાં પહેલો જહનુનામા થયો.” આ લખાણથી સાઠેય હજારની એક માતા છે. અને ૬૦ હજાર એક પેટમાં સમાઈ ગયા, તે દેવશક્તિથી
બન્યું તેમ જણાય છે. ૩-૪૦૮ પ્રશ્નચૌદ પૂવીઓ બે ઘડીમાં અવળા અને સવળા ચૌદ પૂર્વો ગણી લે
છે, તે સ્મરણમાત્રથી ગણે છે? કે-વાણી થકી ગણે છે? ઉત્તર-ચૌદ પૂર્વીઓ બે ઘડીમાં ચૌદ પૂર્વોને તાલ અને હોઠપુટના સંયોગથી
થતા શબ્દોએ કરી ગણે છે તે વાત પરિશિષ્ટ પર્વમાં કહેલ છે: महाप्राणे हि निष्पन्ने कार्ये कस्मिंश्चिदागते । सर्वपूर्वाणि गण्यन्ते सूत्रार्थाभ्यां મુહૂર્તતા “મહાપ્રાણધ્યાન પૂરું થાય ત્યારે કોઈ કાર્ય આવી જાય, તો એક મહતમાં સૂત્ર અને અર્થે કરી ચૌદ પૂર્વે ગણી શકાય છે.” આ લબ્ધિ પણ કેટલાક ચૌદપૂવીને હોય છે, પણ બધાને હોતી નથી,
તે પણ જાણી લેવું. ૩-૪૯ પ્રશ્ન: સચિત પાણી, લાડવા વિગેરે, સચિન અને વિકૃતિમાં ગણાય? કે
દ્રવ્યમાં ગણાય? ઉત્તર:-શ્રાદ્ધવિધિમાં “સચિત્ત અને વિકૃતિ વજીને, જે મુખમાં નંખાય છે,
તે દ્રવ્યમાં ગણાય છે.” આમ કહેલ હોવાથી પ્રાસુક પાણી, ગરમપાણી, ચોખાનું ધોવાણ વિગેરે અચિત્ત હોવાથી દ્રવ્યમાં તેની ગણતરી કરાય છે. તેમજ એક જ દ્રવ્યમાં પણ પોલી, ક્ષોભિત પોલી, લહસૂઇ, સાતપડી, ગડદા વિગેરેમાં ભિન્ન નામો અને ભિન્ન રસો હોવાથી, તે બધા જુદા જુદા દ્રવ્યો ગણાય છે. અપ્રાસુક પાણી અને લાડવાદિક તો સચિત્ત
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અને વિકૃતિ મળે ગણાય છે. હાલમાં કેટલાકો તો દ્રવ્યની અંદર પણ ગણતરી કરતા દેખાય છે. વળી, રસનો સ્વાદ નહિ હોવાથી રૂપા વિગેરે ધાતુની સળી મુખમાં નાખવામાં આવી જાય, તો દ્રવ્યમાં ગણાતી નથી. ૩-૪૧૦ : લોકો જિનકલ્પી મુનિને નગ્ન દેખે? કે નહિ? ઉત્તર લોકો તેને નગ્ન દેખે છે. કેમકે શાસ્ત્રમાં “લજાને જિવનાર હોય,
તે જિનકલ્પ અંગીકાર કરે,”એમ કહ્યું છે. ૩-૪૧૧ પ્રશ્ન: ઔષધની રસસામગ્રીમાં વચ્છનાગ વિગેરે નાંખેલ હોય તે અભક્ષ્ય થાય?
કે નહિ? ઉત્તર:–ઔષધ વિગેરેમાં વચ્છનાગ, ભંગિપોસ્ત, અહિરેન વિગેરે નાંખેલ હોય,
તે દવા નિમિત્તે ગ્રહણ કરાય, તો અભક્ષ્ય નથી, પણ કામદેવને નિમિત્તે
ગ્રહણ કરે, તો અભક્ષ્ય છે. [૩-૪૧૨ પ્રશ્ન: અઢી દ્વિીપમાં એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલા તીર્થકરોનો
જન્માભિષેક થાય? અને કેટલા આરામાં જન્માભિષેક થાય? ઉત્તર:–અઢી દ્વીપમાં જઘન્યથી એક સમયમાં પાંચ મેરુ ઉપર દશ તીર્થકરોનો
ઈન્દ્રો જન્માભિષેક કરે છે. અને ઉત્કૃષ્ટથી ૨૦ તીર્થકરોનો અભિષેક કરે છે. તથા તે જન્માભિષેક જધન્યથી ચાર આરામાં થાય છે, અને
ઉત્કૃષ્ટથી પાંચ આરામાં થાય છે, એમ જણાય છે. તે ૩-૪૧૩ . પ્રશ્ન: ચક્વતીઓ માગધ તીર્થ વિગેરેમાં કેટલા અઠમ કરે છે?
ઉત્તર: (૧) માગધસ્તુપ (૨) વરદામસૂપ (૩) પ્રભાસ સૂપ (૪) વૈતાઢય-દેવસાધન (૫) તિમિસ્રાવ-સાધન (૬) નામિવિનમિદેવસાધન (૭) સિંધુદેવીસાધન (૮) ચુલ્લહિમવતું સાધન (૯) ગંગાદેવીસાધન (૧૦) નવનિધાનનું પ્રકટ થવામાં અને (૧૧) અયોધ્યા નગરીના પ્રવેશમાં-ચકવતીઓ અનુક્રમે ૧૧ અક્રમો કરે છે, એમ જંબુદ્વીપપન્નતિ સૂત્રમાં છે. અને તીર્થકર ચક્રવતીઓ અક્રમ કરતા નથી, એમ પણ શાંતિનાથ ચરિત્રમાં
છે, તે જાણવું. ૩-૪૧૪ A: ચકિપણું પામ્યા પછી ફેર ચકિપણે કેટલા કાળે પમાય? ઉત્તર:–જાન્યથી અધિક સાગરોપમ કાળે પમાય, અને ઉત્કૃષ્ટથી અનના
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૧૭ કાળે ફેર ચક્રવર્તિપણે પામી શકાય. એમ ભગવતી સૂત્ર ૧૧મા શતકમાં • છે. ૩-૪૧૫ II પ્રશ્ન: કોઈક પુરુષ મરાતા પંચેન્દ્રિય જીવને મૂકાવે, તે અભયદાન કહેવાય?
કે અનુકંપાદાન કહેવાય? ઉત્તર:–તે અભયદાન કહેવાય છે. કેમકે “શ્રી શાંતિનાથ ભગવંતના જીવે
પૂર્વ ભવમાં પારેવો મૂકાવ્યો, તે અભયદાન” એમ પુષ્પમાલાની ટીકામાં કહ્યું છે. તે ૩-૪૧૬ . ઉપધાન વહેવાવાળાને તપના દિવસમાં કલ્યાણક તિથિ આવે, તો તે
તપે કરી સરે? કે નહિ? ઉત્તર:-બાંધેલા તપ હોવાથી, તે તપે કરી સરે છે, એમ જણાય છે.
નહિંતર તો, ચૌદશ વિગેરેમાં એકાસણી કરીને આગળની કલ્યાણક તિથિ
આરાધાય છે. તે ૩-૪૧૭ | પ્રશ્ન: સર્વ નારદો મોક્ષમાં જાય? કે દેવલોકમાં પણ જાય? ઉત્તર:–નારદો મોલમાં અને દેવલોકમાં જાય છે, એમ ઋષિમંડલ ટીકામાં
કહ્યું છે. વળી તે પ્રથમ મિથ્યાત્વી હોય છે, પછી સમકિતી બને. એમ પણ તેમાં જ કહ્યું છે. અને તેઓનાં નામો ભીમ - મહાભીમ - ૨૬ - મહારુદ્ર - કાલ - મહાકાલ - ચતુર્મુખ - નવમુખ અને
ઉન્મુખ છે. ૩-૪૧૮. પ્રશ્ન: “શ્રી વીરભગવાન સિંધુદેશમાં ગયા તે વખતે ૧૫૦ સાધુઓએ અણસણ
છ્યું,” એવો પાઠ ક્યા ગ્રંથમાં છે? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:–નિશીથ ચૂર્ણિમાં તે અક્ષરો છે. તેમજ સંભળાય છે કે “વલ,
મન:પર્યવ, અવધિ અને શ્રુતજ્ઞાનીઓ તળાવ, કુવા વિગેરેનું કદાચ અચિત્ત થઈ ગયેલું પાણી જાણતા હોય, છતાં અનવસ્થાદોષ નિવારવાને માટે વાપરે નહિ.” તેવીજ રીતે વર્ધમાન સ્વામીએ શેવાલ વિનાનો ત્રસ વિગેરે જીવોથી રહિત નિર્મળ જળવાળો અને જેમાંથી તમામ જળના જીવો આવી ગયેલા હોવાથી અચિત્ત થયેલા પાણીનો ધરો જેવા છતાં, ખુબજ તરસ્યા થયેલા પોતાના શિષ્યોને તે જળ પીવાની આજ્ઞા કરી નહિ. અને અચિત્ત તલનું ભરેલું એક ગાડું દેવું, છતાં અનવસ્યા નિવારવાને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૧૮ માટે વાપરવાની આજ્ઞા કરી નહિ. અને સાધુસાધ્વી વિગેરેએ શ્રુતજ્ઞાન પ્રમાણે વ્યવહાર પાળવો,” એમ શ્રુતજ્ઞાન પ્રમાણ તરીકે જણાવ્યું.” એમ
આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના ત્રીજા ઉદેસાની ટીકામાં છે. ૩-૪૧ પ્રશ્ન: અંધારે આહાર વાપરવામાં દોષ લાગે? કે નહિ? ઉત્તર:– ઓઘનિર્યુક્તિમાં બતાવ્યું છે કે: વેવ ળિયા -લોસા જે રેવ
સંવ જિ. ને રેવ સંવડદે, તે તો સંધયામિ શા “જે દોષો રાત્રિભોજનના બતાવ્યા છે, તેજ દોષો સાંકડા પાત્રામાં વાપરવાથી થાય છે, અને જે દોષો સાંકડા મોઢાવાળા પાત્રામાં વાપરવાથી થાય છે, તે જ દોષો અંધારે વાપરવાથી થાય છે.” આ કથનથી અંધારે
વાપરવાથી રાત્રિભોજન દોષ લાગે છે, એમ જણાય છે. એ -૪૨૦ પwબ્રાહ્મી અને સુંદરી પરણેલી હતી? કે નહિ? કેટલાક કહે છે કે “ભારતે
સુંદરી સાથે વિવાહ કર્યો હતો, અને બાહુબલીએ બ્રાહ્મી સાથે કર્યો હતો.” તો બાહુબલી કાઉસ્સગ ધ્યાને રહ્યા, ત્યારે વર્ષને અંતે બ્રાહ્મી
સુંદરીએ આવીને “ભાઈ ! ગજથકી ઉતરો” એમ કેમ કહ્યું? ઉત્તર:-“ભરત અને બાહુબલીએ વિપરીતપણાએ લગ્ન કર્યું હતું” એવા
અક્ષરો આવશ્યક મલયગિરિ ટીકામાં છે, પણ તેઓએ “ભાઈ ! ગજથકી ઉતરો” એવું જે કહેલું, તે પૂર્વના ભાઈપણાના સંબંધથી બન્ને એકઠી
હોવાથી કહ્યું. માટે વ્યાજબી છે. ૩-૪૨૧ // છત: તેજલેશ્યાના પુલો સચિત્ત છે? કે અચિત્ત છે? ઉત્તરઃ-લબ્ધિ પુદગલરૂપ હોય નહિ, પણ શક્તિરૂપ હોય છે, પરંતુ જીવે
તેજલેશ્યાના પગલો પોતાના જીવપ્રદેશો સહિત મુખથી કાઢેલા છે, માટે
જીવપ્રયોગથી નીકળેલા હોવાથી સચિત્ત જણાય છે. B ૩-૪૨૨ . પ્રશ્ન: દેશવિરતિ અને સમકિતી બારમે દેવલોકે જાય? કે નહિ? ઉત્તર:–તે બન્નેય પણ ઉત્કૃષ્ટથી બારમા દેવલોકે જાય છે, તેવા અક્ષર પન્નવણા
સૂત્ર અને તેની ટીકામાં છે. ૩-૪રડા પ્રશ્ન: સમકિત પામ્યા પછી જીવ કેટલા કાળે દેશવિરતિ અથવા સર્વવિરતિ
પામે? ઉત્તર:-“સમક્તિ પામ્યા પછી ૨ થી ૯ પલ્યોપમ સુધીની કર્મોની સ્થિતિ
ઘટે, ત્યારે દેશવિરતિ પામે છે, અને સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની
હોવાથી સચિત જાતિ મુખથી કારેલા
: દેશવિરતિ અને
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૧૯
સ્થિતિ ઘટે, ત્યારે સર્વવરિત પામી શકે છે,” એમ પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહ્યું છે. ॥ ૩-૪૨૪ ॥
પ્રશ્ન : ગૃહસ્થોએ દહિં, ચોખા વિગેરે સાથે એકમેક ક્યું હોય, તો તે દિવસે બીજા પહોરે નિવિયાતું થાય? કે નહિ? તેમજ દૂધ પણ રાંધેલા કુરીયા વિગેરે સાથે એકમેક કર્યું હોય; તો તે નિવિયાતું થાય? કે નહિ ?
ઉત્તર :— કુરીયા સાથે એકમેક કરેલું દહિં કરંબારૂપ થઈ જાય છે, તે બે ઘડી પછી નિવિષાતું થાય છે. અને જે દૂધ અથવા હિં સુદ્ધ હિ વસ્તુતે-આ ગાથા અનુસાર કુરાદિ મિશ્ર કરાય છે તે, ભાષ્યની અવસૂરિના વચનથી વાસી થઈને નિવિયાતું થાય છે. ॥ ૩-૪૨૫ ॥
પ્રશ્ન: મહાગિરિ અને સુહસ્તિ સ્વામીના નામની પહેલાં ક્યા કારણથી આર્ય શબ્દ જોડાયો છે?
ઉત્તર :— સ્થૂલભદ્રસ્વામીએ બે શિષ્ય કર્યા, એક આર્ય મહાગિરિજી અને બીજા આર્ય સુહસ્તિજી. તૌ ફ્રિ યાર્નયા વાત્ત્વાલપિ માન્નેવ પાણિતો હત્યાપિપલી ખાતી, મહાભિતિ-મુહસ્તિનૌ શા
“તે બન્નેયને યક્ષા આર્યાએ બાલપણાથી પણ માતાની જેમ પાળ્યા, તેથી તેમના નામ પહેલાં આર્ય શબ્દ જોડાય છે, આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ સ્વામીજી કહેવાય છે.” એમ પરિશિષ્ટ પર્વમાં કહ્યું છે. ૫૩-૪૨૬॥
પ્રશ્ન જેણે પંદર કર્માદાનનું પચ્ચક્ખાણ કર્યું હોય; તે અનાજ, નાલિએર વિગેરે ફળ, ગળી, હડતાળ, અને પશુઓનો વેપાર કરે, તો તેને નિયમનો ભંગ થાય ? કે નહિ? તથા સદ્દાલપુત્ર વિગેરે શ્રાવકોને કર્માદાનનો સંભવ છે? કે નિષેધ છે?
ઉત્તર :— ધાન્ય વિગેરેનું જે પ્રમાણ રાખ્યું હોય, તેના ઉપરાંત જે વેપાર કરે, તો ભંગ થાય છે. નહિંતર થતો નથી. તેમજ સફાલપુત્ર વિગેરે શ્રાવકોનું પરિમિતપણું હોવાથી અંગારા વિગેરે કર્મ કરે છે, છતાં તેની કર્માદાન સંજ્ઞા નથી એમ વૃદ્ધપુરુષનું વચન છે. ॥ ૩-૪૨૭ ॥
પંચ ઉપવાસી શ્રાવક સાંજે સામાયિક ઉચ્ચરી મુહપત્તિ પડિલેહી પચ્ચક્ખાણ કરે કે 'બીજી રીતે કરે ? જે મુહપત્તિ પડિલેહી કરતા હોય, તો
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૨૦
વાંદા દેવાનો નિષેધ કરો છો, તે શાથી?
ઉત્તર :— સામાચારી વિગેરે ગ્રંથોમાં-“ભોજન ક્યું હોય, તો વાંદણાં દીધા પછી પચ્ચક્ખાણ કરવું, એવા અક્ષરો છે. પણ ઉપવાસના દિવસે વાંદણાં દીધા પછી પચ્ચક્ખાણ કરવું, તેવો વિધિ નથી, પરંતુ મુહપત્તિ તો પડિલેહવી જોઈએ. કેમક-તેના વિના પચ્ચક્ખાણ કરવું કલ્પે નહિ, એવી સામાચારી છે. તેમજ ઉપધાનમાં પણ તેમજ કરાય છે. ૫૩-૪૨૮૫ પ્રશ્ન: પ્રતિવાસુદેવની માતા કેટલા સ્વપ્ન દેખે ?
ઉત્તર:— તે ત્રણ સ્વપ્ના દેખે છે, અજીતસિંહસૂરિ કૃત શાંતિનાથ ચરિત્રના છઠ્ઠા પ્રસ્તાવમાં કહ્યું, છે કે-પ્રત્યદ્વચળિાં શ્રીશ્ચાત્યેવામુત્તમપશ્મિનામ્। માવા સ્વપ્ન પશ્યન્ત્યાં હિ મતા “પ્રતિવાસુદેવની માતા ત્રણ સ્વપ્ન જુવે, અને બીજા ઉત્તમ જન્મવાળાની માતા એક એક સ્વપ્ન આ ચૌદમાંથી જુએ.” તેજ પ્રકારે, સમતિશત સ્થાનક ગ્રંથમાં પણ છે. વળી તે ગજ, કુંભ અને વૃષભ એ ત્રણને જીવે છે, તે પરંપરાથી જાણવું. ॥ ૩-૪૨૯ ॥
પ્રશ્ન: : સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ નગ્ન હોય ? કે નહીં ?
ઉત્તર :— સ્વયંબુદ્ધને પાત્રા વિગેરે બાર પ્રકારનો ઉપધિ હોય છે, તે આ પ્રમાણે છે:- પાત્રા પાત્રાનું બંધન, નીચેનો ગુચ્છો પંજણી -પડલા-રજાણ-ગુચ્છો આ સાત પાત્રનાં ઉપકરણો અને ત્રણ કપડા, ઓઘો, મુહપત્તિ એમ બાર થયા, અને પ્રત્યેક-બુદ્ધને તો જઘન્યથી ઓધો અને મુહપત્તિ એમ બે પ્રકારનો હોય, અને ઉત્કૃષ્ટથી પાત્રાનાં સાત ઉપકરણો, ઓઘો અને મુહપત્તિ એમ નવપ્રકારનો હોય છે, એમ પક્ષીસૂત્રની મોટી ટીકામાં કહ્યું છે. આ કથન મુજબ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ ચોલપટ્ટો નહિ હોવાથી, કપડો છતાં પણ નગ્નજ જણાય છે. ॥ ૩-૪૩૦ ॥
·
પ્રશ્ન: આચારાંગ સૂત્રના અઢાર હજાર પઢે છે, તેમાં એક પદનું પ્રમાણ કેટલું હોય?
-
ઉત્તર :— પહેલું આચારાંગ અઢાર હજાર પદવાળું, તેથી બમણા બમણા પ્રમાણવાળા બાકીના અંગો છે. આ પ્રકારે અગીઆરે અંગોની કુલપદ સંખ્યા ત્રણ કરોડ અડસઠ લાખ અને છેંતાલીશ હજાર છે. તેમાં એક પદનું પ્રમાણ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૨૧ ૫૧૦૮૮૬૮૪૦ આટલા શ્લોકો અને અઠાવીશ અક્ષરો હોય છે, એમ
અનુયોગવારની ટીકામાં છે. તે ૩-૪૩૧ | પ્રશ્ન: સુપાર્શ્વનાથ ભગવંતને એક પાંચ અને નવફણા કરાય છે, તેનું શું
કારણ? ઉત્તર:–ારંવનવસિલું નાસિકા તિરિ ! ના મિલે
પિચ્છ, રામવિ મિસ્ત જેથી એક, પાંચ અને નવફણાવાણી દરેક જુદી જુદી નાગશથા ગર્ભમાં ભગવાન આવ્યું છતે માતા સ્વપ્નમાં દેખે છે.” તેથી એક પાંચ અને નવ ફણા કરાય છે. અને પૂર્વાચાર્યો પાંચકણા રચવામાં આ પણ કારણ બતાવે છે કે-“ભગવાન છમસ્થ અવસ્થામાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા ત્યારે, સંવર્તક પક્ષીને નિવારવાને માટે વંદન કરવા આવેલ ધરણેન્દ્ર પાંચ આંગુલીવાળો હાથ વિમુવીને મસ્તક ઉપર ધારણ કર્યો હતો, તેથી પાંચ ફણા કરાય છે.” આ બાબતમાં વસુદેવ હીંડીનો બીજો ખંડ જેવો. અને થાવલીના પ્રથમ ખંડમાં પણ કહ્યું છે કે “સમોસરણમાં શક્ર વડે સુપાર્શ્વનાથના મસ્તકો નવફણા-રનાભરણોએ કરી ત્રણ પ્રકારે વિદુર્વાય છે.આ પછr નવય सुपासो, पासो फण तिन्निसगइगार कमा । फणिसिज्जासु विणाओ, વિમરી નન્ને . “સુપાર્શ્વનાથને એક પાંચ અને નવફણા, પાર્શ્વનાથને ત્રણ, સાત અને અગીઆર ફણા, સ્વપ્નમાં ફણીની શયા દેખવાથી, અને ફણીન્દ્રની ભક્તિથી, કરાય છે, બીજે કરાતી નથી.” આ વચન હોવાથી સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથને કાણાકૃતિ કરાય છે, તે
જાણવું. આ ૩-૪૩૨ પભગવંતનો જન્મ નવç માતા વઘુપવિપુof ગદ્યના તિવાળા.
આ સૂત્રમાં-નવ માસ સાડાસાત દિવસે કહ્યો, પણ નવમાસ અને સાત રાત્રિ જ થાય છે, કેમકે જેની મધ્ય રાત્રિમાં ઉત્પત્તિ છે, તેનો જન્મ
પણ મધ્ય રાત્રે જ થાય, તો કેવી રીતે સાડાસાત રાત્રિ થાય? ઉત્તર:–ભગવંતના જન્મમાં ૯ માસ અને ૭ રાત્રિ જ થાય છે, પરંતુ
- સિદ્ધાંતની શૈલી મુજબ તેવો પાઠ છે, એમ જણાય છે. ૩-૪૩૩ પ્રશ્ન: કેવળીઓને કેટલા પરિસતો હોય? ,
સિન પ્રશ્ન-૧૬]
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ઉત્તર:--કેવળીઓને સુધા તુષા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા શખ્યા વધ રોગ, તણસ્પર્શ અને મલ એમ ૧૧ પરિસતો હોય છે” એમ ભગવતી આઠમું શતક નવમા ઉદેશામાં કહ્યું છે. ૩-૪૩૪ પણ: અનુત્તર વિમાનમાં ગયેલ જીવ કેટલા ભવો કરે? ઉત્તર:- વિજયાદિક ચાર વિમાનમાં ઉત્કૃષ્ટથી બે વખત આવે, અને સર્વાર્થસિદ્ધમાં
એક વખત આવે એમ જીવાભિગમ ટીકામાં કહ્યું, અને વિનયવિવું વિમા એમ તત્ત્વાર્થ ચોથા અધ્યાયમાં કહ્યું, અને સર્વાર્થસિદ્ધ વિમાનથી આવેલો જીવ અનન્તર ભવમાં સિદ્ધ થાય છે જ. વિજયાદિક ચારમાં ગયેલો જીવ મનુષ્યમાં જ આવે, અને જઘન્યથી એક અથવા બે ભવ કરે, અને ઉત્કૃષ્ટથી ૨૪ ભવ કરે, તેમાં- નરભવ આઠ, દેવભવ આઠ, અને ફરી નરભવ આઠ પછીથી સિદ્ધ થાય છે જ, વિજ્યાદિકમાં બે વખત ઉપજ્યો હોય, તેની નિયમથી અનન્તર ભવમાં સિદ્ધિ થાય છે જ, એમ પ્રઘોષ છે. અને પન્નવાણામાં બતાવ્યું છે કે વિજ્યાદિક
ચારમાં ગયેલ જીવ સંખ્યાતા ભવ કરે છે. તે ૩-૪૩૫ . પ્રા: વિષકુમાર એક થયા છે? કે બે થયા છે? ઉત્તર-વાસુપૂજ્ય સ્વામીના તીર્થમાં નમુચિએ કરેલો ઉપદ્રવ દૂર કરનાર
પ્રથમ વિણકુમાર થયા, અને બીજા શાન્તિનાથ ભગવાનના તીર્થમાં થયા, એમ ઉત્તરાધ્યયન સૂત્રની ચૌદ હજારી ટીકામાં કહ્યું છે, તે
જાણવું. ૩-૪૩૬ પ્રમ: શ્રી, હી વિગેરે છ દેવીઓ, ચોવીશ જિનની યક્ષિણીઓ, ૫૬ દિકમારીઓ,
સરસ્વતી, મૃતદેવી અને શાસનદેવી આ સર્વેમાંથી કોણ ભવનપતિનિકાયની છે? અને કોણ વ્યન્તરનિકાયની છે? તે પાઠ સહિત સ્પષ્ટપણે જણાવવા
કૃપા કરશોજી. ઉત્તર:-શ્રી, શ્રી વિગેરે છ દેવીઓ ભવનપતિનિકાયમાંની છે એમ બૃહભેત્ર
વિચારની મલયગિરિ કૃત ટીકામાં છે. તથા ચોવીશ જિનયક્ષિણીઓ વ્યન્તરનિકામાંનીજ છે એમ સંભવે છે. કેમકે સંગહાણીમાં કહ્યું છે કે- અંતર પુર વિદ્યા વિના પૂમ તદા નવ ઈત્યાદિ, “વળી, વ્યંતર આઠ પ્રકારે છે, પિશાચ ભૂત તથા જલ' વિગેરે; અને છપ્પન-દિકકુમારીઓ તો, આવશ્યક ચૂર્ણિમાં તેઓના ઋદ્ધિ વર્ણનના અધિકારમાં વહૂ વાસંતો
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૨૩ હિં તેવી જ સ્જિ સgિs- “ઘણા વાણમંતર દેવ તથા દેવીઓથી પરિવરેલી છે.” ઈત્યાદિક કથન મુજબ વ્યન્સર નિકાયની જણાય છે. શાસનદેવી તો જિનેશ્વરની યક્ષિણીજ છે, બીજી કોઈ નથી. તથા સરસ્વતદિવી અને મૃતદેવી તો એક છે, બે નામો તો પર્યાયવાચી છે, એમ જણાય છે. પરંતુ કોઈ ઠેકાણે પણ તેના આયુષ્યનું માન અને કઈ નિકાયની
છે? તે જોવામાં આવતું નથી. ૩-૪૩૭ા Y: सुत्ते अत्थे भोयणकाले आवस्सए अ सज्झाइ। संथारएवि अ तहा सत्तेया हुंति मंडलिआ ॥१॥
સૂત્ર, અર્થ, ભોજન, કાલ, આવશ્યક, સ્વાધ્યાય અને સંથારા આ સાત મંડલી છે. તેઓનો ઉપયોગ કયાં ક્યાં કરવો? ઉત્તર:-પ્રભાતે સ્વાધ્યાય કરવો તે સૂત્રમંડલી, વ્યાખ્યાન કરવું અને અર્થપોરિસી
કરવી તે અર્થ મંડલી, ભોજનમંડલી પ્રસિદ્ધ છે, કાલપણું તે કાલમંડલી, ઉભયકાલ પ્રતિક્રમણ તે આવશ્યક મંડલી, સક્ઝાયનું પઠાવવું તે સ્વાધ્યાય મંડલી અને સંથારા વિધિનુ ભણાવવું તે સંથારા મંડલી કહેવાય છે. વળી, ત્રીજા પહોરે પડિલેહણના આદેશ માંગવાની મંડલી છે, તે તો પ્રશ્નોત્તર સમુચ્ચય હીરશ્નના કથનથી આવશ્યક મંડલીમાં સમાઈ જાય
છે, એમ જાણવું ૩-૪૩૮ાા પશ: વીરનિર્વાણથી ૧૫ર વર્ષે ની ઝપur,
નિગmori अविअ सरीरं चत्तं, नय भणिअमहम्मसंजुत्तं ॥१॥
તુરમિણિ નગરીના દત્તની સાથે જીવનું પણ જોખમ કરીને કાલિકાચાર્યે શરીરની મૂછ તજી, પણ અધર્મજનક વચન બોલ્યા નહિ.” આ ગાથામાં બતાવેલ કાલિકાચાર્ય તે પ્રથમ થયા, અને વીરથી ૩૩૫ વર્ષે તમાકુથોના આ પ્રમાણે ઋષિમંડલ સૂત્ર મુજબ પ્રથમઅનુયોગના કર્તા બીજા થયા, અને વીરથી ૧૩,વર્ષે ગભિાને ઉચ્છેદ કરનાર ત્રીજા થયા, અને વીરથી પ૮૪ વર્ષે આર્થરક્ષિતસૂરિ શકઈને પૂછેલા નિગોદના વિચારના વ્યાખ્યાતા, શકઈ જેનું કાલિકાચાર્ય નામ પાડયું તે ચોથા થયા, અને વીરથી ૯૩ વર્ષે પાંચમથી ચોથમાં સંવર્ચ્યુરી લાવનાર પ્રાકૃત દીવાલીકપ, સંસ્કૃત કાલિકાચાર્ય-કથા, શ્રાદ્ધવિધિવિનિશ્વય - શ્રાદ્ધવિધિ, વિચારામૃત-સંવાહ, ભરતેશ્વરબાહુબલીવૃત્તિ વિગેરે ગ્રંથોને અનુસારે પાંચમા કાલિકાચાર્ય થયા. આ પ્રકારે પાંચ કાલિકાચાર્ય થયા.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨૪ તે સત્ય છે? કે અસત્ય? ઉત્તર: –તમોએ જણાવેલ પાંચ કાલિકાચાર્યો સત્ય હોય એમ ભાસમાન
થાય છે. પરંતુ તેનો નિર્ણય તો, તે ગ્રંથો જોયા બાદ જ જણાવવામાં
આવશે. ૩-૪૩લા પછo: કાલિકયોગની ક્રિયામાં સાધ્વીઓને શ્રાવકે વાંદણા દેવરાવ્યા હોય, તો 1 સુઝે? કે નહિ? ઉત્તર:-કાલિક્યોગની ક્રિયામાં કારણ પ્રસંગે સાધ્વીઓને શ્રાવક વાંદણા દેવરાવે,
તો સુઝે છે, એમ વૃદ્ધ પુરુષો કહે છે. ૩-જવા પ્રશ્ન: દહીં સોળ પહોર પછી અભક્ષ્ય થાય? કે બાર પહોર પછી? તે
વ્યક્ત જણાવવા કૃપા કરશો? ઉત્તર:-ગામોરવૃત્તિ, દિલ પુષિતોને ધ્યતિપાતીd, વયિતાને च वर्जयेत् ॥१॥ इति योगशास्त्रतृतीयप्रकाशे
આની લેશમાત્ર વ્યાખ્યા બતાવે છે. આ શાસનમાં આ મર્યાદા છે કે કેટલાક પદાર્થો હેતુથી સિદ્ધ થઈ શકે છે, અને કેટલાક જૂનાગમથી સિદ્ધ થાય છે. જે હેતુગમ્ય પદાર્થો હોય, તે પ્રવચનવેદીઓએ હેતુથી પ્રતિપાદન કરવા, પણ જે આગમગમ હોય તેમાં હેતુ અને સુગમ્યમાં આગમમા કરી બતાવનાર જિનાજ્ઞાનો વિરાધક બને છે. માટે કાચા ગોરસ સંયોગે કઠોળ વિગેરેમાં જે જીવોનું ઉપજવું થાય છે, તે હેતુવિષયક પદાર્થ નથી, પણ આગમગમ્યજ પદાર્થ છે, તે બતાવે છે. કાચા ગોરસના સંયોગવાળું કઠોળ, રાત્રિવાસી ભાત, બે દિવસનું દહીં અને કોહાઈ ગયેલું ભોજન તેમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે કેવલી ભગવંતે દેખેલા છે. માટે કાચા ગોરસ સાથે કઠોળ વિગેરે ભોજનનો ત્યાગ કરવો. કેમકે તેવું ભોજન કરવાથી જીવહિંસા દોષ થાય છે.” દ્રિતયાતીત આ પદનો શો અર્થ? બે દિવસ થઈ જાય, તો અભક્ષ્ય થાય. દિવસ શબ્દ લીધેલ છે, તેથી રાત્રિનું ગ્રહણ થઈ જાય છે જ. જેમ ૩૦ દિવસે એક માસ,પંદર દિવસે પખવાડીયું થાય તેમાં રાત્રિ આવી જાય, તેમ અહીં પણ સમજવું. તેથી બે રાત્રિ પસાર થાય ત્યારે તે બાર વિગેરે પહોર પછી, દહીં અભક્ષ્ય છે. પણ જ્યારે પહેલે દિવસે પ્રભાતે મેળવ્યું હોય તો, સોલ પહોર પછી પણ અભક્ષ્ય થાય છે. પરંતુ સોલ પહોરનો
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૨૫ નિયમ નથી, એમ સંભવે છે. કેમકે પહેલા દિવસની સાંજે મેળવેલ
દહીં ૧૨ પહોર પછી પણ અભક્ષ્ય થાય છે. તે ૩-૪૧ / પ્રશ્ન: જેણે ઘરસી-પચ્ચકખાણ ક્યું છે એવો શ્રાવક અન્ય ઘરે જઈ ભોજન
કરે, તે દાંતણ કરીને કરે? કે નહિ? ઉત્તર:-ઘરસી પચ્ચકખાણવાળો શ્રાવક અન્ય ઘરે જઈ પચ્ચકખાણ પાળી
ત્યાં દાતણ કર્યા સિવાય પણ ભોજન કરે, તે બરાબર છે, એમ વૃદ્ધો
કહે છે. તે ૩-૪૨ / પ્રઃ કાલિક અને ઉત્કાલિક યોગની ક્રિયા ચક્ષુએ રહિત સાધુ પાસે કરવી
કહ્યું? કે નહિ? ઉત્તર:-કોઈ પણ કારણથી ચક્ષુ ચાલી ગઈ હોય, તેવા અંધ સાધુ પાસે
કાલગ્રહણવાળા કે કાલગ્રહણ વિનાના યોગોની કિયા પ્રાયઃ કરી શકાય
નહિ, એમ જાણ્યું છે ૩-૪૩ II . . बारस मुहुत्त गन्भे, इयरे चउवीस विरह उक्कोसो।
ગર્ભજ મનુષ્યનો ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત વિરહકાલ છે. અને સંમૂર્ણિમાનો ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત વિરહકાલ છે. તો સંમૂછિમ મનુષ્યનો ઉત્કૃષ્ટો ૨૪
મુહૂર્તનો વિરહકાલ કેટલા કાળે આવે? ઉત્તર:–આ જગતમાં મનુષ્યો સંમૂર્ણિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે.
તેમાં સંમર્ણિમ મનુષ્યો કદાચિત હોતાજ નથી. જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તનું તેનું આંતર સૂત્રમાં બતાવેલું છે. ઉપજેલાને તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત સુધી જીવવાનું હોવાથી તે પછી નિર્લેપકાળનો સંભવ છે, જ્યારે હોય, ત્યારે જધન્યથી એક, બે, અથવા ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય, અને ગર્ભજ તો સંખ્યાતા હોય એમ અનયોગદ્વારની ટીકામાં કહ્યું છે. ત્રસપણે ઉપજે, તે સતત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી ઉપજ્યા કરે. તે પછી જરૂર અંતર પડે છે. વળી, સામાન્ય ત્રસ જીવની મોઘમપણાની વાત દૂર રહી, પણ સ્પષ્ટ વાત છે કે બેઈદ્રિયો તે ઈંદ્રિયો, ચઉરિદ્રિયો, તિર્થક પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યો, અપ્રતિષ્ઠાન નરકાવાસાને છોડી તમામ નારકીઓ, અનુત્તરદેવને વર્જી તમામ દેવો નિરંતર ઉપજતાં જઘન્યથી એક સમય ઉપજે અને ઉત્કૃષ્ટથી આવલિકાના
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી ઉપજે. આ પ્રકારે પંચસંગ્રહ ટીકા ૪૫મા પાને છે. આ અક્ષરો મુજબ ઉત્કટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી સંમૂર્ણિમ મનુષ્ય ઉપજ્યા પછી, કોઈ કાળે ૨૪ મુહૂર્તનો તદન ઉપજે નહિ તેવો વિરહકાળ આવે એમ સંભવે
છે. ૫૩- જા. પક્ષ: કોઈક એક જણે ચારિત્ર, બ્રહ્મચર્ય વિગેરે વ્રત ગ્રહણ કર્યું અને બીજાએ
“ભાંગી જશે” એ ભયથી લીધું નહિ. આ બેમાંથી કોણ લઘુકમ અને કોણ ભારે કમી કહેવાય ? આ વાત પાઠ પૂર્વક જણાવવા
કૃપા કરશો. ઉત્તર:-જેણે વ્રત લેતી વખતે શુભ પરિણામે કરી બોધિલાભ, દેવલોકનું
આયુષ્ય વિગેરે શુભ કર્મ બાંધી લીધું તે ગીતમસ્વામીજીએ પ્રતિબોધેલ હાલિકની પેઠે તેને લાભ થઈ ગયો. હવે કદાચ કર્મના વશથી તે વ્રત ભાંગી નાંખ્યું હોય, છતાં નિન્દા, ગહ કરી નંદિણની પેઠે શુદ્ધ પણ થઈ શકે છે. માટે તે અપેક્ષાએ તે લઘુકર્મી છે. અને જેણે ભંગના ભયથી લીધું જ નહિ, તે ભારે કર્યાં છે. કેમકે લેતી વખતે થવાવાળો લાભ તેને મળી શકતો નથી. બીજા પ્રકારે તો... वयभंगे गुरुदोसो, थेवस्सवि पालणा गुणकरी उ। गुरुलाघवं च नेअं, धम्ममि अओ उ आगारा ॥१॥
તમંગમાં મહાન દોષ થાય, થોડું પણ વતનું પાળવું ફાયદાકારક છે. અને ધર્મમાં ગુરલઘુપણું એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જે ઉચિત હોય, તે વિચારવું, આ માટે જ વ્રતોમાં આગારો મૂક્યા છે.”
એમ પ્રત્યાખ્યાન પંચાશકમાં કહ્યું. છે ૩-પા પ્રશ્ન: દહીં સાથે શીતલ ઓદન એકઠા કરી કરંબો કરેલ હોય, તે ત્રીજે આ દિવસે સાધુઓને ઘે? કે નહિ? ઉત્તર:-દહીં અને છાશ સાથે બીજા દિવસે અથવા ત્રીજા દિવસે બનાવેલ 55 કરબો ત્રીજો દિવસ સુધી સાધુઓને વહોરવો ધે છે, એમ પરંપરા : . છે. ૩-૪૬ પ્રો: ઉપધાનવાલાને પણાની ક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ, મુહપત્તિનું પડિલેહણ - ક્યાં વિના આલોયાણા લેવી વિગેરે કહ્યું? કે નહિ?
+
,.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ઉત્તર :— ઉપધાન વહેનારાઓ પવેણાની ક્રિયા પૂર્ણ થયા બાદ મુહપત્તિનું પડિલેહણ કર્યા વિના પણ આલોયણ લેતા અને ખામણાં કરતા પરમગુરુ શ્રી વિજ્યહીરસૂરીશ્વર મહારાજા પાસે જોવામાં આવ્યા છે, અને હમણાં પણ તેમજ કરાય છે. ॥ ૩-૪૪૭॥
પ્રશ્ન: શ્રાવક વિગેરે નવકારવાળી વિગેરેની સ્થાપના સાધુપેઠે બે નવકારે કરે? કે ત્રણ નવકારે કરે ?
ઉત્તર :— શ્રાવક વિગેરેથી નવકારવાળી વિગેરે ત્રણ નવકારે સ્થાપી શકાય છે, એમ અવિચ્છિન્ન પરંપરા છે. પણ ઉઠાવવા વખતે તો શ્રાવકે કે સાધુએ એકજ નવકારે ઉઠાવી લેવી. ॥ ૩-૪૪૮ ॥
પ્રશ્ન:
: જીવોને ઈંદ્રપણાની પ્રાપ્તિ એક વખત થાય ? કે અનેક વખત થાય ? ઉત્તર :— ઈંદ્રપણું અને ચક્રિપણું જીવ અનેક વખત પ્રાપ્ત કરે છે.
देविंदचक्कवट्टित्तणाई मुत्तूर्णं तित्थयरभावं ।
अणगारभाविआवि अ, सेसा य अणंतसा पत्ता ॥ १ ॥
“ઈંદ્રપણું, ચક્રવર્તિપણું, તીર્થંકરપણું અને ભાવિત અણગારપણું આ ચાર બાબતને છોડી બાકીના ભાવો જીવોએ અનંતી વખત પામેલા છે.” આ ગાથા પચ્ચક્ખાણ પયજ્ઞામાં છે. દેવેન્દ્રપણું અને ચક્રવર્તિપણું અનેક વખત પમાય, પણ અનન્તી વખત પમાતું નથી એ ભાવાર્થ છે. તેમજदेविंदचक्कवट्टित्तणाई रज्जाई उत्तमा भोगा ।
पत्ता अनंतखुत्तो, न यऽहं तत्तिं गओ तेहिं ॥१॥
“દેવેન્દ્રપણું, ચક્રવર્તિપણું, રાજ્ય અને ઉત્તમ ભોગો અનંતવાર હું પામ્યો પણ તેથી તુમ થયો નહિ.” આ ગાથા મરણસમાધિપયન્નામાં અને મહાપ્રત્યાખ્યાન પયજ્ઞામાં છે. આમાં અનન્ત શબ્દ વાપરેલો છે, તે અનેક વખત એવા અર્થવાળો છે, એમ જાણવું. આ પાઠથી ભવ્ય જીવોને ઈંદ્રપણું અનેક વખત પમાય છે. ૫૩-૪૪૯॥
પ્રશ્ન: જીવના પ્રદેશથી આકાશપ્રદેશ સરખો છે? કે હીન છે? કે અધિક છે?
–
ઉત્તર :— જીવના એક પ્રદેશનું અને આકાશના એક પ્રદેશનું એકના બે ભાગ ન થાય તેવું સ્વરૂપ હોવાથી તુલ્યપણું છે, એમ માનવું. ॥૩-૪૫ગા
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૨૮ પ્રશ્ન: કોઈ મુનિરાજને અંતર્મુહૂર્તના પ્રમાણવાળું છઠું અને સાતમું ગુણસ્થાનક
ઉત્કૃષ્ટથી દેશે કરી ધૂન પૂર્વકોડ વર્ષો સુધી રહે છે. તેમાં છઠ્ઠા અને
સાતમા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત સમાન હોય? કે જૂન અધિક હોય? ઉત્તર:-છઠ્ઠા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત મોટું હોય, અને સાતમાનું નાનું હોય
એમ ભગવતી સૂત્રના ત્રીજા શતકમાં કહ્યું છે. અને તેમાંજ મતાંતરે કરી જે છઠું અને સાતમું ગુણસ્થાનક પણ દરેક ન્યૂન પૂર્વ કોડ વર્ષો પ્રમાણ કહેલ છે તે પણ જાણવું. (આ મતમાં સામાન્ય કરી પ્રમત્તપણું અને અપ્રમત્તપણું લેવું અપ્રમત્તપણામાં કેવળિપણાનો પણ કાળ ગણાઈ
જાય, તેથી પૂર્વકોડ વર્ષનો કાળ અપ્રમત્તને પણ ઘટી રહે) ૩-૪૫ના પw: “તીર્થંકરની માતા ચૌદ સ્વપ્નોને સ્પષ્ટ દેખે, અને ચકવર્તીની માતા
અસ્પષ્ટ દેખે, આવા અક્ષરો કોઈ ગ્રંથમાં છે? કે પ્રઘોષ છે? ઉત્તર:-ચકવર્તીની માતા ઝાંખા દેખે છે, તેવો પાઠ વાસુપૂજ્ય ચરિત્રમાં છે. चतुर्दशाप्यमून स्वप्नान्, या पश्येत् किञ्चिदस्फुटान्। सा प्रभो प्रमदा सूते, नन्दनं चक्रवर्तिनम् ॥१॥
“જે ચૌદે સ્વપ્નો પણ અસ્પષ્ટ દેખે, તે સ્ત્રી હે રાજન્ ! ચકવતીરૂપ પુત્રને જન્મ આપે છે.” ૩-૪૫ર . પ્રશ્ન: સ્ફટિક વિગેરે પૃથ્વી સચિત છે? કે અચિત છે? ઉત્તર:–સ્ફટિકાદિ પૃથ્વી સચિત છે. નિદ- માળિયા -વિહુ = સ્ફટિક,
મણિ, રત્ન અને પરવાળા તે પૃથ્વીકાય જીવ છે અને બહાર નીકળ્યા બાદ રત્નો અચિત્ત હોય છે. અવUM- Mા - જ -કુત્તિ-સહ-સિત્વ-ઘવાત્સ-રત્તા થા વિનિસુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ અને રક્તરત્નો અચિત્ત છે એમ અનુયોગદ્દાર
સૂત્રના છેલ્લા ભાગમાં કહ્યું છે. ૩-૪૫૩ પ્રશ્ન: નવનારદો ક્યા વારામાં થયા? તે પાઠ પૂર્વક જણાવવા મહેર કરશોજી. ઉત્તર:–નવે નારદો વાસુદેવના સમાન કાળમાં થયેલ સંભવે છે. કેમકે તે
તે ચરિત્રોમાં વાસુદેવના વારામાં નારદોનું ગમન - આગમન વિગેરે સંભળાય છે. ૩-૪૫૪
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રશ્ન: શાન્તિનાથ ભગવાનની માતાએ બે વખત ચૌદ સ્વપ્ન દેખ્યા કે એક
વખત ?
ઉત્તર:—શત્રુંજ્ય માહાત્મ્યમાં આઠમા પર્વમાં કહ્યું છે કે:द्विःस्वप्नदर्शनादर्हच्चक्रिजन्म सुनिश्चया । રત્નામૈવ સા ગમ, ધમા શુમલોહા 186 II
-
“બે વાર સ્વપ્ન દેખવાથી અરિહંત અને ચકીના જન્મનો જેને નિશ્ચય થયેલ છે, એવી તે માતા રત્નગર્ભા પૃથ્વી પેઠે ગર્ભને શુભ દોહલાવાળી થઈ ધારણ કરવા લાગી.” આ પ્રકારે બીજા ગ્રંથમાં પણ છે. તેથી અચિરામાતાએ બે વાર સ્વપ્નાં જોયાં હતાં. ॥ ૩-૪૫૫॥
પ્રશ્ન: ૪: તપ કરવાની અશક્તિવાળા શ્રાવકે આલોયણમાં દ્રવ્ય વાપરવાનું લીધું, તો તે દ્રવ્ય દેરાસરમાં વપરાય? કે બીજે ઠેકાણે વપરાય? અને ખરચવાનું દ્રવ્ય પ્રમાણ કેટલું અપાય ?
ઉત્તર :— આલોયણમાં તપ કરવાની શક્તિ ન હોય, તો શ્રાવકને સંપત્તિ મુજબ દ્રવ્ય ખર્ચવાંનું બતાવાય, પણ આટલું જ ખર્ચવું" એવો નિયમ હોય નહિ. અને તે દ્રવ્ય જીવદયા, જિનમંદિર અને જ્ઞાનભંડાર વિગેરેમાં અવસર મુજબ ખર્ચ કરવું જોઈએ. ॥૩-૪૫૬॥
પ્રશ્ન: શ્રાવક વાંદણાં દેતાં મુહપત્તિએ કરી ગુરુચરણને પૂંજે, તો આશાતના લાગે ? કે નહિ ?
ઉત્તર :— મુહપત્તિએ ગુરુપગે પૂંજે તેમાં આશાતના થાય તેવું જાણ્યું નથી. પણ ઉલટું ગુરુચરણનું પૂંજવું, તે વ્યાજબી છે. જેમ શિષ્ય ગુરુચરણને રજોહરણે કરી પૂજે છે, તેમ આ પણ જાણવું. ॥ ૩-૪૫૭ ॥
પ્રશ્ન: છકીયું ઉપધાન વહન કર્યાં બાદ છ મહિનાની અંદર માળા પહેરવી જોઈએ ? કે છ માસ પછી પણ પહેરાય ?
ઉત્તર :— છકીયા પછી છ માસમાંજ માળા પહેરવી જોઈએ એવો એકાંત જાણ્યો નથી, પણ જેમ વેલાસર પહેરાય તેમ કરવું તે શ્રેષ્ઠ છે. ૫૩-૪૫૮॥ પ્રશ્ન: ઉપધાનની વાચના તપ પૂર્ણ થાય ત્યારે તપના દિવસમાંજ અપાય ? કે બીજા દિવસે પણ અપાય ?
[સન પ્રશ્ન-૧૭...]
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉત્તર:— તપ પૂરું થયે વાચના અપાય છે, પણ તે તપના દિવસમાંજ આપવી
-
એવો એકાંત જાણ્યો નથી. ૫૩-૪૫૯ના
પ્રશ્ન: મીઠામાં નાંખેલા કેરાં વિગેરેને તડકે મૂકી પછી તેલ વિગેરેમાં નાંખ્યા હોય તો સંધાન બોળ થાય કે નહિ?
-
ઉત્તર :— ક્ષારમાં નાખેલાં કેરાં વિગેરેને ત્રણ દિવસ તાપમાં સૂકવીને પછી તેલ વિગેરેમાં નાંખવામાં આવ્યા હોય, તો સંધાન એટલે બોળ ન થાય એમ પરમગુરુ શ્રી વિજ્યહીરસૂરીશ્વરજી મહારાજા પાસે સાંભળ્યું નથી અને ગ્રંથમાં આવા પ્રકારના અક્ષરો પણ દેખ્યા નથી. પણ ઉલટું સંભવે છે કે-ક્ષારમાં નાંખેલ કેરાં વિગેરેમાં રહેલું જલ ત્રણ દિવસ તડકે નાંખતાં જે સૂકાય નહિ, તો સંધાન થાય છે, એટલે-અભક્ષ્ય હોય છે. ૩-૪૬ના
પ્રશ્ન: પચ્છા ફરિયાવદ્યિાત્ આ પાઠ મુજબ શ્રાવકોને સામાયિક ઉચ્ચર્યા બાદ ઈરિયાવહી પડિક્કમવાનુ દેખાય છે. તેનો અર્થ જણાવવા પ્રસાદી કરશો. ઉત્તર:આનો તમામ વિસ્તાર આવશ્યક ચૂર્ણિમાં છે. બીજા ગ્રંથો તો તેને અનુસરીને છે. અને આવશ્યક ચૂર્ણિમાં પછી ઈરિયાવહી સામાયિક સંબંધી કહી નથી. કેમકે- બડ઼ ચેડ્યાદ્ અસ્થિ જે ચૈત્યો છે, ઈત્યાદિક પાઠ ત્યાં કહેલ છે, તેથી ચૈત્ય સંબંધી આ ઈરિયાવહિયા જણાય છે અને ઈરિયાવહિયા કરવા મુહપત્તિ પડિલેહવી વિગેરે તમામ બીજો વિધિ તો પરંપરાથી જણાય છે. તેથી ઈરિયાવહિયા કરીને જ સામાયિક ઉચ્ચરવું.
||૩-૪૬૧||
પ્રશ્ન: સરીરમુસ્સેહ અંગુલેણ તત્તિ. આ વચનથી એકાંતે કરી ઉત્સેધ અંગૂલે શરીરનું માપ કરાય ?
ઉત્તર :— ઉત્સેધ અંગુલે શરીરનું માપ કરવું કહ્યું છે, તો પણ તે વચન પ્રાયિક સંભવે છે, તેથી કોઈ પ્રકારનો વાંધો આવતો નથી; જે એકાંતે શરીરમાન ઉત્સેધ - અંગૂલે કરાતું હોય, તો પન્નવણા ઉપાંગ વિગેરેમાં કહેલ બાર યોજન શરીરવાળો આસાલિયો જીવ મહાવિદેહ વિગેરેના ચક્રવર્તીઓના સૈન્યનો વિનાશ કરનાર કેમ બની શકે ? અથવા “લાખ યોજનનું બનાવેલ વૈક્રિય શરીર કરી ચમરઈન્દ્રે એક પગ પદ્મવરવેદિકામાં મૂક્યો અને એક પગ સૌધર્મ સભામાં મૂક્યો” ઈત્યાદિક ભગવતીસૂત્રમાં કહેલ બાબત કેવી રીતે સંભવી શકે ? માટે તે વચન પ્રાયિક જાણવું. ॥ ૩-૪૬૨ ॥
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પ્રણા: મુહપત્તિના પડિલેહણમાં સુરજ સહિ “સૂત્ર અર્થ તત્ત્વ કરી સછું”
વિગેરે ભાવના કરી છે, તે સ્થાપનાચાર્યના પડિલેહણમાં કરાય ? કે
નહિ? ઉત્તર:-પ્રવચન સારોબાર ટીકા-અને પ્રતિક્રમણ હેતુગર્ભ વિગેરે ગ્રન્થોમાં
મુહપત્તિ અને દેહના પડિલેહણમાં ૫૦ બોલની ભાવના કહી છે, પણ સ્થાપનાચાર્ય પડિલેહણની કહી નથી, તો પણ મુહપત્તિ પડિલેહણના ત્રણ કારણો કહ્યા છે, જેમકેजइवि पडिलेहणाए हेऊ जियरक्खणं जिणाणा य। तहवि इमं मणमक्कडनिजंतणत्थं मुणी बिंति ॥१॥
“જોકે પડિલેહણાનો હેતુ જીવોનું રક્ષણ અને જિનેશ્વરની આજ્ઞાનું પાલન કહેલ છે, તો પણ મનરૂપ માંકડાને રોકવાને માટે આ પચાસ બોલ બોલવાનું જ્ઞાનીઓ કહે છે.” આ કારણો સ્થાપનાચાર્ય વિગેરેમાં પણ જણાય છે, માટે સ્થાપનાચાર્યની મુહપત્તિ વિગરેમાં પણ બોલ
કરવા જોઈએ એમ જણાય છે. ૩-૪૬૩ ? , પ્રજ: શ્રાવકોને ઉપવાસમાં ચોખાનું ધોવાણ અને રાખોડીથી બનેલ અચિત્ત
પાણી પીવું કલ્પે? કે નહિ? ઉત્તરઃ-ઉપવાસમાં શ્રાવકોને પ્રાસુક પાણી અને ઉષ્ણજલ એમ. બે પાણી
પીવા કલ્પે છે, ચોખાનું ધોવણ અને રક્ષાજલ પ્રાસુક હોય છે, પણ
તે શ્રાવકોને કલ્પ નહિ ૩૪૬૪ મ: કુણ વાસુદેવે ૧૮ હજાર સાધુને વાંદણાં દીધાં, તે લબ્ધિએ દીધાં?
કે એમને એમ? જે લબ્ધિએ દીધાં કહો, તો વીશ સાલવીએ દીધાં,
તે લબ્ધિએ દીધાં? કે કેમ? , ઉત્તર:-કૃષ્ણ વાસુદેવે હજાર વિગેરે પરિવારવાળા થાવસ્ત્રાપુત્ર વિગેરે અગ્રેસર
મુનિરાજેને વાંદરાં દીધાં, તેમાં તેમનો પરિવાર સમાઈ ગયો જ, તેથી મને કરીને તો અઢાર હજાર સાધુઓને વાંદણાં આપેલાં જ હતાં. જે આ પ્રકારે ન માનીએ, તો ૧૮ હજારને વાંચવામાં કાલ પહોંચે નહિ કેમકે-તે વખતે અત્યાર કરતાં કાંઈ દિવસ મોટો ન હતો. તેમજ કુષણ વાસુદેવને પણ વંદન દેવાની લબ્ધિ પણ હોય, તેમ જાણું નથી. માટે વીર સાલવીને ૧૮ હજારને વાંદવામાં કાંઈ પણ શંકા કરવાની
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જરૂર નથી, એમ વિચારી લેવું. ૫૩-૪૬૫ા
\
પ્રશ્ન: બે ચૈત્ર મહિના હોય, તો કલ્યાણક તિથિનો તપ પહેલામાં કરાય ? કે બીજામાં?
ઉત્તર:— ચૈત્ર માસનો ક્લ્યાણક તપ પ્રથમ ચૈત્ર વદથી બીજા ચૈત્ર શુદ સુધી તાતપાદ શ્રી વિહીરસૂરીશ્વરજી મહારાજ કરાવતા એમ જાણવામાં છે, તેથી તે જ પ્રમાણે કરવો. નહિંતર તો ભાદરવાની વૃદ્ધિમાં માસક્ષમણ વિગેરે તપો ક્યાં કરાય ? ।।૩-૪૬૬॥
-
પ્રશ્ન: –નીપત્ત્તિમત્તારૂં ગડડ આ પાઠમાં લોંકાઓ નીચ શબ્દે કરી સર્વે નીચકુલો એવો અર્થ બોલે છે, તો આનો સત્ય અર્થ શો છે? ઉત્તર :— ગીતાનિ : રકિનાનિ “વુમ્ભાનિઋદ્ધિમત્યુતાનિ નીચ કુલો એટલે દરિદ્રકુલો અને ઉચ્ચકુલો એટલે ઋદ્ધિમાન કુલો. આવી વ્યાખ્યા દશવૈકાલિક ટીકા વિગેરેમાં કરેલી છે, તેથી નીચલો એટલે દરિદ્રલો જાણવા, પણ નિંદનીયલો નહિ જાણવા, તેથીજ દશવૈકાલિકમાં પણ પડિવુવુાં ન વિસે નિષેધ કરેલ-"નિંદનીય કુલમાં આહાર પાણી માટે પેસે નહિ,” ઈત્યાદિક બતાવ્યું છે, તે ઘટી શકે છે. ૫૩-૪૬ના પ્રશ્ન: સમુદાની ભિક્ષા કહી છે, તેનો શો અર્થ ?
ત્તમાયમ
ઉત્તર: તન્નાવર-ધનાવાયા कुलं चरेत् सा समुदानी મિક્ષોઅંતે-ધનની અપેક્ષાએ ઉત્તમ અને અધમ કુલમાં ભિક્ષા માટે ફરે, તે સમુદાની ભિક્ષા કહેવાય છે, એમ દશવૈકાલિક પિંડેષણા અધ્યયનની ટીકા વિગેરેમાં કહ્યું છે. ૩-૪૬૮
-
પ્રશ્ન: પોસાતીએ પહોર અથવા દોઢ પહોર દિવસ ચડે ત્યારે દેરાસર જઈ દેવ વાંદી લીધા હોય, તેને કાલવેળા વખતે ફરી દેવવંદન કરવું પડે? કે નહિ ?
ઉત્તર :—જેણે અકાળે દેવ વાંઘા, તેને કાલવેળાએ ફરી વાંદવા જોઈએ. કેમકે કાલવેળાનું કાર્ય કાલવેળાએજ કરવું જોઈએ. પરંપરાએ પણ તેમન દેખાય છે. ૩-૪૬૯
પંડિતશ્રી દેવવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો.
YA: : શિષ્યને દશવૈકાલિકના યોગ પૂર્ણ થયા હોય,અને વડીદીક્ષા થઈ ન
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૩૩ હોય, તો માંડવીનાં સાત આયંબિલો કરાવી શકાય? કે નહી? ઉત્તર:–-દશવૈકાલિકના યોગ થઈ ગયા હોય, તો પણ વડી દીક્ષા થયા
સિવાય માંડલીનાં આયંબિલો કરાવી શકાય નહિ. યોગવિધિમાં પણ તેમજ
કહેલ છે. આ ૩-૪૭૦ છે. પ્રશ્ન: ગ્રીષભદેવ ભગવાન સાથે મોલમાં ગયેલા ૪ લાખ પૂર્વના આયુષ્યવાળા
૯૮ પુત્રોના આયુષ્યનું અપવર્તન કેવી રીતે થયું? ઉત્તર: બાહુબલિની પેઠે જે તે ૯૮ પુત્રોનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ પ્રમાણ
કોઈ ગ્રંથમાં કહ્યું હોય, તો તેઓના આયુષ્યનું અપવર્તન હરિવંશકુલમાં ઉપજવું, યુગલિયાના આયુષ્યનું અપવર્તન વિગેરે થયું તે મુજબ આશ્ચર્યમાં
સમાઈ જાય છે, તેથી કોઈ દોષ નથી. ૩-૪૭૧૫ પ્રશ્ન: સાધુ શ્રાવકને ઘેર જઈ બેસીને ગોચરી વહોરે? કે નહિ? ઉત્તર:-કારણ વિના સાધુ ગૃહસ્થને ઘેર બેસીને આહાર-પાણી વહોરે નહિ;
કેમકે દશવૈકાલિક છઠ્ઠા અધ્યયનમાંतिहमण्णयरागस्स, निसिज्जा तस्स कप्पइ। जराए अभिभूयस्स, गिलाणस्स तवस्सिणो॥. . .
“ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલ ગ્લાન અને તપસ્વી આ ત્રણમાંથી કોઈને ગોચરી લેતાં બેસવું હોય, તો કલ્પે” એમ કહ્યું છે. ૩-૪૭રા :જ પોસહના દિવસે શ્રાવક પ્રતિક્રમણ કરી દેવ વાંધીને પછી પોસહ ઉચ્ચરે, આ તો કહ્યું? કે નહિ? ઉત્તર:-પોસહ સવારે કાલવેળાએ ઉચ્ચરી, પછી પ્રતિક્રમણ કરી, દેવ વાંદે,
એમ વિધિ છે. કાલાસિકમ વિગેરે કારણોથી તો દેવ વાંદીને પોસહ - લઈ શકે છે. જે ૩-૪૭૩ . પ્રશ્ન: પરવાળા વિગેરેની નવકારવાળી સ્થાપીને પ્રતિક્રમણ કરવું ઘે? કે
નહિ? ઉત્તર:-સુતરની નિશ્ચલ મણકાવાળી નવકારવાળી સ્થાપીને પરંપરાથી કિયા
કરતી દેખાય છે. ૩-૪૭૪ . પુન: સાધુને દિવસમાં સાત વખત ચૈત્યવંદન કરવા કહ્યા છે, તેમાં બે
ચૈત્યવંદન પ્રતિક્રમણમાં બતાવ્યા, તે કયા કયા સ્થાને કરાય છે?
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉત્તર:-પ્રભાતિક પ્રતિક્રમણમાં છાપો મથુદ્ધિ કહ્યા બાદ, જે દેવવંદન
કાય છે તે એક ચૈત્યવંદન, અને સાંજના પ્રતિકમણમાં દેવસી પ્રતિક્રમણ ઠાવ્યા પહેલાં જે દેવવંદન કરાય છે તે બીજું ચૈત્યવંદન, એમ સંઘાચાર
વૃત્તિમાં બતાવ્યું છે. ૩-૪૭૫ / પ્રશ્ન: વીર ભગવાને કરેલા ૨૨૯ છઠ્ઠ કરવાનો કોઈએ નિયમ લીધો હોય,
પછી શક્તિ ન પહોંચતી હોય, તો એકાંતરે ઉપવાસોએ કરી તે પૂર્ણ
કરી શકાય? કે નહિ? ઉત્તર:- જે ૨૨૯ છઠ્ઠ કરવા ઉચ્ચય હોય, તો છઠ્ઠજ કરી પૂર્ણ કરવા
જોઈએ. ૩-૪૭૬ પ્રશ્ન: આસો અને ચૈત્ર મહિનાની અસક્ઝાયમાં ઉપવાસ કરાય, તે વીસસ્થાનક
તપમાં ગણી શકાય? કે નહિ? ઉત્તર:- આસો અને ચૈત્ર મહિનાની અસક્ઝાયમાં સાતમ, આઠમ, અને
નોમને દિવસ કરેલો ઉપવાસ વીસસ્થાનક તપમાં ગણી શકાય નહિ. I ૩-૪૭૭ : વીર ભગવાનના જન્મમાં સુખડી વિગેરે પકવાન લઈ લોકો આવે
છે, તેના ઉપર સાધુઓએ વાસક્ષેપ નાંખવો ? કે નહિ? ઉત્તર –વીરજન્મમાં ગોલપાપડી વિગેરે ઉપર વાસક્ષેપ નાંખવાની પરંપરા
સુવિહિત સાધુઓની નથી. તે ૩-૪૭૮ " પષ્ઠિત શ્રીવિનયકુશલ ગણિકૃત પ્રશ્નોત્તર : જન-વ્યારા-સંબોળો ના “ચરકપરિવ્રાજક બ્રહ્મદેવલોક સુધી જાય
છે.” તો બારમા દેવલોકમાં અને રૈવેયકમાં કયા મિથ્યાત્વીઓ ઉપજે? ઉત્તર: બારમા દેવલોકે ગોશાલામતના આજીવિકા મિથ્યાષ્ટિઓ જાય છે.
અને રેવેયકમાં સાધુવેષને ધારણ કરનાર નિકૂવો વિગેરે મિબાદષ્ટિઓ
ઉપજે છે, એમ ઉવવાઈસૂત્ર વિગેરેમાં કહ્યું છે. ૩-૪૭૯ શ્ન: તાલિતાપસે સાધુઓ દેખ્યા, અને સમકિત પામ્યો, આ પ્રકારનો પ્રઘોષ
ચાલે છે, તે કયા શાસ્ત્રમાં છે? ઉત્તર:-શ્રીજિનેશ્વર સૂરિકૃત કથાકોશમાં આ પ્રઘોષ છે. ૩-૪૮૦
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૩૫
: સર્વકાલે દરેકે દરેક ઈકો સમકિતીજ હોય? કે કોઈ કાળે મિથ્યાષ્ટિ
પણ હોય? ઉત્તર-દરેકે દરેક છો સર્વદા સમકિતી જ સંભવે છે, પણ મિશ્રાદષ્ટિ
હોતા નથી. કારણકે-નિર્વાણ લ્યાણક વિગેરેમાં નિરાકે પુનઃ “આનંદરહિત અને આંસુએ કરી પૂર્ણ નેત્રવાળા-” ઈત્યાદિક ભક્તિસૂચક તેઓના વિશેષણો સૂત્રમાં જોવામાં આવે છે. ૩-૪૮૧ : પંચમી તપ ઉચ્ચર્યું હોય, તેને છકીયા ઉપધાનમાં છઠે દિવસે પાંચમ
આવી હોય, તો તે દિવસે પાંચમનો ઉપવાસ કરી સાતમા દિવસે
આયંબિલ કરે, તો ચાલે? કે છઠ કરવો જોઈએ? ઉત્તર:-છકીયા ઉપધાનમાં સાતમે દિવસે અવશ્ય ઉપવાસ કરવો પડે છે,
તેથી પાંચમે પાંચમનો ઉપવાસ અને છઠ્ઠને દિવસે છકીયાનો છેલ્લો ઉપવાસ. આ બે મળી છઠ્ઠ તપ કરવો. શક્તિ ન હોય, તેણે છકીયામાં પેસતાં
પહેલાં બરાબર દિવસ તપાસી પેસવું જોઈએ. ૩-૪૮૨ા પ્રશ્ન: જે નક્ષત્રોના બે, ત્રણ વિગેરે તારાઓ છે, તે તારાઓમાં દરેકના
વિમાનવાહક દેવો હોય? કે એક તારામાં હોય? ઉત્તર:-કેટલાક નક્ષત્રોમાં જે કે ઘણા તારાઓ કહ્યા છે, તો પણ જે
જે નક્ષત્રના મૂળ વિમાન છે, તેને ઉપાડનાર ચાર હજાર દેવો છે, અને તારારૂપ વિમાનમાં તો દરેકને બે હજાર દેવો વિમાન ઉપાડનાર
હોય છે, એમ સંગ્રહાણી ટીકા વિગેરે અનુસાર સંભવે છે. ૩-૪૮૩ પ્રશ્ન: ધ્યાન રૂપી હોય? કે અરૂપી હોય? ઉત્તર:- ધ્યાન અરૂપી હોય છે, કેમકે તે આત્મપરિણામ રૂપે છે. ૩-૪૮૪ પ્રશ્ન: સમકિતી દેવો એક સમયમાં કેટલા અવે? ઉત્તર:-સમકિતી દેવો આગમ અનુસાર ઉત્કૃષ્ટથી એક સમયમાં સંખ્યાતા
જ અવે, એમ સંભવે છે. કેમકે તે દેવો અવી મનુષ્યમાં જ ઉપજે
એમ કહ્યું છે. અને મનુષ્ય સંખ્યાતા જ છે. ૩-૪૮૫ પ્રશ્ન: પ્રથમ દિવસે એક ઉપવાસ કર્યો અને બીજે દિવસે બીજે કર્યો
આ પ્રમાણે કરેલો છ8 આલોચનામાં ગણાય? કે નહિ? તેમજ પહોર
પછી પચ્ચકખેલો ઉપવાસ આલોયણમાં ગણાય? કે નહિ? ઉત્તર – જોકે એકી સાથે કરેલો છઠ્ઠ અને કાલલામાં કરેલો ઉપવાસ બહુ
લદાયી થાય છે. તો પણ કકડે કકડે કરેલ છઠ્ઠ તપ વિગેરે, અને
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મોડો ઉચ્ચરેલો ઉપવાસ તપ, સર્વથા આલોયણમાં ગણી શકાય નહિ, એવો એકાંત અમોએ જાણ્યો નથી. ૩-૪૮૬॥
પ્રશ્નઃ સૌધર્મ દેવલોકમાં કિલ્બિષિયાના વિમાનો ૩૨ લાખમાં આવી જાય? કે નહિ ? અને તે દેવોને સમક્તિ હોય? કે નહિ ? અને તેમાં નિપ્રતિમા હોય ? કે નહિ ?
ઉત્તર:—સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે, અને કલ્બિષિયાના વિમાનો તો તેની નીચે છે, એમ સંગ્રહણી ટીકા વિગેરેમાં કહ્યું છે. તેમજ તેઓને સમકિત હોય, કે પ્રતિમાપૂજા હોય, તેવા અક્ષરો શાસ્ત્રમાં જોયાનું સ્મરણમાં નથી. ॥ ૩-૪૮૭૫
પ્રશ્ન: લવણસમુદ્રમાં મોટા કલશોના અને નાના કલશોના મુખો સર્વથા પાણીની નીચે છે? કે હજાર ોન ઉપર છે?
ઉત્તર:—લશોના મુખો પાણીની નીચે ભૂમિસાથે જોડાયેલા છે, એમ પ્રવચન સારોદ્ધાર ટીકા અને ક્ષેત્રસમાસ ટીકા અનુસાર જણાય છે. ૫૩-૪૮૮૫ પ્રશ્ન: મેરુની મેખલાનું સ્વરૂપ કેવા આકારે છે?
ઉત્તર:
મેખલા અહીં બતાવેલી આકૃતિએ મેરુની અંદર છે, પણ બહાર નથી. ॥ ૩-૪૮૯॥
પ્રશ્ન: પઢિમા વહન કરનાર સાધુ ક્ષોભ પામે નહિ તો અવધિજ્ઞાન વિગેરે પામે છે, જે ક્ષોભ પામે તો તેને ઉન્માદ, રોગ વિગેરે થઈ જાય છે, પરંતુ, તે ક્ષોભ કેમ પામે? કેમ કે સ્વયં પોતે પૂર્વધર હોય, તેથી પહેલાં ઉપયોગ આપેલો હોય, તથા પૂર્વધરની આજ્ઞાએ પડિમા સ્વીકારી હોય છે.
ઉત્તરઃ— જેમ પડિમા સ્વીકારનાર પોતે પૂર્વધર હોય, તેમ આપનાર પણ પૂર્વધર હોય છે, છતાં બન્નેય છદ્મસ્થ હોય છે, તેથી તે સમયે શ્રુતનો ઉપયોગ ન પણ હોય, માટે કેમ ક્ષોભ પામે ? તે શંકા રહેતી નથી. ॥ ૩-૪૯૦॥ પ્રશ્ન: ૩૬૩ પાખંડીઓ સમવસરણની બહાર બેસે ? કે અંદર બેસે ?
ઉત્તર :— પાખંડીઓ પ્રાય: કરી બહારજ હોય છે. કોઈક સમવસરણની અંદર કદાચિત્ આવે, તેમાં પૂછવા જેવું શું છે? ॥૩-૪૯૧ ॥
પ્રશ્ન: અધો ગ્રામમાં જનારી શીતોદા નદી સમુદ્રમાં શી રીતે પ્રવેશ કરે?
ઉત્તર :—શીતોદા નદી યન્તદ્વાર નીચે થઈ, હજારો બેજન ભૂમિની અંદર
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૩૭ જઈ લવણ સમુદ્રમાં પેસે છે, એમ લઘુ-બૃહોત્ર સમાસ અને વિચાર
સમતિ ટીકા વિગેરેમાં કહ્યું છે. ૩-૪રા પ આવિ કટ્ટા ઈત્યાદિ ત્રાણ ગાથા કેટલાક પ્રતિકમણમાં કહેતા
નથી, અને કહે છે કે “યોગશાસ્ત્ર ટીકામાં હalso dલા તે આ ગાથામાં શ્રાવકોનેજ હેવી કહી છે. સાધુઓને નહિ.” માટે આ બાબત
કેમ છે? ઉત્તર:–યોગશાસ્ત્ર ટીકાના જુનાં છ પુસ્તકો જોયા, તેમાં દરેક પ્રતમાં ડr
વલ તો આ ગાથાનો પાઠ સો પદ સાથે સંયુક્ત દેખાય છે, તેમાં અસતા એટલે શઠ નહિ એ પ્રમાણે વ્યાખ્યા હોવાથી, આ ત્રણ ગાથા બોલવાનું સાધુ અને શ્રાવકો માટે સરખી જરૂરીઆતવાળું કર્તવ્ય જણાય છે, તો પણ ભાવદેવસૂરિકૃત સામાચારીની અવસૂરિમાં કહ્યું કે “આ ત્રણ ગાથાઓ કોઈકના મતથી સાધુઓ કહેતા નથી.” તેથી તે મતાંતર
છે. ૩-૪૯૩ાા. પ્રશ્ન: સર્વ સંકાનિઓમાં મળતી તિથિ કેટલી ઘડીની હોય તો સુઝે? ઉત્તર -જાન્યથી સર્વ સંકાનિમાં બે ઘડીથી વધારે તિથિ મળતી હોય,
તો સૂઝે છે, પણ ઓછી સુઝતી નથી એમ પરંપરા છે. પI ૩-૪૯૪ પ્રશ્ન: ઐરાવણ વિગેરે દેવો સર્વકાલ હાથી, ઘોડા, કે બળદની આકૃતિવાળા
હોય? કે દેવ આકૃતિવાળા હોય? અથવા વાહન બનવાના અવસરે હાથી વિગેરેનું સ્વરૂપ ધારણ કરે? તેઓની દેવાંગનાનું સ્વરૂપ પણ
કેવું હોય? ઉત્તર:–ઐરાવણ વિગેરે દેવો વાહન બનવાના અવસરે હાથી વિગેરે રૂપ
ધારણ કરે છે. બીજે વખતે તો દેવ રૂપે હોય છે અને તેઓની
સીઓ તો સદા દેવી રૂપે જ હોય છે, એમ જાણેલ છે. ૩-૪૯પા પ્રસ; પાર્શ્વનાથ ભગવંતની કૃપાથી સર્પનો જીવ નવકારમંત્ર સાંભળી મૂળ
ધરણેન્ન થયો? કે સામાનિક દેવ થયો? અને ઉપસર્ગ વખતે આવ્યો
હતો, તે મૂળ ધરણેન્દ્ર આવ્યો હતો? કે કોઈ બીજ આવ્યો હતો? ઉત્તર:–આ બધા પ્રશ્નમાં ગ્રંથના અક્ષરો મુજબ મૂળધરણેન જાણેલ
નથી. ૩-૪૯૬ : શ્રી મલિનાથ જિનેશ્વરની દેશના વિગેરેમાં સર્વ જિનેશ્વરની પેઠે બાર
સિન પ્રશ્ન-૧૮]
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પર્મદાની રચના થાય ? કે જુદી રીતે થાય ?
ઉત્તર:— શ્રી મલ્લિનાથ ભગવાનના સમવસરણમાં બારે પર્ષદાની રચના સર્વ જિનેશ્વરોની પેઠે થાય છે, પરંતુ વૈયાવચ્ચ કાર્ય સાધ્વીઓ કરે છે. ૩-૪૯૭ ॥
પ્રશ્ન: સીમન્ત્રાર્ રાષ્ટ્ર સોમપત્તીદ્ નસ નુંના दाउ नागसिरीए, उवज्जिओऽणंतसंसारो ॥ १ ॥
बायर
“અતીત કાળમાં ચંપાનગરીમાં સોમની સ્ત્રી નાગશ્રીએ જેને કડવું તુંબડું વહોરાવીને અનંત સંસાર ઉપાર્જન કર્યો.” આ પ્રમાણે ઋષિમંડલ સૂત્રમાં છે, અને શાતા સૂત્રમાં “કુશિષ્ય શતકની પેઠે સંસાર ઉપાર્જન કર્યો?' એમ કહેલ છે, અને દ્રૌપદી અધ્યયનમાં તો-“વ - पुढविकाइ - यत्ताइसु अणेग વ્રુત્તો-” ખર બાદર પૃથ્વીકાય વિગેરેપણામાં લાખો વાર ખુંચ્યો આ પ્રમાણે કહ્યું છે, તેથી દ્રૌપદી અને કુશિષ્યને સંખ્યાતો ? અસંખ્યાતો ? કે અનન્ત સંસાર થયો? જો અનન્ત થયો એમ કહો, તો તે નિગોદ વિના સંભવે નહિ, તેથી અક્ષરો મુજબ સ્પષ્ટ ઉત્તર આપવા કૃપા કરશો.
सय
सहस्स
-
-
-
-
ઉત્તર :— દ્રૌપદી અને કુશિષ્યને અનંતસંસાર થયો, એમ જણાય છે, અને દ્રૌપદી અધિકારમાં વાપરવુવીત્યાવિ-કહ્યું છે, તે ઉપલક્ષણ વાક્ય જાણવું. ॥ ૩-૪૯૮ ॥
પ્રશ્ન: અધિક માસમાં કલ્યાણક તપ-પહેલામાં કરવું? કે બીજામાં કરવું? કેટલાક પર પક્ષીઓ કહે છે કે-“પહેલા શ્રાવણ કૃષ્ણપક્ષમાં અને બીજા શ્રાવણ સુદ પક્ષમાં કરાય, તે સાચું છે? કે જુઠું?
ઉત્તર :— અધિક માસ આવે ત્યારે વધેલા માસને છોડીને કલ્યાણક તપ કરવું, તે યુક્તિસર છે. ૫૩-૪૯૯ ॥
પ્રશ્ન: જેમ આહારમાં સો હાથ ઉપરથી દાતા લાવે, તો તે આહાર અભ્યાત દોષવાળો બને છે, તેમ વસ્ત્ર વિગેરેમાં તે દોષ ગણવો કે નહિ ?
Ju
પ્રશ્ન: પવ્વાવિનો મુદ્દથી અન્નાર્ નવલ-લિન્ન-નામાણી पव्वावणानिसेहो, तओ परं साहुणीवग्गे ॥ १ ॥
-
ઉત્તર :— “આ× તુોર્સ હત્યસાતો ઘરે ૩ તિત્રિ તદ્દિ” “ઉત્કૃષ્ટથી સો હાથ છેટેથી ઘરમાં લાવે તે આચીર્ણ છે” આ પ્રમાણેની પિંડવિશુદ્ધિ વિગેરેની ગાથા મુજબ વસ એષણામાં પણ જાણવું. જે આહાર સંબંધી દોષો છે, તે જ દોષો વસ્ત્ર સંબંધી છે ॥ ૩-૫૦૦॥
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૩૯
આનો યથલા ઈત્યાદિક ગાથા કયા ગ્રંથમાં છે ? છૂટક પાનામાં
જેવામાં તો છે, તે સમીચીન છે? કે નહિ? ઉત્તર:- સ્થૂલભદ્ર સ્વામીએ બે શિષ્યને દીક્ષા આપી, એકનું આર્ય મહાગિરિ
અને બીજાનું આર્યસુહસ્તિ નામ પાડયું તે બન્નેને યશા આર્યાએ માતાની જેમ બાલકપણાથી સાચવ્યા હતા, તેથી આર્ય શબ્દ તેમના નામની પહેલાં જોડાય છે. આ પ્રમાણે પરિશિષ્ટ પર્વમાં કહેલ છે. પાવિકો
સુહથી- ઈત્યાદિક ગાથા તો કોઈ ગ્રંથમાં નથી. ૩-૫૦૧ પ્રશ્ન: છૂટા પાનામાં વીર ભગવાનની જન્મોતરી છે કે “યત્ર સુદ ૧૩
ભોમવારે ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં સિદ્ધિયોગમાં રાત્રિની ૧૫ ઘડીએ મકર લગ્નમાં સિદ્ધાર્થ રાજાને ઘરે પુત્ર જનમ્યો. આ જન્મોતરી સ્કંદપુરાણમાંથી ઉદ્ભરેલી છે,”એમ લખ્યું છે, તો તે જ જન્મોતરી
જાણવી? કે બીજી? ઉત્તર:–અંદપુરાણના નામે છૂટક પાનામાં આ જન્મોતરી લેવામાં આવે
છે, પણ બીજા કોઈ ગ્રંથમાં લેવામાં આવી નથી. ૩-૫૦રા પ્રશ્ન: ૨૫૬ આવલિકા પ્રમાણ આયુષ્ય સૂક્ષ્મ બાદર બનેય નિગોદનું છે,
કે એકલી સૂક્ષ્મ નિગોદનું જ છે? ઉત્તર:-સૂક્ષ્મ નિગોદનું સુલકભવ ગ્રહણરૂપ જ અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય
છે, અને બાદર નિગોદનું તો ક્ષુલ્લકભવ ગ્રહણ રૂપ અને કાંઈક ન્યૂન
અંતર્મુહૂર્ત રૂપ હોય છે. સામાન્ય કરીને તો બન્નેયનું અંતર્મુહૂર્ત કહેવાય ' છે. ૫૩-૫૦૩ાા પ્રા: શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવને માંસ ભોજન હતું કે નહિ? ઉત્તર–શુદ્ધ સમકિતવાળાઓ માંસાદિ ભોજન કરતા હોય, તે વાત પ્રત્યે
કરી અયુક્ત જ લાગે છે, તો પણ “સમકિતીઓ માંસાદિ અભક્ષ્ય પદાર્થ ન જ વાપરે” તેવો નિયમ તો તેવા અક્ષરો જોયા વિના કહી
શકાય નહિ. ૩-૫૦૪ પ્રશ્ન: કોણિક અને રાવણ તીર્થંકર થશે, એવું કયા ગ્રંથમાં કહ્યું છે? અને
કયા ક્ષેત્રમાં? અને કેટલામે ભવે થશે? ઉત્તરઃ- રાવણનો જીવ રાવણના ભવથી માંડીને ૧૪ મા ભવમાં તીર્થકર
થશે, એમ ત્રિષષ્ટિ પદ્મચરિત્રમાં કહ્યું છે, કયા ક્ષેત્રમાં થશે? તે ગ્રંથમાં
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જેવામાં આવતું નથી, અને કોણિક તીર્થંકર થશે તેવા અક્ષરો કોઈ ગ્રંથમાં લેવામાં આવેલા સ્મરણમાં નથી. ૫૩-૩-૫૦૫
પ્રા: ચૈત્ર માસમાં કરવાનો કાઉસ્સગ્ગ કરવાનું ભૂલી જવાયું હોય, તે સાધુ જેમ પોતે યોગવહન કરી શકે નહિ, તેમ બીજાને યોગના પવેણા વિગેરે ક્રિયા કરાવી શકે? કે નહિ? તેમજ કાલ લેવાનું . દાંડીધરપણું તથા દિશાવલોક કરી શકે? કે નહિ?
ઉત્તર:— કાઉસ્સગ્ગ ન ર્યો હોય, તેને પોતાને યોગસંબંધી ક્રિયા કરવી કે કરાવવી કલ્પે નહિ. ॥ ૩-૫૦૬ ॥
પ્રશ્ન: ચૈત્ર અને આસો માસની, તથા ચોમાસીની અસાય, પાંચમ અને ચૌદશના બે પહોર પછી લાગે છે, તે બે પહોર તિથિભોગની અપેક્ષાથી લેવા ? કે સૂર્યોદયથી લેવા ?
ઉત્તર :——ચૈત્ર અને આસો માસમાં પાંચમ તિથિના અડધા ભાગથી અસ્વાધ્યાય થાય, પણ સૂર્યોદયથી નહિ, તેમજ-ચોમાસી અસાય પણ ચૌદશ તિથિના અડધા ભાગથી લાગે, એમ વૃદ્ધસંપ્રદાય છે. ॥ ૩-૫૦૭૫
પ્રશ્ન: શ્રી ઋષભદેવ સ્વામીનો જીવ પાછલા પાંચમા ભવમાં લલિતાંગ દેવ હતો, તેને સ્વયંપ્રભા નામની જે દેવી હતી, તે અવીને નિર્નામિકા થઈ? કે કોઈ બીજી થઈ?
-
ઉત્તર :— પાછલા પાંચમા ભવમાં ઋષભદેવનો જીવ લલિતાંગ દેવ થયો તેની સ્વયંપ્રભા દેવી ચ્યવી ગઈ, તેના સ્થાને અન્ય જીવ નિર્નામિકા દેવી થયો, એમ આવશ્યક મલયગિરિ ટીકા વિગેરે અનુસાર જણાય છે. માટે આમાં શંકાને સ્થાન નથી. ॥ ૩-૫૦૮ ॥
પ્રશ્ન: કલ્પસૂત્રમાં ૪૨ સ્વપ્નો અને ત્રીસ મહાસ્વપ્નો સર્વ મળી ૭૨ સ્વપ્ન ઈત્યાદિ કહેલ છે, તો તે ૭૨નાં નામો કોઈ પણ ગ્રંથમાં છે? કે નહિ?
ઉત્તર:— ૭૨ સ્વપ્નોનાં નામો ગ્રંથમાં જોવામાં આવ્યાં હોવાનું સાંભરતું નથી. ॥ ૩-૫૦૯ ॥
પ્રશ્ન: મેરુ પર્વત ઉપર વીરજિનના જન્માભિષેક વખતે સૌધર્મ ઈંદ્રને સંશય ઉપજ્યો છે. તો પહેલાં અચ્યુતઈંદ્ર સ્નાત્રાભિષેક કરે, તે કેવી રીતે યુક્ત ગણાય?
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૪૧ ઉત્તર:-વીર જન્માભિષેક વખતે ઉપલો સંશય દૂર થયા પછી સૌધર્મ
ઈંદ્રની આશાએ અમૃત ઈંદ્ર અભિષેક કરે છે, તે અયુક્ત નથી. વીરચરિત્ર
વિગેરેમાં તે પ્રમાણે જ કહેલું જોવામાં આવે છે. ૩-૫૧૦ પ્રશ્ન: જિનકલ્પી તે ભવમાં મોતે કેમ જતા નથી ? કર્મની બહુલતા કારણ
છે? કે કોઈ બીજું કારણ છે ? અને તેને સપક ઉપશમ શ્રેણીમાંથી
કોઈ શ્રેણી હોય? કે નહિ? ઉત્તર:–તેનો તેવો કલ્પ હોવાથી તે ભવમાં જિનકલ્પી મોક્ષે જતા નથી.
અને ઉપશમ શ્રેણી તો કોઈક પામે છે, પણ શપક શ્રેણી પામતા
નથી, એમ પંચવસ્તુ ગંથમાં કહ્યું છે. ૩-૫૧૧ પ્રશ્ન: ઉપધાનમાંથી નીકળવું હોય, તો છેલ્લા દિવસે તપ કરવું જોઈએ? કે
એકાસણાથી પણ ઉતરી શકાય? ઉત્તર:-એકાસણા વિગેરેથી પણ ઉતરવું કલ્પ છે, પણ “યોગની પેઠે તપ
છેલ્લે દિવસે કરવો જોઈએ.” તેવો નિયમ નથી. ૩-૫૧રા પ્રશ્ન: પરિમા વહન કરનાર શ્રાવિકાઓ તુ સંબંધી અસજઝાય થઈ હોય, તે તો પર્વ દિવસે પોસહ અને રાત્રિના કાઉસ્સગ્ગો કેવી રીતે કરે ?
તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:–અસજઝાયમાં પડિમાવાહક શ્રાવિકાઓ મૌનથી પોસહ અને કાઉસ્સગ્ગ
કરે છે, એમ વૃદ્ધવાદ છે. ૩-૫૧૩ પ્રશ્ન: જીવાભિગમ સૂત્ર વિગેરેમાં નપુંસકને ચારિત્ર કહેલું છે, તે સમકિતી
કે દેશવિરતિ કે સર્વવિરતિ હોય ? તેમજ સિદ્ધના ૧૫ ભેદ કહ્યા, તેમાં મૂળ નપુંસપણે મોક્ષ પામે ? કે કુત્રિમ નપુંસકપણે પામે?
તે પાઠ સહિત બતાવવા કૃપા કરશો? ઉત્તર:- જાતિ નપુંસક સમકિત અને દેશવિરતિ સુધી સ્વીકારી શકે છે, પણ
આગળ ચઢી શકતો નથી, તેથી મોક્ષ સુધીની પ્રાપ્તિ પણ કૃત્રિમ નપુંસકોને
હોય છે. ૩-૫૧૪ પ્રશ્ન: વિગઈ પકવાનોનું જ કાલમાન હોય? કે તમામ પકવાનોનું હોય? ઉત્તર:–-નિવિયાતા અને અનિવિયાતા તમામ પકવાનોનું કાલમાન તુ આશ્રયીને
જે કહેલ છે તે હોય છે એમ વૃદ્ધ પુરુષો કહે છે. તે ૩-૫૧૫.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રશ્ન: યોગમાં કલ્પ્ય અને અકલ્પ્ય વિભાગ પચ્ચક્ખાણ ભાષ્યની અવસૂર્ણિમાં દત્તુથી માંડી છાશ સુધીનો લખ્યો છે, તેમાં છાશ લખી, તે હિંગે વધારેલી લેવી ? કે વધાર્યા વિનાની લેવી ? જો હિંગે વધારેલી હો, તો નહિ વઘારેલી છાશ પેજ છે, તો આ પ્રકારે હીંગના વઘાર વિનાની પૂરણ પટીરડી વિગેરે પે? કે નહિ ? તેમજ લહિંગડુ, પલેવ, વારક વડી વિગેરે ભગવતી યોગમાં ચમરા ઉદ્દેશા સુધી, અને આચારાંગ યોગમાં સાત સાતીયામાં અને ઉત્તરાધ્યયનના યોગમાં શ્પતી નથી, તો તેથી બીજા સ્થાનકોમાં યોગમાં તે ઘોલવડા વિગેરે ક્ષે? કે નહિ? તેમજ આયંબિલની કટકાણક અને કટકાણિકા યોગની અંદર કલ્પે? કે નહિ ?
-
ઉત્તર :— ગ્રંથમાં કહેલા અક્ષર મુજબ હીંગે વધારેલી છાશ અને પીરડી વિગેરે યોગમાં કલ્પે નહિ. બીજું તો ક્લ્પ છે, પરંતુ હમણાં તો વૃદ્ધવાદ મુજબ છાશ કલ્પે છે, અને પૂરણપટીરડી વિગેરે તો આયંબિલને યોગ્ય હોય તો જ યોગમાં કલ્પે છે, તેમજ લહિંગડું, પલેવ વિગેરે ભગવતી ચમરા ઉદ્દેશની અનુજ્ઞા વિગેરે ત્રણ સ્થાન વિના અન્ય સર્વ યોગમાં કલ્પે છે, અને વગારક વડી વિગેરે તો હાલના વૃદ્ધવાદ મુજબ આયંબિલ યોગ્ય હોય તે જ કલ્પે છે, બીજી નહિ. તેમજ કટકાણક વિગેરે પણ આયંબિલ યોગ્ય હોય તે કલ્પે છે. ૫૩-૫૧૬॥
પ્રશ્ન: : કોઈ ગૃહસ્થે ઘર દેરાસરમાં અરિહંત મહારાજનાં આભૂષણો કરાવ્યા, કાલાન્તરે તે ગૃહસ્થ ઘરકામ આવી પડવાથી તે વાપરી નાંખે, તો કલ્પે ? કે નહિ ?
ઉત્તર:— જો દેવને માટે જ કરાવેલ આભૂષણો હોય તો વાપરી શકાય નહિ, પરંતુ સામાન્યથી કરાવ્યા હોય, તો વાપરવા ૫ે છે, આ બાબતમાં પોતાનો જે અભિપ્રાય કરાવવા વખતે હોય, તે જ પ્રમાણ છે ॥૩-૫૧૭૫ પ્રશ્ન: પોસાતી શ્રાવકોને કપૂર વિગેરેથી કલ્પસૂત્ર વિગેરેની પૂજા તથા પોસાતી શ્રાવિકાઓને ગહુંલી અને લુંછણાદિક કરવું ૨ે ? કે નહિ ?
ઉત્તર :— પોસાતી શ્રાવકોને કપૂર વિગેરેથી પુસ્તકપૂજા દ્રવ્યસ્તવ હોવાથી સ્પે નહિ, ગુરુપરંપરાએ પણ અમોએ તેવું જ દેખ્યું છે. આવી રીતે પોસાતી શ્રાવિકાઓને ગહેલી અને લુંછણાદિક પણ કલ્પે નહિ, એમ જાણવું. ॥ ૩-૫૧૮ ॥
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પ્રશ્ન: શ્રી લાતાસૂત્રમાં આઠમા અધ્યયનમાં અદીનશત્રુરાજાને મલ્લીકુંવરીના સ્વરૂપના બોધના અધિકારમાં- તદ્ ન સે મત્તુતિને યુમારે તસ્સ ચિત્તળસ્ત્ર સડાતાં છિંદ્રવંતિ- “તવાર પછી માદિત્ર કુમાર તે ચિતારાના સંડાસાને છેદાવે છે.” આ સૂત્રમાં સંદશ શબ્દનો શો અર્થ ? અને તેનું શું છેદન ર્યું? ટીકામાં વ્યાખ્યા કરેલી જણાતી નથી, અને આવશ્યક ટીકા ઉપદેશમાલા દોઢી ટીકા અને શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં મૃગાવતીના સંબંધમાં સંદશક શબ્દજ લખેલો છે, પરંતુ તે શબ્દનો શો અર્થ ? તે બતાવેલ નથી, માટે અર્થ જણાવવા કૃપા કરશો ?
ઉત્તર :— સંદેશક શબ્દનો અર્થ અંગુઠો અને પાસેની પ્રદેશિની અંગુલી તે બે એકઠા થાય, તેનો અગ્ર ભાગ કહેવાય છે. કેમકે વિશેષાવશ્યક ટીકામાં ચિતારાના સંબંધમાં નિરપરાધી ચિતારાનો અંગુઠો અને પ્રદેશિની અંગુલીનો અગ્ર ભાગ શતાનિક રાજાએ છેદાવ્યો, એમ કહેલ છે. ૫૩-૫૧૯॥ પ્રશ્ન: શાતાસૂત્રના મઠ્ઠી અધ્યયનમાં ખાવ વીસતિમાઓ સિઝુનાઓ જીવંત ભૂમી, તુવાસ-પરિઞાપ્ તમાસી-“યાવત્-વીશ પુરુષ જુગ સુધી જુગાંતકર ભૂમિ છે, અને બે વર્ષના પર્યાય થયે છતે કોઈ મોક્ષમાં ગયું તે પર્યાયાંતકર ભૂમિ છે. આ સૂત્રમાં “મિજિનથી માંડી તેમના તીર્થમાં વીશ પુરુષ સુધી સાધુઓ સિદ્ધ થયા, તે પછી આગળ સિદ્ધિગમનનો વિચ્છેદ થયો.” એમ ટીકામાં કહ્યું છે. તો પટ્ટધર સાધુઓને કેવલજ્ઞાનનો અભાવ થયો? કે સર્વ સાધુઓને અભાવ થયો ? જે તમામને કેવલજ્ઞાન પામવાનો વિચ્છેદ થયો એમ કહો, તો પન્નવણા ટીકા વિગેરેમાં પ્રથમ પદમાં સિદ્ધના પંદર ભેદની અંદર અતીર્થ સિદ્ધના અધિકારમાં સાત આંતરાઓમાં તીર્થનો વિચ્છેદ છતાં પણ સિદ્ધિગમન બતાવ્યું છે, તે કેમ બતાવ્યું? અને જે, તીર્થના વિચ્છેદમાં પણ મોક્ષે જવાય, તો તીર્થ છતાં કેમ ન જવાય? જો આમાં પટ્ટધરોજ લેવાય, તો બે વરસનો પર્યાય થયો, ત્યારે સાધુજ સિદ્ધ થયા એમ માનવું પડશે. આ પ્રકારે બીજા તીર્થંકરોનું શાસન છતાં કેવલજ્ઞાનનો વિચ્છેદ થાય ? કે નહિ?
=
ઉત્તર :— મલ્લિજિન તીર્થમાં વીશમા પટ્ટધર પછી સર્વ સાધુ વગેરેને સિદ્ધિ ગમનનો નિષેધ જાણવો. પણ સુવિધિનાથ વિગેરે તીર્થંકરોના આંતરામાં તીર્થનો વિચ્છેદ છતાં, સિદ્ધિગમન કેમ કહ્યું ? એવી શંકા કરવી નહિ.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૪ તેમાં તીર્થનો વિચ્છેદ છતાં પણ મુક્તિમાર્ગનો વિચ્છેદ નથી. કેમકે-જાતિસ્મરણ વિગરેથી તેની પ્રાપ્તિ થાય છે. અને નંદિટીકા વિગેરેમાં તેમજ બતાવેલ
જેમાં તીર્થ છતાં પણ સિદ્ધિગમનનો વિચ્છેદ છે, તે તો વિશેષે કરી સંહરણ થવાથી જાણવો, તેમજ સર્વ તીર્થકરોનું શાસન છતાં કેવલજ્ઞાનનો વિચ્છેદ થાય? કે નહિ ? એમ જે પૂછ્યું. તેમાં જાણવું કે એકાન્ત
નથી. ૩-૫૦૦ પ્રશ્ન: જે શ્રાવકે સચિત્ત વાપરવાનું પરિમાણ કર્યું હોય, તેણે લીલોતરીમાં
વનસ્પતિની સંખ્યામાં ચીભડાની જાતિ રાખી હોય, હવે તેણે એક સચિત્ત ચીભડું ખાધું, અને તે જાતનું બીજું ચીભડું કાંઈક ખાધું, તો તેને સચિત્ત એક ગણાય? કે બે ગણાય? જેમ પરબમાં પાણી પીધા છતાં એક સચિત્ત ગણાય છે, તેમ આમાં એક સચિત્ત ગણાય?
કે બે સચિત્ત ગણાય? ઉત્તર:–આ બાબતમાં પચ્ચખાણ લેતી વખતે જે ધારણા રાખી હોય
તે પ્રમાણે ગણાય. ૩-પરના પ્રશ્ન: જ્યારે સગરચકીના પુત્રોએ અટાપદ ઉપરના પ્રાસાદની રક્ષા માટે
ખાઈ ખોદી, અને ગંગા આણી તે વખતે નાગકુમારોના ભવનોમાં માટી અને પાણી પડયું, આ હકીકતમાં નાગકુમારો કયા જાણવા? કેમકે નાગકુમારના ભવનો રત્નપ્રભામાં પ્રમાણ અંગુલથી બનેલ-એક હજાર યોજનની નીચે છે, તેથી આવડી મોટી ભૂમી કેવી રીતે ખોદી શકાય? જો દંડરત્નના પ્રભાવથી કદાચિત ખોદી, એમ માનીએ, તોપણ હજાર યોજનની નીચે ૫ લાખ યોજનનો સીમા નામનો નારકાવાસો નરલોકની નીચે આવ્યો, તેમાં નાગરકુમારના ભવનોનો અસંભવ છે, માટે તે નાગકુમારો ક્યા? અને ઉત્તરાધ્યયન ટીકામાં નાગકુમારો અને તેઓનો અધિપતિ જવલનપ્રભ કહ્યો છે, તેનું વિશેષ સ્વરૂપ શાસ્ત્ર
વિગેરેમાં જોઈને જણાવવા કૃપા કરશો. ઉત્તર:-પન્નવણા સૂત્ર વિગેરે મુજબ-વીસ વડા ઈત્યાદિક ગાથામાં
કહેલા ભવનપતિના ભવનો હજાર યોજનની નીચે છે. પણ વસુદેવપીંડી વિગેરે ગ્રંથો મુજબ અનિયત પ્રમાણવાળા કાયમાન આકારવાળા તેઓના મંડપો અને પ્રાસાદો હજાર યોજન પહેલાં પણ જણાય છે. જેમ રત્નપ્રભાની
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૫
ઉપર ભવનપતિઓની અને વ્યન્તોની રાજધાનીઓ અને પ્રાસાદો છે,
તેમ આ પણ છે. ૩-૫૨૨ પ્રશ્ન: જ્યેષ્ઠ ગણધર કે કોઈ બીજા ગણધર તીર્થ સ્થાપ્યું તે દિવસેજ તીર્થંકરનું
વ્યાખ્યાન પૂરું થયા બાદ વ્યાખ્યાન કરે ? કે સર્વ કાલ ભગવાનના
વ્યાખ્યાન પછી એક મુહૂર્ત વ્યાખ્યાન કરે? ઉત્તર-વડા અથવા કોઈ પણ બીજા ગણધર મહારાજા સર્વ કાલમાં બીજી
પોરિસીએ વ્યાખ્યાન કરે છે, તેવા અક્ષરો આવશ્યક ટીકા વિગેરેમાં છે. એથી તીર્થસ્થાપનના દિવસે જ એક મુહૂર્ત સુધી વ્યાખ્યાન કરે, એમ
નથી, પણ સર્વદા કરે છે. ૩-૫૨૩ાા પ્રશ્ન: શ્રી વર્ધમાન સ્વામીને પહેલા સમોસરણમાં સાલવૃક્ષ ઉપર હતું? કે
સર્વ કાલ પણ સાથે ચાલ્યું હતું? ઉત્તર:–“જ્યાં ભગવાન ઉભા રહે, અને જ્યાં ભગવાન બેસે, ત્યાં દેવ
અશોક વૃક્ષ વિકર્ષે છે,” એમ સમવાયાંગ વિગેરે સૂત્રનો અભિપ્રાય છે, તેથી તેના ઉપર રહેનાર સાલવૃક્ષની પણ તે જ પ્રકારે સંભાવના થાય છે, પણ સાથે ચાલે કે પ્રથમ સમોસરણમાંજ કરે તેમ કહ્યું
નથી. ૩-૫૪ પક્ષ: નાના પંન્યાસોને પર્યાયથી મોટા ગણીઓ સામણા ન કરે, એ રીતે
તો દેખાય છે, પણ ભોજનમંડલીનો આદેશ, પ્રતિકમણ મંડલીનો આદેશ અને પ્રતિક્રમણમાં ગમણાગમણે આલોવવાનો આદેશ માંગવો જોઈએ? કે નહિ ? અને નાના પંન્યાસો પાસે વૃદ્ધ ગણીઓને પ્રતિકમણાદિક
કરવું કહ્યું? કે નહિ? ઉત્તર:- ગણીઓને નાના પંન્યાસોની પાસે સામણાદિક સર્વ શાસ્ત્રાનુસાર
કરવું કલ્પનીય છે, એમ જણાય છે. પણ હાલમાં વ્યવહાર મુજબ તો ખામાણાદિક કરતા નથી. મંડલીના આદેશ કેટલાક માગે છે, અને કેટલાક નથી માગતા. તેથી આ બાબતમાં આગ્રહ કરવો નહિ. ૩-૫૨૫
પડિત શ્રીરત્નહર્ષ ગણિત પ્રશ્નોત્તરો પ્રણ: બીજે ગામ ગયેલો શ્રાવક શ્રુતદેવી અને ભુવનદેવીમાંથી કયો કાઉસ્સગ્ન
ઉત્તર-પફખી, ચોમાસી, અને સંવર્ચ્યુરી વિના અન્ય દિવસે અન્ય સ્થાને
સિન પ્રશ્ન-૧૯]
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ગયેલા શ્રાવકથી સુવિધા મળવારે આ સ્તુતિજ કહેવાય, પણ બીજી
નહિ. ૩-૫૨૬ો પ્રશ્ન: ૮ પુરિમુકે એક ઉપવાસ ઈત્યાદિ ગણતરીએ ગણેલું તપ ત્રીજા અને
પાંચમા ઉપધાનમાં ગણાય? કે નહિ? ઉત્તર:-(૧)પંચમંગલ મહાગ્રુતસ્કંધ (૨) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (૩) શક
વાધ્યયન-(૪)ચત્યસ્તવ અધ્યયન (૫)નામસ્તવ અધ્યયન (૬)શ્રુતસ્તવન અધ્યયન આ છ ઉપધાનો છે, તેમાં ચોથા અને છઠ્ઠા ઉપધાન વિના બીજા ચાર ઉપધાનો મૂળવિધિએ અને બીજી વિધિએ વહન કરાય છે, તેમાં બીજી વિધિમાં આઠ પરિમુઢ એક ઉપવાસ વિગેરે ગણના હોય છે. પણ મૂળવિધિમાં હોતી નથી. કેમકે તે કરવામાં કાંઈ પ્રયોજન નથી, તથા ચોથું અને છઠું તો મૂળવિધિએ વહેવાય છે, તેથી તેમાં તે ગણનાનું પ્રયોજન નથી. ૩-પરા
પષ્ઠિત શ્રીપદ્માનન્દ ગણિકૃત પ્રશ્નોત્તર પ: છઠ્ઠું તિલ્લીન માં િ તિહી મઝા વારે ઈત્યાદિક વાક્ય કયા
આગમમાં છે ? તે નામ જણાવવા કૃપા કરશો. કેમકે અહીં અંચલીયા રાજા સમક્ષ આ પ્રકારે બોલે છે, કે જુના જૈનગ્રંથોમાં ચાર પર્વો
સિવાય બીજ, એકાદશી વિગેરે તિથિઓનું આરાધન કહ્યું નથી.” ઉત્તર:-છ વિહીન મ૦િ આ ગાથા શ્રાદ્ધ દિનકૃત્ય સૂત્રમાં છે
અને તેનું વ્યાખ્યાન ૮-૧૪-૧૫ આ બન્ને પખવાડીયાની ૬ તિથિઓ આરાધ્ય છે અને બીજ, એકાદશી, વિગેરેનો પાઠ શ્રાદ્ધવિધિ ગ્રંથ સિવાય
બીજે નથી, અને જ્ઞાનપંચમી આરાધવી મહાનિશીથમાં કહી છે. ૩-૫૨૮. પ્રશ્ન: તીર્થકર ભગવંતોને સમોસરણ ન થયું હોય, તો ચતુર્મુખપણું પણ ન
હોય, ત્યારે દેશના વખતે બાર પર્ષદાની વ્યવસ્થા કેવી રીતે હોય? ઉત્તર:-સમોસરણના અભાવમાં પણ બાર પર્ષદાની વ્યવસ્થા સમોસરણ મુજબ જ
હોય, એમ જણાય છે. ૩-૫૨૯ : તિવિહાર પચ્ચકખાણવાળા શ્રાવકો રાત્રિમાં સચિત્ત પાણી પીવે છે, તે કોઈ ગ્રંથમાં કહ્યું છે ? કે પરંપરાથી આવેલ છે? અને દિવસે સચિત્ત જલ કલ્પે નહિ, અને રાત્રિએ તેઓને કહ્યું, તેમાં શું યુક્તિ છે?
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ઉત્તર :— દિવસ સંબંધી તિવિહાર પચ્ચક્ખાણમાં તફ તિવિપવવાને મળતિ ગ વાળને છ આવા- “તેમ તિવિહાર પચ્ચક્ખાણમાં પાણી સંબંધી છ આગારો હોય છે.” આ વચનથી દિવસે પાળલ્સના આગારો લેવાય છે, તેથી અચિત્ત જલ જ કલ્પે અને રાત્રિના તિવિહાર પચ્ચક્ખાણમાં પાણસના આગારો નથી, તેથી ચિત્ત જલ પણ કહ્યું છે. ૩-૫૩૦॥
પ્રશ્ન: પાંચસો ધનુષ્યની પ્રતિમાનું પૂજન દેવો કેવી રીતે કરે? શું તેવડું શરીર બનાવીને કરે? કે ઊંચે ઉચ્છળીને કરે? રાયપસેણીયમાં સૂર્યાભદેવે મોટું શરીર બનાવ્યું. ” એમ કહેલ નથી, અને ઉચ્છળીને પૂજા કરવી, તે શોભતી નથી, માટે જેવું હોય તેવું જણાવવા કૃપા કરશો.
-
ઉત્તર :— પ્રતિમા અનુસાર શરીર બનાવીને દેવો પૂજા કરે છે, પરંતુ તેવા અક્ષરો ગ્રંથમાં જોવામાં આવતા નથી, તેનું કારણ ખાસ અક્ષરો કહેવાજ જોઈએ તેવું જણાતું નથી એમ સંભવે છે. ૫૩-૫૩૧॥
પ્રશ્ન: દિવસે દિવસે સૂર્ય માંડલું બદલે છે, તો અધિક માસમાં કેવી રીતે કરે ? મંડલો તો દરેક અયનમાં નિયતજ હોય છે, અને ક્ષેત્ર પ્રમાણ પણ નિયતજ છે. તેમાં કેટલાક કહે છે કે-“હાનિ પામતા દિવસોને પૂરવા માટે માસવૃદ્ધિ છે” પણ હીયમાન દિવસ પૂરવા માટે વૃદ્ધિ પામતા દિવસો છે, તેમજ મસાટે માટે સુલવા આ માપે કરી શ્રાવણના છેલ્લા દિવસે ચાર અંગુલની વૃદ્ધિ જેવામાં આવે છે, તો બીજા શ્રાવણના છેલ્લા દિવસે ચાર અંગુલની વૃદ્ધિ થાય ? કે આઠ અંગુલની વૃદ્ધિ થાય ? જે ચાર અંગુલની થાય, તો શું ૬૦ દિવસ સુધી વારંવાર ત્યાંજ સૂર્ય ભમ્યા કરે છે? જેથી અંગુલમાન તેટલું જ રહ્યું ? માટે તેમાં મંડલે બંધ બેસતું થાય તેવી રીતે ઉત્તર આપવા કૃપા કરશો.
ઉત્તર:—સૂર્યના ૩૦ માસ થાય, ત્યારે ચંદ્રમાસ ૨૯ થાય છે. તે વખતે ૩૧મો માસ અભિવર્ધિત કહેવાય છે, તેથી કરીને સૂર્યમંડલોનું નિયતપણું છતાં, પણ અધિકમાસમાં પોરિસીવિગેરેના માનમાં કાંઇપણ દોષ આવતો નથી. વિશેષ જાણવા ઈચ્છુએ મંડલપ્રકરણ જોઈ લેવું. ૫૩-૫૩૨
પ્રશ્ન: આઠમ વિગેરે તિથિની વૃદ્ધિમાં પહેલી છોડીને બીજી તિથિનું આરાધન કરાય છે, તે દિવસે તો પચ્ચક્ખાણના અવસરે આઠમ ઘડી અથવા
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૪૮
બે ઘડી હોય છે. કેમકે-પછી તો નોમ વિગેરે બેસી જાય છે. તેથી સંપૂર્ણની વિરાધના થાય છે. કેમકે- તે પૂર્વ દિનમાં હોય છે. હવે જે પચ્ચક્ખાણની વેળાએ જોવાય, તો પૂર્વ દિનમાં બન્ને ઠેકાણે પણ છે-પચ્ચક્ખાણના વખતે છે, અને આખા દિવસમાં પણ છે. માટે સારું આરાધન થાય.
ઉત્તર :— હાથે પૂર્વા તિથિ: ાવા, વૃદ્ધો ા તથોત્તા
=
“ક્ષયમાં પૂર્વલી-એટલે પહેલાની પર્વતથી કરવી, અને વૃદ્ધિમાં ઉત્તરા એટલે બીજી પર્વતથી કરવી.” આ પ્રમાણે ઉમાસ્વાતિવાચકજીનું વચન છે. તો તે વચન પ્રમાણથી (લૌકિક ટિપ્પણામાં ) વૃદ્ધિતિથિ આવે, ત્યારે બીજી તિથિ (પર્વતિથિ હોવાથી, લૌકિક ટિપ્પણામાં) અલ્પ હોય છતાં માન્ય કરવી. ॥ ૩-૫૩૩ ॥
પ્રશ્ન: ઉત્તરાધ્યયન સૂત્રની ચૌદ હજારી ટીકામાં ૧૩૧મા પાને ખોળનું ફાળવ આ બે વિશેષણો શિષ્યના કહ્યા છે, તો એક સાધુને અને બીજું શ્રાવકને શી રીતે લગાડાય છે?
ઉત્તર :— મન, વચન, કાયાનો વ્યાપાર તે યોગ ક્લેવાય અને ઉપધાન એટલે તપવિશેષ છે, તે બંનેય વિશેષણો સાધુઓનાજ કહ્યા છે. શ્રાવકોને તો જે ઉપધાન વહન કરાવાય છે, તે મહાનિશીથ સૂત્રના અક્ષરોથી કરાવાય છે. ॥ ૩-૫૩૪ ॥
પ્રશ્ન: સેચનક હસ્તીએ ગુપ્ત ખાઈ કેવી રીતે જાણી ?
ઉત્તર :—ગુપ્ત ખાઈ સેચનક હાથીએ વિભંગશાને કરી જાણી. એમ હૈમવીર ચરિત્રમાં કહ્યું છે. ॥ ૩-૫૩૫ ॥
પ્રશ્ન: દ્રોણનું માન કેટલું ?
ઉત્તર:
"
— ચાર કુડવોએ એક પ્રસ્થ થાય; ચાર પ્રસ્થોએ એક આઢક થાય, ચાર આઢકોએ એક દ્રોણ થાય. આ બાબતમાં નામમાલા ટીકામાં “કુડવ એટલે બે પસલી” એમ વ્યાખ્યા કરી છે. માટે તે અનુસારે જે થાય, તે દ્રોણનું માન જાણવું. પરંતુ “આટલા મણપ્રમાણ દ્રોણ” એમ કોઈ ઠેકાણે સ્પષ્ટ થયું હોય તેમ સાંભરતું નથી. ॥ ૩-૫૩૬ ॥
પ્રશ્ન: કલ્પસૂત્ર વંચાતું હોય ત્યારે પડખે અસજ્ઝાય થઈ હોય, અને તે
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૪૯
દૂર કરી શકાય તેવી ન હોય, તો વાંચવું ૫ે ? કે નહિ ?
ઉત્તર :— અસજ્ઝાય છતાં પણ અવશ્ય કરવા લાયક હોવાથી કલ્પસૂત્ર વાચન કલ્પે છે. ॥ ૩-૫૩૭ ॥
પ્રશ્ન: વર્ષાકાલે લીલ ફુગ કેટલા દિવસે નિર્જીવ થાય ?
ઉત્તર :— વર્ણાદિક ફરી જાય એટલે લીલ ફુગ નિર્જીવ થાય. પરંતુ દિવસમાન જાણ્યું નથી. ॥ ૩-૫૩૮ ॥
પ્રશ્ન : કેટલાક કહે છે કે-“નવકારશીના પચ્ચક્ખાણમાં સૂર્યનો ઉદય થાય, તે વખતે ભોજન કરવું કલ્પ છે” યોગશાસ્ત્રમાં તો અદ્દો મુઙેવસાને ૪ આ શ્લોકથી બે ઘડી અંદર ભોજન કરવું ૫ે નહિ, બે ઘડીની શરૂઆત પણ પ્રભાતે હાથની રેખા દેખાય ત્યાંથી થાય? કે સૂર્યોદયથી
થાય?
-
ઉત્તર :— નવકારશી પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી માંડી બે ઘડીની અંદર જમવું કલ્પે નહિ, કેમકે પચ્ચક્ખાણનો ભંગ થાય છે. “૩૫ણ્ સૂરે નમુહ્રાસહિ પદ્મવામિ” ઈત્યાદિ સૂત્રના વ્યાખ્યાનમાં અને યોગશાસ્ત્રની ટીકા વિગેરેમાં તેમજ કહ્યું છે. ॥ ૩-૫૩૯ ॥
પ્રશ્ન : પ્રતિક્રમણ હેતુગર્ભ ગ્રંથમાં રાઈય પ્રતિક્રમણની વિધિમાં રાત્રિના પ્રાયશ્ચિત્તનો કાઉસ્સગ્ગ, તે પછી ચૈત્યવંદન, પછી સજ્ઝાય આ પ્રકાર પછી પ્રતિક્રમણની આદિમાં ચાર ખમાસમણા કહ્યા છે, અને એમ કરાતું નથી. તેનું શું કારણ છે?
ઉત્તર :— યતિદિનચર્યા વિગેરેમાં સજ્ઝાય પછી ચાર ખમાસમણ કહ્યા છે અને શ્રાદ્ધ દિનકૃત્ય ટીકા અને મંદારુવૃત્તિ વિગેરેમાં તો સજ્ઝાય પછી પ્રતિક્રમણ ઠાવવાનું કહ્યું છે. તેથી સજ્ઝાય પહેલાં ખમાસમણા દેવાય એમ જણાય છે. આ વિધિ પરંપરાએ બહુલતાએ કરાય છે. સમાચારી વિશેષે કરીને બન્ને પ્રકારે પણ વિરોધ નથી જ. ॥ ૩-૫૪૦ ॥ પ્રશ્ન: વ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં, પ્રતિમામાં જીવદયામાં કે જ્ઞાનભંડારમાં ક્યાં ક્યાં વપરાય?
ઉત્તર :— દ્રવ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં અને પ્રતિમામાં વાપરવું યોગ્ય નથી. પણ જીવદયામાં અને જ્ઞાનકોશમાં ઉપયોગી થાય, એમ જાણેલ છે. ॥ ૩-૫૪૧ ॥
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રશ્ન: ચક્રવર્તી અને પાંડવ વિગેરેને દેવોએ આભૂષણાદિક આપ્યું છે. તે શું પોતાના ભંડારનું હોય ? કે પોતે ઉત્પન્ન કરેલું હોય ? જે પોતાના ભંડારનું હોય તો, ખીલી વિગેરેનાં ફેરફાર દેખાય છે, તે કેવી રીતે થાય? કેમકે શાશ્વત વસ્તુઓ ફરી જાય નહિ; જે પોતે ઉત્પન્ન કરેલું હોય, તો આ અમારી સાર વસ્તુ છે, એમ વિજ્ઞપ્તિ કરી છે, તે કેવી રીતે કહી હશે?
ઉત્તર :— ચક્રવતી વિગેરેને દેવો આભૂષણાદિક આપે છે. તે ઔદારિક પુદ્ગલોથી બનાવીને અપાય છે. અથવા કોઈકનું પુરાતન કાલનું પણ દ્વારિકાનગરી પેઠે સંભવે છે. ॥ ૩-૫૪૨ ॥
પ્રશ્ન પોસાતી શ્રાવકો સાંજે કાજે લીધા પછી ઉપધિ મુહપત્તિનો આદેશ માંગે છે, અને પ્રભાતે તો પહેલાંજ માંગે છે. તથા પોસહશાલા પ્રમાર્જન-વસતિપ્રમાર્જનનો આદેશ પણ સાંજે જ માંગે છે, તેનું શું કારણ ?
ઉત્તર :— આ બાબતનું કારણ પ્રાયે કરી તેવી સામાચારી છે તે છે. ૩-૫૪૩॥ પ્રશ્ન: વીશ વિહરમાન જિનેશ્વરોનાં અને તેમના માતા-પિતાનાં નામો ક્યા ગ્રંથમાં છે?
-
ઉત્તર :— વીશે વિહરમાન જિનનાં તથા તેમના માતા-પિતાનાં નામો છુટક પાનામાં અને સ્તોત્ર વિગેરેમાં છે, તે જાણવું. ॥ ૩-૫૪૪ ॥
પ્રશ્ન: દેવો ભૂમિથી ચાર અંગુલ છેટે રહે છે, તેથી સ્પર્શતા નથી” એમ કહેવાય છે, તે ક્યાં લખ્યું છે?
ઉત્તર :— દેવો પૃથ્વીતલને કોઈ ઠેકાણે પણ ફરસતા નથી, એમ સંગ્રહણી વિગેરે ટીકાનો અભિપ્રાય છે. ॥ ૩-૫૪૫ ॥
પ્રશ્ન: હાલમાં ભરતક્ષેત્રમાં મનુષ્યો અને તિર્યંચોને જાતિસ્મરણ છે? કે નહિ? જે નથી તો, ક્યારે વિચ્છેદ થયું? તેમજ અવધિજ્ઞાન હાલમાં હોય ? કે નહિ ?
ઉત્તર :— વર્તમાન કાલમાં જાતિસ્મરણનો અને અવધિજ્ઞાનનો વિચ્છેદ શાસ્ત્રમાં કહ્યો નથી. ॥ ૩-૫૪૬ ॥
પ્રશ્ન: તેરમા ગુણઠાણે અને ચૌદમા ગુણઠાણે છેલ્લા બે સમય વર્જીન છ
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૫૧ સંઘથણની સત્તા શા કારણથી રહેતી હશે? કેમકે- મોક્ષગમન તો પ્રથમ
સંઘયણથી થાય છે? ઉત્તર:-જે કે મોક્ષ પ્રાપ્તિ તો પહેલા સંઘાણથી થાય છે, તો પણ તેની પછીનાં સંઘયણોની માત્ર સત્તા રહે, તેમાં વાંધો શો? ૩-૫૪૭
પડિંતશ્રી વિદ્યાવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: ચૈત્ર અને આસો માસની અસક્ઝાયમાં જે તપ કર્યું હોય, તે તપ
રોહિણી વિગેરે તપોની આલોયણમાં વાળી શકાય? કે નહિ? ઉત્તર:–અસક્ઝાયમાં સાતમ, આઠમ અને નમે કરેલું તપ આલોયણમાં ગણી
શકાય નહિ, પણ તે દિવસોમાં રોહિણી વિગેરે આવ્યું હોય, તો તે તપ ચાલતા સંબદ્ધ તપમાં કામ લાગે છે, પણ સર્વ ઠેકાણે કામ
લાગે નહિ. ૩-૫૪૮૫ પ્રશ્નઃ સૂતવાળા ઘરે સાધુથી આહાર વહોરવા જવાય? કે નહિ? ઉત્તર:-જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વિગેરે ભિક્ષા
માટે ન જાય, તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ સુધી આહાર માટે
ન જવું એમ વૃદ્ધ પુરુષોનો વ્યવહાર છે. આ ૩-૫૪૯ પ્રશ્ન: છત્તિ, મમત્તે વદ્દિન શોબ્લિનપુરિસે સવે--આ સૂત્રમાં
છત્તિ આ શબ્દને કઈ વિભક્તિ છે? ઉત્તર:-છમત્તિ-આ પદને પ્રથમા વિભક્તિ છે, એમ જણાય છે. ૩-૫૫વા પ્રશ્ન: વીશસ્થાનક વિગેરે તપોમાં મુહપત્તિ વિના દેવવંદન કરવું કલ્પે? કે
નહિ?
ઉત્તર:–મુખ્ય રીતિએ મુહપત્તિ સિવાય દેવવંદન કરવું કલ્યું નહિ. ૩-૫૫૧૫ પ્રશ્ન: રાયપાણીમાં મિનુ નામ પાવન પવિત્તિ-આ સૂત્રમાં સાત
શબ્દનો શો અર્થ છે? ઉત્તર:-ભિલુગા પાપશ્રમણો વસે છે. આમાં સમr શબ્દનો અર્થ પાખંડી વિશેષ
જણાય છે. ૩-૫પરા ખા: કેટલાક શ્રાવકો પહેલાં નવકાર સ્તોત્રની અવચરિમાં રહેલી પાંચ પદોની
આનુપૂર્વી ગણતા હતા, તેઓને કોઈક ઉપાધ્યાયો અને પંન્યાસોએ
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫૨ નિષેધ ક્ય, અને કહ્યું કે “સર્વ ઠેકાણે આ ગણાય નહિ, પરંતુ કરણ પડે તો મંત્રાદિકની પેઠે ગણાય છે. કેમકે-ખંડિત નમસ્કાર ગણવામાં દૂષણ છે.” આ બાબતમાં અમારે તો પરમગુરનું વચન પ્રમાણ છે.
માટે ઉત્તર આપશો. ઉત્તર:–નવકારની આનુપૂર્વ-પાંચ પદની અથવા નવપદની પણ ગણાય
છે, એમ-શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં કહેલ છે, માટે આમાં કાંઈ વિચાર કરવો નહિ. અને મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં- અથવા जहुत्तविणओवहाणेणं पंचमंगलमहासुअक्खंधमहिजित्ता णं पुख्वाणुपुव्वीए पच्छाणुपुव्वीए अणाणुपुब्वीए सरवंजण जाव परिचिों काउणं- . “હે ભગવાન! બતાવ્યા મુજબ વિનય અને ઉપધાને કરી તે પંચમંગળ મહાગ્રુત કમ્પ-નવકારમંત્ર ભણીને પૂર્વનુપૂર્વીએ-પદ્યાનુપૂર્વીએ અને અનાનુપૂવીએ-સ્વર અને વ્યંજન-યાવતુ પરિચિત કરીને” એમ કહ્યું છે. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશ વિગેરેમાં “એક અક્ષરે કરીને પણ સ્મરણ કરવું.” એમ બતાવ્યું છે. માટે આમાં કાંઇ પણ વિચાર કરવો નહિ. ૩-૫૫૩
પણ્ડિતથી કાન્તર્ષિ ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: ઉપધાનમાં પ્રવેશેલા શ્રાવક શ્રાવિકાને કલ્પસૂત્ર વાચનના પાંચ દિવસમાં
નીકળવું ? કે નહિ? ઉત્તર:-મોટા કારણ સિવાય તે પાંચ દિવસમાં ઉપધાનમાંથી નિકળાય નહિ,
જો કારણે નિકળી જવું પડે, તો આરંભનો ત્યાગ રાખે. ૩-૫૫૪ પ્રશ્ન: પારણાના દિવસે ઉપધાન વાચના કરવી ધે? કે નહિ? ઉત્તર:-પારણાને દિવસે પણ વાચના ધે છે, એમ જાણેલું છે. ૩-૫૫૫ પ્રશ્ન: પારણાના દિવસ પછી અનાર નીકળવું ઘે? કે નહિ? ઉત્તર:–નીકળવું કલ્યું નહિ. [આ ઉત્તર સાધુને આશ્રયીને સંભવે છે ૩-૫૫દા
: આપણો સંપૂર્ણ પ્રતિકમણનો વિધિ કયા મૂલસૂત્રમાં છે? ઉત્તર: આવશ્યક ટીકા અને આવશ્યક ચર્ણિ વિગેરેમાં કેટલોક વિધિ છે,
અને કેટલોક તો સામાચારી વિગેરેમાં છે. ૩-૫પકા
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૫૩
પ્રશ્ન: સૂર્યગ્રહણની અસજ્જાય ક્યાંથી માંડી ક્યાં સુધી હોય? તેમજ યોગવાળા સાધુઓને કેટલા પવેણા ન સૂઝે?
ઉત્તર :— જ્યાંથી સૂર્યગ્રહણ થાય, ત્યાંથી માંડી એક અહોરાત્રિ સુધી અસજ્ઝાય છે, તે મુજબ એક પવેણું અશુદ્ધ બને, એમ જણાય છે. ૫૩-૫૫૮ ॥ પ્રશ્ન: સત્તરભેદી પૂજામાં દરેક પૂજાએ થાલીમાં કલશ ઉપાડાય? કે નહિ ? ઉત્તર :— “થાલીમાં દરેક પૂજાએ લશ મૂવો” એવો નિયમ જાણ્યો નથી, પણ જે વસ્તુની પૂજા હોય, તે વસ્તુ થાલીમાં મૂકાય છે, તેવી પ્રવૃત્તિ દેખાય છે. ॥ ૩-૫૫૯ ॥
પ્રશ્ન: વીશસ્થાનક પૂજામાં ચૌદમી પૂજા ભણાવી રહ્યા પછી; થાળમાં દીવો મૂકી બાકીની પૂજા ઊભા ઊભા ભગાવવી ? કે દીવાનો અધિકાર નથી?
ઉત્તર :— પંદરમી પૂજાથી થાલીમાં દીવો મૂકવો જ જોઈએ, તેવો નિયમ જાણ્યો નથી. ૫૩-૫૬૦
પ્રશ્ન : તિર્યંચનું લીલું હાડકું પડેલ હોય, તેની અસજ્ઝાય કેટલા પહોર સુધી હોય?
ઉત્તરઃ—
:— તિર્યંચના લીલા હાડકાની ત્રણ પહોરની પણ ઉપર જ્યાં સુધી લીલું હોય, ત્યાં સુધી અસજ્ઝાય થાય છે, એમ જણાય છે. ૫૩-૫૬૧॥
પણ્ડિતશ્રી જનાનન્દ ગણિકૃત પ્રશ્નોત્તર.
પ્રશ્ન: બ્રાહ્મી, સુંદરી બાળ બ્રહ્મચારિણી હતી ? કે વિવાહ કર્યો હતો? ઉત્તર :— બ્રાહ્મી અને સુંદરીનો વિવાહ થયો હતો. ॥ ૩-૫૬૨ ॥
પણ્ડિતશ્રી કુંવરવિજય ગણિકૃત પ્રશ્નોત્તર.
પ્રશ્ન : મોતી સચિત્ત ? કે અચિત્ત? અને પૃથ્વીકાયદલ ? કે અપ્કાયદલ ? ઉત્તર :— મોતી અચિત્ત છે, અને પૃથ્વીકાયદલ રૂપ હોય છે. ૩-૫૬૩॥ પણ્ડિતશ્રી ચારિત્રોદય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: શામ્બ અને પ્રદ્યુમ્ન સાધુ સાડાઆઠ ક્રોડ સાધુઓ સાથે સિદ્ધાચલ ઉપર સિદ્ધિવર્યા છે, અને તેના નામના બે શિખર ગિરનારજી ઉપર [સન પ્રશ્ન-૨૦...]
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૫૪ દેખાય છે. તો તે બન્નેનું એકપણું થઈ જાય છે, માટે આનો નિર્ણય
જણાવવા કૃપા કરશો? ઉત્તર:-સાડા આઠ કરોડ સાથે શાંબ, અને પ્રદ્યુન સિદ્ધાચલ ઉપર મોશે
ગયા છે, જે રેવતાચલ ઉપર તેના નામના બે શિખર દેખાય છે, તે નામો તો ત્યાં તેમણે જઈ કાઉસ્સગ્ન ધ્યાન વિગેરે ક્યું હોય તેથી જ
પડેલા હોય. I ૩-૫૬૪ પ્રશ્ન: જિનાલયમાં ક્ષેત્રપાલની પ્રતિમાને માનવામાં પૂજવામાં અને સિંદૂર ચઢાવવામાં
સમક્તિને દૂષણ લાગે? કે નહિ? ઉત્તર:-ક્ષેત્રની રક્ષા કરનાર હોવાથી ક્ષેત્રપાલની મૂર્તિને સિંદૂતેલ ચઢાવવામાં
દૂષણ લાગતું નથી. પરંતુ માનતા કરવામાં સમકિતને દૂષણ લાગે છે. ૧૩-૫૬પા. મ: કલ્પસૂત્રમાં વહયુ હત્યા આ પાઠમાં વીર ભગવાનનો જન્મ
ઉત્તરા ફાલ્ગનીમાં કહ્યો, તે કેવી રીતે સંભવે? કેમકે-જે નક્ષત્રમાં
[ગર્ભમાં ઉત્પન્ન થાય, તેથી તેરમા નક્ષત્રે જન્મ થાય છે. ઉત્તર:-જે નક્ષત્રમાં [ગર્ભમાં] ઉત્પન્ન થાય; તેથી તેમાં નક્ષત્રમાં જન્મ
થાય એવો નિયમ જાગ્યો નથી. ૩-૫૬૬ મ: પોસહ પાર્યા પછી સ્ત્રી ભોગવે, તો પોસહને દૂષણ લાગે કે નહિ? ઉત્તરઃ–પોસહને દૂષણ લાગતું નથી, પરંતુ પર્વતથિની વિરાધના કરે છે.
|૩-૫૬ પ્રશ્ન: જાવજીવ સુધી રાત્રિનું ચોવિહાર પચ્ચકખાણ કરનારો હોય, તેને
સ્ત્રી ભોગવવામાં તેનો ભંગ થાય કે નહિ? ઉત્તર:–“સ્ત્રી ભોગવવામાં હોઠે ચુંબન કરવામાં આવે, તો ચોવિહારનો ભંગ
થાય છે, અન્યથા થતો નથી,” એમ શ્રાદ્ધવિધિનું વચન છે. ૩-૫૬૮ પ્રશ્ન: પોસહને ઠેકાણે દેશાવકાશિત કર્યું હોય, તો તેની વિધિ શો? તેમજ
દેશાવકાશિકમાં પૂજા, સ્નાત્ર, વિગેરે અને સામાયિક કરવા કલ્પે? કે
નહિ? ઉત્તર:-રેસાવારિસ વોક પરમો પદવેવરાજ ઈત્યાદિક દેશાવકાસિક
ઉચ્ચરવાનો વિધિ છે, અને જે ધર્મ અનુષ્ઠાન ચિંતવેલ હોય, તે મુજબ પૂજા, સ્નાત્ર વિગેરે અને સામાયિક કરાય છે, તેમાં કાંઈ એકાંત નથી. તે ૩-૫૬૯
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૫૫ પ્રશ્ન: જેમ આ ભારતમાં મેરુની દિશાએ ધુવનો તારો છે, તેમ મહાવિદેહ
અને ઐરાવતક્ષેત્રમાં છે? કે નહિ? ઉત્તર:-ભરતની પેઠે અન્ય ક્ષેત્રમાં ધુવો સંભવે છે, પરંતુ તેને જણાવનારા
- અક્ષરો જોવાનું સાંભળતું નથી. ૩-૫૭૦ પ્રશ્ન: ૮૮ ગ્રહોના અને સર્વ તારાઓના મંડલો કેટલા છે? ઉત્તર:-જેમ સૂર્ય અને ચંદ્રના મંડલનો વિચાર શાસ્ત્રમાં જોવામાં આવે છે,
તેમ તે સિવાય બીજા ગ્રહોનો જોવામાં આવતો નથી. તેમજ તારાના મંડલો અવસ્થિત જ છે, પણ સૂર્ય, ચંદ્રની પેઠે અનિયમિત નથી.
૫૩-૫૭૧ પ્રશ્ન: દીવાળી વિગેરે પવમાં સુખડી વિગેરે બનાવવામાં મિથ્યાત્વ લાગે?
કે આરંભ થાય? ઉત્તર-આરંભ લાગે છે, એમ જાણેલ છે, પણ મિથ્યાત્વ લાગે, તેમ
જાયું નથી. ૩-૫૭૨ પ્રશ્ન: શ્રાદ્ધવિધિમાં ચાર આહારના અધિકારમાં કહ્યું છે કે “સ્ત્રીના સંભોગમાં
ચોવીહાર ભાંગતો નથી, બાલ વિગેરેના હોઠ વિગેરેના ચુંબનમાં ભાંગે છે, તે પણ દુવિહારમાં કલ્પે છે-” આમાં પ્રથમ સ્થાનમાં મુખનો સંગમ છતાં એ પદ કહ્યું નથી, તો પૃચ્છા કરતા શ્રાવકોની પાસે મુખના સંગમાં ચોવિહાર તિવિહારનો ભંગ થાય તેમ કહેવું? કે ભંગ
ન થાય તેમ કહેવું? ઉત્તર:-વાનાતિના આ પદમાં આદિ શબ્દથી સ્ત્રીના પણ મુખ સંબંધમાં
ચોવિહાર, તિવિહાર ભાંગે છે, એમ જણાય છે. ૩-૫૭૩ પ્રશ્ન: આઠમી પડિમાના તપમાં પોતે આરંભ કરે નહિ, એમ છે. તો સચિત્ત
પુષ્પ વિગેરેથી પ્રભુપૂજા કરે? કે નહિ? ઉત્તર –આઠમી પડિયામાં સચિત કુલો વિગેરેથી પૂજા ન કરે. ૩-૫૭૪ પ્રશ્ન: નહિ શુદ્ધ કરેલી પટ્ટાવલીમાં ચિત્રાવાલગચ્છીય દેવભદ્ર ઉપાધ્યાય છે,
અને શોધેલીમાં ત્રિગથ્વીય એમ લખેલ છે, તેનું શું કારણ? ઉત્તર:-મુનિસુંદરસૂરીશ્વરજીની ગુર્નાવલીમાં ચૈત્રગચ્છીયા એમ કહેલ છે, માટે
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૫૬ શોધેલીમાં તે શબ્દ જણાવ્યો, પણ કોઈ ઠેકાણે ચિત્રાવાલગચ્છીયા એમ પણ દેખાય છે, પરંતુ તે શબ્દ તો ચત્રગચ્છનું બીજું નામ હોય,
એમ સંભવે છે. ૩-૫૭પા અમ: અઠ્ઠાઈજેસુમાં ગવરફુવારા પાઠ બોલવો કે ગરકાવાર બોલવો? ઉત્તર:–અવનવુયાયી એ પાઠનું આર્થપણું હોવાથી તાતપાદ શ્રી વિજયહીર
સૂરીશ્વરજીએ બોલવો કહ્યો છે, માટે તે જ બોલવો. ૩-૫૭૬ a: સ્થૂલભદ્ર સ્વામી સાધુપણામાં વેશ્યાને ઘેર રહ્યા, તે વાત સિમ્બન્સમાં
છે? કે નથી? જો સિદ્ધાંતમાં કહેલ હોય, તો તે સિદ્ધાંતનું નામ
જણાવશો? ઉત્તર:-નંદિસૂત્રમાં પરિણામિકી બુદ્ધિમાં સ્થૂલભદ્ર અને કાર્મિકીબુદ્ધિમાં
તો વેશ્યા અને સારથિ ઉદાહરણ તરીકે કહ્યા છે. આ અર્થના પ્રતિપાદનમાં સ્થૂલભદ્ર સ્વામીનું સાધુપણામાં પણ વેશ્યાના ઘરમાં અવસ્થાન કહેલ
છે. આ ૩-૫૭૭ પ્રશ્ન: હેમ નેમિચરિત્રમાં કૃષ્ણ અને જરાસંધના યુદ્ધના અધિકારમાં જરાને
દૂર કરનાર શંખેશ્વર પાર્શ્વનાથનો અધિકાર કેમ કહ્યો નથી? અને
તે અધિકાર શાસ્ત્રીય છે? કે નહિ? ઉત્તર:-તે અધિકાર તીર્થકલ્પ વિગેરેમાં છે, માટે શાસ્ત્રીય જ છે. તે ૩-૫૭૮ પ્રશ્ન: નેમિનાથ ચરિત્રમાં કહ્યું કે “કુષગવાસુદેવે સર્વ સાધુઓને દ્વાદશાવત
વિંદન કર્યું, પણ “અઢાર હજાર સાધુને” એમ કહ્યું નથી. માટે તે ઉક્તિ લૌકિક છે? કે શાસ્ત્રીય છે? જે શાસ્ત્રની કહો તો કેવી રીતે ઘટે? કેમકે-પથિા ત તુ, તે વંદન પદસ્થાને હોય-સર્વે તો પદસ્થો હોય નહિ, જો સર્વે પદસ્યો હોય, તો તેઓ કયા પદમાં
રહેલા સમજવા? ઉત્તર:-જેમ નેમિચરિત્રમાં કહ્યું, તેમ આવશ્યક ટીકા વિગેરેમાં “સર્વન"
કહેલ છે. સર્વ શબ્દ કરી અઢાર હજારની સંખ્યા આવી જ જાય છે, માટે આમાં શંકા કરવી રહેતી નથી. વળી સર્વે પદ વિવક્ષિત સર્વ વાચી છે, તેથી પદસ્યોને જ વંદન આપ્યાનું સંભવે છે, અને પદસ્થોમાં પણ જેઓ ગુરઓની નજીકમાં હોય તેઓ કેવી રીતે વંદન કરાવે?
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૫૭
આ પ્રકારના વિચારથી બધું બંધ બેસતું જ થઈ જાય છે. ૩-૫૭૯ પ્રા: કલ્પસૂત્રમાં નેમિનાથ ભગવાનને ૪૦ હજાર સાધ્વીઓનો પરિવાર
કહ્યો, નેમિચરિત્રમાં તો "કનકવતી રોહિણી અને દેવકી વિના તમામ સ્ત્રીઓએ પણ ભગવાન પાસે દીક્ષા લીધી.” વસુદેવ હીડિમાં પણ “વસુદેવની ૭૨ હજાર સ્ત્રીઓ ભગવાન પાસે દીક્ષા લઈ મોલમાં ગઈ કુગ વિગેરેની હજારો સ્ત્રીઓએ શ્રીનેમિનાથભગવત પાસે દીક્ષા લીધી છે. આ બધી સંખ્યા ગણતાં ૪૦ હજાર સંખ્યા કેવી રીતે ઘટે? તેમજ સર્વ તીર્થકરોની સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની સંખ્યા
કલ્પસૂત્રમાં કહી છે, તેમાં સંદેહ આવી પડે છે. ઉત્તર:-તીર્થંકર મહારાજા પાસે જેઓ સમકિત પામી દેશવિરતિ, સર્વવિરતિ
વિગેરે પામ્યા હોય, તેઓનેજ તીર્થંકરના પરિવારમાં ગણવા. બીજા ગણાતા નથી. માટે શંકાને સ્થાન રહેતું નથી. ૩-૫૮૦ .
પષ્ઠિતશ્રી કીર્તિવિજય ગણિકૃત પશ્નોત્તરો. પક્ષ: કેટલાક જીવો ઈલિકાગતિએ ભવાન્તરમાં જાય છે, અને કેટલાક દડાની
ગતિએ જાય છે, તેનું કારણ શું? ઉત્તર-ઓ દેશથી મારણાંતિક સમુઘાતમાં મરે છે, તેઓ ઉપજવાને સ્થાને
ઈયળની ગતિએ પહોંચે છે. કિમકે-તેમાં કેટલાક પ્રદેશો ઉત્પત્તિ સ્થાને પ્રથમ પહોંચેલા હોય છે. માટે તે દેશ સમુદ્રઘાતવાળા કહેવાય છે.] અને જ્યારે સર્વથી મારાણાનિક સમુદ્યાત કરી [પાછો વળીને મરી]. ઉપજવાને સ્થાને જાય છે, ત્યારે દડાની ગતિની જેમ સર્વ પ્રદેશોથી] જાય છે, માટે સર્વ સમુદ્યાતવાળા બને છે, એમ ભગવતીસૂત્રમાં કહેલું છે. શિ.
૧૩૬.] ૩-૫૮૧ # બે સક્ઝાય પઠાવીને ગુરુ પાસે બન્નેય કાલનું અનુષ્ઠાન કરી, બે
પાટલી કરી લઈ, વૈરાત્રિકકાલ પડિક્કો હોય, તેને અંડિલ વિગેરે માટે બહાર જવું હોય, અને પહેલો પહોર પૂરો થયો હોય, તો
બાકીની ક્યિા સાંજે કરવી કહ્યું? કે નહિ? ઉત્તર:-પ્રભાતમાં સર્વ ક્રિયા કરી લેવાની અશક્તિ હોય, તો બે સક્ઝાય
પઠાવીને બે કાલની ક્યિા કરે, અને તે વાર પછી એક પાટલી કરીને એક સઝાય પઠવે, તે પછી બીજું કાલમાંડલું કરીને વૈરાત્રિકકાલ પડિક્કમે,
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પછીથી બાકી રહેલું અનુષ્ઠાન સાંજે કરવું કહ્યું છે, અન્યથા નહિ,
એમ યોગવિધિમાં કહેલ છે૩-૫૮૨ા. પ્રશ્ન: યોગશાસના ત્રીજા પ્રકાશની ટીકામાં જિ: પુષ્પનિષતો આ
શ્લોકના વ્યાખ્યાનમાં પહેલાં પાણીના કોગળા વિગેરે કરી પછી પૂજા
કરીને પછી પચ્ચકખાણ લેવું કહેલ છે, તે શી રીતે? ઉત્તર:-યોગશાસ્ત્રમાં પવિત્ર થવાનો પ્રકાર લોકમાં પ્રસિદ્ધ છે, તેનો અનુવાદ
ર્યો છે. પરંતુ એ વિધેયપણે બતાવેલ નથી. માટે પચ્ચકખાણવાળાને પાણીના કોગળા કર્યા સિવાય દેવપૂજા કરવી કલ્પે છે. તેથી કોઈ વિરોધ
ઊભો થતો નથી. ૩-૫૮૩ HR: सामाइअपुव्वमिच्छामि ठामि काउस्सग्गमिच्चाई।
सुत्तं भणिय पलंबिअभुअकुप्परधरिअपरिहरणओ॥१॥ બૃહત પ્રતિકમણ હેતુગર્ભની આ ગાથાને આશ્રયીને કોઈ મતવાદીઓ
પૂછે છે, કે “તમો કેડે દોરો બાંધો છો, તે કયા શાસ્ત્રમાં કહેલ છે?” ઉત્તર:- આવશ્યક ટીકા અને ધર્મરત્ન પ્રકરણ ટીકા વિગેરેમાં “આર્યરક્ષિત
સૂરીશ્વરજીએ પોતાના પિતાને કેડે દોરો બંધાવ્યો” એમ કહ્યું છે, માટે
તે આચરણાએ હમણાં પણ બંધાય છે, એમ વૃદ્ધવાદ છે. ૩-૫૮૪ પ્રશ્ન: ઉવવાઈમાં કોણિકના વર્ણનમાં માસુના એ સૂત્રની ટીકામાં કોણિકને
માતા-પિતાના વિનીતપણાએ કરી સુપુત્ર કહ્યો છે, તે કેમ ઘટે? ઉત્તર:કોણિક માતા-પિતાના સારા વિનયવાળો હતો, પણ તેણે વચમાં
શ્રેણિક મહારાજા તરફ વિરૂપ આચરણ કરેલું, તે નિયાણાના વણથી જ કરેલું હતું. નહિંતર તો, પિતાના મરણના શોકથી રાજગૃહી છોડી દઈને
ચંપામાં શું કરવા વસે? માટે સુપુત્રપણું ઘટે છે. ૩-૫૮૫ H: दव्वे खीरदुमाई, जिणभवणाइसु होइ खितमि।
पुण्णतिहिपभिइ काले, होत्थुवओगा उ भावेण॥१॥
આ જીત કલ્પની છેલ્લી ગાથાના ચોથા પાદનો અર્થ શો છે? ઉત્તર:–આ ગાથાના ત્રણ પાદ બરાબર છે, પણ ચોથું પાદ “સુહોવા
બાવે ૩ આવું છે. માટે તે ચોથા પાદ અનુસારે અર્થ સુગમજ છે. "દ્રવ્યથી સીરવૃક્ષો વિગેરે, ક્ષેત્રથી જિનભવન વિગેરે, કાલથી પૂર્ણ તિથિ
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૫૯
વિગેરે, અને ભાવથી શુભ ઉપયોગ વિગેરે શુદ્ધિ દીક્ષા વિગેરેમાં
જેવી..૩-૫૮૬ પ્રશ્ન: આસોમાસના અસક્ઝાયના દિવસોમાં જે સિદ્ધાન્તની પાંચ ગાથા ભણી
શક્તો હોય, તેને તે ગાથાઓ ભાણવી ઘે? કે નહિ? ઉત્તર:–અસઝાયના દિવસોમાં સિદ્ધાંતની એકાદિ ગાથા પણ ગોખવી કલ્પ
નહિ.૩-૫૮૭ પ્રશ્ન: આવશ્યક બૃહત ટીકા અને સૂપડાંગસૂત્ર ટીકામાં
काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघान्धकारास च शर्वरीषु। મિથ્યા ન નાગરિ વિનેગે, તે પ્રત્યય કે પ્રથમ પુiારા આ
શ્લોકના ત્રણ પાદના પ્રથમ અક્ષરોએ કરી હાનિ એ ક્રિયાપદ છે,
તે કેવી રીતે સિદ્ધ થાય? ઉત્તર:-તે કાવ્યમાં શામિ એ ક્રિયાપદ પ્રાકૃત ભાષાએ સિદ્ધ થાય છે. ૩-૫૮૮ પ્રશ્ન: શ્રી વિજયદાન સૂરીશ્વરજીએ બનાવેલ સાત બોલમાં ઉત્કટ ઉસૂત્ર
ભાષીનું ધર્મકત્ય અનુમોદવા લાયક નથી એમ કહ્યું છે, તેમાં ઉટ
ઉસૂત્ર ભાષી એ શબ્દ કરી અહીં શું કહેવાય છે? ઉત્તર:-ઉત્કટ અને અનુક્ટ શબ્દના અર્થ બાબતમાં કચપચપણું દૂર કરવા
માટે જ બાર બોલમાં બીજે બોલ લખેલો છે, માટે તે મુજબ સર્વ
જાણવું..૩-૫૮૯ પ્રશ્ન: પોસહ પાર્યો હોય, અને સામાયિક પારવા માટે મુહપત્તિ પડિલેહવાઈ
રહી હોય, તે વખતે પંચેન્દ્રિયની આડ પડે, તો પોસહ પારવાની
કિયા ફરી કરવી? કે નહિ? ઉત્તરઃ–પોસહ પારવાની ક્રિયા કરી કરી પોસહ પારવો જોઈએ. ૩-૫૯Oા પ્રશ્ન: ગિિ વોિ ઈત્યાદિ ગાથાની ઉપદેશ માલાની ટીકામાં કહ્યું કે,
છંદકુમાર પાંચસોના પરિવારવાળો સંસારથી નીકલ્યો.” અને રાષિમંડલમાં
તો પાયા એટલે ૪૯૯ કહ્યા છે. તો તે કેવી રીતે છે? ઉત્તર:–ઉપદેશમાલા ટીકામાં દિક્ષાના અધિકારમાં પાંચસોનો પરિવાર કહેલો
છે, અને ઋષિમંડલમાં તો મોક્ષના અધિકારમાં ૪૯૯ કહ્યા છે. માટે કાંઈ વિરોધ નથી. ૩-૫૯૧II
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રશ્ન: શાતાધર્મકથાના પ્રથમ અધ્યયનમાં શ્રેણિક રાજાની ધારણદિવીને એકજ
પુત્ર મેઘકુમાર કહ્યો છે, અને અનુત્તરોવવાઈ સૂત્રમાં તો લલિકુમાર
વિગેરે સાત પુત્રો કહ્યા છે, તો તે શી રીતે ઘટે? ઉત્તર:-શ્રેણિક રાજાની સાત પુત્રવાળી તે ધારણી રાણી બીજી હોવી
જોઈએ, અથવા તે એકજ ધારાણી દેવીને જાલિકુમાર વિગેરે સાત પુત્રો
મેષકુમારની દીક્ષા થયા બાદ જન્મ્યા હોય, એમ સંભવે છે. ૩-૫૯૨ા પ્રશ્ન: ૩ખુલા - શરીરના ભૂષણો મૂકી દીધેલ- ઈત્યાદિ પાઠ મુજબ
પોસહમાં શ્રાવકોને આભૂષણો છોડી દેવાનું બતાવ્યું છે, હમણાં તો
આભૂષણો રાખે છે. તે કેવી રીતે ઘટે? ઉત્તર –ઉત્સર્ગ માર્ગે કરી જે સર્વથી પોષહ અંગીકાર કરે, તો આભૂષણો
છોડી જ દેવા યુક્ત છે, કેમકે શોભા, લોભ વિગેરે દોષોનું કારણ બને નહિ. સામાયિકમાં તે બન્નેનો નિષેધ છે. જે દેશથી પોસહ કરે,
તો આભૂષણો પણ હોય છે. ૩-૫૯૩ાા પ્રશ્ન: લંગુત્તરદોષ શ્રાવકોને લાગે? કે નહિ? ઉત્તર:-શ્રાવકોને કાઉસ્સગ્નના ૧૮ દોષોમાં લખ્યુત્તર દોષનો નિષેધ કરેલો
નથી. તો પણ અવિચ્છિન્ન પરંપરાથી અને ઉચિતપણાથી લંબુત્તરદોષનું
નિવારવું દેખાતું નથી. ૩-૫૪ પ્રશ્ન: પ્રતિષ્ઠાના અધિકારમાં સાધુઓએ વાસક્ષેપ નાંખવો, એવો પાઠ કયા
ગ્રંથમાં છે? જે હોય તો પ્રતિકાની પેઠે દરરોજ વાસક્ષેપ પૂજા સાધુઓ
કેમ કરતા નથી? ઉત્તર-પીસ્તાલીસ આગામોમાંથી આવશ્યક બ્રહત ટીકામાં ગણધર પદની
પ્રતિકાના અધિકારમાં સાધુઓને વાસક્ષેપ નાંખવાના અક્ષરો બતાવ્યા છે. દરેક દિવસે વાસક્ષેપની પૂજા સાધુઓને કરવાના અક્ષરો કોઈપણ
ઠેકાણે બતાવ્યા નથી. માટે તેનું વિધાન કયાંથી હોય?i૩-૫૯૫ા પ્રમ: કિયાવાદી અને અકિયાવાદી મિઆઈષ્ટિઓને સકામ નિર્જરા હોય કે નહિ?
જે હોય? તો ગ્રંથનો પાઠ બતાવવા કૃપા કરશો. ઉત્તર:–તેઓને સકામ નિર્જરા પણ હોય છે એમ લાગે છે. કેમકે અકામ
નિર્જરાવાળાનો ઉત્કૃષ્ટથી વ્યંતર દેવોમાં ઉપપાત કહેલ છે. અને ચરપરિવાકોનો બ્રહ્મ દેવલોક સુધી કહેલ છે. એમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે. તે અનુસાર સકામ નિજર હોય એ તત્વ છે. આ૩-૫૯૬
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૬૧ ક: સામાયિકમાં રહેલ શ્રાવકને પાર્યા સિવાય લાગલગાટ કેટલા સામાયિક
કરવા કલ્પે? ઉત્તર:–આટલા સામાયિક લાગલગટ કરાય, એવા અક્ષરો શાસ્ત્રમાં જોયાનું
સાંભરતું નથી. જો મન ઠેકાણે હોય તો, ઈચ્છા મુજબ સામાયિકો કરે. પણ બીજા આદિ સામાયિકમાં સક્ઝાયના આદેશનું માંગવું સંભવતું નથી એમ વૃદ્ધોનું કથન છે. પરંતુ એક સામાયિક પછી બીજું કરતાં શરીરચિંતા વિગેરેનો ઉપયોગ કરીને જ ઉચ્ચરવું. ૩-૫૯૭ (અત્યારે ત્રણ લાગલાગટ
કરવાની પ્રથા છે.) પ્રશ્ન: તf of માસ ના હોલ્યા - રાયપસણીના આ
પાઠમાં પ્રદેશી રાજાને આર્યના પુત્રનો પુત્ર કહેલ છે, અને શ્રાદ્ધવિધિ
ટીકામાં આર્યકનો પુત્ર કેમ કહેલ છે? ઉત્તર:-પત્રનો પુત્ર પણ અત્યા વહાલો હોવાથી લોકોમાં પુત્રપણે કહેવાય.
તેથી દેશી રાજામાં પણ નમૂશબ્દનો પુત્રપણે વ્યવહાર કરેલો સંભવે
છે. ૩-૫૯૮ પ્રશ્ન: શલાકાપુરુષો ગૃહસ્થપણામાં માંસભોજન કરે? કે નહિ? ઉત્તર:-તીર્થકરોને સર્વથા માંસાહાર હોયજ નહિ, બીજાઓને પણ પ્રાયે કરી
હોતો નથી, એમ જણાય છે. II ૩-૫૯૯ો પ્રશ્ન: વિના મોટા અવાજ મનો, નિજ નિશિમોન પરત રત્નો
जीव हणइ जे भव छन्नवई, तेह पाप एकसरसो सवि" ઈત્યાદિક રાત્રિભોજનની ચૌપદીમાં બહુ કહ્યું છે, તે શું માન્ય છે?
કે અમાન્ય? ઉત્તર:-કેવલિ ભગવંતે નિષેધેલ હોવાથી, અને અનેક જીવના ઘાતનું કારણ
હોવાથી, રાત્રિભોજન વર્જિત જ છે. પણ ચૌપદીમાં કહ્યું છે, તે લૌકિક છે, તે પણ રાત્રિભોજનના અનર્થને સૂચવનાર હોવાથી, કથંચિત
માન્યજ છે.li૩-૬Oા પ્રશ્ન: શ્રીવિમલનાથના પ્રપૌત્ર શ્રીધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા લઈ મહાબલકુમાર
પાંચમા દેવલોકમાં જઈ, દશ સાગરોપમનું આયુષ્ય પાળીને અવી, અને મનુષ્ય થઈ, શ્રી વીરભગવંત પાસે દીક્ષા લઈ સિદ્ધ થયેલ છે. એમ ભગવતી શતક અગીયારમો ઉદેસામાં કહ્યું છે. જો તેમ થાય, તો
સિન પ્રશ્ન-૨૧]
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૬૨
કલ્પસૂત્ર વિગેરેમાં શ્રી વિમલનાથ અને વીરભગવંતનું મોટું અંતર દેખાય
છે, તે કેવી રીતે ઘટે? ઉત્તર :-ભગવતી ટીકામાં બીજા વ્યાખ્યાનમાં “પ્રપૌત્રના શિષ્યસંતાનમાં દીક્ષા
લીધી, એમ કહેલ છે, તેથી કલ્પસૂત્રમાં કહેલ કાળને આશ્રયી કાંઈ
પાણ વિરુદ્ધ થતું નથી.૩-૬૦૧ .. પ્રશ્ન: નન્દી ટીકામાં સ્થિત્તોપાઈ. આ ગાથાના વિચારમાં યુદ્ધ - બુદ્ધ
દ્વારમાં સર્વ થોડા સ્વયંબદ્ધ સિદ્ધો છે, તેના કરતાં પ્રત્યેકબુદ્ધસિદ્ધો સંખ્યાતગુણા છે, તેઓથી પણ બુદ્ધિબોધિત સિદ્ધો સંખ્યાતગુણા કહેલા છે. તે કેમ ઘટે? કેમકે-બુદ્ધિ બોધિતોને કેવલ શ્રાવકો પાસે વ્યાખ્યાનનો
નિષેધ દશવૈકાલિક ટીકા વિગેરેમાં કહેલ છે. ઉત્તર:–બુદ્ધિ શબ્દ કરી તીર્થંકરીઓ અને સામાન્ય સાધ્વીઓ કહેવાય છે,
તેમાં તીર્થકરીના ઉપદેશમાં તો વિચાર કરવાનો નથી જ, અને સામાન્ય સાધ્વીઓને તો જોકે કેવલ શ્રાવકો પાસે ઉપદેશનો નિષેધ છે, તોપણ શ્રાવિકા મિશ્રિત શ્રાવકોને અને કારણે એકલા શ્રાવકોને ઉપદેશનો સંભવ
પણ છે. માટે કોઈ અઘટતી વાત નથી. ૩-૬૦૨ / પ્રશ્ન: 3M સામ મિં ડમિર નામાનોમાં
वंदित्तु सूरिमाई सज्झायावस्सयं कुणई॥१॥
આ શ્રાદ્ધદિનકૃત્યની ૧૩૧મી ગાથાનો અર્થ શો છે? ઉત્તર:-આ ગાથાનો અર્થ ટીકામાં સુપ્રસિદ્ધ જ છે, પરંતુ સૂત્રના પાઠ
માત્રથી સામાયિક પછી ઈરિયાપ્રતિકમણનો પ્રતિભાસ થાય છે, તેમાં સવિસ્તર આવશ્યક ચૂર્ણિના અક્ષરો અનુસરવા, જેથી સંશય દૂર થઈ જશે. કેમકે-આવા
પાઠોનું મૂળ ચૂર્ણિ છે, એમ જણાય છે. ૩-૬૦૩ પ્રશ્ન: સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનની ટીકામાં નારકીઓને
છિન્નતિ શિરોને હૂ આવું વિશેષણ લગાડેલ છે, તો નારકીઓ તો નપુસંક
છે, તેઓને પુરષચિહ્ન ક્યાંથી હોય? કે જે પરમાધામી છે? ઉત્તર:-નારકીઓ નપુસંકદી છે, તો પણ પુરુષચિહ્નનું હોવું વિરુદ્ધ નથી.
કેમકે-પુષ્પમાલા ટીકા વિગેરેમાં નપુંસકના લક્ષણોમાં કહ્યું કે હલ્લાહાવો સરવUાગો ૮િ માં મડવા ય વાળા-મહિલા સ્વભાવ, સ્વર અને વર્ણનો ભેદ, મોટું પુરુષચિહ્ન અને મૃદુવાણી. ઈત્યાદિક નપુંસકનાં લક્ષણો છે. ૩-૬૦૪
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૬૩
A
: હૈમપદ્મચરિત્રમાં “રામકેવલીના વચનથી ચોથીનરકમાં રહેલા રાવણ અને શંબૂક સાથે યુદ્ધ કરતા, અને પરમાધામીએ પીડેલા એવા લક્ષ્મણને દેખી, સીતાઈન્દ્ર ત્યાં જઈ, કાંઈક દુ:ખને નિવારવા લાગ્યો.” એમ કહેલ છે. તેમાં ચોથી નરકમાં સીતાઈન્દ્રનું જવું, અને પરમાધામીની પીડા કેવી રીતે ઘટે? કેમકે- સહસારંતિયા નાયનેફ્રેન ગતિ તત્ત્વમુ તિસુ પરમામિઅાવિષ્ટ "સહસારદેવલોક સુધીના દેવો સ્નેહે કરી ત્રીજી પૃથ્વી સુધી નારકમાં જાય છે. ત્રણ નરક પૃથ્વીમાં પરમાધામીએ કરેલી પીડા હોય, આ પ્રકારે પંચસંગ્રહ અને સંગ્રહણીનાં વચનો
છે.
–
ઉત્તર:— તિવ્રુપનમામિત્રજ્યાવિ સંગહણીનું આ વચન પ્રાયિક છે. માટે ચોથી નરક પૃથ્વીમાં રાવણ વિગેરેને પરમાધામીની કરેલી વેદના સંભવે છે, તેથી વિરોધ નથી, અને પંચસંગ્રહના સહસારતિય પાઠ બાબત જાણવું કે-અહીં પંચસંગ્રહનું પુસ્તક હાથમાં આવ્યું નથી, માટે ઉત્તર લખાએલ નથી, જ્યારે તે હાથ આવશે, ત્યારે જણાવીશું. ॥ ૩-૬૦૫ ॥
પ્રશ્ન: દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનેલ ચૈત્ય, અવિધિ ચૈત્ય છે, એમ આગમ વચન છે. પણ પુસ્તકાદિ ક્ષેત્રોમાં તે દ્રવ્યનું વાપરવું યુક્ત છે? કે અયુક્ત ? જે યુક્ત છે, તો ચૈત્યમાં કેમ અયુક્ત છે? અને તેણે અર્પણ કરેલું પુસ્તક સુસાધુઓ કેમ ગ્રહણ કરે છે? તેમજ કેટલાક ચિરંતન આચાર્યોએ શિથિલ માર્ગ દૂર કરીને પોતાની પાસે રહેલ મોતીઓને પાષાણથી વાટી કેમ નાંખ્યા? જે તે દ્રવ્ય પુસ્તકાદિમાં કલ્પતું હોત, તો શું કરવા મોતીઓને વાટી નાંખી ફેંકી દે?
ઉત્તર :— ચૈત્યને આશ્રયીને વિધિ, અવિધિનો વિચાર શાસ્ત્રોમાં બતાવેલ છે, પણ પુસ્તકને આશ્રયીને બતાવેલ નથી. માટે તે બન્નેય ક્ષેત્રોનું સરખાપણું નથી. તેથીજ પરંપરાએ પણ તેનું પુસ્તક ગ્રહણ કરાતું આવ્યું છે. આમાં કાંઈ પણ અયુક્ત નથી. અને જે કેટલાક ચિરંતન આચાર્યોએ સુવિહિત માર્ગ સ્વીકારતી વખતે મોતીનો ચૂરો કરી ફેંકી દીધા છે, તે ઉગ્રવૈરાગ્યપણાથી ફેંકી દીધા છે, માટે કાંઈપણ ગેરવ્યાજબીપણું નથી. ॥ ૩-૬૦૬ ॥
પ્રશ્ન: ઋષભદેવ સ્વામી સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી, તેઓને સામાયિકનો ઉચ્ચાર કોણે કરાવ્યો?
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ઉત્તર:-તે ચાર હજારે કે પ્રભુ પેઠે દીક્ષા લીધી, એમ અષભદેવ ચરિત્ર
વિગેરેમાં છે. ૩-૬૦૭ા પ્રશ્ન: વંદારવૃત્તિમાં લિજે ! પણ આ છંદના વ્યાખ્યાનમાં “ત્રિકોટિ
પરિશુદ્ધપણાએ પ્રસિદ્ધ” આમાં ત્રિકોટિ શબ્દનો શો અર્થ? ઉત્તર:-સૂત્ર અર્થ અને તદુભય રૂપ ત્રિકોટિ અથવા કપ, છેદ અને તાપ
લક્ષણ પરીક્ષા તે ત્રિકોટિ સંભવે છે.૩-૬૦૮. પ્રશ્ન: વંદનક નિર્યુત્તિમાં સર્વિલા ઈત્યાદિક ગાથામાં ભાવ સાગર આ
બે શબ્દોનો નાની ટીકામાં અર્થ ક્ય નથી; તો બહટીકામાં અર્થ
કર્યો છે? કે નહિ? ઉત્તર:-બહવૃત્તિમાં અર્થ કરેલ નથી, પણ ભગવતી સત્રના સોલામા શતકના
બીજ ઉદેશાની ટીકામાં ગૃહપતિનો અર્થ માંડલિક રાજા અને સાગારિક
શબ્દનો સામાન્ય ગૃહસ્થ અર્થ કરેલો છે. ૩-૬૦૯ ઉત્તર:- કિરાણાવલીમાં દશમા સ્વપ્નના અધિકારમાં વિર્દિ અવિ એવો
પાઠ છે. આવશયક ટીકામાં તો જુદો છે. કિરાણાવલીમાં તે પાઠ
ક્યાંથી લખ્યો હશે? તે જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:– આવશ્યક બૃહદવૃત્તિમાં પણ વિવારંવત આ પ્રકારે છે. તેનો
અર્થ વિબુધપંકજે એટલે ખીલેલા કમળવાળું પા સરોવર છે. તેમજ કિરાણાવલિમાં જે પાઠ છે તે કલ્પચૂર્ણિથી અથવા કોઈક અંતર્વાઅથી લખેલ હશે, એમ સંભવે છે. ૩૬૧૦
પણ્ડિતશ્રી ધનહર્ષ ગણિકત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સૌધર્મદેવની પદવીની અપેક્ષાએ શાન દેવની પદવી અધિક છે, તેમ
ભવનપતિ, જ્યોતિષ અને વ્યંતરોમાં માંહોમાંહે કઈ પદવી મૂન અને
કઈ અધિક છે? ઉત્તર-વ્યન્તર, જ્યોતિષ અને ભવનપતિઓને ઉત્તરોત્તર બહુલપણાથી
મહર્બિકપણું છે. માટે પદવીની અધિકતા પણ તેમજ છે. ૩-૬૧૧ પ્રશ્ન: ગંગાનદીનું પાણી લવણ સમુદ્રમાં પડે છે, તેમ માનુષોત્તર પર્વત
સન્મુખ જતી નદીઓનું જલ ક્યાં પડે છે?
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૬૫
ઉત્તર:-માનુષોત્તર સન્મુખ જતી નદીનું પાણી પુષ્કરવાર સમુદ્રમાં વિસામો
લે છે, એમ ઠાણાંગ વિગેરેની ટીકામાં બતાવ્યું છે. ૩-૬૧૨ : અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવતી વખતે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા શ્રાવકો
પવિત્ર થઈ ઉભા રહી શકે? ઉત્તર:–જાન્યથી આઠ અને ઉત્કૃષ્ટથી ઈચ્છા મુજબ. ૩-૬૧૩ પ્રશ્ન: જિનાલય વિગેરેમાં અષ્ટોત્તરી સ્નાત્ર ભણાતું હોય, ત્યારે શ્રાવિકાઓ જેવા,
ગાવા અને દર્શન માટે આવે? કે નહિ? ઉત્તર:–ગાવા વિગેરે માટે શ્રાવિકાઓ આવે છે, કેમકે-અષ્ટોત્તરી વિધિમાં તેમ
લખેલ છે. ૩૬૧૪ પ્રશ્ન: કોઈ શ્રાવકને બાર વત સંબંધી ચીપદી વિગેરે જેડકળા કરીને આપી
હોય, તેની અંદર પ્રથમવત વિગેરે અધિકારવિશેષમાં ઉપધિ મુહપત્તિ પડિલેહ્યા બાદ સક્ઝાય કરતી વખતે કોઈને પણ બોલવાને ઘે?
કે નહિ? ઉત્તર:-પડિલેહણ-સ્વાધ્યાયના સમયે પાંચ ગાથા વિગેરે બોલવાને કહ્યું
છે. ૩-૬૧૫ા. ધ: ચંપા વિગેરેના કુલથી વાસિત કરેલું પાણી સકલ લીલોતરીના પચ્ચકખાણવાળા
શ્રાવકને પીવું કલ્પે? કે નહિ? ઉત્તર-પચ્ચખાણવાળાને તે પાણી પીવું કહ્યું છે. ૩-૬૧૬ો. પ્રશ્ન:ચૌમાસીની અઠ્ઠાઈ ચૌદશ સુધી ગણવી કે પુનમ સુધી ગણવી? ઉત્તર: ચૌમાસીની અફાઈ હમણાં ચૌદશ સુધી ગણાય છે. અને પૂનમ
તો પર્વ તિથિ તરીકે આરાધવી જ જોઈએ..૩-૬૧૭ પ્રઃ ચૈત્ર-આસો માસની અઠ્ઠાઈમાં પૂનમ ગણાય કે નહિ? ઉત્તર-તે બન્નેય અઠ્ઠાઈમાં પૂનમ ગણાય છે. ૩-૬૧૮ ya: a ચૂડલો યુથ કદિ મિટ્ટા
इल्ली मंकुण जुआ खुडही जूआ य गद्दहिया ॥१॥ આરાધન પતાકાની ગાથામાં ચુડેલીને તેઈદ્રિયમાં કહી છે, અને જીવ વિચારમાં માફવા પદે કરી ચુડેલ અર્થ બેઈંદ્રિયની ગાથામાં કરાય
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૬૬
છે. માટે આ બન્નેયમાં પ્રમાણ શું?
ઉત્તર :— ચુડેલના નહિ. ॥૩-૬૧૯ ||
વિષયમાં મતાંતર જાણવું. અને મતાંતરમાં મુંઝાવું
પ્રશ્ન: રોગી પુરુષને ત્રણ પ્રકારના આહારના ત્યાગ રૂપ અણસણ કરાવાય છે, તે ઉચ્ચરાવવાનો શો વિધિ છે?
ઉત્તર :— પહેલા અમુક વખત સુધી કરેલ તિવિહાર, ચોવિહાર પચ્ચક્ખાણવાળા પુરુષને સાગારિક અણસણ ખડુ મે દુખ્ત પમાઓ આ ગાથાના ઉચ્ચારપૂર્વક કરાવાય છે. ॥ ૩-૬૨૦ ॥
પ્રશ્ન: સૂક્ષ્મ નિગોદથી નીકળેલો જીવ ફરી તેમાં જાય ? કે નહિ ?
ઉત્તર :— સૂક્ષ્મ નિગોદથી નીકળેલ જીવ ફરી પણ સૂક્ષ્મ નિગોદમાં જઈ શકે છે. ॥ ૩-૬૨૧ ॥
પ્રશ્ન: ઉપાશ્રયમાં પેસતો છુટો શ્રાવક નિસિહી અને નીકળતો આવસહી કહે? કે નહિ ?
ઉત્તર :— સામાયિક વિગેરે વ્રત વિનાનો શ્રાવક પેસતાં નિસિહી કહે, પણ નીકળતાં આવસહી કહે નહિ. ॥ ૩-૬૨૨ ॥
પ્રશ્ન: જિનમંદિરમાંથી નીકળતા સાધુઓ અને શ્રાવકોએ આવસહી કહેવી?
કે નહિ ?
ઉત્તર :— સાધુઓએ આવસ્સહી કહેવી, પણ શ્રાવકોથી કહેવાય નહિ. ॥ ૩-૬૨૩॥ પ્રશ્ન: અણિમા વિગેરે આઠ મહા સિદ્ધિઓ કઈ લબ્ધિમાં સમાય છે? અને મહાવ્રતી કે દેશવિરતિ કે મિથ્યાદષ્ટિઓને સંભવે ? કે નહિ ?
ઉત્તર :— અણિમા વગેરે સિદ્ધિઓ વૈક્રિય લબ્ધિમાં અંતર્ગત છે અને તે મિથ્યાત્વીઓ અને સમકિતીઓને સંભવે છે. ૩-૬૨૪॥
પ્રશ્ન: વીરભગવંત દેશના આપી, દેવછંદામાં પધારે, ત્યારે ૧૧ ગણધરોમાં ગૌતમગણધર જ મોટા હોવાથી દેશના આપે? કે પટ્ટધારી હોવાથી સુધર્માસ્વામી દેશના આપે ? કે કોઈ બીજા ગણધરદેવ આપે ?
ઉત્તર :—દીક્ષાએ મોટા હોવાથી ગૌતમસ્વામી હાજર હોય, તો તે જ દેશના આપે, અને હાજર ન હોય, તો હાજરમાંથી જે મોટા હોય, તે આપે છે. ૫૩-૬૨૫॥
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પ્રસ: જંબુસ્વામી અને પ્રભવસ્વામીએ સાથે દીક્ષા સીધી; જંબૂસ્વામીનું ૮૦ વર્ષનું સર્વ આયુષ્ય છે, અને પ્રભવસ્વામીનું ૮૫ વર્ષનું છે. સાથે દીક્ષા વખતે ૩૦ વર્ષના પ્રભવ સ્વામી હતા, તો જંબુસ્વામી વિદ્યમાન છતાંજ પ્રભવસ્વામીનું સ્વર્ગવાસીપણું પ્રાપ્ત થાય છે, માટે આ બાબત, પટ્ટાવલીમાં લખેલ હકીકત સાથે કેવી રીતે મળે ?
ઉત્તર :— જંબુસ્વામીની દીક્ષા થયા પછી કેટલાક વર્ષોએ પ્રભવસ્વામીએ દીક્ષા લીધી હતી, એમ સંભવે છે. તેથી કોઈ વિરોધ આવતો નથી. તે બાબત પરિશિષ્ટ પર્વમાં કહી છે. પાંચમા ગણધર ભગવાનને પણ એ પ્રકારે વિનંતિ કરી, તેથી પરિવાર સહિત જંબૂસ્વામીને દીક્ષાવિધિપૂર્વક આપી;” હવે કોઈ દિવસે પિતાને પૂછીને પ્રભવ પણ આવ્યો. તેણે પણ જંબુસ્વામીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. ॥ ૩-૬૨૬॥
પ્રશ્ન: આકાશનો પ્રદેશ અને પુદ્ગલનો પરમાણુ આ બેમાંથી સૂક્ષ્મ કોણ છે?
ઉત્તર :— તે બન્નેયનો વિભાગ થતો ન હોવાથી, પ્રદેશની અપેક્ષાએ બન્ને તુલ્ય છે. પણ અવગાહનાની અપેક્ષાએ તો એક આકાશ પ્રદેશમાં અનન્તા પરમાણુ અવગાહી શકે છે. તે વિશેષ જાણવો. ॥ ૩-૬૨૭ ॥
પ્રશ્ન: : પ્રવચન સારોદ્ધારની ટીકા વિગેરેમાં ઈંદ્રિયોના વિષયનું પ્રમાણ આત્માંગુલે કરી કહ્યું છે, ચક્ષુના ઉત્કૃષ્ટ વિષયમાં જેણે લાખ યોજનનું શરીર બનાવેલ છે, તે વિષ્ણુકુમારનું છાંત મૂક્યું છે. તે આવી રીતે- “ચક્ષુ ઈંદ્રિય કાંઈક અધિક લાખ યોજન દૂરથી રૂપને દેખી શકે છે. વિષ્ણુકુમાર વિગેરે પોતાના પગ પાસે રહેલ ખાડાદિકમાં રહેલ ઢેફા વિગેરે જોઈ શકે છે, તેથી લાખ યોજનથી કાંઈ અધિકપણું બતાવ્યું છે એમ નવતત્ત્વની અવસૂર્ણિમાં છે. માટે ચક્ષુઈંદ્રિયના વિષયમાં વિષ્ણુકુમારનું દૃષ્ટાંત બતાવેલ હોવાથી, વિષ્ણુકુમારે વિશ્ર્વલું શરીર આત્માંગુલના માપથી બનેલ હોય તેમ સંભવ છે. નહિંતર તો, દાંત બંધબેસતું બને નહિ. આમ છતાં હીરપ્રશ્નમાં ચોથાપ્રકાશને અંતે “વિષ્ણુકુમારે બનાવેલ શરીર ઉત્સેધ અંગુલના માપથી છે” એમ કહ્યું, તે કેવી રીતે ઘટે ?
ઉત્તર :— વિષ્ણકુમારે વિક્વેલ કાંઈક અધિક લાખ યોજનનું શરીર ચમરેન્દ્ર વિગેરેની પેઠે પ્રમાણ અંગુલથી પણ બન્યું હોય, તેમ સંભવે છે. માટે આમાં કાંઈ વાદવિવાદ નથી. અને જે હીરપ્રશ્નમાં તેને ઉત્સેધ અંગુલના
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૬૮
માપવાનું કહ્યું તેમાં કાંઈક વિધેય છે. ૩-૬૨૮૫ બ: પ્રતિક્રમણમાં ખમાસમણ આપીને ભગવાન હ, આચાર્યોં ઈત્યાદિક ચાર
ખમાસમણમાં પહેલું જે ભગવાનાં પદ છે તેમાં ભગવતુ શબ્દનો અર્થ શો થાય? કોઈક કહે છે કે-“સુધર્મા સ્વામી થાય” અને કોઈક“મંડલીના સ્વામી ગીતાર્થ મુનિવર થાય” એમ કહે છે. અને કોઈક “તીર્થકર અર્થ થાય” એમ બોલે છે. અને પ્રતિકમણ તગર્ભ ગ્રંથના બાલબોધમાં જ્યારે કારણે હિન્તર્લિ વાલઃ એમ લખ્યું છે, અને લધુપ્રતિકમાણ ગહિતમાં ભગવતુ શબ્દના ચાર અર્થ બતાવ્યા છે, માટે શો અર્થ
થાય? ઉત્તર:-પરંપરાએ ભગવતુ શબ્દનો અર્થ ધર્માચાર્ય સંભળાય છે, અને જે
પ્રતિકમાણ હેતુ ગર્ભના બાળબોધમાં “ચાર ખમાસમણે અરિહંતાદિક વાંદ” એમ કહ્યું છે, તે બાલબોધ કોનો કરેલ છે? તે જણાવવું
તે જોયા બાદ જણાશે. ૩-૬૨૯ પ્રશ્ન: દેરાસરમાં મૂલનાયકની દષ્ટિ દ્વારશાખના કેટલામા ભાગે લાવવી જોઈએ?
અને વિવેક વિલાસ વિગેરેમાં શું બતાવ્યું છે? ઉત્તર:-વિવેક વિલાસમાં
द्वारशाखाष्टभिर्भागैरधः पक्षात् विधीयते । मुक्त्वाष्टमं विभागं च, यो भागः सप्तमः पुनः ॥१॥ तस्यापि सप्तमे भागे, गजांशस्तत्र संभवेत् । प्रासाद-प्रतिमावृष्टिर्नियोज्या तत्र शिल्पिभिः ॥२॥
“ધારશાખાના નીચેથી ઉપર સુધી આઠ ભાગ કરવા. તેમાં સહુથી ઉપરનો આઠમો ભાગ છોડી દેવો, અને વળી સાતમા ભાગના આઠ ભાગ કરવા, તેમાં નીચેથી તેનો સાતમો ભાગ આવે તેમાં ગજાંશ સંભવે, માટે તેમાં શિલ્પીઓએ પ્રતિમાની દષ્ટિ રાખવી. ધારશાખાના કરેલા આઠ ભાગોમાંથી જે સાતમો ભાગ છે, તેના આઠ ભાગ કરવા. તેમાં નીચેના છે અને ઉપરનો એક છોડી દઈ સાતમા
ભાગમાં પ્રતિમાની દષ્ટિ રખાય છે તે જાણી લેવું. . ૩-૬૩૦ છે પણ: જિનમંદિરમાં ભમતીની દેરીઓ ૨૩ કરવી કે ૨૪? “મૂળ નાયક
સાથે ચોવીસ થાય માટે ૨૩ જ કરવી” એમ કોઈ કહે છે. તેથી આમાં પ્રમાણ શું?
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ઉત્તર:— મૂળનાયકના દેરાથી જુદી ૨૪ દેરીઓ કરાય છે, એમ અહીંના સૂત્રધારો કહે છે. ૫૩-૬૩૧॥
પ્રશ્ન: ચાર નિકાયના દેવોની એક એક કોટી એટલે ચાર ક્રોડ દેવો જઘન્યથી તીર્થંકર પ્રભુ પાસે હોય? કે તમામના મળી એક ક્રોડ દેવો હોય ? તે જણાવવા કૃપા કરશો. કોઈ કહે છે કે-ચાર કોડના અક્ષરો વીતરાગસ્તવ ટીકામાં છે.” તે સાચું છે? કે નહિ ?
ઉત્તર :— ચારે નિકાયના મળી એક ક્રોડ દેવો હોય છે, એમ જણાય છે. કેમકે નામમાલા વિગેરેમાં તેમ કહેલ છે. અને જેમાં “દરેક નિકાયના એક એક ક્રોડ દેવો હોય” એમ કહેલ હોય, તે વીતરાગ સ્તવની ટીકા કઈ? અને કોણે બનાવેલ છે? તે જણાવવું તેથી જણાશે. ॥ ૩-૬૩૨॥ પ્રશ્ન : જિનેશ્વરના સમોસરણમાં સંખ્યાતા દેવો માય ? કે અસંખ્યાતા માય ? ઉત્તર : યોગશાસ્ત્ર ટીકામાં કહ્યું કે “સમોસરણમાં અસંખ્યાતા સુરનર વિગેરે માઈ જાય છે” માટે તેમાં કાંઈ અયોગ્ય નથી. અને જે નામમાલા વિગેરેમાં કોઈ ઠેકાણે કોટાકોટિ સંખ્યા બતાવી છે, તેમાં વિશેષની વિવક્ષા કરી નથી, એમ જણાય છે. ॥ ૩-૬૩૩ ॥
poptos
પ્રશ્ન: સંવચ્છરી પ્રતિક્રમણમાં “૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી ઉપર એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો.” એમ કોઈ કહે છે. અને કોઈ કહે છે કે “ છેલ્લો નવકારનો કાઉસ્સગ્ગ ન કરવો.” આમાં પ્રમાણ શું?
ઉત્તર :— સંવચ્છરી પ્રતિક્રમણમાં નવકાર સહિત ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવાનું પ્રતિક્રમણ હેતુ ગર્ભ ગ્રંથમાં કહ્યું છે અને પરંપરાએ પણ તેમજ કરાય છે. ૩-૬૩૪॥
પ્રશ્ન:
વિચરતા સાધુઓ વડે ગૃહસ્થની હાજરીમાં રોહરણે કરી પગ પૂંજવામાં આવે, તો માર્જના અસંયમ દોષ બતાવેલ છે, તેમાં શો હેતુ છે?
ઉત્તર:અપરિણત લોકો ઉપહાસ વિગેરે કરે, તે હેતુ જાણવો. ॥ ૩-૬૩૫ ॥ પ્રશ્ન: જે અરિહંત આદિ વીશપદનું આરાધન કરે છે, તેમાં તે પદનું ગમણું ઉપવાસના દિવસે જ કરાય ? કે ત્રણ દિવસ સુધીમાં કરાય?
ઉત્તર :— જે ચોથ ભક્તે વીસસ્થાનક તપ આરાધન કરે છે, તે બે જુદા [સન પ્રશ્ન-૨૨]
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૭૦ જુદા ચોથ-ભક્તો કરતો હોય, તો ત્રણેય દિવસમાં પણ પદનું ગણણું કરી શકે, પણ લાગલગટ કરે, તો સંભવ પ્રમાણે કરે, એમ જાણવું. ૩-૬૩૬ * આ જગતમાં કેટલાક જીવો પહેલાં અનેક પ્રકારની યોનિ વાળા બની
પોતે કરેલ કર્મને આધીન બનેલા હોવાથી, બસ અને સ્થાવરના સચિત્ત અને અચિત્ત શરીરોમાં પૃથ્વીકાયપણાએ ઉત્પન્ન થાય છે.
જેમ “મસ્તકમાં મણિ પેદા થાય, હાથીદાંતમાં મોતીઓ પેદા થાય, વિક્લેન્દ્રિય સીપો વિગેરેમાં પણ મોતીઓ થાય, અને પારકર વિગેરે ભૂમિમાં લવણપાણે ઉપજે છે.” આ પાઠ સૂયગડાંગ સૂત્રની દીપિકામાં છે. આમ કહીને ખરતરો મોતીને સચિત્ત કહે છે. અને
હીરપ્રશ્નમાં મોતી અચિત્ત કહેલ છે, તો તે કેવી રીતે છે? ઉત્તર:-સૂયગડાંગ સૂત્રની દીપિકા વિગેરેમાં “મોતી જોકે સચિત્તપણે ઉપજે”
એમ કહેલ છે, તોપણ અનુયોગદ્વાર વિગેરેમાં અચિત્ત મોતી કહ્યા છે. તેથી ઉપજવાના સ્થાને મોતી સચિત્ત હોય, અને ત્યાંથી બહાર નીકળેલા અચિત્ત હોય છે. એમ બહુ સુતો કહે છે. જેઓ સર્વદા મોતીનું સચિતપણું કહેતા હોય, તેઓને મોતીના ચુડલાવાળી શ્રાવિકાઓના હાથે આહારાદિકનું
વહોરવું વિગેરે વજી દેવું પડશે. ૩-૬૩૭ મ: “ગાય- કાનિફૂar” ઈત્યાદિ. આમાં સૂતક શબ્દ દરેક સાથે
જોડાય છે, તેથી જતસતા જન્મ પછી દશ દિવસ સુધી, અને મૃતસૂતક-મરણ પછી ૧૦ દિવસ સુધી હોય છે. તેમાં જે વય છે, તે બે પ્રકારે છે. લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક બે પ્રકારે છે. ઈશ્વર અને પાવતકથિક. તેમાં ઈશ્વર મરણ વિગેરેનું તે બતાવે છે. લોકમાં સૂતકના દશ દિવસ વય છે, તે ઈશ્વર છે. અને યાવત્રુથિક એટલે વરુડ છીપા, ચામડીઆ, ડોંબ વિગેરે- અસ્પૃશ્ય જાતિઓનો સ્પર્શ વર્જવો, આ પ્રમાણે યવહાર ટીકામાં છે.” એમ કહીને ખરતરો સુકનું ઘર ૧૦ દિવસ સુધી વર્જે છે. અને હીરપ્રશ્નમાં તો કહ્યું છે કે “દશ
દિવસનો પ્રતિબંધ જામ્યો નથી.” તો આ બાબત કેમ છે? ઉત્તર-વ્યવહારની ટીકામાં જે દશ દિવસનું વર્જન છે, તે દેશવિશેષને
આશ્રયીને છે, તેથી જે દેશમાં સૂતકસંબંધી જે મર્યાદા હોય, તેટલા દિવસ વર્જવા, તેથી પ્રશ્નોત્તર સંઘ સાથે કોઈ વિરોધ આવશે નહિ. ૩-૬૩૮
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પ્રશ્ન: પ્રવચન સારોદ્ધારના ત્રીજા શતકની ૩૩ મી ગાથાના સંગતિયામિ અપ્પત્તિને આ પદના વ્યાખ્યાનમાં આણંદસૂરિજીએ કહેલ છે કે :-“સાંગરી વિગેરે ન નાંખ્યા હોય, તેવો દહીંનો ઘોળ વિગેરે લ્યે છે, જે સાંગરી વિગેરે નાંખ્યા હોય, તો વિદલદોષનો સંભવ હોવાથી ઘોળ વિગેરે કલ્પે નહિ.” આ વચનના બળથી ખરતરો સાંગરીફળ અને બાવળના પઈડાને પણ વિદલપણે માને છે. આનંદસૂરિ તો વડગચ્છીય સંભળાય છે, માટે તેનું વચન કેવી રીતે આપણને પ્રમાણ ન હોય ?
ઉત્તર :— આનંદસૂરિનો કરેલો ગ્રંથ તો હજુ સુધી જોવામાં આવ્યો નથી, તે જોવામાં આવે, તો તે સંબંધી વિચાર કરવો વ્યાજબી ગણાય. નહિંતર તો ન ગણાય. ॥ ૩-૬૩૯ ॥
પ્રશ્ન: પન્નવણાના બીજા પદમાં બાદર અગ્નિના અધિકારમાં વાયાવ ડુખ્ય પન્ધનું મહાવિદેતુ આ પદના વ્યાખ્યાનમાં ‘વ્યાઘાત-એટલે અતિસ્નિગ્ધકાલ અથવા અતિ લુખો કાલ હોય ત્યારે અગ્નિનો વિચ્છેદ થાય છે, તેથી જ્યારે પાંચ ભરત અને ઐરાવતમાં સુષમ-સુષમા અને સુષમ-દુષમા વર્તે છે, ત્યારે અતિસ્નિગ્ધકાલ છે, અને દુ:ષમ દુષમામાં અતિ લુખો કાલ છે, તેમાં અગ્નિનો વિચ્છેદ છે.”એમ કહ્યું છે. આ થનમાં પહેલા અને ત્રીજા આરે બાદર અગ્નિનો નિષેધ કહ્યો, બીજા આરે નહિ. તેથી બીજા આરે અગ્નિ હોય ? કે નહિ ?
વળી, સુષમ-દુ:ષમામાં અગ્નિનો નિષેધ કહ્યો અને અશિસ્ત પાન ઈત્યાદિક કરી અગ્નિનો સંભવ કહ્યો, તે કેવી રીતે ઘટે ? વળી, ઉત્સર્પિણીનો બીજો આરો કેટલોક જાય; ત્યારે બાદર અગ્નિ ઉપજશે, અને કેટલોક જાશે, ત્યારે નીતિ શરૂ થશે, તે નીતિનો પ્રવર્તક કોણ થશે?
66
ઉત્તર:— પન્નવણાના પાઠ અનુસાર પહેલા, બીજા અને ત્રીજા આરામાં કાળનું અતિસ્નિગ્ધપણું કહ્યું છે, તેથી શંકા થી રહે? અર્થાત્ ન જ રહેવી જોઈએ. ત્રીજા આરામાં અતિસ્નિગ્ધપણું કહ્યું છે, છતાં તેને છેડે અગ્નિનું ઉત્થાન થાય” ઈત્યાદિ ક્શન તો અલ્પની અવિવક્ષા હોવાથી દૂષણ કરનાર નથી.
“ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆતમાં પુષ્કરાવર્ત વિગેરે પાંચ મેઘો વર્ષવાથી બાદર વનસ્પતિ પ્રગટ થવાથી, બીલથી બહાર નીકળેલ
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૭૨
મનુષ્યોએ માંસાદિ વર્ઝનરૂપ નીતિ આદરી. અને ગામડા વિગેરેની રચના, આદિ શબ્દથી અગ્નિ વિગેરેનો સંભવ થતાં પાકાદિક કરવાનું બીજા આરાને છેડે જાતિસ્મરણ-વાળા પહેલા વિમલવાહન કુલકરથી પ્રવર્ત્યે” એમ હૈમ વીર ચરિત્રમાં કહેલ છે. II૩-૬૪૦ ॥
પ્રશ્ન: પન્નવણાના બીજા પદમાં બેઈંદ્રિય વિગરે પર્યાપ્ત અને અપર્યાપ્તાના સ્થાનના પ્રશ્નના અધિકારમાં ૩૪નોર્ તવ વેસખાતે આ પદમાં-“ઊર્ધ્વલોકમાં તેના એક દેશ ભાગમાં એટલે મેરુપર્વત વિગેરેની વાવડીઓમાં શંખ વિગેરે બેઈંદ્રિયાદિ જીવો કહેલા છે, અને एगिंदिअ पंचिंदिय उड्ढे अ अहे अ तिरिअलोए अ । विगलिंदिअ जीवा पुण, तिरिअलोए मुणेअव्वा ॥ १ ॥
આ ગાથામાં “તિર્ધ્વલોકમાં વિલેંદ્રિય જીવો જાણવા” એમ કહ્યું તે કેવી રીતે છે?
99
ઉત્તર:— ભિલિય વિંયિ॰ આ ગાથામાં જે તિતિલોકમાં જ બેઈંદ્રિયજીવોનું પ્રતિપાદન કર્યું, તે બહુલતાને આશ્રયીને જાણવું. ॥ ૩-૬૪૧ ॥
પ્રશ્ન: પ્રથમપદમાં આસાલિકના અધિકારમાં સંતોમુકુત્તદ્વાઞા આ પાઠ દેખાય છે, અને ટીકામાં અદ્ધા એ પદનું વ્યાખ્યાન લેવામાં આવતું નથી, તેથી સૂત્રમાં તે પદ અધિક છે? કે ટીકામાં ન્યૂન છે?
ઉત્તર:—સૂત્રમાં અન્ના પદ છે, ટીકામાં તેનું વ્યાખ્યાન કર્યું નથી, તે તો સુગમ હોવાથી કરેલ નથી, એમ જાણવું. ૩-૬૪૨ ૫,
પ્રશ્નઃ પ્રશ્ન: લીલા નાળીએરમાં અથવા સૂકા નાળીએરમાં કેટલા જીવ હોય? તેમજ તેના બીયામાં સંખ્યાતા જીવ હોય? કે અસંખ્યાતા હોય? કે અનંતા જીવો હોય ? કેમકે કેટલાકો બીયામાં અનન્તા જીવો હોય, એમ પ્રતિપાદન કરે છે, માટે ખરું શું છે?
ઉત્તર :—બી સહિત નાળીએરમાં એક જ જીવ હોય છે. ૩-૬૪૩ા
પ્રશ્ન: લીલા તથા સૂકા સીંગોડામાં કેટલા જીવો હોય ?
ઉત્તર :— લીલા અથવા સૂકા સીંગોડામાં બે જીવ કહેલ છે. ૫૩-૬૪૪ના
પ્રશ્ન: આવળ વનસ્પતિમાં સંખ્યાતા જીવો? અસંખ્યાતા જીવો? કે અનંત જીવો હોય ? અને તેનું સ્વરૂપ કયા ગ્રંથમાં કહેલું છે?
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૭૩
ઉત્તર :— આવળના મૂળ વિગેરેમાં અસંખ્યાત જીવો હોય છે. અને પાંદડા વિગેરેમાં એક એક જીવ હોય છે. એમ પન્નવણા સૂત્ર વિગેરેમાં કહ્યું છે. ૫૩-૬૪૫મા
પ્રશ્ન : ઉત્સેધ અંગુલથી બનેલ ત્રણ હાથથી માંડી છ હાથવાળા જીવોને તે જ ભવમાં મોક્ષ થાય ? કે નહિ ?
ઉત્તર :— ઉત્સેધ અંગુલથી બનેલ બે હાથથી માંડી સાધિક પાંચસો ધનુષ્ય સુધી શરીર ધારણ કરવાવાળા જીવો મુક્તિમાં જઈ શકે છે. ૫૩-૬૪૬ા
પ્રશ્ન: સદ્દામનાપમાળે, પુત્વીજાપ્ તિ ને નીવા
તે પારેવમિત્તા, તંબૂદ્દીને ન માયંતિ ? ॥ एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जड़ सरसवमित्ता, जंबूद्दीवे न मायंति ॥ २ ॥
“લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના કકડામાં જે જીવો હોય છે, તેને પારેવા જેવડા શરીરવાળા માા હોય; અને તેનાથી જંબૂટ્ટીપ ભરવામાં આવે, તો તે જીવો જંબૂઠ્ઠીપમાં માય નહિ. ॥ ૧ ॥
એક પાણીના બિંદુમાં જેટલા જીવો જિનેશ્વરોએ કહેલ છે, તે જીવોને સરસવ જેવડા શરીરવાળા કલ્પીને તે જીવોથી જંબૂદ્દીપ ભરવામાં આવે, તો જંબુદ્રીપમાં તે બધા માઈ શકે નહિ.” ॥૨॥
આ બે ગાથા પ્રતિક્રમણ સૂત્ર ટીકા અને પ્રવચન સારોદ્ધાર ટીકા વિગેરેમાં જેમ જોવામાં આવે છે, તેમ તેઉકાય વિગેરે એકેન્દ્રિય જીવોનું પ્રતિપાદન કરનારી ગાથાઓ પ્રાય: કરી ગ્રંથમાં લેવામાં આવતી નથી. તેનું શું કારણ? તેમજ “બરંટીના ચોખા (કુરીયા) પ્રમાણ તેઉકાયમાં જે જીવો છે, તેઓને મસ્તકની લિખપ્રમાણ દેહવાળા ક્પી, તેનાથી જંબૂદ્દીપ ભરવા માંડે, તો તેમાં સમાઈ શકે નહિ. અને માત્ર લીંબડાનું પાન ફરકાવે તેટલાજ વાયુકાયમાં જેટલા જીવો છે, તેઓનો ખસખસ જેવડો દેહ કલ્પીને ભરવા માંડીએ તો જંબુદ્વીપમાં માય નહિ.' આ અર્થ પ્રમાણ છે? કે નહિ ?
વળી, આ અર્થ પ્રતિપાદન કરનાર જેવી તેવી બે ગાથા છૂટા પાનામાં છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૭૪
बरटीतंदुलमित्ता, तेउजीवा जिणेहि पन्नत्ता। मत्थयलिक्खपमाणा, जंबुद्दीवे न मार्यति॥१॥ जे लीवपत्तफरिसा, वाऊजीवा जिणेहिं पन्नत्ता। ते जइ खसखसमित्ता, जंबुद्दवे न मायति ॥२॥
વળી, જે પૃથ્વીકાય વિગેરે જીવનું પ્રમાણ પ્રતિપાદન કરનારી ગાથામાં પારેવા વિગેરે બતાવ્યા છે, તે જુદા જુદા તીર્થકર્ના કાળમાં જુદા જુદા પ્રમાણવાળો દેહ ધારણ કરવાવાળા હોય છે, તેથી ક્યા
કાળના પારેવા ગ્રહણ કરવા? ઉત્તર:-તેઉકાય વિગેરેના શરીરનું માપ પ્રતિપાદન કરનારી બે ગાથા જેકે
મોટા ગ્રંથોમાં જોવામાં આવતી નથી, તો પણ સૂત્ર સાથે મળતી જ છે. કેમકે તેનો અર્થ સૂત્રને અનુસરતો છે. તેમજ જીવમાન પ્રતિપાદન કરનાર પારેવા વિગેરેનું માન અવસ્થિતકાળવાળા મહાવિદેહમાં જે હોય છે, તે ગ્રહણ કરવું એમ જણાય છે. ભોળાજીવોને બોધ કરવા માટે
આ ઉપદેશ છે. માટે તેમાં કાંઈ પણ દોષ નથી.૩-૬૪૭ | પ્રશ્ન: નામમાલામાં “છ અરે મનુષ્યો ૧૬ વર્ષના આયુષ્યવાળા અને એક
હાથ ઊંચા દેહવાળા થશે.” એમ કહ્યું છે. અને લઘક્ષેત્ર માસમાં તો “પાંચમા સરીખા છઠ્ઠા આરામાં બે હાથ ઊંચા અને ૨૦ વરસના
આયુષ્યવાળા મનુષ્યો થશે.” એમ કહ્યું. તે શી રીતે બંધ બેસતું થાય? ઉત્તર:-નામમાલામાં મનુષ્યનું જે માન બતાવ્યું તે છઠ્ઠા આરાના છેલ્લા
ભાગનું જાણવું અને લઘુક્ષેત્ર માસમાં જે કહ્યું તે છ આરાના
પહેલા દિવસને આશ્રયીને જાણવું ૩-૬૪૮ પ્રશ્ન: લઘુક્ષેત્ર માસમાં “પ્રથમના ત્રણ આરાઓમાં મનુષ્યોને અનુક્રમે ૩-૨-અને
૧ દિવસે તુવરનો કણ, બોર અને આંબળા પ્રમાણ આહાર હોય છે.” એમ કહ્યું છે. તો તે તુવરનો દાણો વિગેરે આરે આરે જુદા જુદા
માનવાળા હોય છે. તેથી કયા આરાના તે ગ્રહણ કરવા? ઉત્તર:-પહેલા, બીજા અને ત્રીજા આરામાં જેવડા થાય તે લેવા. તે પ્રમાણે
આહાર હોય એમ જાણવું. ૩-૬૪૯ [ આ કાળના જીવોને સમજાવવાના ઉદેશથી એ માપ આપેલ હોય તો આ કાળના માપના તુવેર વિગેરે લેવા ઠીક લાગે છે. આ બાબત પ્રાચીન ગાથાઓમાં વિવેચન લેવામાં
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૭૫
આવેલું છે.] : मज्झण्णाओ परओ जाव दिवसस्स अंतोमुत्तं ताव पिप्पइ०
“મધ્યાહનથી લઈ દિવસના છેલ્લા અંતર્મુહૂર્ત સુધી પોસહ લેવાય, એમ સામાચારીમાં છે. તેથી ત્રીજા પહોરની પહેલાં અને મધ્યાહનથી
આગળ રાત્રિપોસહ લેવા કહ્યું? કે નહિ? ઉત્તર:–મધ્યાહન પછી રાત્રિપોસહ લેવા કહ્યું છે, પણ હાલમાં પ્રવૃત્તિ
મુજબ પડિલેહણથી પહેલાં ઉચ્ચરાવાતો નથી. પરંતુ પડિલેહણ બાદ
કરાવાય છે. ૩૬૫૦ છે. પ્રશ્ન-શનિ વિગેરે ગ્રહોની રાશિ પરાવર્તનનો આ દિવસ છે, એમ જાણીને
જેઓ જિનેશ્વરની પૂજા, આયંબિલ વિગેરે કરે, તેઓનું સમકિત મલીન
થાય? કે નહિ? ઉત્તર–શનિ વિગેરે ગ્રહોની રાશિ ફરે તે દિવસે વિશેષ તપ, પૂજા વિગેરે
કરે, તેઓનું સમકિત મલિન થાય તેમ જાણેલ નથી.૩-૬૫૧ પ્રશ્ન જે દિવસથી માંડીને શિવપંથીઓ માઘસ્નાન કરે, તે દિવસથી માંડી
કેટલાક શ્રાવકો પણ પોતાના ઘરે ઉનું પાણી વિગેરેથી સ્નાન કરીને જિનમંદિરમાં જઈ, જિનપૂજા કરે અને તે માસના છેલ્લા દિવસે જિનેશ્વરની ભક્તિને માટે રાત્રિગો અને લાડવા વિગેરે પક્વાન કરે છે, તેને માઘસ્નાન કહેવાય છે. “તે કરવામાં મિથ્યાત્વ લાગે,” એમ કહીને
કેટલાક નિષેધ કરે છે. તે પ્રમાણ છે? કે નહિ? ઉત્તર:-માઘ મહિનામાં સ્નાન, પૂજા, છેડે રાત્રિન્ગો અને લાડવા વિગેરેનું
કરવું, એવું જેઓ કરે છે, તે વ્યાજબી લાગતું નથી. પ્રસંગદોષ વિગેરે
થઈ જાય, માટે તે ભયથી તે અનાચી છે. ૩૬૫ર . પ: મોહનીયકર્મ તોડવા ૨૮ અમો નિરંતર કરવા શરૂ કર્યો, તેની વચ્ચમાં
ઉચ્ચરેલ પંચમી, રોહિણી વિગેરે દિવસ આવે, તો તેની તપશ્ચર્યા
અકમોમાં સમાઈ જાય? કે જુદો ઉપવાસ કરવો જોઈએ? ઉત્તર:-મોહનીય કર્મના નિરંતર અકમો કરવા શરૂ કર્યા, અને વચ્ચગાળે
પંચમી, રોહિણી વિગેરેનો તપ જેટલો કરવો બાકી રહ્યો હોય તે શક્તિ છતાં પછી કરી આપવો, અને શક્તિ ન હોય, તો તેમાં પણ આવી જાય છે. ૩-૬૫૩
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ગામ: પદનું ગણણું અથવા એકવારનું દેવવંદન ભૂલી જવાય, તો બીજે દિવસે પારણું કરવા અગાઉ તે કરી લે, તો સુઝે? કે નહિ ?
ઉત્તર :— પ્રથમ દિવસે વિસ્મરણથી રહી ગયેલ પદનું ગણણું અથવા એક વખતનું દેવવંદન બીજા દિવસે પારણા પહેલાં તપનો છેલ્લો દિવસ હોય વિગેરે મહાન્ કારણ સિવાય કરવું પૂં નહિ. પરંતુ થતું જોવામાં આવે છે. II ૩-૬૫૪૫
પ્રશ્ન: પાંચમી શ્રાવક પરિમામાં કછોટો વાળવાનો નિષેધ છે, તે બાબત કોઈ કહે છે કે-“રાત્રિએ ચારે દિશાના કાઉસ્સગ્ગમાં કછોટો વાળવો નહિ. બીજા તમામ અવસરે કછોટો વાળવો જ.” તો આમાં શું તત્ત્વ છે?
ઉત્તર :— પાંચમી પડિમાથી અવનુજી “અબકચ્છવાળો શ્રાવક રહે” આમ ગ્રંથમાં જોવામાં આવ્યું છે. “કાઉસ્સગ્ગ વખતેજ કછોટો વાળવો નહિ” એમ જે બોલે છે, તેને પૂછવું કે-એવા અક્ષરો કયા ગ્રંથમાં છે? ॥૩-૬૫૫॥ પ્રશ્ન: સમવસરણ સ્તોત્રમાં “યક્ષો ચામરો વીંઝ,” એમ કહ્યું છે.
करकलिअकणयदंडा सोहम्मीसाण सुरवरा ताव ।
ढालिंति चामराइ उभओ पासेसु उद्घट्ठिआ ॥ १ ॥
શીલભાવના સૂત્ર ટીકાની આ બતાવેલ ગાથામાં તો “સૌધર્મ ઈન્દ્ર અને ઈશાનઈન્દ્ર ચામરો ઢાલે છે, એમ કહ્યું. તો આ બેમાંથી પ્રમાણ શું?
ઉત્તર :—શીયભાવના ગ્રંથ અહીં મળી શક્યો નથી.॥૩-૬૫૬॥
પ્રશ્ન : તીર્થંકરદેવનું વ્યાખ્યાન શ્રાવિકાઓ ઊભી ઊભી સાંભળે, તેવો પાઠ ક્યાં
છે?
ઉત્તર : આચારાંગ ટીકામાં “સ્રીઓ ઊભા ઊભા સાંભળે,” તેમ કહેલ 9.113-44911
JyŔ: : શ્રાવિકા પેઠે દેવીઓ પણ ઊભા વ્યાખ્યાન સાંભળે? કે બેઠા બેઠા
સાંભળે ?
ઉત્તર :— દેવીઓ ઊભા ઊભા સાંભળે.” તેમ આવશ્યકસૂત્રની ટીકામાં કહેલ છે.॥૩-૬૫૮॥
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૭૭
પ્રા: પાછલી રાત્રિએ શ્રાવકો સાધુપાસે જઈ પડિક્કમણું કરતા જોવામાં આવે
છે, તેનો પાઠ કયા ગ્રંથમાં છે? ઉત્તર:-સામાચારી ગ્રંથમાં તેમ પોસહ કરવા માટે પાછલી રાત્રિએ સાધુ
પાસે આવવું લખેલું જોવામાં આવે છે તે મુજબ પ્રતિક્રમણ માટે આવે,
તે યુક્તિવાળું જણાય છે. ૩-૬૫૯ પ્રશ્નકોઈક-બે ઘડી વિગેરે બાકી રાત્રિ રહી હોય, તે વખતે પોસહ ઉચ્ચરે
છે. અને કોઈક પડિલેહણ કર્યા બાદ કરે છે, તે બેમાં શાસ્ત્રોક્ત
વિધિ કયો? ઉત્તર:-પાછલી રાત્રે પોસહકાળમાં પોસહ ઉચરવો, તે મૂળ વિધિ છે. અને
તે કાલનું ઉલ્લંઘન કરવું તે અપવાદવિધાન છે.-૬૬૦ પ્રઃ “આવશ્યક-ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, અને દશ વૈકાલિક
આ ચાર મૂળ ગ્રંથોનું સદા સ્મરણ કરું છું.’ કુલમંડનસૂરિજીએ કરેલ પાકૃત સિદ્ધાંતસ્તવની આ ગાથા છે. તેમાં મૂલ ગ્રંથો ઉપર્યુક્ત બતાવ્યા. અને હીરપ્રશ્નમાં કાંઈક ફેરફાર દેખાય છે, તો આ બાબત કેવી રીતે
છે? ઉત્તર:-માવસર મોનિમ્નત્તિ ? વિનિત્તિ ૨ સત્તાવ રૂા. दसकालिअं ४ चउरोवि मूलगंथे सरेमि सया॥१॥
આ ગાથામાં ઘનિર્યુક્તિનો નિર્યુક્તિપણાએ આવશ્યક નિર્યુક્તિમાં સમાવેશ કરેલ હોવાથી, તેની જુદી વિવક્ષા કરી નથી. અને પિંડનિર્યુક્તિની પિડવાણઅધ્યયનથી જુદી ગણતરી કરી છે. અને હીર પ્રશ્નમાં તો ઓઘનિર્યુક્તિની છૂટક પાનાના લખાણ મુજબ તેનો ભિન્ન વિષય હોવાથી જુદી ગણતરી કરી છે. અને પિંડનિર્યુકિતની જુદી ગણતરી કરી નથી.
માટે બધું યુદ્ધ છે. ૩-૬૬૧II પ્રશ્ન: “ત્રણ પ્રદક્ષિણા કરવા પૂવક મહાવીરદેવ અને ગણધરોને નમસ્કાર
કરીને ઈશાનદિશામાં યોગ્યતા અનુસાર શ્રેણિક મહારાજ બેસે છે.” આ શીલભાવના સૂત્ર ગાથાના ભાવાર્થ અનુસાર જેમ મહાવીર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપવી, તેમ ગણધરોને પણ પ્રદક્ષિણા જુદી આપવી?
કે નહિ? ઉત્તર:-તીર્થકર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરતાં સાથે જ ગણધરોને પણ
સિન પ્રશ્ન-૨૩]
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૭૮
આવી જાય છે, એમ જણાય છે. ॥ ૩-૬૬૨॥
પ્રશ્ન: કેટલાક વૃદ્ધપોસાળિઆ એમ કહે છે કે કૃઆિભુમિનુસો વિગેરે આ બે ગાથામાં બતાવેલ બે વિધિ માર્ગ વિગેરેના કારણે શ્રદ્ધાળુ કરે નહિ. તે યોગ્ય છે? કે અયોગ્ય છે?
ઉત્તર :— ગુરુવંદન ભાષ્યની આ ૩૮મી અને ૩૯મી ગાથા પ્રમાણે માર્ગ વિગેરે કારણ છતાં પણ, તે બે વિધિ સાચવવી યુક્તજ છે. ॥ ૩-૬૬૩॥ પ્રશ્ન : પ્રતિષ્ઠામાં પ્રતિમાના નેત્ર ખોલવાના અંજનમાં મધ નંખાય ? કે નહિ? ઉત્તર :— હાલમાં પ્રતિમાના અંજનમાં મધુ શબ્દે કરી સાકર કહેવાય છે. માટે તે જ નંખાય છે. ૩-૬૬૪॥
પણ્ડિત શ્રી જયવત્ત ઋષિ ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: ચોમાસામાં વિજ્યાદશમી સુધી ખાંડ વહોરવી કેમ કલ્પે નહિ ? ઉત્ત: પરંપરાએ ત્યાં સુધી ખાંડ લેવાનો નિષેધ કરેલો છે. ૩-૬૬૫। પ્રશ્ન: પ્રતિક્રમણમાં વિજળી અને દીવા વિગેરેનો પ્રકાશ શરીર ઉપર પડે,
તો અગ્નિકાયની વિરાધના મનાય છે, તે તપાએ કરેલા ગ્રંથમાં છે? કે કોઈ બીજા ગ્રંથમાં છે?
ઉત્તર :— આવશ્યકનિર્યુક્તિ કાઉસ્સગ્ગ અધ્યયનમાં
अगणीउ छिंदिज्ज व, बोहिअ खोभाय दीहडक्को वा । आगारेहिं अभग्गो, उस्सग्गो एवमाहिं ||
આ ગાથામાં અગણિત્તિ-એટલે જ્યારે દીવા વિગેરેનો પ્રકાશ ફરસે, ત્યારે ઓઢવાને માટે કાંબળી વિગેરે લેવી પડે, તોપણ કાઉસ્સગ્ગનો ભંગ થતો નથી, એમ બતાવેલ છે. ॥ ૩-૬૬૬॥
પણ્ડિત શ્રી ભક્તિસાગર ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન : ખરતર ગચ્છવાળા કહે છે કે-“અમારા પોસાતીઓ રાત્રિના ચોથા પહોરમાં ઉઠીને પોસહમાં સામાયિક કરે છે, અને તેનો પાઠ પ્રતિક્રમણ સૂત્ર ચૂર્ણિમાં છે, તેથી, તમારા આચાર્યોં પોસાતીને સામાયિક કેમ કરાવતા નથી ?”
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૭૮ , ઉત્તર:–રાત્રિ પોસહમાં પાછલી રાત્રિએ સામાયિક કરવા આશ્રયીને જે ચૂર્ણિના
અક્ષરો છે, તેનું વિશેષ સામાચારી તરીકે સમર્થન કરવું જોઈએ. પણ તેમાં દૂષણ આપવું જોઈએ નહિ. કેમકે-તે ચૂર્ણિ શિષ્ટપુરુષે બનાવેલી છે. તે અક્ષરો જેવાથી સામાયિક કરાવવાની ફરજ અમારા ઉપર આવી પડતી નથી. કેમકે-તમામ વિશેષ સામાચારીઓ અવશ્ય કરી બધાઓએ કરવી જ જોઈએ તેવા શાસ્ત્રના અક્ષરો જોવામાં આવતા નથી. અને વળી ખરતર પક્ષવાળાઓને ચર્ણિનું આ એક વાક્ય પકડવું, તે વ્યાજબી ભાસતું નથી. કેમકે-ચૂર્ણિમાં રહેલી તમામ સમાચારી તેઓ કરતા નથી. અને જે તેઓ ચૂર્ણિને પ્રમાણજ માનતા હોય, તો તેમાં રહેલી તમામ સામાચારી પણ તેઓ કેમ કરતા નથી? આ વિષયમાં બહુ કહેવા
યોગ્ય છે. ૩-૬૬૭ પ્રશ્ન: અભવ્યોને સર્વથા મોક્ષની શ્રદ્ધા નહિ હોવાથી, દેવલોક વિગેરે પરલોકની
શ્રદ્ધા હોય? કે નહિ? વળી જીવાદિકતત્ત્વ શ્રદ્ધાનને આશ્રયીને અંગારમર્દક આચાર્ય જેવા તમામ અભવ્યો હોય? કે નહિ? વળી સર્વકાળમાં અધ્યવસાયનું સરખાપણું હોય? કે ન્યૂનાધિકપણું હોય? જો સર્વેને અધ્યવસાયનું સરખાપણું હોય તો તેઓનું અનન્સી વખત ગ્રંથિદેશમાં આવવું કહ્યું છે, તે કેમ સંભવે? કેમકે અધ્યવસાય કર્યા વિના ગ્રંથિદેશમાં અવાય નહિ. વળી પ્રતિક્રમણ સૂત્ર ટીકામાં “અભવ્યોને ભિન્ન દશ પૂવો' કહ્યા છે તે કેમ સંભવે? કેમકે-પ્રવચન સારોદ્ધારમાં અભવ્યને પૂર્વલબ્ધિનો નિષેધ
કહ્યો છે, અને આગમવ્યવહારીમાં પણ તેઓની ગણના કેમ સંભવે? ઉત્તર:-તમામ અભવ્યોને મુક્તિનું શ્રદ્ધાન નથી જ, પણ દેવલોકાદિકની
શ્રદ્ધા કેટલાકોને હોય છે. કેમકે-વિશેષઆવશ્યક ટીકા વિગેરેમાં તેવું કહ્યું છે. તેમજ, અભવ્યોને અધ્યવસાયની વિચિત્રતા હોયજ, કેમકે-શુલ, કૃષણ વિગેરે વેશ્યાવાળા તેઓ નવમા સેવેયક વિગેરે અને સાતમી નારકી વિગેરેમાં જાય છે. માટે અધ્યવસાયનું સરખાપણું ઘટતું નથી. કાર્યના ભેદે કારણના ભેદનો સ્વીકાર ન્યાયસિદ્ધ છે. સર્વઅભવ્યો અંગારકઆચાર્ય સરખાજ હોય, એમ પણ શાસ્ત્રમાં જોવામાં આવ્યું નથી. તેમજ અભવ્યોને [વલબ્ધિને આશ્રયીને પૂર્વા િધારવીતિ લવતુવંશપૂર્વવિદ્રઃ આ પ્રકારનું આવશ્યક બૃહદ્રવૃત્તિનું વચન હોવાથી, સંપૂર્ણ દશપૂર્વધર વિગેરે પૂર્વલબ્ધિવાળા હોય એમ નિશ્ચય કરી શકાય છે, પણ બીજા નહિ. માટે જ અભવ્યોને
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૮૦ અપૂર્ણ દશપૂર્વેનું જ્ઞાન છતાં પણ અન્યશાસ્ત્રોમાં પૂર્વધરલબ્ધિનો નિષેધ કહેલો છે તે વ્યાજબી જ છે. તેમજ તેઓના આગમવ્યવહારિપણામાં પણ કાંઈ વાંધો આવતો નથી. ભવ્યોજ આગમવ્યવહારી હોય તેવા
અક્ષરો શાસ્ત્રમાં જોવામાં આવતા નથી..I ૩-૬૬૮ પ્રશ્ન: “મોક્ષને માટે જે ક્રિયા કરે છે, તે ક્યિાવાદી કહેવાય છે” એમ
ઘોષ ચાલે છે, તે સત્ય છે? કે અસત્ય? જે સત્ય કહેશો. તો મોક્ષને માટે જીવહિંસા કરનાર તરકીથી માંડી ફીરંગી સુધીના મિશ્રાદષ્ટિઓનું કિયાવાદિપણું થઈ જશે. તે તો કેટલાક આપના શ્રાવકોને અને અહીંના ઠીયાને અને ખરતરોને હૃદયમાં ભાસતું નથી. ઉલટું કંઠીયા આમ કહે છે કે “તમારા જે જે ગીતાર્થો અહીં આવે છે, તેઓ કિયા કરનાર સર્વ મિશ્રાદષ્ટિઓને કિયાવાદી કહે છે. તે ખરાબ શ્રદ્ધાન છે.” અને ટૂંટિયાઓ સમકિતી અને સમકિતની અભિમુખ જેઓ હોય
તેને યિાવાદી કહે છે, બીજાઓને કહેતા નથી, માટે કેમ છે? ઉત્તર:-“મોક્ષને માટે જે ક્રિયા કરે તે યિાવાદી” એમ જે પ્રઘોષ છે,
તે સત્યજ જણાય છે. મોક્ષને માટે કોઈપણ જીવ હિંસા વિગેરે કરતો નથી. કેમકેતુરકીઓના મુિસલમાનોના] મૂળ શાસ્ત્રોએ જીવને મારવાનો નિષેધ કરેલ છે. અને યાલિકોને પણ સ્વગદિકને માટે જ યજ્ઞ કરવાનું બતાવ્યું છે. તેમજ “સમકિતીઓ જ અને સમકિતની સન્મુખ થયેલાઓ જ યિાવાદી કહેવાય.” તેવા અક્ષરો શાસ્ત્રમાં નથી. ઉલટું ભગવતી ટીકામાં આ પ્રકારે કહ્યું છે કે-“આ સર્વે પણ હોય છે.” જોકે બીજે ઠેકાણે મિથ્યાષ્ટિઓ કહ્યા છે. તો પણ અહીં સમકિતીઓ ગ્રહણ કરવા. કેમકે-સારી રીતે અસ્તિત્વવાદીઓ હોય, તેઓને જ અહીં ગ્રહણ કરેલા છે. ભગવતીસૂત્ર વિશેષ બાબત સૂચવી રહ્યું છે, માટે તેમાં ક્લિાવાદી પદે કરી સમકિતીઓ ગ્રહણ કરેલા છે. અને બીજે તો મિબાદષ્ટિઓ પણ લીધા છે. માટે તે બન્ને કિયાવાદી છે, એ તત્ત્વ છે. ૩-૬૬૯ - : પન્નવણા ત્રીજા પદની ટીકામાં “ક્ષત્ર અનુસાર ચિતવતાં ત્રણલોને
સ્પર્શ કરનાર પુદગલો સર્વથી થોડા હોય છે” એમ કહ્યું છે, તે
કયા પુદ્ગલો? અને કેવી રીતે ત્રણ લોક વ્યાપી થાય છે? ઉત્તર:- સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારે મહાત્કંધો છે, તેમાં કેવલિસમુદ્ધાત
વખતે સકલ લોકમાં ફેલાઈ ગયેલો અનન્તાનન્ત પુદગલમય મહાત્કંધ
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૮૧
જીવાધિષ્ઠિત હોવાથી, સચિત્ત કહેવાય છે. અને તેથી બીજો પુદ્ગલમય છે. વિસસાપરિણામથી બનેલો અને સંપૂર્ણ લોકમાં ફેલાયેલો તે અચિત્તમહાધ કહેવાય છે. આ પ્રકારે અનેક મહાર્સ્કો સંપૂર્ણલોકમાં પસરનારા કેવળીઓએ દેખ્યા છે, તે જાણવા. જે આ વિષય જાણવાની ઘણીજ આકાંક્ષા હોય, તો વિશેષાવશ્યક ટીકાની પીઠિકામાં દ્રવ્યવર્ગગાનો અધિકાર જેવો. ॥ ૩-૬૭૦ ॥
પણ્ડિતશ્રી શુભકુશલ ગણિકૃત પ્રશ્નોત્તર.
પ્રશ્ન: હાલમાં તપાગચ્છના શ્રાવકો ઈરિયાવહિયા કરવા પૂર્વક સામાયિક મુહપત્તિ પડિલેહે છે, તે વિષે ક્યા શાસ્રમાં કહ્યું છે?
ઉત્તર :—મહાનિશીથમાં અને હારિભદ્રીયદશવૈકાલિક ટીકામાં સ્પષ્ટપણે કહ્યું છે કે-ચૈત્યવંદન વિગેરે તમામ ક્રિયાઓ ઈરિયાવહિયા પડિકમીને જ કરવી. તેમાં સામાયિક મુહપત્તિની ક્રિયા પણ આવીજ જાય છે. તેથી તે પણ ઈરિયાવહિયા કરવા પૂર્વક કરવી તે તત્ત્વ છે. ॥ ૩-૬૭૧ ॥
પણ્ડિતશ્રી પ્રેમવિજ્ય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: જિનેશ્વરો ગૃહસ્થપણામાં કેવલીને અથવા સાધુને પ્રણામ કરે ? કે નહિ ? ઉત્તર :— આ બાબતમાં નિષેધ જાણેલ નથી. ॥ ૩-૬૭૨ ॥
૧ પ્રશ્ન: ૫૬ દિકુમારીઓ કુમારી કેમ કહેવાય છે.?
-
ઉત્તર :— જેમ સર્વે ભવનપતિદેવો ક્રીડાપ્રિય હોય છે, તેથી તેઓ કુમાર કહેવાય છે, તેમ દિકુમારીઓ પણ ભવનપતિદેવી હોવાથી કુમારી કહેવાય 9.113-89311
પણ્ડિતશ્રી મુનિવિમલગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન : પ્રતિવાસુદેવને કેટલા? અને ક્યા ક્યા રત્નો હોય ?
ઉત્તર :— પ્રતિવાસુદેવને રત્નની સંખ્યા અને કયા કયા રત્નો હોય, એવો નિયમ શાસ્ત્રમાં જોયો નથી. તેથી ચક્ર વિગેરે રત્નો સંભવ મુજબ હશે, એમ જણાય છે. ॥ ૩-૬૭૪ ॥
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૮૨ પ્રશ્ન: કિલ્બિલિયા દેવો પહેલા, બીજા, ત્રીજા, અને છઠ્ઠા દેવલોકની નીચે
રહે છે, એમ કહ્યું છે. તેમાં અપશબ્દ કરી નીચેનો પાડો સમજવો? કે તેથી પણ નીચેનો ભાગ સમજવો? વળી બત્રીશ લાખ વિમાન વિગેરેમાં સાધારણ દેવીઓની પેઠે તેઓના પણ કેટલાક વિમાનો છે? અને વિમાનના એક ભાગમાં અથવા વિમાનની બહાર રહે છે? તેઓનો વિમાનના મધ્યમાં વસવાટ અનુચિત છે. કેમકે તેઓ ચાંડાલ જતિના છે અને વિમાનના અપાંતરાલભાગમાં ભૂમિ નહિ હોવાથી, બહાર પણ તેઓનો વસવાટ કેમ ઘટી શકે? માટે તેઓનું રહેઠાણ, ગ્રંથનો પાઠ
બતાવવા પૂર્વક જણાવશો. ઉત્તર:- કિલ્બિપિયાનો વસવાટ બે દેવલોક વગેરેની નીચે કહ્યો છે, તેમાં
અધ: શબ્દ નીચેના સ્થાનનો વાચક છે, પણ પહેલા પાથડાનો વાચક નથી ઘટતો; કેમકે ત્રીજા અને છઠ્ઠા દેવલોક સંબંધી કિલ્બિલિયાઓને પહેલા પાથડામાં રહેલી ત્રણ અને તેર સાગરોપમની સ્થિતિનો અસંભવ છે, તેમજ તેઓની વિમાનની સંખ્યા શાસ્ત્રમાં જોવામાં આવતી નથી. વળી બત્રીસ લાખ વિગેરેમાં તેઓના વિમાનની ગણતરી સંભવી શકતી નથી. કેમકે-તેઓનો વસવાટ દેવલોકની નીચે બતાવ્યો છે. તત્ત્વ તો
સર્વજ્ઞ મહારાજ જાણે..૩-૬૭૫ પ્રશ્ન: iનિ ૩ વનિન્ગ આ ગાથાનો શબ્દપ્રમાણે અર્થ કરીએ, તો બાવળ
વિગેરેનું વિદળપણું દૂર થઈ શકતું નથી, ઉલટું સ્થાપન થાય છે. કેમકે બાવળ વિગેરે સ્નેહરહિત છે. તેથી તેઓનું વિદળપણું ન થાય તેમ
આ ગાથાનો ભાવાર્થ જણાવવા કૃપા કરશો. ઉત્તર:-બેદળનો સંભવ છતાં દાળ કરવામાં આવતાં પીલ્યાં છતાં જેમાં
સ્નેહ-તેલ ન હોય, તે ધાન્યાદિકને પૂર્વાચાર્યો વિદળ કહે છે. દ્વિદલમાં ઉત્પન્ન થયું હોય, છતાં પણ જો સ્નેહવાળું હોય તો તે વિદળ કહેવાતું નથી, આ પ્રસ્તુત ગાથાનો ભાવાર્થ સ્પષ્ટ જ છે. તેથી બાવળ વિગેરેના
કિંજમાં સ્નેહ-તેલ હોવાથી તેઓને વિદળતાનો અભાવ છે. ૩-૬૭૬ પ્રશ્ન: ઉપાસકદશાંગમાં અને યોગશાસ્ત્રમાં શ્રાવકોને પાંચ આચારના અતિચારો
કેમ કહ્યા નહિ?
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૮૩
ઉત્તર :— ઉપાસકદશાંગ અને યોગશાસ્ત્રમાં સમકિતમૂલબારવ્રતો જ કહેવાની
-
શરૂઆત કરી છે, તેથી તે વ્રતોના અતિચારો કહ્યા છે. ॥ ૩-૬૭૭॥
પ્રશ્ન: મળોલનવૃત્ત દિત્ત આ વાક્યમાં ગોરસ શબ્દે કરી શું શું લેવું?
-
ઉત્તર :— ગોરસ શબ્દે કરી દૂધ, દહીં અને છાશ એ ત્રણેય વાના પરંપરાએ લેવાય છે. યોગશાસ્ત્રટીકામાં ગોરસ શબ્દની વ્યાખ્યા કરી નથી. ॥ ૩-૬૭૮ ॥ પ્રશ્ન: સંધાન એટલે અથાણું, યોગશાસ્ત્રના અભિપ્રાયે “તેમાં જીવો પડી જાય ત્યારે તેનો ત્યાગ કરવો.” એમ બતાવ્યું. પ્રવચનસારોદ્ધારમાં તો, સંસક્ત વિશેષણ તેને લગાડેલ નથી. તો તેમાં શો અભિપ્રાય છે? કઈ રીતિએ ર્યું હોય તો સંધાન થાય અને કઈ રીતિએ ન થાય ?
ઉત્તર :— સંધાન અથાણું નહિ વાપરવાનું કારણ તો જીવો પડી ગયા હોય તે જ છે. પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં સંસક્ત પદ અર્થાપત્તિન્યાયે સમજી શકાય છે જ. અને પાણી વિગેરેથી થયેલ લીલાપણું હોય તો સંધાન થાય છે. એમ વૃદ્ધવ્યવહાર છે, તે જાણવો. ॥ ૩-૬૭૯॥
પ્રશ્નઃ પક્ષી પ્રતિક્રમણમાં શ્રાવકો તપાચાર વિગેરેના અતિચારો બોલે છે, તે સાધુઓ સાંભળે છે, તો કેવળ સાધુઓ પ્રતિક્રમણ કરે, તો તે અતિચારો બોલે? કે નહિ ? હમણાં તો કોઈ કહેતા નથી.
ઉત્તર :— કેવળ સાધુઓ પ્રતિક્રમણ કરતા હોય, ત્યારે તપાચાર વિગેરેનાં અતિચારોનું સ્થાન આવે, તે વખતે પોતે કહેવા, અને તેવી પ્રવૃત્તિ પણ જોવામાં આવી છે. ॥ ૩-૬૮૦૫
પ્રશ્ન શ્રાવકોને ચરવળો રાખવાનું તર્વાસને આ પદથી
જણાય છે. આ સિવાય કોઈ ચૂર્ણિ વિગેરેમાં સ્પષ્ટ કહેલ હોય તો તે અક્ષરો જણાવવા કૃપા કરવી.
ઉત્તર :—સાહૂળ સાસાઓ વાળ નિશિî વા માંતિ, અદ્દ કરે તો તે વાહિમ વાળ અસ્થિ. “સાધુઓ પાસે કરે તો રજોહરણ અથવા દંડાસણ માંગી લે. અને ઘરે સામાયિક કરે તો તેનું રજોહરણ હોય છે.” ઈત્યાદિક આવશ્યકચૂર્ણિ વિગેરેમાં રજોહરણના અક્ષરો છે. શ્રાવકોને રજોહરણ, ચરવલો જ હોય છે. ૩-૬૮૧॥
પ્રશ્ન: જીવાભિગમ વિગેરે સૂત્રોમાં આરતિ, મંગળદીવાનો પાઠ હોય તો, જણાવવા
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૪
કૃપા કરશો.
ઉત્તર :— જીવાભિગમાદિક સૂત્રોમાં આરતિ, મંગળ દીવાનો સાક્ષાત્ પાઠ જોવામાં આવતો નથી, ઘણા પ્રકરણોમાં તો છે. પણ તેમાં પંચાંગી સ્વીકારનારને કોઈ હરકત નથી. એમ તાત્પર્ય છે.॥૩-૬૮૨૫
પ્રશ્ન: ખાણમાંથી નિકળેલો હિંગલોક ગોયળવ તુ જંતુ આ વાક્યથી વહાણ મારફત સો ોજન આવ્યો હોય, તો અચિત્ત થાય છે. તો કૃત્રિમ અચિત્તપણામાં તો કાંઈપણ શંકા રહે નહિ. છતાં તેનો સચિત્ત વ્યવહાર કરવામાં આવે છે. તેનું શું કારણ?
–
ઉત્તર :— ખાણમાંથી નિકળેલો હિંગલોક સો યોજન વિગેરે દૂરથી આવેલો હોવાથી, અને કૃત્રિમ તો સ્વત: બનેલો હોવાથી એ બન્ને અચિત્ત જણાય છે. પણ અનાચીર્ણ હોવાથી ગ્રહણ કરાતો નથી. હાલમાં સંસ્કારિત કરેલો હોય તો લેવાય, એમ સાધુવ્યવહાર છે. ૩-૬૮૩॥
પણ્ડિતશ્રી દેવવિજ્ય ગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: સત્ય નાં તત્ત્વ વળ “જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ છે.” આ નિયમ અવધારણવાળો છે? કે બીજા પ્રકારે પણ છે.? તે વનસ્પતિમાં પણ પ્રત્યેક હોય? કે સાધારણ હોય? કે ઉભય હોય? તેમજ અન્ય ખત્ત વિગેરે વચનથી શ્રાવકને ઘડા અગર ગોળા વિગેરેમાંથી પાણી વાપરતાં વનસ્પતિકાયની વિરાધના લાગે ? કે નહિ ?
ઉત્તર :— આ નિયમ ચોક્કસ છે એમ જણાય છે. કેમકે દશવૈકાલિક પિંડષણાઅધ્યયનમાં સાધુ નિવિવિત્તાપ્ન ઈત્યાદિ ગાથાની ટીકામાં તે નિયમ અવધારણ સહિત બતાવેલ છે. તેમજ તે વનસ્પતિ બાદર અનંતકાય અને પ્રત્યેકરૂપ જણાય છે. ઘડા વિગેરનું પાણી વાપરવાથી વનસ્પતિની વિરાધના થાય છે. પરંતુ તેના પચ્ચક્ખાણનો ભંગ થતો નથી, કેમકે પચ્ચક્ખાણ વ્યવહારી વનસ્પતિને આશ્રયીને હોય છે.॥૩-૬૮૪॥
પ્રશ્ન: મહાનિશીથમાં નમસ્કારમ્રુતસ્કંધના પાઠમાં ઉપધાન ન કરનારને વિરાધનાનું ફળ અનંત સંસારમાં રખડપટી બતાવેલ છે; તેને આશ્રયીને કોઈ પૂછે તો શું પ્રરૂપણા કરવી?
ઉત્તર :~ ઉપધાન નહિ કરવામાં જ અનન્તસંસારિપણું મહાનિશીથમાં બતાવ્યું, તે ઉત્સર્ગનયને આશ્રયીને છે. તેથી જે જીવ નાસ્તિક થઈને ઉપધાન કરવામાં નિરપેક્ષ થાય, તેને તે લ જાણવું, બીજાને નહિ. ॥૩-૬૮૫॥
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૮૫ અને પોસાતી એકાસણું કરે તેમાં ભોજન કરે છે, તો તે ભોજન કરવાનો
પાઠ કયા ગ્રંથમાં છે? ઉત્તર:-પોસાતીને ભોજન કરવાનો પાઠ પંચાસણૂર્ણિમાં અને
શ્રાદ્ધપ્રતિકમણચર્ણિ વિગેરેમાં સ્પષ્ટ છે. ૩-૬૮૬ પ્રશ્ન: વાદ્યકૃમિસળસુ છf વિપુof ઈ આ સૂયગડાંગસૂત્રના
વાક્યની ટીકામાં ઉટિક શબ્દ કરી કલ્યાણતિથિઓ કહી છે, અને પૌમાસી શબ્દ કરી ત્રણ ચોમાસીની પૂનમો કહી છે અને રાયપસણીયટીકામાં તો ઉપિટક શબ્દ કરી અમાવાસ્યા અને પર્ણમાસી
શબ્દ કરી તમામ પૂનમો કહી છે. તો આવો અર્થભેદ કેમ છે? ઉત્તર:-સૂયગડાંગટીકા અને રાયપણીયટીકાનું વ્યાખ્યાન ચરિતાનુવાદ બતાવવા
પુરતું છે. માટે તે વસ્તુનું સાધક અગર બાધક થતું નથી. પણ ભગવતીટીકા અને યોગશાસટીકા વિગેરેમાં તો ચાર૫ર્થીના અધિકારમાં ઉદિઠ શબ્દ કરી સામાન્યથી પૂર્ણિમા અને અમાવસ્યા કહેલી છે. તેથી આમાં શ્રાવકોને
તે બન્નેય જાણવી..૩-૬૮૭ મ: સિદ્ધાંતમાં વિપુછ પોલ પમાને આ પાઠની ટીકામાં “સંપૂર્ણ
અહોરાત્રિ” એવી વ્યાખ્યા કરેલી છે. તેથી ફક્ત દિવસનો જ પોસહ
કરવાનો પાઠ ક્યાં છે? ઉત્તર:–ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં મારે સારા સંપાછું
આ ગાથાની ટીકા અનુસાર સંપૂર્ણ પોસહનું કરવું પ્રાયિક જાણવું ૩-૬૮૮ પ્રશ્ન: પોસાતીશ્રાવક પટ્ટમાં તથા પાટીઆમાં ચિતરેલી પ્રતિમાની વાસક્ષેપે પૂજા
કરી શકે? કે નહિ? ઉત્તર:-પોસાતી કારણ સિવાય પટ્ટાદિકની પૂજા ન કરી શકે, એમ
જાણવું. ૩-૬૮૯ પ્રશ્ન: કર્મગ્રંથની ટીકામાં “જાતિસ્મરણ પણ અતીત સંખ્યાતા ભવ જાણવારૂપ
મતિ જ્ઞાનનો જ ભેદ છે” એમ કહ્યું. અને पुव्वभवा सो पिच्छइ, इक्कं दो तिन्नि जाव नवर्ग वा। उवरि तस्स अविसओ, सहावओ जाइसरणस्स॥ તે જાતિ સ્મરણવાળો પૂર્વભવો એક, બે, ત્રણ, યાવત્ નવ ભવોને
સિન પ્રશ્ન-૨૪]
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૮૬ જાણે છે. તેનાથી અધિક જેવાનો સ્વભાવથી વિષય નથી.” આ પ્રકારની
આ ગાથામાં નવ જ ભવો કહ્યા છે, માટે તે કેવી રીતે છે? ઉત્તર:-આચારાંગટીકા અનુસાર જાતિસ્મરણવાળો અતીત સંખ્યાતા ભવોને
જાણે એમ જણાય છે. કર્મગ્રંથની ટીકામાં પણ તે જ અભિપ્રાય છે. પુબ્રમવા તો પિછ આ ગાથા તો છૂટા પાનામાં છે. પણ
તેવા કોઈ ગ્રંથની નથી. તેથી તે ગાથા નિર્ણયકારી હોય નહિ. ૩-૬૯o. પ્રશ્ન: માણસે, ઉન સિવ ના ते नियमसमुग्घाया, सेस समुग्घाय भयणिज्जा॥१॥
છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે જેઓને કેવળજ્ઞાન ઉપજે, તેઓ સમુદુઘાત કરે જ છે. અને બીજાઓને ભજના હોય છે.” આમ દિવાળીકલ્પમાં છે. અને यः षण्मासाधिकायुष्को. लभते केवलोदगर्म करोत्यसौ समुद्घात-मन्ये कुर्वन्ति वा नवा॥१॥
“છમાસથી અધિક આયુષ્યવાળા કેવલજ્ઞાન પામે, તો સમુદ્યાતા કરે અને બીજાઓ કરે, કે ન કરે” આ પ્રમાણે ગુણસ્થાનકમારોહમાં છે. અને यस्य पुनः केवलिनः, कर्म भवत्यायुषोऽतिरिक्ततरम्॥ . स समुद्घातं भगवानुपगच्छति तत्समीकर्तुम्॥१॥
“વળી જે કેવળીને આયુષ્યથી અધિક કર્મ હોય તેને સરખું કરવા માટે તે ભગવાન સમુદ્યાતને પામે છે.” આ પ્રમાણે પ્રશમરતિમાં
છે. આ ત્રણમાં કયા કેવલી સમુઘાત કરે જ? અને કયા ન કરે? ઉત્તર-પન્નવણાટીકા, પ્રવચનસારોદ્ધાટીકા અને પ્રશમરતિ વિગેરેમાં સામાન્યથી
સમુદ્ધાતનું સ્વરૂપ કહ્યું છે. તેમાં કાંઈ પણ તફાવત નથી. અને ગુણસ્થાનકમારોહમાં તો માંસધિયુષ્ય ઈત્યાદિ તફાવત પણ દેખાય
આમાં મતભેદ સંભવે છે. તત્ત્વતો કેવળી મહારાજ જાણે. દીવાળીકલ્પકારનો મત તો ગુણસ્થાનકમારોહટીકાકારે પોતે પ્રતિપાદન કરેલાના સમર્થન માટે દીવાળી કલ્પની ગાથા સામાન્ય કરી બતાવી છે, તેથી ગુણસ્થાનકમારોહટીકાકારને અનુસરતો જ છે. માંહોમાંહે તે
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૮૭
બન્નેનું મળતાપણું તો છમ્માસાક્ષેત્તે આ પદમાં પ્રાકૃતશૈલીએ ષણ્માસ આયુષશબ્દમાંથી સપ્તમીવિભકિતના એકવચનનો લોપ કરવાથી શિષ્યતે-વિશિષ્યતેઽધિવિતે કૃતિ રોષ ઃ આ વ્યુત્પત્તિ કરી તેથી શેષ શબ્દ, અધિકવાચી બનાવ્યો, તેથી “કાંઈક અધિક છમાસ આયુષ” એવો અર્થ કરવાથી જાણવું, અથવા છમાસ શબ્દથી અધિકશબ્દનો લોપ થયેલો માન્યો, તેથી જાણવું. ॥ ૩-૬૯૧ ॥
પ્રશ્ન નારકી કરતાં નિગોદના જીવને અધિક દુ:ખ હોય? કે નિગોદ કરતાં નારકીને અધિક દુ:ખ હોય?
ઉત્તર :——નિશ્ચયથી નારકી કરતાં નિગોદના જીવને જન્મ મરણ વિગેરે અને એક શરીરમાં અનંતા જીવોનું રહેવું વિગેરે રૂપ અધિક દુ:ખ છે, પરંતુ તેઓ મૂર્છિત અવસ્થાદિકવાળા છે, તેથી અતિદુ:સહ નથી. વ્યવહારથી તો નિગોદ કરતાં નારકીઓને પરમાધામિકોએ કરેલ વેદના વિગેરે સ્વરૂપ મોટું દુ:ખ છે. એમ વૃદ્ધોનું કથન છે. ॥ ૩-૬૯૨ ॥
પ્રશ્ન : લાંબા કાળના અને અલ્પકાળના નિગોદજીવોને સરખું દુ:ખ હોય? કે ન્યૂનાધિક હોય ?
ઉત્તર :— તેઓને વ્યવહારથી તો સરખું મનાય છે. નિશ્ચયથી તો કેવળિગમ્ય છે. ॥ ૩-૬૯૩ ॥
પ્રશ્ન: અનાદિ નિગોદના જીવો કયા કારણોથી બહુ કર્મ બાંધીને નિગોદમાં પડયા રહે છે?
ઉત્તર :— પ્રવાહની અપેક્ષાએ અનાદિકર્મના સંબંધે ત્યાં રહે છે. ૫૩-૬૯૪૫
-
પ્રશ્ન: કેટલાક નિગોદજીવો લઘુકમી થઈને વ્યવહાર રાશિમાં આવે છે. તેઓને લઘુકીપણું થવામાં શું કારણ હોય ?
-
ઉત્તર :— તેઓને લઘુકીપણામાં તથાભવ્યત્વનો પરિપાક વિગેરે કારણ છે. ॥ ૩-૬૯૫॥
પ્રશ્ન: શ્રીરાયપસેણીયમાં સૂર્યાભદેવના શીઘ્રગમનનામના વૈક્રિયવિમાનનું અંદરની ભૂમિકાનું જે વર્ણન તેમાં પાંચવર્ણના રત્નોનું જે વર્ણન છે તેમાં પાંચવર્ણવાળાં અશોક-કણવીર-બંધુજીવ વૃક્ષો લીધેલાં છે, અને ટીકામાં પ્રસિદ્ધ છે, એમ વ્યાખ્યા કરી છે, તે વૃક્ષો કર્યાં? અને તેઓને શું પાંચવર્ણોવાળાં પુષ્પો હોય?
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ઉત્તર:–અશોક વિગેરે વૃક્ષોને જીવાભિગમટીકા વિગેરેમાં પાંચ વણવાળાં બતાવ્યાં
છે, પણ ફુલોને પાંચવર્ણવાળાં બતાવ્યાં નથી, તેથી વૃક્ષો અનુસાર ફુલો
પણ જાણવાં. . ૩-૬૯૬ II પ્રશ્ન: સજઝાય સંદિસાવું, ઉપાધિ સંદિસાવું, ઈત્યાદિક આદેશમાં સંદિસાવું
શબ્દનો શો અર્થ? ઉત્તર:– સંદિસાવું શબ્દનો અર્થ આ પ્રમાણે છે:- કનૈયોનિ-માયાનિ,
અર્થાત “સજઝાય કરવાનો અને ઉપધિ પડિલેહણ કરવાનો આદેશ માગું
છું. . ૩-૬૯૭ | પ્રશ્ન: વર્તમાન ચોવીશ તીર્થકરોના પ૩મામ વાલપુના . રાતા વગેરે રંગો
શું શરીરોમાં દેખાય છે? કે ધ્યાન વિગેરે માટે તેવી કલ્પના કરેલ
છે? ઉત્તર:-આ ગાથામાં બતાવેલ રંગો તીર્થકરોના શરીરોમાં હોય છે, એમ
જાણવું ૩-૬૯૮ પ્રશ્ન: ભરત ઐરવત સિવાયના તીર્થકરોને કેવા રંગો હોય? ઉત્તર:-પાંચ રંગોમાંથી કોઈપણ રંગ હોય એમ જાણવું. આમાં પણ શરીરમાં
તેવો વર્ણ હોય, તે જ હેતુ છે. આ ૩-૬૯૯ II પ્રશ્ન: શ્રીવજસ્વામી પટવિદ્યાએ કરી સંઘને સુકાળવાળા દેશમાં લઈ ગયા
તે ચતુર્વિધ સંઘ જાણવો કે સાધુ-સાધ્વી સમુદાય જાણવો? અને પટ્ટવિદ્યાનું
સ્વરૂપ શું? ઉત્તર:-પરિશિષ્ટપર્વ વિગેરેમાં કહેલ વજસ્વામીના સંબંધ અનુસારે ચતુર્વિધ સંઘ
મનાય છે. પણ સાધુ-સાધ્વી રૂપ મનાતો નથી. અને ચકવર્તીના રત્નની પેઠે. વિદ્યાએ કરી જે વિસ્તારવાળો પટ્ટ થઈ જાય, તે પટ્ટવિદ્યા
જાણવી. ૧૩-૭છો પ્રશ્ન: દેવો પોતાના મૂળ શરીર કોઈ વખત અહીં આવે? કે નહિ ? ઉત્તર-સંગમ દેવની હકીકત વિગેરે અનુસાર કોઈ વખત દેવો મૂળ શરીર
અહીં આવે છે, એમ જણાય છે. ૩-૭૦૧ II પ્રશ્ન: વંદિત્તની સંજ-GI. આ ગાથાની ટીકામાં ૭૯ મિથ્યાત્વનાં સ્થાનકોમાં
૬૬મા સ્થાને સર્વનાપુ વા તાકૂપવાસતિની “સર્વ અગીયારસોમાં ઉપવાસ
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૮૯
કરવામાં” એમ કહ્યું, તો ઉપવાસ કરવામાં મિથ્યાવસ્થાન કેમ હોય? ઉત્તર-નિયમિત તપના દિવસ ચૌદશ, આઠમ જ્ઞાનપંચમીમાં ઉપવાસ ન
કરે, અને સર્વ અગીઆરસે ઉપવાસ કરે તો મિથ્યાત્વસ્થાન થાય છે
એમ જણાય છે. / ૩-૭૦૨ II પ્રજ: અન્યગચ્છોના સમકિત દેશવિરતિ ઉચ્ચરાવવાના વિધિપત્રોમાં સમકિતના
આલાવાના છેલ્લા ભાગે રાજાભિયોગ વિગેરે છ આગારોની પેઠે બારવ્રતોના આલાવામાં પણ તે છ આગારો લખેલ છે, તેઓનો બારવ્રત વિગેરેમાં
ઉચ્ચાર કરવો વ્યાજબી છે? કે નહિ? ઉત્તર:- આવશ્યક નિર્યુક્તિ અને ઉપાસકદશાંગ વિગેરેમાં શ્રાવકોને સમકિત
ઉચ્ચરાવવામાં છ આગારો બોલવા કહ્યા છે; પણ બાર વ્રતના ઉચ્ચારમાં નથી, તેથી સમકિત ઉચ્ચરાવવામાં જ રાજાભિયોગ વિગેરે છ આગારોનું
બોલવું યુક્તિયુક્ત ભાસે છે. મેં ૩-૭૭૩ .. પ્રશ્ન: શ્રીવીરજિનના શાસનમાં કેટલા આચાર્યો નરકગામી કહ્યા છે? અને
તેવા અક્ષરો કયા ગ્રંથમાં છે? તે સવિસ્તર જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:-શ્રીવીરના તીર્થમાં આટલી સંખ્યાવાળા આચાર્યો નરગામી છે, એવું
ગ્રંથમાં જોયાનું સાંભરતું નથી. પણतीआणागयकाले केई होहिंति गोअमा सूरी जेसिं नामग्गहणे, नियमेण होइ पच्छित्तं ॥१॥
“હે ગોતમ! અતીત અનાગત કાલમાં કેટલાક સૂરિઓ થશે કે, જેઓનું નામ લેતાં પણ પ્રાયશ્ચિત્ત લેવું પડે, આમ ગચ્છાચારપયન્નામાં
કહેલ છે. ૩-૩૦૪ પ્રશ્ન: આત્માના દ્રવ્ય આત્મા, કષાય આત્મા વિગેરે આઠભેદો છે, તેમાં જીવ,
અજીવનો આત્મા તે દ્રવ્યાત્મા કહેવાય, આ વિવરણમાં અજીવોમાં આત્માનો
અંશ કઈ યુક્તિએ માન્યો છે? ઉત્તર:-મતિ = સાતત્યેન છતિ તાર્ તાન પર્યાયાન તિ માત્મ
“અતતિ એટલે સતતપણે તે તે પર્યાયોને પામે, તે આત્મા કહેવાય” આવી વ્યુત્પત્તિથી અજીવ પુદ્ગલાદિકમાં પણ દ્રવ્ય આત્માનો વ્યપદેશ ક્ય છે. ૩-૭૦૫ /
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૯૦ પણ્ડિતશ્રી વટપલ્લીય પદ્મવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સામાચારીમાં “ચાર પાંચ યોજન જવાને અને આવવાને કહ્યું છે,”
એમ કહ્યું છે, તે જવું આવવું બે થઈને જાણવા? કે જવાને આશ્રયીને
જાણવા? ઉત્તર:-ચોમાસામાં ગ્લાનને માટે ઔષધ લાવવું વિગેરે કારણોએ સાધુ ચાર
પાંચ યોજન જાય છે, અને તે કામ કરીને ચાર-પાંચ યોજન પાછા આવે છે, પરંતુ દરદીના ઔષધ વગેરે કાર્યો પૂર્ણ થયા પછી ક્ષણ માત્ર પણ ત્યાં રહે નહિ. તેમજ ભિક્ષાચર્યામાં પાંચ ગાઉ કહ્યા છે,
તે તો જવું-આવવું એમ બન્નેયથી જાણવા. . ૩-૩૦૬ પ્રશ: (૧)નિદ્રાસમયે મુખમાંથી પાનનું બીડું કાઢી નાખવું, (૨) કપાળેથી
તિલક ભૂંસી નાંખવું (૩) ડોકમાંથી ફુલમાળા કાઢી નાંખવી, (૪)
અને પર્ઘકથી સ્ત્રીનો ત્યાગ કરવો, તેમ કરવાનાં કારણો શા છે? ઉત્તર:-(૧)તાંબુલનો ત્યાગ ન કરે, તો મુખ દુર્ગધી થઈ જાય. (૨)તિલકનો
ત્યાગ ન કરે તો આયુષ્યની હાનિ થાય. (૩)કુલમાળાનો ત્યાગ ન કરે તો સર્પનો ભય થાય. (૪)અને સ્ત્રીનો ત્યાગ ન કરે તો બળની હાનિ
થાય. આ ચાર કારણો છે. I. ૩-૭૦૭ // પ્રશ્ન: દેવ મૂળ શરીરે દેવીને ભોગવે? કે ઉત્તર વૈક્રિય શરીરે ભોગવે ? ઉત્તર:-બને પ્રકારે ભોગ કરે છે, એવા અક્ષરો ભગવતી, પન્નવાણા,
જીવાભિગમ, રાયપાસેણીય વિગેરે ગ્રંથોમાં છે. જે ૩-૭૦૮ છે પ્રશ્ન: આજની બનેલી કડા વિગઈ વાપરે, તો તેમાં કેટલી વિગઈ ગણાય? ઉત્તર:-એક કડા વિગઈ લાગે છે. . ૩૭૯ ! પ્રશ્ન: દેવો મૂળ શરીર નગ્ન રહે? કે વસ્ત્ર ધારણ કરે? ઉત્તર:–મૂળશરીરમાં વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ જાણેલ નથી. ૩-૭૧૦ પણ: દાતણ અને પ્રભાતભોજન કરીને ક્ષામણાપ્રતિકમણ વિગેરે કરવું કલ્પે?
કે નહિ? ઉત્તર:– કારણે દાતણ અને પ્રભાત ભોજન કરીને વેલાસર ખામણાપ્રતિક્રમણ
વિગેરે કરવું સૂઝે છે. / ૩-૭૧૧ /
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પણ્ડિતશ્રી મેઘવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો. : લૌકિકટીપણામાં અગીયારસ બે આવી હોય, તો ત્રીહીરવિજયસૂરીશ્વરજીનો નિર્વાણમહિમા પોસહ અને ઉપવાસ વિગેરે કૃત્યો પહેલીમાં કરવા?
કે બીજીમાં કરવા? ઉત્તર:-પૂજ્યપાદશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનો નિર્વાણ મહિમા -પોસહ
- ઉપવાસ વિગેરે કાર્યો ઔદયિકી એટલે ઉદયવાળી અગીયારસમાં કરવા.(આ ઉત્તરમાં પૂજ્યપાદ સેનસૂરીશ્વરજી મહારાજાએ લૌકિકટીપણાની બીજી અગીઆરસને શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે ઔદયિકી ઠરાવી. પહેલીનો ઉદય છતાં પણ ઉદય વિનાની જણાવી. એટલે પર્વ તિથિ ન જણાવી. એટલે પરંપરાથી લૌકિક ટીપણાની બે અગીયારસમાં જે બીજી અગીયારસ તે પર્વતિથિ છે. અને પહેલી અગીયારસ તે અપર્વ તિથિરૂપ છે.) II
૩-૭૧૨ // પ્રશ્ન: સત્તરભેદી પૂજા વિગેરેમાં દેરાસરમાં જઈ નમસ્કારરૂપ ચૈત્યવંદન કરીને
બેસાય છે, ત્યારે ઈરિયાવહિયા પડિકમીને બેસાય કે એમને એમ
બેસાય ? ઉત્તર:– બે ઘડી વિગેરેની સ્થિરતા કરવાની સંભાવના હોય તો, ઇરિયાવહિયા
પડિક્કમાય છે, અન્યથા તો જેવો અવસર હોય તેમ કરાય. [૩-૭૧૩ પ્રશ્ન: કેવળ સ્થાપનાચાર્ય પાસે પ્રતિક્રમણ કરનાર શ્રાવકો શામણાના અવસરે
કેટલીવાર ક્ષામણા કરે? ઉત્તર: સ્થાપનાચાર્ય પાસે પ્રતિક્રમણ કરનાર શ્રાવકો એકવાર અભુઠિઓ - ખામે છે. / ૩-૭૧૪ પ્રશ્ન: દરેક શ્રાવકોએ મુહપત્તિ રાખવાના અક્ષરો કયા ગ્રંથમાં છે? ઉત્તર:– સન્મમવર્ષો, વનવિધિવિપુત્તિરવહરજે परिचिंतिअअइयारे, जहक्कम गुरुपुरो वियढे॥१॥ .
હવે સમ્યક પ્રકારે અંગ જેણે નમાવેલું છે, એવો અને હાથમાં જેણે વિધિપૂર્વક મુહપત્તિ અને રજોહરણ ધારણ કરેલા છે, એવો શ્રાવક ચિંતવેલા અતિચારો અનુક્રમે ગુરુની પાસે પ્રક્ટ કરે”
આ ગાથા યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની ટીકામાં શ્રાવકપ્રતિકમાણના
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૨
અધિકારમાં છે, આ પ્રમાણથી દરેક શ્રાવકને પણ મુહપત્તિ વિગેરે ગ્રહણ કરવું જોઈયે. અને અનુયોગદ્દાર વિગેરેમાં પણ સ્પષ્ટ જ અક્ષરો છે. ॥ ૩-૭૧૫ ॥ પ્રશ્ન: મતાન્તરીય સાધુ મળે અથવા તે પ્રથમ નમસ્કાર કરે તો કેટલાક આપણા સાધુઓ મથએણવંદામિ બોલે છે, અને કેટલાક બોલતા નથી, તેમા જે રીતે હોય તે જણાવવા પ્રસાદી કરવી.
ઉત્તર :— આગળથીજમતાંતરીય સાધુઓએ આપણને નમસ્કાર ર્યો હોય, તો અવસર મુજબ કરવું. ॥ ૩-૭૧૬ |
પ્રશ્ન: શ્રાવકો બારવ્રતના પોસહ શરૂ કરે, ત્યારે પ્રારંભના દિવસે આયંબિલ કરાવાય ? કે એકાશન કરાવાય ? અને ભોજનમાં લીલું શાક વિગેરે કલ્પે ? કે નહિ?
ઉત્તર :— શ્રાવકોને બાર વ્રતોના પોસહમાં યથાશક્તિ તપ કરવું. અને લીલું શાક વિગેરે તો કારણ વિના કલ્પે નહિ. ॥ ૩-૭૧૭ ॥ પણ્ડિત શ્રી શ્રુતસાગરગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: મૂળાના પાંદડામાં અનન્તકાયપણું છે? કે પ્રત્યેકપણું છે?
ઉત્તર :— મૂળાનો કાંદોજ અનન્તકાય છે, તેના પાંદડા વિગેરે અનન્તકાય નથી. ॥ ૩-૭૧૮ II
પ્રશ્ન: ઉત્સૂત્રભાષીઓ સમકિતી હોય કે? મિથ્યાદષ્ટિ હોય ?
ઉત્તર :~
- ઉસૂત્રભાષીઓ મિથ્યાદષ્ટિ હોય; તેમાં કોઇ પણ વાદવિવાદ નથી. सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरो मिथ्यादृष्टिः
“સૂત્રના એક અક્ષરની પણ અરુચિ કરે, તો માણસ મિથ્યાદષ્ટિ બને છે.” આ પાઠ છે ॥ ૩-૭૧૯ ॥
પ્રશ્ન : દેવગત થયેલાના વાર્ષિક દિવસે માનેલા ધ્યે કરી કોઈ સંવચ્છરી વિગેરે પર્વોના પોસાતીઓને જમાડે; તેમાં સમકિતીઓને જવું ઉચિત છે? કે નહિ ?
ઉત્તર :— મરણ પામેલાનું વાર્ષિક કૃત્ય કાંઈ જુદું કરીને જે પોસાતીઓને જમાડે તો તેમાં જવું સમકિતીઓને ઉચિત જ છે. અન્યથા તો ઉચિત લાગતું નથી. હાલમાં મોટા શહેરોમાં પ્રવૃત્તિ પણ તેવી જ છે.
૩-૭૨૦॥
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૯૩
પ્રશ્ન સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો વ્યય શ્રાવકોએ સાધુ-સાધ્વી બાબતના ક્યા ઠેકાણે કરવો જોઈએ ?
ઉત્તર :— સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્રદ્રવ્યનો ખર્ચ સાધુ-સાધ્વીને આપદામાંથી બચાવવામાં, તથા ઔષધ કરાવવામાં, તથા માર્ગમાં સહાય કરવી વિગેરે બાબતોમાં શ્રાવકોએ કરવો જોઈએ. ॥૩-૭૨૧॥
પ્રશ્ન: જેમ “કાણાને કાણો કહેવો” એ કઠિન વચન છે, તેમ મિથ્યાવૃષ્ટિને તું “મિથ્યાદષ્ટિ છે ” એમ કઠિન ન કહેવું જોઈએ એમ કેટલાક કહે છે, તેનું શું?
ઉત્તર :— મિથ્યાદષ્ટિને મિથ્યાષ્ટિ કહેવો કે ન કહેવો તે વાત સમય આશ્રયી જાણવી. ૩-૭૨૨ ॥
પ્રશ્ન : દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોથી તે દ્રવ્ય વ્યાજે રખાય? કે નહિ? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય? કે ભૂષણરૂપ થાય?
ઉત્તર :— શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી. કેમકે-નિ:શૂકપણું થઈ જાય, માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. “જો અલ્પપણ દેવદ્રવ્યનો ભોગ થઇ જાય તો સંકાશશ્રાવકની પેઠે ભવિષ્યકાલમાં અત્યંત દુષ્ટવિપાક આપે છે” એમ ગ્રંથમાં જોવામાં આવે છે. ૫૩-૭૨૩॥
પ્રશ્ન: ઉત્સૂત્રભાષીવડે ભણાવાતા અષ્ટોત્તરીસ્નાત્રમાં સગાવહાલાના કારણ સિવાય જવામાં સમકિતીઓને દૂષણ લાગે ? કે નહિ ?
ઉત્તર :— અષ્ટોત્તરીસ્નાત્ર વિગેરેમાં જવામાં સમકિતીને દૂષણ લાગવાનું જાણ્યું 21.113-928 11
પણ્ડિત શ્રી કનકવિજય ગણિકૃત પ્રશ્નોત્તર
પ્રશ્ન : મોટી વિધિએ ઉપધાન વહેનારાએ ચોવિહાર ઉપવાસ ર્યો હોય, તો સાંજે પચ્ચક્ખાણ વખતે ગુરુ સમક્ષ પચ્ચક્ખાણ કરવું જોઈએ? કે નહિ ?
ઉત્તર :~ પ્રભાતે ચોવિહાર ઉપવાસ * હોય, તેને, સાંજે સાંજની ઉપધાનની ક્રિયા વખતે ફરી પચ્ચક્ખાણ કરવું જોઈએ. ઉપધાન ન હોય, તો સાંજે તેનું સ્મરણ કરવું પડે છે. પણ ફરી પચ્ચક્ખાણ લેવું પડે, તે જાણવામાં નથી. ૩-૭૨૫॥
[સેન પ્રશ્ન:-૨૫...]
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી વિજયસેનસૂરિના પણ્ડિતકનકવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: છ વિગેરે પચ્ચકખાણમાં બે ભક્ત અધિક કહેવાય છે, તેનું શું કારણ? ઉત્તર:- સામાન્યથી લોકમાં સંતપુરુષને બે વખત જમવાનું પ્રસિદ્ધ છે, માટે
બે ઉપવાસ કરનારને ચાર ભોજનો બંધ થયા અને પારણે અને ઉત્તરપારણે એકાશન કર્યું હોય, તેના બે ભોજન બંધ થયા એટલે છ ભોજનો
છાંડયા ગણાય છે. ૩-૭રદા પ્રશ્ન: શ્રીવીરભગવંત પછી કેટલા દુષ્કાળો પડયા? કેમકે કેટલાક કહે છે કે
“બે દુષ્કાળ પડેલ છે, અને પરિશિષ્ટપર્વમાં તો ઘણા દુષ્કાળ પડયાનું
બતાવેલ છે. માટે સત્ય શું છે? પ્રશ્ન: શ્રીવીરભગવંત પછીના કાળે ઘણા દુષ્કાળ પડેલ છે,પણ બારવર્ષના
દુષ્કાળ સાક્ષાત્ શાસ્ત્રમાં ત્રણ બતાવ્યા છે. તેમાં પરિશિષ્ટપર્વમાં બે બતાવ્યા અને એક નંદી ટીકામાં બતાવેલ છે. જેઓ“બે દુષ્કાળ કહે છે' તે ક્યાં શાસ્ત્રમાં બતાવેલ છે ? તેનું નામ જણાવવું. પછી
તે સંબંધી ઉત્તર અપાશે. ૩-૦૨૭ પ્રશ્ન: કૃષગવાસુદેવને સાડાત્રણ કોડ પુત્રપૌત્ર બતાવેલ છે, અને તરતચકીને
સવા કોડ બતાવેલ છે, તેમાં કાળ તો પતનશીલ છે, તો કૃષણને
અધિકપણું કેમ ઘટે? ઉત્તરઃ- દ્વારકાનગરીમાં સાડાત્રણકોડ કુમારો કહ્યા છે, અને તેઓ અનેક
યાદવોના પુત્રો છે, પણ એક્લા કૃષણના પુત્રો નથી. અને ભરતને
પોતાના સવાકોડપુત્રો કહ્યા છે. માટે કાંઈ પણ નહિ ઘટતી વાત નથી. ૩-૭૨૮ પષ્ઠિતશ્રી દયા વિગણિ અને ગુણવિજય ગણિકત પ્રશ્નોત્તરે : દર્શન અને સમકિતમાં શો તફાવત છે? જેથી બંનેયના અતિચારો
બતાવ્યા? પરમાર્થથી તો કેટલાક માંહોમાંહે સરખા જણાય છે, તેથી
તે બંનેયનો સ્પષ્ટ ભેદ જે હોય, તે બતાવવા કૃપા કરશો. ઉત્તર:–“દર્શન અને સમકિતની વસ્તુગતિએ અભેદ છતાં પણ કર્થચિત.
નિ:શંકિતપણાના અભાવે જ સમકિતનો અતિચાર કહેવાય છે અને શંકા
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૯૫ વિગેરેનો સદ્ભાવ દર્શન અતિચાર કહેવાય” આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારના છઠ્ઠાલારમાં સ્પષ્ટ હકીકત છે. ૩-૭૨૯ સિમ વાર વિ. આ કાઉસ્સગ્ગનિર્યુક્તિની જમી ગાથાનો અર્થ હારિભદ્રીયટીકામાં બતાવેલો છે. તેમાં એક એક પ્રતિકમણમાં ત્રણ ગમાં પ્રતિપાદન કરેલા છે. તો તે ગમા પાંચેય પ્રતિક્રમણોમાં જ્યાં
જ્યાં સમાપ્ત થતા હોય, તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો. ઉત્તર:–દેવસિય વિગેરે પાંચેય પ્રતિકમણોમાં શરૂઆત પછી જે પ્રથમ કરેમિ ભંતે
ઈત્યાદિકનું ઉચ્ચારણ થાય, તે પહેલા ગમાનો પ્રારંભ થયો. તે વાર પછી પ્રતિક્રમણ સૂત્રના કહેવા વખતે જે કરેમિ ભંતે! ઉચ્ચારવામાં આવે, તે બીજા ગમાનો પ્રારંભ થયો. તેના ઉચ્ચાર પહેલાં પહેલા ગમાની સમાપ્તિ થઈ. તેમજ ત્રીજી વખત જે કરેમિ ભંતે! કહેવામાં આવે, તે ત્રીજા ગમાનો પ્રારંભ થયો. તેની પહેલાં તો બીજા ગમાની સમાપ્તિ થઈ. હવે ત્રીજા ગમાની સમાપ્તિ પ્રતિક્રમણ પૂરું થાય, ત્યારે થાય છે. એમ આવશ્યક બૃહટીકા અનુસાર જણાય છે. [પખીમાં-૧ પફખીસૂત્ર પહેલાં. પછી-રજે પકખી વંદિત્ત કે પકબીભ્રમણ સૂત્ર બોલતાં પહેલાં અને ૩જે પછી બાર લોગસ્સનો કાઉસ્સગ્ન પહેલાં. કરેમિ ભંતેથી ત્રણેય ગમોની શરૂઆત થાય છે.] ૩-૭૩૦ : અશોચ્ચાકેલીઓ તીર્થમાં હોય? કે તીર્થના વિચ્છેદમાં હોય? જે તીર્થના વિચ્છેદમાં હોય, તો પાક્ષિક સૂત્રની ટીકામાં તીર્થ ન પ્રવર્તતું હોય, તે વખતે અંતગડ કેવળીઓ થઈને મહાનુભાવો મોક્ષ પામે છે, અને ભગવતીજીમાં નવમા શતકમાં અશોચ્ચાવલીને આશ્રયીને કહ્યું છે કે “તવિતાવીસ સMવિવાવિયાણ હા આ સૂત્રમાં એક પ્રશ્ન અને એક ઉદાહરણ છોડી તેમના સંબંધી શ્રાવક અથવા શ્રાવિકાને વધારે ધર્મોપદેશ આપતા નથી. આ અભિપ્રાયથી તીર્થમાં જ હોય, અને બીજું અશોચ્ચાકેવલી સિદ્ધના પંદરભેદોમાંથી કયા ભેદમાં સમાય છે? આ
સવિસ્તર હકીકત જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:–અશોગ્રાવળીઓ ભગવતીટીકા અનુસાર તીર્થમાં જ હોય છે, અતીર્થમાં
હોતા નથી. પફબીસૂત્રની ટીકામાંતો અતીર્થસિદ્ધના અધિકારમાં કયા નથી. તેમજ તીર્થસિદ્ધ વિગેરે ભેદોમાં અયોધ્ધ કેવળી સંભવ પ્રમાણે સમાય છે.૩-૭૩૧
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રશ્ન: આચારાંગસૂત્રના લોકસાર અધ્યયનના પાંચમા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં
હતોપનાવાર્થે કાવ્ય આ સૂત્રની ટીકામાં ધર્મને આશ્રયીને ચૌભંગી કહેલી છે. તેમાં પ્રત્યેકબુદ્ધો તો ઉભયનો અભાવ હોવાથી ચોથા ભંગમાં કહ્યા,તો આ પ્રકારે તમામ પ્રત્યેક બુદ્ધો ધર્મોપદેશ આપે નહિ એમ કરે છે. તે કેવી રીતે ઘટે? કેમકે ત્રષિમંડલસૂત્રમાં पत्तेअबुद्धसाहू, नमिमो जे भासिउं सिवं पत्ता। पणयालीसं इसिभासियाई अज्झयणपवराई॥१॥
“ અમે પ્રત્યેકબુદ્ધ સાધુઓને નમસ્કાર કરીએ છીએ કે જેઓ ૪૫ ઋષિભાષિત અધ્યયનોનું પ્રવચન કરીને મોક્ષમાં પહોંચેલા છે.”
આ ગાળામાં પ્રત્યેકબુદ્ધોને અધ્યયનોનું પ્રવચન કરવાનું જણાવ્યું છે. માટે આમાં તત્ત્વ શું છે? ઉત્તર-આચારાંગટીકાઅનુસાર પ્રત્યેકબુદ્ધો ઉપદેશ આપતા નથી, એમ નિર્ણય
છે. અને અષિમંડલમાં તો તેઓને અધ્યયનરચવારૂપ ધર્મોપદેશ બતાવેલ છે. માટે કાંઈપણ અઘટિત નથી. ૩-૭૩૨ . : સ્વપક્ષી અથવા પરપક્ષી શ્રાવકોએ કરેલી (= રચેલી) સ%ાય કિયાની
અંદર મંડલીમાં આપણા શ્રાવકોને કલ્પે? કે નહિ? ઉત્તર:-ગૃહસ્થ રચેલી સક્ઝાય સાધુઓને અને શ્રાવકોને ક્રિયાની અંદર કામ
લાગી શકે નહિ. ૩-૭૩૩ પ્રશ્ન: પરપક્ષી વેશધારીએ કરેલા આધુનિક સ્તુતિ સ્તોત્રો સઝાય વિગેરે સ્વપક્ષી
સાધુઓને ક્લિાની અંદર મંડલીમાં કહેવાય, તો કલ્પે? કે નહિ? ઉત્તર:- આધુનિક પરપક્ષીએ કરેલા સ્તુતિ, સ્તોત્ર સઝાય વિગેરે ક્રિયામાં
કહેવા ક્યું નહિ. ૩-૭૩૪ પ્રશ્ન: સાધુઓને અને શ્રાવકોને કાલવેળાએ અને અસક્ઝાયના દિવસોમાં ચઉસરણ
પયગ્નો ગણવો કલ્પે? કે નહિ? ઉત્તર:-કાલવેળાએ અને અસક્ઝાયના દિવસોમાં પણ ચઉસરણ પયનો
ગણવો કલ્પે છે. ૩-૭૩૫ પ્રશ્ન: અવધિજ્ઞાનીઓ અને મન:પર્યવજ્ઞાનીઓ કેટલા ભવો કરે? ઉત્તર:–ભગવતીસૂત્ર આઠમાશતકના બીજા ઉસ્સામાં કહ્યું છે કે
आभिणिबोहियनाणिस्स णं भंते! अंतरं कालओ केवञ्चिरं होइ? गोयमा!
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૯૭૩
उक्कोसेणं
ગોમા! जहनेणं अंतोमुहुत्तं, अनंतकालं अवड्ढपोग्गलपरिअट्टं च देसूणं । सुअनाणि - ओहिनाणि - मणपज्जवनाणीणं एवं चेव, केवलनाणिस्स नत्थि अंतरं
जाव
“હે ભગવાન્ ! આભિનિબોધિક જ્ઞાનીને કાલથી કેટલું અંતર હોય ? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતો કાલ યાવત્ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તનકાલ આભિનિબોધિક જ્ઞાનીને હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીનું જાણવું, અને કેવલજ્ઞાનીને આંતરું નથી.’’
આ પાઠથી અવધિજ્ઞાનીઓ અને મન:પર્યવજ્ઞાનીઓ અનન્તા ભવ કરે, તેમ જણાય છે. ॥ ૩-૭૩૬ ॥
પણ્ડિતશ્રી ગુણવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: અભવ્ય પાદપોપગમન નામનું અણસણ કરે ? કે નહિ ?
ઉત્તર :— જેમ અભવ્ય દ્રવ્યક્રિયાથી નવમાત્રૈવેયકના આયુષ્યબંધને યોગ્ય ઉત્તમ સામાચારીવાળું ચારિત્ર પાળે છે, તેમ પાદપોપગમન અણસણને પણ કરે છે, માટે તેનો તેને અસંભવ નથી. ॥ ૩-૭૩૭૫
પ્રશ્ન: તીર્થંકર મહારાજાઓ વાર્ષિક દાનવખતે ઉત્તમ પ્રકારની દાન લેવા આવવાની ઉદ્ઘોષણા કરાવે ત્યારે તે દાન શ્રાવક અને સ્ત્રી ગ્રહણ કરે છે? કે નહિ ?
ઉત્તર :— તીર્થંકર દાન અવસરે શાતાધર્મ ક્થા વિગેરેમાં સનાથ, અનાથ, મુસાફર, કાર્પેટિક વિગેરે યાચકોનો દાનગ્રહણનો અધિકાર જોવામાં આવેલ છે. પણ વ્યવહારીઆઓનો દેખાતો નથી. તેથી કોઈ શ્રાવક પણ યાચક થઈને ગ્રહણ કરતો હોય, તો ભલે ગ્રહણ કરો. પણ સ્ત્રીનો તો પ્રાય: ત્યાં અધિકાર દેખાતો નથી. ૩-૭૩૮ ॥
પ્રશ્ન: (૧) બલદેવ (૨) કર્ણ (૩) દ્વૈપાયન અને (૪) શંખ આવતી ચોવીશીમાં તીર્થંકરો થશે, તેઓ (૧) નવમાબલદેવ (૨) કુંતિનોપુત્ર (૩) દ્વારકાને બાળનાર અને (૪) વીરભગવાનનો પ્રથમ શ્રાવક આ ચાર થશે ? કે કોઈ બીજા થશે?
ઉત્તર :— “વીરભગવાનના પ્રથમ શંખશ્રાવક સિવાય બીજા શંખનો જીવ તીર્થંકર
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૯૮ થશે” એમ ઠાણાંગ ટીકામાં બતાવેલ છે, અને પાયન દ્વારા બાળનાર કે કોઈ બીજે છે? તે નિર્ણય કેવલિંગ છે, અને કુણનો બંધુ બલદેવ આવશ્યક નિયુકિત વિગેરેમાં “આવતી ચોવીશીમાં કુપગના તીર્થમાં સિદ્ધિપદ પામશે” એમ બતાવેલ છે, તેથી બલદેવ કોઈ બીજો જાણવો. અને કર્ણને ઠેકાણે શાસ્ત્રમાં કૃષણનામ લખેલ છે. તે પણ કોઈ બીજો જાણવો. આ કારણથી અન્યશાસ્ત્રો સાથે વિસંવાદ આવવાનો વિચાર કરી પ્રવચન સારોદ્ધાર ટીકાકારે બે ત્રણ જ ભાવી તીર્થકર જીવોનું સ્પષ્ટપણે વિવરણ કર્યું છે, બીજાઓનું ક્યું નથી, ૩-૭૩૯
પણ્ડિત શ્રીચંદ્રવિજય ગણિત પ્રશ્નોત્તરો. : તીર્થકર કેવળીનો અને સામાન્ય કેવળીનો વીર્યન્તરાય કર્મનો ક્ષય સરખોજ / થયો હોય છે. તો સામર્થમાં ન્યૂન અધિકપણું કેમ દેખાય છે? ઉત્તર:-તીર્થકર કેવળીને અને સામાન્ય કેવળીઓને વયન્તિરાય કર્મના ક્ષયથી
આત્મ વીર્ય સરખું ક્યાં પણ નામકર્મના ભેદથી રૂપ, શરીર, લક્ષણ અને બાહ્ય સામગ્રીનો ભેદ હોય છે, તેથી બળમાં ભેદ છે. આ જ કારણથી સામાન્ય કેવળીઓના શરીરથી તીર્થંકરદેવનું શરીર અનન્તબળવાળું
હોય છે. આમાં જુના તોલાનો દૃષ્ટાંત વિચારવો ૩-૭૪૦ પ્રશ્ન: શાતાસૂત્રપ્રથમઅધ્યયનમાં “મેઘકુમારની માતાને અકાળે મેઘનો દોહલો
ઉત્પન્ન થયો” એમ કહ્યું છે, તે કેવી રીતે ઘટે? કેમકે તે વખતે
વર્ષાકાળ છે, માટે અકાળ કેમ કહ્યો? ઉત્તર:– મેઘકમારની માતાને શાતાસૂત્રમાં બતાવેલ પાંચવર્ણ વિગેરે વાળા
મેઘનો દેહલો ઉત્પન્ન થયેલો છે, જે દેવોથી સાધ્ય છે, માટે વર્ષાકાળ
છતાં પણ આવા સ્વરૂપવાળા વરસાદનો તો અકાળ છે. ૩-૭૪૧ મ: કોઈક શ્રાવકે “સ યોજના ઉપર જવું નહી” એવું પચ્ચકખાણ કર્યું
હોય, અને તેને ધર્મને માટે અધિક જવું હોય, તો ક્લે ? કે નહિ?
જે જાય તો કઈ વિધિએ જાય? ઉત્તર:-પચ્ચકખાણ કરતી વખતે વિવેક કરવો જોઈએ. પરંતુ મુખ્ય વૃત્તિએ
તેમાં સંસારના આરંભનું પચ્ચકખાણ હોય છે, ધર્મજ્યનું હોતું નથી. પણ જે સામાન્યથી પચ્ચકખાણ લીધું હોય અને ધર્મને માટે જવું પડે, તો નિયમિતક્ષેત્ર ઉપર જ્યણાએ જાય અને ત્યાં ગયા પછી કોઈપણ સાંસારિક કાર્ય કરવું નહિ. ૩-૭રો.
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૯૯ પ્રશ્ન: પોસાતી શ્રાવકો કેટલી ભૂમિ સુધી જઈ શકે? ઉત્તર: પોસાતી શ્રાવકો ઈર્યાસમિતિ વિગેરેનું પાલન કરી ધર્મને માટે ઇચ્છામુજબ સુધી જઈ શકે છે, આમાં ભૂમિના પ્રમાણનો નિયમ નથી. ૩-૭૪૩
પષ્ઠિતશ્રી અમરચન્દ્ર ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જિનપ્રતિમાજીને ચંદનની પેઠે કસ્તૂરીનો લેપ કરાય? કે નહિ? ઉત્તર:-પ્રતિમાજીને કસ્તૂરીનો લેપ ન કરવાના અક્ષરો ગ્રંથમાં નથી. પણ
ઉલટા સામાન્યથી કસ્તૂરીના લેપ કરવાના અક્ષરો શ્રાદ્ધવિધિ વિગેરેમાં છે. અને પૂજામાં ચંદન વિગેરેના ઘોળમાં હાલમાં પણ કસ્તૂરી વપરાતી
જેવામાં આવે છે. ૩-૭જા પ્રશ્ન: સાંજના પ્રતિકમણની પેઠે સવારના પ્રતિકમણમાં શ્રાવકોને સાધુથી આદેશ
અપાતો નથી, તેનું શું કારણ? ઉત્તર:-“પ્રભાતનું પ્રતિક્રમણ ઊંચા સાદે ન કરવું” એવી આગમની મર્યાદા
છે; જે આદેશ આપવામાં આવે, તો સૂત્ર સંભળાવવા માટે શ્રાવક ઊંચા સાદે ભણાવે, તો સૂત્રમર્યાદાનો ભંગ થઈ જાય, માટે પ્રભાતે
આદેશ અપાતો નથી. II ૩-૭૪૫ : શ્રાવકોને ગોત્રદેવીની પૂજામાં મિથ્યાત્વ લાગે? કે નહિ? ઉત્તર:-જેનું તેવા પ્રકારનું વૈર્ય હોય, તેણે ગોત્રદેવીની પૂજા મહારાજા કુમારપાલની
પેઠે કરવી જ નહિ. અને શૈર્ય ન હોય તો કદાચિત તેની પૂજામાં પણ ઉચ્ચરેલ સમકિતનો ભંગ થતો નથી. કેમકે-દેવાભિયોગરૂપ-છીંડી ઉચ્ચરતી
વખતે મોકળી રાખવામાં આવી હોય છે. તે ૩-૭૪૬ પ્રશ્ન: આંચલિકોએ પ્રતિષ્ઠિત કરેલા પ્રતિમાજી પૂજાય? કે નહિ? ઉત્તર:-આંચલિકોએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમાજી પણ બાર બોલના પટ્ટને
અનુસાર ગુરુવચનથી પૂજ્ય જ છે. અને “સર્વની અનુજ્ઞા અને સર્વનો
નિષેધ પ્રવચનમાં નથી” આ વચન આ બાબતમાં લક્ષ્યમાં રાખવું. ૩-૭૪૭. પ્રશ્ન: ચારેય લોકપાળ દેવો કેટલી નિકાયમાં છે? ઉત્તર-વૈમાનિક અને ભવનપતિ એ બે નિકાયમાં ચારેય લોકપાળ દેવોનો
સદ્ભાવ સંગ્રહણીટીકા વિગેરેમાં કહેલ છે. ૩-૭૪૮
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૦૦ પ્રશ્ન: મૃતદેવી અને ક્ષેત્રદેવીના કાઉસ્સગ્ગો કરવાનું ક્યા ગ્રંથમાં બતાવેલા
છે?
ઉત્તર:–આવશ્યકચૂર્ણિ અને પંચવસ્તુટીકા વિગેરે આગમ અને પ્રકરણોમાં
કહેલા છે. ૩-૭૪૯ પશ: શ્રાવકોને પૂજા વખતે આઠપડો મુખકોશ બાંધવો કહ્યો છે, તે કઈ
રીતિએ બંધાય? જે પૂજા કરનારને ધોતીયું અને ખેસ હોય, તો ખેસનો મુખકોશ બાંધી શકાતો નથી, જો ત્રીજું વસ્ત્ર હોય, તો તેનાથી મુખ કોશ કરવો બની શકે. માટે ત્રીજા વસ્ત્રો બંધાય? કે ઉત્તરાયણનો
જ બંધાય? ઉત્તર:-પૂજા વખતે મુખકોશન બંધ ઉત્તરાયણે કરી શ્રાવકોએ કરવો, પણ
ત્રીજા વચ્ચે કરીને નહિ. કેમકે-શ્રાદ્ધવિધિમાં પૂજા વખતે શ્રાવકોને બે જ વસ્ત્ર-ધોતીયું અને ઉત્તરાયણ રાખવાના કહ્યા છે, અને શ્રાવિકાને કંચુકી સહિત ત્રણ કહ્યા છે. અધિક કહ્યા નથી, માટે ઉત્તરાયણ પણ પૂજાને યોગ્ય થાય તેવું રાખવું, તેથી કાંઇ અશક્યતા રહેશે નહિ. I ૩-૭૫૦
પષ્ઠિતશ્રી સત્યસૌભાગ્યગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં સ્તુતિઓ અક્ષરોએ કરી મોટી કહેવાય, પણ નાની
ન કહેવાય આ રૂઢિ સત્ય છે? કે અસત્ય છે? ઉત્તર:-ઉત્કૃષ્ટ ચૈિત્યવંદનમાં અક્ષરોએ મોટી જ સ્તુતિઓ કહેવી, એ પરંપરા
છે. તેથી રૂઢિ સત્યજ જણાય છે. અને પરંપરાનું મૂળ તો ગમો, वर्धमानाय न मायामा ताओ अ थुईओ एगसिलोगादिवड्दतिआओ પવનઉલી વા તબ વા વતેજ તિક્સિ ડિr “અને તે
સ્તુતિઓ એક શ્લોક વિગેરેથી વધતી, અથવા પદઅક્ષરોએ કરી વધતી, અથવા વધતા એવા સ્વરે કરી ત્રણ સ્તુતિઓ કહીને “આવો આવશ્યકચૂર્ણિનો
પાઠ જોવાથી સંભવે છે. ૩-૭૫૧ શ્ન: પફખીમાં ભુવનદેવીના સ્મરણના કાઉસ્સગ્ન પછી નાળિપુતાનાં
સ્તુતિ શ્રાવિકાઓ પણ બોલે? કે નહિ? ઉત્તર:-પફખી પ્રતિક્રમણમાં જ્ઞાનાદિ સ્તુતિ શ્રાવિકાઓથી અને સાધ્વીઓથી
પણ કહેવાય છે. ૩-૭૫૨
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૦૧
પષ્ઠિતશ્રી જીવવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: પાલણપુરના મંદિરમાં દરરોજ ૫૦ વીસલપિયનાણાનો ભોગ કહેલો
છે, તો તે નાણું કયા નામવાળું કહેવાય છે? ઉત્તર:-વીસલદેવ રાજાએ પાડેલું નાણું, તે વીસલપ્રીય નામનું તે કાલનું
કોઈ નાણું વિશેષ સંભવે છે. તે હાલમાં પ્રસિદ્ધ નથી. પરંતુ “છત્રીશમુડા મોએ કરી વીસલપ્રીય નાણું ૬૨ લાખ વીસ હજાર અને આઠસો
થાય” એ પ્રમાણ કહેલ છે. ૩-૭૫૩ પ્રશ્ન: શ્રાવિકા દેરાસરજીમાં અને ઘર દેરાસરમાં પ્રતિમાની પખાળ કરે? કે
નહિ? તથા યૌવન અવસ્થામાં દેવપૂજા કરે? કે નહિ? ઉત્તર:-શ્રાવિકા નગરદેરાસર અગર ઘરદેરાસરમાં પખાળ કરી શકે છે. તેમજ
યુવાન અવસ્થામાં પૂજા પણ કરી શકે છે, જેમ જ્ઞાતા ધર્મકથામાં દ્રૌપદીએ પખાળપૂર્વક પૂજા કરી હતી તેમ જાણવું. ૩-૭૫૪
પણ્ડિતશ્રી જસસાગર કૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: શ્રી તીર્થકરના સમવસરણમાં બલિ લાવે છે, તે રાંધેલો હોય, કે રાંધ્યા
વિનાનો હોય ? ગચ્છમાં તો “રાંધ્યા વિનાનો બલિ” એમ કહેવાય
છે, અને મલયગિરિ આવશ્યક ટીકામાં તો રાંધેલો બલિ બતાવે છે. ઉત્તર:-શ્રીતીર્થંકરદેવના સમવસરણમાં બલિ રાંધેલો હોય એમ જણાય
છે. આ ૨-૭૫પો - પ્રજ: શ્રાવકોને ચઉસરણપયગ્નો કેમ ભણાવાય છે ? કેમકે સાધુઓને તો
યોગ સિવાય ભણાવાતો નથી, અને શ્રાવકોને તો યોગ વિના પણ ભાગાવાય છે, તેમાં શું શાસ્ત્ર બલવાન છે ? કે ગચ્છસામાચારી બલવાન
ઉત્તર:– ચઉસરણ વિગેરે ચારપયન્ના આવશ્યક સૂત્ર પેઠે બહુ ઉપયોગી હોવાથી,
ઉપધાન યોગવહન કર્યા સિવાય પણ પરંપરાએ ભણાવાતા હોય, એમ
જણાય છે, માટે આમાં પરંપરા જ પ્રમાણ છે. ૩-૭૫૬ પ્રશ્ન: મૂર્ત કર્મોનો અમૂર્ત જીવ સાથે વઅિયપિંડન્યાયે કરી સંબંધ કેવી રીતે ઘટે?
સિન પ્રશ્ન-૨૬.]
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ઉત્તર:–અરૂપીઓ સાથે રૂપી પદાર્થનો સંબંધ સંભવે છે જ. જેમ આકાશ
સાથે પરમાણુઓનો, અથવા પક્ષીઓનો સંબંધ છે. અને અગ્નિલોઢાના ન્યાયે તો જુદી જ જાતની વ્યવસ્થા સૂચવવામાં આવી છે. પણ બે રૂપી પદાર્થોમાં જે એક પ્રકારનો સંબંધ થાય છે, તેવા સંબંધની સૂચના
નથી. માટે કોઈપણ અણઘટતું નથી. ૩-૭૫૭ પ્રશ્ન: માછલાં અને કાચબા વિગેરે જલચર જીવોનું અને બળદ, પાડા વિગેરે
સ્થલચર જીવોનું, પોપટ, મેના વિગેરે ખેચર તિર્યંચ જીવોનું આયુષ્ય
તથા ગર્ભ સ્થિતિ કેટલી હોય? ઉત્તર – જલચર, સ્થલચર અને ખેચરોનું આયુષ્ય પ્રમાણ મમમુમનવમા
ઈત્યાદિક સંગ્રહણી ગાથામાંથી જાણવું અને બુમ સમાયા ઈત્યાદિક વિજયક્ષેત્રસમાસની ગાથામાંથી જાણવું. તેઓની ગર્ભ સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી આઠ વર્ષ ભગવતી વિગેરે સૂત્રોમાં બતાવી
છે. ૩-૭૫૮ પ્રશ્ન: ચૌદ નિયમોમાં પ્રભાતે પચ્ચખાણ સમયે બે ત્રણ સચિત્તો છૂટા રાખ્યા
હોય, તે દિવસે પૂરા થઇ ગયા, હવે રાત્રિમાં સચિત્તનું કાર્ય પડયું
હોય તો, બીજા સચિહ્નો વાપરવા કર્ભે ? કે નહિ? ઉત્તર:-રાત્રિ દિવસના પચ્ચકખાણ વખતે જેટલા સચિત્તો છુટા રાખ્યા હોય,
તેટલા જ દિવસમાં પૂરા થઈ ગયા હોય તો રાત્રિએ અધિક કલ્પ નહિ, અને જે સાંજ સુધીજ તેટલા છૂટા રાખ્યા હોય, તો રાત્રિએ
અધિકપણ કલ્પે છે. ૩-૭૫૯ પ્રશ્ન: બંધુજીવક શબ્દનો શો શો અર્થ સમજવો? વિોિ એ વૃક્ષનું ફુલ
છે, કે કાંઈ બીજું છે? ઉત્તર:-બંધુજીવક શબ્દ કરી શાસ્ત્રમાં બંધુજીવક પુષ્પ કહેલ છે. અને લોકમાં
તો બપોરિઓ વૃક્ષ કહેવાય છે. ૩-૭૬૦ પ્રશ્ન: ચંદ્રાચાર્ય શિષ્યને ખભે બેસી ચાલેલ હતા, આ સત્ય છે? કે અસત્ય
છે? ઉત્તર:-ઉત્તરાધ્યયનટીકા વિગેરે બહુ ગ્રંથો અનુસાર “ચંદ્રાચાર્યે શિષ્યને
કહ્યું: તું આગળ ચાલ. તેથી શિષ્ય ચાલ્યો, અને પોતે પાછળ ચાલ્યા.” અને કોઇ ગ્રંથમાં કહ્યું છે કે- “શિષ્યના ખભે હાથ રાખીને ચાલ્યા” i૩-૭૬૧
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૦૩
અr બોરડી અને બાવળમાં અસંખ્યાતા જીવો હોય? કે એક જીવ હોય? ઉત્તર:-પન્નવાણાના પહેલા પદના ગુચ્છાધિકારમાં “આવલ અને બોરડીના
મૂળ-કંદ-થડ-છાલ-શાખા અને પ્રવાલમાં દરેકમાં અસંખ્ય જીવો કહ્યા છે, તે અનુસાર બોરડી અને બાવલમાં પણ છએય સ્થાનકોમાં અસંખ્ય
જીવો સંભવે છે, પણ જૂન-અધિક જીવો સંભવતા નથી. ૩-૭૬રા પ્રશ્ન: હરામવાવાળોને સહકુહુ એ વાક્યમાં પૃથક્વ શબ્દ કરી કેટલી
સંખ્યા લેવી? ઉત્તર:–અહીં પૃથર્વ શબ્દ બહુ વાચક છે. જે એમ ન માનીએ,
તો ટીકામાં એક સંયોગમાં પણ લાખ પૃથકત્વની ઉત્પત્તિ અને નિપજવું માછલાઓનું કહ્યું છે, અને મનુષ્યની ઉત્પત્તિ કહી છે, તો આખા ભવની તો શી વાત કરવી ? તેથી જેમ લિવરકુહાપુ એ પદમાં બહુવવાચી છે, તેમ અહીં પણ બહુત્વ અર્થવાળોજ લેવો એમ જાણવું. * ૩-૭૬૩
પણ્ડિત હર્ષચન્દ્ર ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જિનેશ્વરની માતા જિનેન્દ્રને જન્મ આપ્યા બાદ બીજા પુત્રને પ્રસવ
કે નહિ? ઉત્તર:–આમાં એકાંત જાણ્યો નથી. કેમકે તેમના વિગેરેના નાના ભાઈઓ
રથનેમિ વિગેરે પ્રસિદ્ધ છે. તે ૩-૭૬૪ પર: કોઈ માણસે પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય તેમાં
કોઈ પણ શ્રાવક ભાડું આપીને રહી શકે? કે નહિ? ઉત્તર:– જેકે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ
તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમકે-દેવદ્રવ્યના ભોગ વિગેરેમાં નિ:શકતાનો પ્રસંગ થઈ
જાય ૩-૭૬૫ા. પ્રશ્નકોઈ શ્રાવક ચાર ઉપધાન કરીને માળા પહેરે,તે વખતે સમુદેશ અનુજ્ઞા
કરાય છે તેમાં બાકીના બે ઉપધાનના નામ લેવાય? કે નહિ? ઉત્તર:-છયેય ઉપધાનના નામો માળા વખતે થતી સમુચ્છ અનુજ્ઞાની ક્રિયામાં
લેવાય છે. બાકી રહેલ બે ઉપધાનનો ઉદેશ આગળ કાળમાં કરવામાં આવે, તેમાં શેષ નથી એમ સંપ્રદાય છે. ૩-૭૬૬
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૪ પક્ષ: ચકીનો સુણસેનાપતિ તિમિસા ગુફાનાં બારણાં ઉઘાડતી વખતે કેટલી
ભૂમિ પાછો હઠીને ખોલે? ઉત્તર:-સેનાની બારણાની પૂજા કરીને પ્રહાર દેવા માટે સાત આઠ પગલા
પાછો હઠે છે, પણ “કપાટ ખોલવાના સમયે સેનાનીનો અભ્યરત્ન બાર યોજન પાછો હઠે છે” આવો જે પ્રોષ ચાલે છે, તે અનાગમિક છે. કેમકે આવથયક ટીપનમાં સેનાની સાત આઠ પગલા હઠે એમ
કહેલ છે. ૧૩-૭૬૭ પ્રશ્ન: તમામ ચક્રવર્તિઓને પોતાનાં રત્નો તુલ્ય પ્રમાણવાળાં હોય કે નહિ? ઉત્તર:-કેટલાકના મતે સર્વચકવતીઓને કેટલાક કાણિી વિગેરે રત્નો પ્રમાણઅંગુલથી
બનેલ માપવાળાં હોય-અને કેટલાંક રત્નો તો તત્કાલીન પુરષ વિગેરેના પ્રમાણને ઉચિત માનવાળાં હોય છે, અને બીજા કેટલાકના મતે તો તમામ રત્નો પણ તે તે કાલને ઉચિત પ્રમાણવાળાં હોય છે. એમ
બે બાબતો છે. ૩-૭૬૮. a: ખરતર, અંચલ વિગેરેને પ્રતિક્રમણ કરવાની પ્રેરણા કરાય છે, અને
ત્રણ વખત સામાયિક દંડક ઉચ્ચરાવાય છે, તે વ્યાજબી છે? કે
નહિ? ઉત્તર: તેઓને ઉદીરણા કરવી વ્યાજબી નથી. પણ જે પોતાની મેળે પ્રતિક્રમણ
કરે, અને પોસહ વિગેરે દંડક ત્રણવાર ઉચ્ચરે, તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અનુસાર અનુલ વિગેરે ગુણોનો સંભવ દેખાતો હોય તો ઉચ્ચરાવાય છે, કેમકે શાસ્ત્રમાં “સર્વની અનુશા અને સર્વનો નિષેધ પ્રવચનમાં નથી”
એમ કહેલ છે. તે ૩-૭૬૯ાા : ખરતરો મંડલીમાં બેસી પ્રતિક્રમણ કરે છે, તેણે કહેલું વંદિત્ત સૂત્ર
આપણા શ્રાવકોને અને તેણે કહેલ સ્તવન વિગેરે સાધુઓને કલ્પે? કે નહિ ? તેમજ ઉપવાસ વિગેરેમાં જેઓ કસેલિયાનું પાણી વાપરે
છે, તેઓને ઉપવાસ વિગેરેનું પચ્ચખાણ અપાય? કે નહિ? ઉત્તર-દવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉચિત હોય તે કરવું ૭૭૦ા. શ્ન: પ્રાસક એટલે નિર્જીવ પાણીનો સંખારો કાચા પાણીમાં નંખાય? કે
જો રખાય? ઉત્તર-પ્રાસુક પાણીનો સંખારો એકાંત કરી સચિત્ત પાણીમાં ન નંખાય,
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૦૫ તેવા અક્ષરો શાસ્ત્રમાં જોવામાં આવ્યા નથી. તેથી જેમ જ્યણા થાય,
તેમ કરવું જોઈએ. પણ જેમ તેમ સંખારો નાખી દેવાય નહિ.૩-૭૭૧ 4: સાધુ નદી ઉતરીને સંવચ્છરી સામણા કરવા જાય? કે નહિ? ઉત્તર:–નદી ઉતરીને સાધુઓને સામણા કરવા જવાની પ્રવૃત્તિ જાણી
નથી. ૩-૭૭૨ પ્રશ્ન: રાયપાસેણીમાં દેવલોકના સ્વરૂપમાં વનખંડ-વૃક્ષ-લ અને ફુલો વિગેરે
કહ્યાં છે, તે બધાં પૃથ્વીપરિણામરૂપ છે ? કે ખુદ વનસ્પતિ સ્વરૂપ છે? તેમજ પુષ્કરાણી વિગેરે વાવડીમાં માછક્લાં કહ્યાં છે, તે જીવપરિણામરૂપ
છે? કે આકારમાત્ર છે? ઉત્તર:–“દેવલોકોમાં વનખંડ વૃક્ષ વિગેરે છે” એમ કહ્યું છે, તે વનસ્પતિરૂપ
છે અથવા પૃથ્વીપરિણામરૂપ છે. જો કે ત્યાં રત્નરૂપ પૃથ્વી છે તોપણ એવી કોમળ છે કે વનસ્પતિને ઉગવામાં કોઈ બાધા આવતી નથી. તેમજ વાવડીઓમાં જે માછલાં વિગેરે બતાવ્યા છે, તે આકારમાત્ર સંભવે છે, કેમકે દેવલોકની વાવડીમાં માછલાં વિગેરે જલચર જીવોનો નિષેધ
સૂચવનારી ગાથાઓ જોવામાં આવે છે. ૩-૭૭૩ પ્રશ્ન ઉપધાન તપ પૂરું થઈ ગયું હોય તો, શેષ રહેલા પવેણામાં દિનવૃદ્ધિ
થાય કે નહિ? ઉત્તર:–ઉપધાનના બાકી રહેલ પણાઓમાં દિવસ વધવાના પ્રસંગો આવે,
તો દિવસવૃદ્ધિ થાય છે. ૩-૭૭૪ પ્રમ: આખો દિવસ દેશાવકાશિત કરાય છે તેને ઉચ્ચરવાનો અને પારવાનો
વિધિ જણાવવો, તેમજ તેમાં સામાયિક લેવું અને પારડું સૂઝે? કે
નહિ? તથા દેશાવગાશિક સાથે સામાયિક ઉચ્ચરાય? કે નહિ? ઉત્તર:– દશાવકાશિકનો વિધિ ફેલાવસિ૩વમોગપરિમો પરાજ ઈત્યાદિક
જોવામાં આવે છે, પરંતુ પારવાનો વિધિ જાગ્યો નથી. તેમજ તેમાં સામાયિક લેવું, પારવું સૂઝે છે અને તેની સાથે સામાયિક લેવું પણ
સૂઝે છે. ૩-૭૭૫ા. પ્રશન: ઉપધાનમાં પાળી પલટાય કે નહિ? ઉત્તર: ઉપધાનમાં ઉપવાસ વિગેરે તપ કરાવવાનો વારો હોય, છતાં તેવા
પ્રકારના કારણથી નિધિ કરાવી શકાય છે, એટલે પાળી પલટી શકાય છે..૩-૭૭૬
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૦૬ પષ્ઠિત શ્રી ધર્મવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: આરાધના પ્રકરણ રાણકપુરની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી સોમસુંદરસૂરીશ્વરે
રચેલ છે? કે શ્રી સોમપ્રભસૂરીશ્વરે બનાવેલ છે? ઉત્તર:-આરાધનાસૂત્ર ૪૭મી પાટે થયેલ શ્રી સોમપ્રભસૂરીશ્વરે બનાવેલ
છે. ૩-૭૭૭ પ્રશ્ન: જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ વગાડાય ? કે પછી? ઉત્તર:–“અન્યદ્રવ્યોથી પૂજા કર્યા પછી તુરત નાદપૂજારૂપ ઘંટ વગાડાય” છે
એમ પૂજા કરનાર વૃદ્ધશ્રાવકોની પરંપરા ચાલી આવી છે. તેથી પૂજામાં કુલ વિગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ તો વગાડાય છે. અને ફક્ત ચૈત્યવંદન કરવા શ્રાવક આવ્યા હોય તો સાથીઆ વિગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે, એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે, તે તો હષવિશને સૂચવનાર લોકપ્રવાહમાં પડેલું છે. પણ પરંપરાને અનુસરતું નથી ૩-૭૭૮
પષ્ઠિત શ્રી વિદ્યાવિજય ગણિકૃત પ્રશ્નોત્તર મ: ઉઘાડે મુખે બોલવામાં ઈરિયાવહિયા કરવા પડે છે, તો વાંદણાં દેતાં
જે બોલાય છે, તેમાં કેમ ઇરિયાવહિયા કરાતા નથી? ઉત્તર-વાંદણાં આપતી વખતે વિધિ સાચવવા માટે ઉઘાડે મુખે બોલ્યા
છતાં પણ પ્રમાદનો અભાવ હોવાથી ઈરિયાવહિયા કરાતા નથી, તે
સમજી લેવું. ૩-૭૭૯ પ્રશ્ન: ઉપાશ્રયમાં સંવચ્છરી વિગેરે પ્રતિક્રમણ વખતે જે કેશર, તેલ વિગેરે
આપવાનું કબૂલ કરવામાં આવે છે, તે દેવદ્રવ્યમાં લઈ જવાય ? કે
સાધારણ દ્રવ્યમાં લઈ જવાય? ઉત્તર:-પ્રતિજ્ઞા મુજબ દેવદ્રવ્યમાં અથવા સાધારણ દ્રવ્યમાં લઈ જવાય છે,
તે જાણવું..I ૩-૭૮૦ પ્રશ્ન: પોસહમાં શ્રાવકને યાચક વિગેરેને દાન આપવું કહ્યું? કે નહિ? ઉત્તર:-મુખ્ય રીતિએ પોસહમાં યાચક વિગેરેને દાન આપવું કલ્પ નહિ.
પણ કોઇ કારાણ વિશેષ હોય, તે વખતે “તેવા પ્રકારની જિનશાસનની
ઉન્નતિ થશે, તેમ જાણીને કદાચિત આપે તો, નિષેધ જાણ્યો નથી. ૩-૭૮૧ પ્રશ્ન: ચોમાસું પૂરું થયા પછી તુરત બે માસ સુધી કપડાં વિગેરે વહોરવા
કલ્પ નહિ, તેવા અક્ષરો કયા ગ્રંથમાં છે?
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૦૭
ઉત્તર:–“વષકાલમાં જે ક્ષેત્રમાં ચોમાસું રહ્યા, તે પૂર્ણ થવા છતાં પણ,
તે ક્ષેત્રમાં અને બીજા પણ સંવિગ્ન ક્ષેત્રમાં પાંચ ગાઉ સુધીની ભૂમિમાં કારણ સિવાય બે માસ સુધી વસ વિગેરે વહોરવું કલ્પે નહિ” આ હકીકત વિસ્તારથી નિશીથ સત્રના દશમા ઉધેશાની ચર્ણિમાં છે. તેમાંથી નિર્ણય કરવો. અને આ પાઠ મુજબ સાધુઓને ચોમાસા પછી પણ
બે માસ સુધી વસ વિગેરે વહોરવા કલ્પે નહિ. ૩-૭૮૨ા પ્રશ્ન: સાધુ વસાને થીગડું દીએ? કે નહિ? ઉત્તર:- જે સાધુ વસને એક થીગડું દે અને દેવાની અનુમોદના કરે તેને
દોષો થાય અને જે સાધુ કારાણે ત્રણ થીગડા ઉપર ચોથું થીગડું દે તેને પ્રાયશ્ચિત્ત આવે’ આ પ્રમાણે લખાણ નિશીથ સૂત્રના પહેલા
ઉદેશામાં છે. તો આ પાઠ મુજબ સાધુને વોથીગડું દેવું કહ્યું નહિ. ૩-૭૮૩ પ્રશ્ન: પ્રતિક્રમણમુહપત્તિ પડિલેહતા હોય તે વખતે પંચેન્દ્રિય જીવની છીંક
થઈ હોય તો, મુહપત્તિ ફરી પડિલેહવી? કે નહિ? ઉત્તર:-પંચેન્દ્રિયની છીંક થાય તો પણ મુહપત્તિ ફરી પડિલેહવી પડતી નથી,
આ બાબત વિશેષ અક્ષરો જોવામાં આવ્યા નથી, તેથી એમ જણાય છે. ૩-૭૮૪
પષ્ઠિત શ્રી ધીરકુશલ ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: સીતાનો જીવ બારમે દેવલોક સીતેન્દ્ર થયો, તે નામ સત્ય છે ?
કે નહિ? ઉત્તર:–અમૃત નામ જ સત્ય છે. ૩-૭૮૫ w: આરતિ ઉતારવી નૈવેદ્ય વિગેરેનું મૂકવું આ વિધિ કયા પુરાતન ગ્રંથમાં
છે? ઉત્તર:-પ્રવચનસારોદ્ધારની ટીકા અને શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં પૂજા અવસરે
આરતિ ઉતારવી અને નૈવેદ્ય વિગેરે મૂકવું વિગેરે વિધિ બતાવેલ છે. ૩-૭૮૬ પ્રશ્ન: સમવસરણમાં રહેલ તીર્થંકર મહારાજને સાધુઓ અને શ્રાવકો કઈ રીતે
વાંદે છે? ઉત્તર:–“સમવસરણમાં રહેલ તીથકર દેવને વાંદી સાધુઓ અને શ્રાવકો યોગ્ય
સ્થાને બેસે છે એમ આવશ્યકહારિભદ્રીયટીકામાં લખેલ છે, પરંતુ વંદનની રીતિ કોઈ ઠેકાણે પણ લખેલ નથી. સંભવે છે કે-હાલ વંદનની રીતિ
છે, તે જ હોવી જોઈએ ૩-૭૮૭ના : દિગંબર વિગેરેના મંદિરમાં આપણા આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા
Page #295
--------------------------------------------------------------------------
________________
-
૨૦૮ છે, તે વંદાય? કે નહિ? ઉત્તર:-તે પ્રતિમા એકાંતમાં કોઈ ન હોય, તે વખતે વંદાય છે. પણ
સમુદાયમાં વંદન કરનારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિનો વિચાર કરીને દિગંબર
વિગેરેના મતને પુષ્ટિ ન થાય, તેમ કરવું ૩-૭૮૮ પ: અઠાવીસું અને પાંતરીનું મૂલવિધિએ વહન કરતાં કેટલા દિવસ લાગે?
તેમજ તે બે ઉપધાનથી કેટલા દિવસ ઓછા હોય, ને નીકળી શકાય? ઉત્તર:-મૂળવિધિએ-તે બે ઉપધાન કરવામાં દિવસોનું ન્યૂનપણું કે અધિકપણું
જાયું નથી. તેમજ તે બે ઉપધાનમાંથી મહાન કારણ આવી પડયું ન હોય તો તપ પૂરો થઈ ગયા પછી નીકળી જતા જોવામાં આવે છે,
પરંતુ દિવસની સંખ્યા જાણવામાં નથી. ૩-૭૮૯ ખ: તીર્થમાં જે નાળિયેર દ્રવ્ય માન્યું હોય, તેજ મૂકાય કે ? બીજું પણ
મૂકાય? ઉત્તર:-શંખેશ્વર વિગેરે તીર્થમાં મૂળ વિધિએ જે દ્રવ્ય જ માન્યું હોય,
તે જ મૂાય છે, કારણે તો જેમ દેવું ન રહે, તેમ કરવું. ૩-૭0ા પ્રશ્ન: “નીત સમિહિર રાસf વિડિr પર: "આ આયંગાથામાં
શાસન શબ્દ કરી ગામ જાણવું ? કે કોઈ બીજો પદાર્થ જાણવો? તેમજ આ બાબત કયા મૂળ ગ્રંથમાં છે ? તે રૂડી રીતે પ્રસાદી
કરશો. ઉત્તર:-અનેકાર્થસૂત્ર ટીકામાં શાસન શબ્દના પાંચ અર્થો બતાવ્યા છે. તેમાં
એક અર્થ રાજાએ આપવા યોગ્ય ભૂમિ એવો કર્યો છે. ગામ છે. તે રાજાએ આપવા લાયક ભૂમિનો એક ભાગ છે. તેથી શાસન શબ્દ કરી અહીં ગામ અર્થ કહેવાય છે. તેને મળતો અર્થ દાનકુલ શબ્દાર્થમાં બતાવેલ છે, તેમજ આ સવિસ્તર અર્થ હારિભદ્રીય આવશ્યકટીકા વિગેરેમાં કહ્યો છે. ૩-૭૮ના
પડિંત શ્રી સોમવિમલગણિત પ્રશ્નોત્તરો પ્રજ: તીર્થકરના જન્મ પછી દેવો કેટલા પ્રમાણવાળી રત્નાદિકની વૃષ્ટિ કરે
છે? ઉત્તર:-૩ને ગર કોરિગાગારિ જે વેલો સવથોf
बत्तीसंहिरण्णकोडीओ बत्तीसं सुवण्णकोडीओ बत्तीसं नंदासणाई बत्तीसं भदासणाई भगवतो तित्थकरस्स जम्मण-भवर्णमि साहरइ.
ભદેવ અરિહંત કોશલિક જગ્ગા થાવત રહે છે, તે વાર પછી
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૯
વૈશ્રમણ દેવ શકના હુકમથી બત્રીશ કોડ હિરણ્ય, બત્રીશ કોડ સુવર્ણ બત્રીશ નંદાસણ અને બત્રીશ ભદ્રાસનો તીર્થકર ભગવાનના જન્મભવનમાં મૂકે છે.” આ પાઠ આવશ્યક બ્રહવૃત્તિમાં છે. “કુંડલ અને વસ્ત્રયુગલ ઓશીકે મૂકીને ઈકોએ શ્રીદામ અને નંદામે કરી વ્યાખ એવો સોનાનો દડો ચંદરવામાં બનાવ્યો, અને બત્રીશકોડ રન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરીને આભિયોગ દેવો પાસે બાઢ ઉઘોષણા કરાવી,” આ પ્રમાણે કલ્પરિણાવલીમાં છે. તેથી સમજાય છે કે “દવે બત્રીશકોડ પ્રમાણ વૃષ્ટિ કરી હતી.”૩-૭૯૨
ગણિ શ્રી હેમસાગરકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: સંગમ ગોવાળીઆએ જ્યારે સાધુને ખીર વહોરાવી ત્યારે તેને સમકિત
હતું કે નહિ? અને સમકિત વિના તેવા પ્રકારના બહોળા સુખની
પ્રાપ્તિ કેવી રીતે થઇ? ઉત્તર:–તેને તેવા પ્રકારની સુખની પ્રાપ્તિ તો ભદ્રિકપરિણામ વિશેષના માહાત્મથી
થઈ છે, એમ જાણવું. ૩-૭૯૩ YA: दक्खिन्न दयालुत्तं, पियभासित्ताइ विविहगुणनिवहं।
सिवमग्गकारणं जं, तमहं अणुमोअए सव्वं ॥१॥ સેલા નવા પરા પ્રમાણ મviારા
આ આરાધનાપતાકાની ત્રણ ગાથા અનુસાર મિબાષ્ટિઓનું દાક્ષિણ્ય અને દયાળુપણું વગેરે પ્રશંસવા લાયક છે? કે નહિ? ઉત્તર:- આ આરાધનાપતાકાની ત્રણ ગાથામાં સાધુ, દેશવિરતિ અને સમકિતી
કે જે જિનશાસન સંબંધિઓ છે તેના સિવાય બીજાઓના દાક્ષિણ્ય, દયાળુપણું વિગેરે ગુણોની પ્રશંસા કરેલી છે. તેમાં કાંઇ અયુક્ત જણાતું
નથી. કેમકે આ ગુણો જિનેશ્વરોએ દરેકને મેળવવાના જ કહેલા છે.. ૩-૭૯૪ પ્રશ્ન: સાધુઓને ભાવપૂજા કરવી કહી છે, પણ પ્રતિષ્ઠામાં અંજનશલાકા કરવામાં
દ્રવ્યપૂજા થાય છે, તેનું કેમ? ઉત્તર:- સાધુઓને બાહુલ્યતાથી ભાવપૂજા બતાવી છે. અને શ્રાવકોને દ્રવ્યપૂજા
કહી છે. પરંતુ આમાં એકાન્તપણું જાણ્યું નથી. કેમકે-ઠાણાંગસૂત્રમાં પુર ના પૂગાવેઃ આમાં ચૌભંગી છે. આનો અર્થ કરતાં સાધુઓને એકાંત દ્રવ્યપૂજાનો નિષેધ જાણ્યો નથી. કેમકે-અંગરાગે કરી યતિપતિઓની
સિન m૨૭-]
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પૂજા કરાય છે, તે પણ દ્રવ્ય પૂજા કહેવાય છે. (ત્યાગી સાધુપણાને લીધે દ્રવ્યપૂજાનાં ઉપકરણો તેમની પાસે ન હોય, અને મહાવ્રતનો આચાર પાળવાનો હોવાથી, દ્રવ્યપૂજા ન કરી શકે, પરંતુ તેટલાથી કારણ વિશે
દ્રવ્યપૂજાનો નિષેધ થતો નથી. આ તાત્પર્ય હશે?) ૩-૭૯૫ા પ્રશ્ન: એકવિંશતિસ્થાનકમાં નેમિનાથ ભગવાનને અગીઆર ગણધરો કહ્યા છે,
અને કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા, તે કેવી રીતે? ઉત્તર:- ૧૧ ગણધરો એકવિંશઠાણ તેમજ સપ્તતિશતહાણ, પ્રવચનસારોદ્ધાર,
આવશ્યક વિગેરે ગ્રંથોમાં કહેલા છે. કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા છે. આ
પ્રમાણે ભેદ પડે છે, તે મતાંતર જાણવું. ૩-૭૯૬૫ પ્રશ્ન: નવેય વાસુદેવોનું શરીરબળ સરખું હોય? કે જૂન અધિક હોય? ઉત્તર-અવસર્પિણી કાળના પ્રભાવે તેઓનું શરીરબળ ન્યૂનાધિક પણ હોય
છે, કેમકે પહેલા વાસુદેવે કોટીશીલા છત્ર સુધી ઊંચી ઉપાડી અને
નવમા વાસુદેવે ભૂમિથી ફક્ત ચાર આંગુલ સુધી ઉપાડી છે. ૩-૭૯૭ના પ્રશ્ન: કાર્તિક અમાવાસ્યાની રાત્રિમાં શ્રી મહાવીર-સર્વજ્ઞાય નમઃ આ પદ ગણાય
છે. તે શા માટે છે? અને કયા દિવસે જ્ઞાન થયું? ઉત્તર:–મહાવીરભગવતે સર્વજ્ઞપણાએ દેશના આપી છે, માટે શ્રી મહાવીર-સર્વજ્ઞા
નમ: ગણાય છે. અને મધ્ય રાત્રે (રાત્રિ પછી) મુક્તિ ગયા છે,
તેથી શ્રી મહાવીર પાતાય નમ: આ ગણાય છે.૩-૭૯૮૫ પ્રશ્ન: નિર્વાણ વખતે ભગવાને ૧૬ પહોર દેશના આપી, તે કયા દિવસથી
માંડી કયા દિવસમાં પૂરી થઈ? ઉત્તર:-ચૌદશના દિવસથી માંડી અમાવાસ્યાની પાછલી રાત્રિની બે ઘડી
બાકી રહી ત્યારે પૂર્ણ થઈ સંભવે છે. કેમકે-“અમાવાસ્યામાં ર૯ મુહૂએ નિવણ થયું” એમ કહેલ છે, તેથી ૧૬ પહોર તો તેના પહેલાં થઈ જવા જોઇએ. ૩-૭૯૯
| શ્રી રવર્ધન ગણિકૃત પ્રશ્નોત્તરો. : શ્રાવકને નીવીના પચ્ચકખાણમાં સાધુની પેઠે નિવિયાતું કલ્પે? કે નહિ? ઉત્તર:- સાધુઓને અને શ્રાવકોને મુખ્ય રીતીએ નિવિયાતું કહ્યું નહિ. કારણ
હોય તો ધે છે. આવા અક્ષરો શાસ્ત્રમાં છે, અને શ્રાવક કોઈક
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૧૧ વખત નીવીનું પચ્ચકખાણ કરે છે, તેથી તેને કલ્પે નહિ. સતત તપમાં તો કારણપણું હોવાથી કહ્યું છે, એકાંત નિષેધ જાણેલ નથી. સાધુઓને
તો પર્વતિથિ વિગેરેમાં વારંવાર પચ્ચકખાણ કરાતું હોવાથી કલ્પ છે.૩-૮૦ R: “કાલે પોસહ કરીશું” એવી ઇચ્છાવાળાને અને “ઉપવાસ કરીશું”
એવી ઇચ્છાવાળાને રાત્રિએ સુખડી ખાવી કલ્પે? કે નહિ? ઉત્તરઃ–પોસહ અને ઉપવાસની ઇચ્છાવાળાને રાત્રિએ સુખડી ખાવી કહ્યું
નહિ, જેને સર્વથા તેના વિના ચાલતું ન હોય, તે રાત્રિના પહેલા બે પહોર સુધી કદાચિત્ સુખડી ખાઇ જાય, તો આગળ કરવાના પોસહનો અને ઉપવાસનો ભંગ થતો નથી. જે પાછલા બે પહોરમાં ખાય તો
પોસહ-ઉપવાસનો ભંગ થાય છે. ૩-૮૦૧ પ્રશ્ન: પુસ્તક, ઉપકરણ વિગેરે પરિગ્રહમાં ગણાય? કે નહિ? ઉત્તર:–ો મૂછ રાખે તો પરિગ્રહ જ ગણાય. ન રાખે તો ન ગણાય.
એ તત્ત્વ છે. ૩-૮૦૨ પ્રશ્ન: સ્થાપના કેટલો કાળ રહે? ઉત્તર:-શાસ્ત્રમાં સ્થાપના બે પ્રકારે કહી છે. ૧ ઇવર. ૨ યાવસ્કથિક.
તેમાં જ્યાં સુધી ઉપયોગ હોય ત્યાં સુધી રખાય, તે ઈશ્વર ગણાય. અને જ્યાં સુધી તેનો નાશ ન થાય ત્યાં સુધી રહે, તે યાવત્રુથિક
કહેવાય છે. ૩-૮૦૩ પ્રશ્ન: જેણે દીક્ષા લેવા માટે લીલોતરીનો ત્યાગ કર્યો હોય, તેને દીક્ષા લીધા
પછી ઘે? કે નહિ? ઉત્તર:-ને પચ્ચકખાણ લેતી વખતે “દીક્ષા લીધા બાદ કલ્પે” એમ રાખ્યું
હોય, તો લીલોતરી કલ્પે છે. નહિંતર તો કલ્પે નહિા ૩-૮૦૪ પ્રશ્ન: બહુ દૂધમાં અથવા દહીંમાં થોડા ચોખા નાંખે તે દૂધ અથવા દહીં
નિવિયાતું થાય? કે નહિ? ઉત્તર:-૯૯હત્વે અહિંન્ને દ્રાક્ષઘાણી અને અલ્પચોખા આ ભાષ્યની
ગાથા મુજબ અલ્પ ચોખા નાંખ્યા હોય તો પણ તે દૂધ અથવા દહીં નિવિયાતું થાય છે. એમ જણાય છે. ૩-૮૦૫
શ્રી પ્રેમવિજ્ય ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: નિરંતર ઘણા જીવો મુક્તિમાં જાય છે, પરંતુ મુક્તિમાં સંકડાશ નથી,
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૧૨ અને સંસાર ખાલી થતો નથી. તેમાં સંત કયું છે? ઉત્તર:-જેમ ભૂમિની માટી વરસાદના પાણીથી ઘસડાતી સમુદ્રમાં નિરંતર
જાય છે, તો પણ સમુદ્ર પૂરાઈ જતો નથી અને ભૂમિમાં ખાડો પડતો
નથી. તેવી રીતે મુક્તિમાં આ દૃષ્ટાંત જાણવું. ૩-૮૦૬ પ્રશ્ન: કંડરીક એક હજાર વર્ષ સુધી ચારિત્ર પાળીને ભગ્ન પરિણામથી ચારિત્ર
છોડી એક દિવસ વિષયસુખ ભોગવી નરકે ગયો, તેને ચારિત્ર પાળ્યાનું
ફળ આગળ ઉદય આવશે? કે નહિ? ઉત્તર:-તેના ફળ વિપાકમાં નિયમ નથી. અને આની વિશેષ હકીકત જોવામાં
આવી નથી.૩-૮૦૭ પ્રશ્ન: ચક્ષુ વિનાનો બ્રહ્મદરચકી રાત્રિએ એક લાખ બાણું હજાર રૂપે વિદુર્વે
છે, તે રૂપો ચહ્ન વિનાના હોય? કે સ્વાભાવિક હોય? ઉત્તર –જે રૂપો વિફર્વે છે, તે પ્રાયે કરી ચક્ષુ વિનાના હોય છે. ૩-૮૦૮ પ્રશ્ન: નવમા વાસુદેવ દ્વારિકામાં થાય? કે અન્ય કોઈ નગરમાં થાય? ઉત્તર:–અવસર્પિણીમાં નવમો વાસુદેવ દ્વારકાનગરીમાં થાય છે, એમ શાસ્ત્ર
અનુસાર જણાય છે અને વૃદ્ધપુરુષોનું કથન પણ તેમજ ચાલ્યું આવે
છે. ૩-૮૯ પ્રશ્ન: શ્રાવક અભિમાનથી કે બીજાએ ભણાવેલ પૂજાની સ્પર્ધા થકી સત્તરભેદી
પૂજા ભણાવે, તેને શું ફળ થાય? ઉત્તર:-મુખ્યવૃત્તિએ તો અભિમાન વિગેરે દોષો દૂર કરીને કેવળ “વીતરાગની
ભક્તિ થાય” તે બુદ્ધિથી પૂજા ભણાવવી જોઇએ. છતાં કોઈ અભિમાન વિગેરેથી પૂજા ભણાવે તો તેને તેવું ફળ ન મળે. ૩-૮૧૦ શ્ન: કોઈ સતીને સંકડામણમાં આવી જવાથી શીલનું ખંડન થઇ જાય, તો
તેનું સતીપણું જાય કે રહે? ઉત્તર:બલાત્કારે શીલખંડન કરવામાં સતીને દ્રવ્યથી સતીપણું જાય છે, પણ
ભાવથી સતીપણું જતું નથી, એમ કેટલાક માને છે. ત્યારે બીજામહાપુરષો તો કહે છે કે દ્રવ્યથી સતીપણાનું ઉલ્લંઘન થયું છે, છતાં પણ દ્રવ્યથી પણ સતીપણું જતું નથી, એમ દશવૈકાલિકટીકા તથા ચૂર્ણિમાં બતાવેલ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૧૩ મૈથુનની ચૌભંગી અનુસાર જણાય છે. ૩-૮૧૧ પ્રશ્ન: કમલપ્રભ આચાર્ય તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. છતાં કયા દોષથી - વિફળ બનાવ્યું? ઉત્તર:–અકસ્માત સ્ત્રીનો સંઘો થઈ ગયો, તે વખતે લિંગીઓએ પ્રશ્ન કર્યો,
તેના ઉત્તરમાં ચોથા અવ્રતના પ્રશસ્તપણાનું નિરૂપણ થઈ ગયું. તેથી તે પ્રમાદે કરી તીર્થકર નામ કર્મ વિફળ કરી નાંખ્યું, એમ પ્રસિદ્ધિ
છે. ૩-૮૧૨ા પ્રશ્ન: નવકારમંત્ર અને શત્રુંજ્યનું નામ આ બે ગણવામાં આવે તો તે
બનેયમાં અધિક લાભ શેમાં છે? ઉત્તર:-જે ગણવામાં ચિત્તનો ઉલ્લાસ અધિક થાય, તેને તે ગણવામાં અધિક
લાભ થાય છે. પરંતુ તે બન્નેયના મહિમાનો પાર નથી.૩-૮૧૩ પક ભગવાન મહાવીર પ્રભુએ કાનમાંથી ખીલા ખેંચી કાઢયા, તે વખતે
મોટી ચીસ કેમ પાડી? કેમકે-પ્રભુ તો અનન્નબળી છે? ઉત્તર:–અનન્નબળવાળાપણું ભગવાનને ક્ષાયિક વીનિ આશ્રયીનેજ હોય છે,
એમ અખિયવાના નિવરિલા આ પાઠના વ્યાખ્યાનમાં બતાવેલ છે. તેથી પ્રબળ પીડાએ કરી ભગવાને છઘસ્થપણામાં ચીસ પાડી દીધી.
તેમાં કાંઇપણ અયુક્તપણું નથી.i૩-૮૧૪. પડિતશ્રી નાકર્ષિગણિ શિષ્ય હર્ષવિજય ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: છ માસ ઉપર દેવશયા ખાલી રહેતી નથી, તો અવન્તીસુકુમાર નલિની ગુલ્મ
વિમાનમાં બત્રીશ વર્ષોએ કેવી રીતે ઉપજી શક્યા? ઉત્તર:–અવન્તી સુકુમારને ઉપજવામાં વિમાન તો તે જ કહ્યું છે, પણ શવ્યા
પ્રથમ હતી તે જ કહી નથી, તેથી કાંઈપણ વિરોધ આવતો નથી. ૩-૮૧૫ા : એક કુલના વિદ્યમાન કેટલા પુરુષોએ કરી કુલકોટી કહેવાય? અને
તેમાં ઉત્તમ મધ્યમ અને જઘન્ય ભેટવાળા કેટલા પુરષ હોય? ઉત્તર–એક કુલના ૧૦૮ પુરૂષો વિદ્યમાન હોય, તે કલકોટી કહેવાય, એમ
પ્રસિદ્ધિ છે. તેમાં ઉત્તમ મધ્યમ અને જઘન્ય ભેદો જાણ્યા નથી. તેમજ તેના વ્યક્ત અક્ષરો શાસ્ત્રમાં જોયા નથી.i૩-૮૧૬
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૧૪.
પક્ષ: ગાય વિગેરે જીવને છોડાવવાને માટે દ્રવ્યલિંગીનું દ્રવ્ય કામ આવી
શકે? કે નહિ? ઉત્તર:-જ્ઞાન વિગેરે સંબંધી તે દ્રવ્ય ન હોય, તો કામ આવી શકે છે.
નિષેધ જાણવામાં નથી. ૩-૮૧૭ પ્રશ્ન: વિશાલા નગરીમાં શ્રીમુનિસુવ્રતસ્વામીના સૂપને પડાવનાર જે કુલવાલક
મુનિ તે ભવ્ય છે? કે અભવ્ય? ઉત્તર:- આ ચોવીશીમાં ૭ અભવ્યો કહ્યા છે, તેથી કુલવાલક ભવ્ય સંભવે
છે. પરંતુ વ્યવહારથી ભારેકમ લાગે છે. નિશ્ચયથી તો કેવળી ભગવંત
જાણે.. ૩-૪૬૯-૮૧૮ll મ: યવન, માછીમાર વિગેરે શ્રાવકો બન્યા હોય, તેઓને તીર્થંકરની પ્રતિમા
પૂજવામાં લાભ થાય? કે નહિ? ઉત્તર:-જો શરીર અને વસ્ત્ર વિગેરેનું પવિત્રપણું હોય તો, પ્રતિમાપૂજનમાં
નિષેધ જાણેલો નથી, પરંતુ તેઓને પૂજન કરવામાં લાભ જ થાય,
એમ જાણેલ છે. ૩-૮૧૯ ખમ: શિષ્ય બરાબર ચારિત્ર પાળે નહિ, તો તેનું દૂષણ ગુરુને લાગે? કે
નહિ?
ઉત્તર:- જો ગુરુ મોહથી શિષ્યને નિવારે નહિ, તો ગુરુને તે પાપ લાગે
છે, અને જે પાપથી રોકવા મહેનત કરતા હોય તો ગુરને પાપ લાગતું
નથી. ૩-૮૨૦ાા પ્રશ્ન: સર્વસંસારીજીવો મરણ પામી પરલોકમાં જતાં સિદ્ધશિલાને ફરસે? કે
નહિ ? ઉત્તર-પરલોકજતાં સર્વજીવો સિદ્ધશિલાને ફરસે, તેવું જાણું નથી. કેમકે-શાસ્ત્રમાં
બે પ્રકારની પરલોક સંબંધી ગતિ કહી છે. એક ઋજુ, અને બીજી વક. તેમાં શુ એટલે સરગતિ અને વિક એટલે વાંકગતિ કરી છે. ૩-૮૨૧ : ચકીને તિમિસા ગુફાનું બારણું ઉઘાડતાં અગ્નિજ્વાળા નીકળે કે નહિ?
જે ન નીકળે તો કોણિકને કેમ નીકળી હતી? ઉત્તર:-બૂઢીપપન્નત્તિ વિગેરે શાસ્ત્રમાં કહ્યું છે કે-ચકવતનો સેનાપતિ પુરુષ
બારણાં ઉઘાડે છે, જ્વાલા નીકળતી નથી.” અને “કોણિક તો બારણું
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૧૫ ઉઘાડી શક્યો નથી, તો અગ્નિજ્વાલા ક્યાંથી નીકળે? તે કોણિકને તો નિમિસાગકાના અધિષ્ઠાયક દેવે દંડરને કરી હણી નાખ્યો. સૈન્ય પાછું વળી ગયું. એવા અક્ષરો આવશ્યક બાવીસ હજારીમાં છે. અને બારહારી ટીકામાં તો જવાલા નીકળવાનું પણ કહેલ છે. પરંતુ તે બાર હજારી કુમતિની બનાવેલી છે તેથી, પ્રમાણ ગણી શકાય નહિ. આવશયકઢીપ્પનમાં તો બતાવ્યું કે “અગ્નિજવાલાનું નીકળવું, ઘોડાનું પાછા પગલે વળવું. એમ વાત કોણિકની ચાલી રહી છે, તે સિદ્ધાંતવિરદ્ધ જાણવી. ૩-૮૨૨
શ્રી માણિક્યવિજય ગણિત પ્રશ્નોત્તરો. : શ્રાવક પોતાના હાથે કુલ ચુંટીને પૂજા કરે, એમ કયા ગ્રંથમાં લખ્યું
ઉત્તર:-શાંતિનાથ ચરિત્રમાં મંગળલશ વાડીથી પોતે લો ગ્રહણ કરીને
પૂજા કરે છે, એવા અક્ષરો જોવામાં આવે છે. ૩-૮૨૩ પ્રશ્ન: અંબઇ શ્રાવકને કોઈએ આપ્યું ન હોય, તેવા પાણીનું પચ્ચક્ખાણ
છે, પણ કોઇએ આપેલ પાણી પીવે, તે ગળીને પીવે? કે એમને
એમ પીવે? ઉત્તર:–ઉવવાઈ ઉપાંગ અનુસાર અંબડ પાણી ગળીને પીતો હતો.i૩-૮૨૪
- શ્રી સૌભાગ્યહર્ષ ગણિકૃત પ્રશ્નોત્તરો. : શ્રાવકોને આયંબિલમાં અને નિવિમાં ગરમ પાણી અને પ્રાસુક પાણી
કલ્પે?કે નહિ? ઉત્તર:-શ્રાવકોને તે બન્નેય પાણી કહ્યું છે. ૩-૮૨૫ પ્રઃ રોહિગીતાનો ઉપવાસ અને પંચમી વિગેરેનો ઉપવાસ મળતી તિથિમાં
કરાય? કે નહિ? ઉત્તર:– કારણ છતાં મળતી તિથિમાં કરાય છે, અને કરાવાય છે. કારણ વિના તો ઉદયપ્રાપ્ત તિથિમાં જ થાય એમ જાણવું..૩-૮૨૬
- શ્રીદામર્ષિ ગણિત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: પારિત્રમાં “રામ એકાકી જ સિદ્ધ થયા” એમ કહ્યું. અને શત્રુંજય
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૧૬ માહાત્મ વિગેરેમાં તો “ત્રણ કોડ સાધુઓ સાથે મુક્તિ ગયા” એમ
કહ્યું છે. તો તે બન્નેય ભિન્ન જાણવા? કે એક જાણવા? ઉત્તર:-બન્નેય ઠેકાણે કહેલ રામ તો એક જ છે, પરંતુ પદ્મચરિત્રમાં પ્રધાનપણાથી
રામનું જ કથન છે. અને શત્રુજ્ય માહાત્મમાં તો પરિવાર સહિત રામનું કથન છે. માટે આમાં ગ્રંથકારનો જે અભિપ્રાય હોય તે જ
પ્રમાણ છે.-૮૨ા . પ્રશ્ન: શાલિભદ્રને માટે ગોભદ્રદેવ અલંકાર વિગેરે વસ્તુ લાવતા. તે વસ્તુ
વૈક્રિય હતી? કે ઔદારિક હતી? ઉત્તર:–અલંકાર વિગેરે વસ્તુઓ ઔદારિક હતી, એમ જણાય છે. ૩-૮૨૮ પ્રશ્ન: વૈકિય કલ્પવૃક્ષનાં કુલ માળા વિગેરે નિર્માલ્ય અને ગંધ વિનાનાં થાય?
કે નહિ? ઉત્તર:–વૈક્રિય કલ્પવૃક્ષનાં પુષ્પ વિગેરે વિશરારુતાને પામે એટલે કે વીંખાઈ
જાય. પણ ગંધ વિનાનાં થાય નહિ. IT૩-૮૨૯૫ પ્રશ્ન: સાધ્વીને વાંદવામાં શ્રાવકો અણુનાદ માવતિ પસ૩મો છે. આવા આ શબ્દો બોલે? કે બીજા બોલે? ઉત્તર:-શ્રાવકો સાધ્વીને નમસ્કાર કરવામાં તેવા શબ્દો બોલે છે.૩-૮૩૦ પ્રશ્ન: કેલા પરમાણુઓએ ત્રસરેણુ થાય? ઉત્તર:-અનંતસૂમ પરમાણુઓએ એક વ્યવહાર પરમાણ થાય છે, અને
આઠ વ્યવહાર પરમાણુઓએ એક ઉતશ્મણ ગ્લક્ષિણકા થાય છે, અને તે આઠે કરી એક ઋક્ષણશ્યક્ષિણકા થાય છે, અને તે આઠે કરી એક ઊર્ધ્વરેણ થાય છે, અને તે આઠે કરી એક ત્રસરણ થાય છે. આ બધાનો ભાવાર્થ એ આવ્યો કે ૪૦૯૬ વ્યવહાર પરમાણુઓએ
એક ત્રસરણ થાય..૩-૮૩૧. પ્રશ્ન: સૂક્ષ્મ પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવર જીવો છે, તેમાં કયો જીવ અગ્નિ,
થાંભલો, વિગેરે ભેદીને ગમન કરી શકે છે? ઉત્તર:–અગ્નિ અને થાંભલા વિગેરે વસ્તુને કોઈ માણસ ચલાવે એટલે હેરફેર
કરે, તે વખતે તે પાંચે ય સૂક્ષ્મ જીવો અગ્નિ, થાંભલા વિગેરેના જે સૂક્ષ્મ છિદ્રો છે, તેનાથી હતા ત્યાંના ત્યાં જ રહે છે, પણ અગ્નિ અને
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૧૭
થાંભલા વિગેરેથી તેઓને ચળાવાતા નથી, કેમકે સ્થાવર જીવો છે, અને
અત્રિ અને થાંભલા વિગેરેમાં પોતાનો પ્રવેશ સંભવતો નથી. ૩-૮૩ર.. પ્રજદ તામલિતાપસ સમકિત ક્યાં પામ્યો? ઉત્તર-ભગવતીસૂત્ર મુજબ તો “ઇશાનઇન્ન થઈને પછી સમક્તિ પામ્યો.”
અને પ્રઘોષ તો સંભળાય છે કે “તામલિભવના છેડે સમક્તિ
પામો.”૩-૮૩૩ પ્રશ્ન: શ્રેણિક મહારાજાના પુત્ર નંદિણ દેવલોક્યાં ગયા? કે મોક્ષે ગયા? ઉત્તર –વીરચરિત્ર વિગેરે આશ્રયીને “દેવલોક ગયા” એમ જણાય છે, અને મહાનિશીથમાં તો તેમને “ચરમ શરીરી કહ્યા છે.૩-૮૩૪
પષ્ઠિત શ્રી જ્ઞાનસાગર ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: શ્રાવકે એક ગામથી બીજા ગામમાં આવી પોસહ લઈને ફરી તે ગામમાં
જવાય? કે નહિ? ઉત્તર:- જો પોસહવિધિ સાચવીને જાય તો નિષેધ કરેલો જામ્યો નથી. ૩-૮૩પ પ્રશ્ન: સંથાર વિય નો શો અર્થ થાય? તથા પસાપવિય આ પદનો
પણ શો અર્થ થાય? તે સ્પષ્ટ સમજાવશો. ઉત્તર:-સંથાલ કુકિય એટલે સંથારામાં અવિધિએ કરી ઉઠ્ઠાણ એટલે
ઉર્તન-પડખું બદલવું વિય એટલે કર્યું, અને પસારવિય એટલે અવિધિએ
કરી હાથ વિગેરે પસાર્યા હોય, આ અર્થ જાણવો.. ૩-૮૩૬ પ્રશ્ન: કાસણા ઉપર બેઠા બેઠા પ્રતિક્રમણ કરવું સુઝે? કે નહિ? ઉત્તર–આસન ઉપર બેઠા બેઠા પ્રતિક્રમણ કરવું સુઝે નહિ, પણ વંદિત્તસૂત્ર વિગેરે કહેવાના અવસરે બેસી શકાય છે.૩-૮૩૭
શ્રી ભાણવિજય ગણિ તથા સૂરિશિષ્ય
શ્રી જીવવિજયગણિકૃત પ્રશ્નોત્તરો. ખ: સાધુઓને રોગ થયો હોય, તે વખતે કોઈ આહારપાણી લાવી દેનાર ન હોય, તો સાધ્વી આહાર લાવી આપે? કે શ્રાવક વિગેરે લાવી
'નિ જશ્ન-૨૮]
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૧૮
આપે?
ઉત્તર:–તેવા કારણમાં સાધ્વીએ લાવેલો આહાર સાધુઓ અર્ણિકાપુત્ર આચાર્યની
પેઠે ગ્રહણ કરે છે, પણ શ્રાવક આદિએ લાવી આપેલ આહાર તો
ગ્રહણ કરતા જ નથી..I ૩-૮૩૮ પ્રશ્ન: કોઈને જ્ઞાતિએ બહાર કરેલ હોય, તેના ઘરે આહાર વિગેરે કારણ
સિવાય લેવા કલ્પે? કે નહિ? ઉત્તર: લોકવિરુદ્ધ મહા અપવાદથી જો જ્ઞાતિએ બહાર મૂક્યો હોય, તો
તેને ઘેર કારણ સિવાય આહાર વિગેરે વહોરવું ક્યું નહિ. ૩-૮૩૯
પ્રશ્ન: શ્રી ચંદ્રપ્રભ ચરિત્રમાં “અજાપુત્રે અગ્નિની ખાઈમાં ઝંપાપત કર્યો.”
એમ કહ્યું, તે શું? તેમજ દુર્જયરાજા ત્યાં ગયો. તે ભવન કહેવાય? કે પાતાળગૃહ કહેવાય? ત્યાંથી હાથી અપહરણ કરીને ગયો, ત્યાં નારકીઓ દેખાડી, પછી દેવોએ બહાર મૂક્યો, અને સર્વાગ સુંદરી પાસે ગયો, તે સ્થાન ભવનપતિનિકાથમાં છે? કે વ્યન્તરનિકામાં છે? તેમજ દુર્જય રાજા ક્યા ભવનમાં છે? અને સર્વાંગસુંદરી તેનાથી નીચે ક્યાં છે? તેમજ અષ્ટાપદ ગયો, ત્યાં ઈંદ્ર વસ્ત્રો અર્પણ કર્યા, તે વૈકિય છે?
કે ઔદારિક છે? ઉત્તર:–અજાપુત્રે અગ્નિની ખાઈમાં પડતું મેલ્યું અને ફળ દેવતાઈ પ્રભાવે
કરી પ્રાપ્ત કર્યું, તેમજ દુર્જન્ય રાજાનું વસવાટનું સ્થાન ભૂમિના વિવરમાં મનુષ્યની રાજધાનીમાં છે, તેમજ સર્વાંગસુંદરી વ્યન્તરી છે, તેનું રહેઠાણ વ્યન્તરનિકામાં છે. હાથી અપહરણ કરીને લઈ ગયો વિગેરે તે વ્યન્તરીનું કરેલું જાણવું. તેમજ અષ્ટાપદ ઉપર વસ્ત્રો અર્પણ કર્યા, તે ઔદારિક
જાણવાં. ૩-૮૪૦ પ્રશ્ન: શ્રાવકો દેવદ્રવ્ય વ્યાજે ગ્રહણ કરે? કે નહિ? ઉત્તર:-મહાન કારણ સિવાય દેવદ્રવ્ય વ્યાજે લે નહિ. ૩-૮૪૧ પ્રશ્ન: દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય? કે નહિ? ઉત્તર:–દેરાસરના સાચવનારથી દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય
નહિ. ૩-૮૪૨
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૧૯
પ્રશ્ન. જ્ઞાનદ્રવ્ય અને જીવદયા દ્રવ્ય-દેરાસરના કાર્યમાં વપરાય કે નહિ ?
ઉત્તર :— જ્ઞાનદ્રવ્ય દેરાસરના કાર્યમાં કામ લાગે, તેવા અક્ષરો ઉપદેશચંતામણિમાં છે, અને જીવદયા દ્રવ્ય તો મહાન કારણ સિવાય દેરાસરમાં વાપરી શકાય નહિ. ॥૩-૮૪૩॥
પ્રશ્નન એક પહોર દિવસ ચઢયા પછી પોસહ લઈ શકાય ? કે નહિ ?
ઉત્તર :— “પહોર દિવસ ચઢી ગયા પછી પોસહ લેવો સુઝે નહિ” એમ પરંપરા છે. ૩-૮૪૪॥
શ્રી સુરવિમલ ગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: જિનકલ્પીઓને શું પ્રાયશ્ચિત્ત આવે?
ઉત્તર:—પંચેવ સંપ્નયા હતુ, નાયસુમેળ હિવા બિનવોળ તેસિ પાયત્તિ, અવમં વિત્તસ્સામિ॥ ॥
જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામિએ પાંચ જ સંયતો કહેલા છે, તેઓનું પ્રાયશ્ચિત અનુક્રમે દેખાડીશ.
सामाइयसंजयाणं, पच्छित्ता छेदमूलरहिआ । थेराण जिणाणं पुण, तवमंतं छव्विहं होइ ||२॥
સ્થવિરલ્પમાં સામાયિક સંયતોને છેદ અને મૂલ રહિત આઠ પ્રાયશ્ચિત્ત હોય છે, અને જિનકલ્પમાં સામાયિક સંયતોને તપ સુધીનું છ પ્રકારનું પ્રાયશ્ચિત્ત હોય છે.
छेओवट्ठावणिओ, पायच्छित्ता हवंति सव्वेवि ।
थेराण जिणाणं पुण, मूलंतं अट्ठहा होई ॥३॥
સ્થવિરલ્પમાં છેદોપસ્થાપન ચારિત્રને દશે પ્રાયશ્ચિત્તો હોય છે, અને જિનલ્પમાં છેદોસ્થાપનીયને મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત હોય છે.
परिहारविशुद्धिओ, मूलंता अट्ठ होंति पच्छित्ता । थेराण जिणाणं पुण, छव्विह छेयादिवज्जं वा ॥४॥
પરિહાર વિશુદ્ધિમાં વર્તનાર સ્થવિરોને મૂલ સુધી આઠ પ્રાયશ્ચિત્તો હોય છે, અને જિનકલ્પીઓને છેદાદિ વર્જીને છ પ્રાયશ્ચિત્ત હોય છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૨૦ आलोयणा विवेगो य, तइयं तु न विजइ। सुहुमे अ संपराये, अहक्खाए तहेव अ॥५॥
સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયમીઓને આલોયાણ અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય છે. ત્રીજું હોતું નથી. તેથી પ્રસ્તુત બાબતમાં શું કહ્યું તે કહે છે. बउस-पडिसेवया खल.इत्तरि छेया य संजया दोणि-। जा तित्थणुसजन्ती, अस्थि हु तेणंतं पच्छित्तं ॥६॥
નિર્ચયની વિચારણામાં બકુશ અને પ્રતિસેવના કુશીલ એ બે નિર્ણયો, અને સંયતની વિચારણામાંઇવરસામાયિક વાળા અને છેદોપસ્થાપન એટલે વડી દીક્ષાવાળા એ બે સંયમો જ્યાં સુધી તીર્થ છે, ત્યાં સુધી પ્રવર્તશે. તેથી જણાય છે કે હમણાં પણ પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય છે. આ પાઠ વ્યવહાર ટીકામાં છે, તેથી તે મુજબ જણાય છે કે-જિનકલ્પીઓને
મૂલ સુધીના આઠ પ્રાયશ્ચિત્તો હોય છે. ૩-૮૪૫ પ્રશ્ન: યુગલિયાના ક્ષેત્રમાં કલ્પવૃક્ષો છે, તે વનસ્પતિરૂપ છે? કે પૃથ્વીપરિણામરૂપ
ઉત્તર:–તે વનસ્પતિરૂપ છે. ૩-૮૪૬
सकल-सूरि-पुरन्दर-परमगुरुगच्छाधिराज-भट्टारक-श्री-विजय-सेनसूरीश्वरजीए प्रसादि करेल अने श्री विजयहीरसूरीश्वरशिष्य पं. शुभविजयगणिवरे संग्रह
करेल सेनप्रश्नमां त्रीजो उल्लास पूर्ण थयो.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૨૧
चतुर्थोल्लासः
નત્વા શ્રી વર્જુમાનાય, વર્ષમાન-શુમ-ત્રિવે प्रारभ्यते मया तुर्योल्लासः श्रावकपृच्छकः॥१॥
શુભ લક્ષ્મીને વધારનાર શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરી,શ્રાવકના પ્રશ્નોવાળો ચોથો ઉલ્લાસ હું શરૂ કરું છું.
શ્રી જેસલમેર સંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ના દુખસદ્દો તૂરી, ઢોહિતિ ગુગળફાળ આયરિયા अज्जसुहुम्मप्पभिई, चउरहिया दुन्नि अ सहस्सा ॥
“આર્ય સુધર્મા સ્વામીથી માંડી દુ:પસહસૂરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે.” ઇત્યાદિક ગાથાઓથી યુગપ્રધાન આચાર્ય ઉપાધ્યાય અને સાધુ વિગેરેની સંખ્યા દીવાળી કલ્પમાં બતાવી છે, તે તે જ પ્રમાણે ચોક્ક્સ કરેલી છે? કે બીજા પ્રકારે છે? તેમજ દીવાળી કલ્પના કર્તા સુવિહિત છે? કે નહિ ?
ઉત્તર :— યુગપ્રધાન વિગેરેની જે સંખ્યા કહી છે, તે પણ આપણે માન્ય છે, કેમકે-બીજા ઘણા દીવાળી કલ્પોમાં, અને ભટ્ટારક શ્રી ધર્મઘોષ સૂરીશ્વરે રચેલ દૂસમગંડિકા વિગેરે ગ્રંથોમાં ઉપર્યુક્ત સંખ્યા જ જેવામાં આવે છે. તેમજ દીવાળી કલ્પના કર્તા આપણે માન્ય છે. ॥ ૪-૮૪૭॥ પ્રશ્ન: ગીયો ય વિહારો, વીઓ નીઅસ્થમીતિઓ મળિઓ
હ્તો તવિહારો, નાણુન્નાઓ બિન-હિંડાશા
આ ગાથાથી જે અગીતાર્થ ગીતાર્થ સાથે વિહાર કરે, તે ગીતાર્થ નિશ્રિત કહેવાય ? કે ગીતાર્થની નિશ્રાએ અગીતાર્થ એક્લો વિહાર કરે, તે ગીતાર્થ નિશ્રિત કહેવાય ? તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો.
ઉત્તર :—ગીતાર્થની સાથે અગીતાર્થ સાધુ વિહાર કરે, તે ગીતાર્થ નિશ્રિત વિહાર કહેલ છે, અને જે ગીતાર્થની નિશ્રાએ અગીતાર્થપણું છતાં આજ્ઞાથી જુદો વિહાર કરે, તે પણ ગીતાર્થ નિશ્રિત વિહાર કહેવાય છે. કેમકે-આ ગાથાના બે પાઠ છે. એક:વીઓ નીઅર્થમીસિઓ ષિઓ,અને બીજો:-નીઓ નીઅર્થનીશિઓ માળિઓ-છે. તે બન્નેય પાઠોનું વ્યાખ્યાન પ્રવચન સારોદ્ધારમાં કરેલ છે, તે જાણવું. ॥ ૪-૮૪૮ ॥
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રશ્ન: સત્યકી વિદ્યાધરે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીજી પાસે કહ્યું કે-“જેટલું મિથ્યાત્વ વર્તી રહ્યું છે, તે બધું સમુદ્રમાં ડુબાવી દઉં.” આ વાર્તા પ્રશ્નોષે ચાલી રહેલ છે? કે કોઈ ગ્રંથમાં તેવા અક્ષરો છે?
ઉત્તર :— પ્રદ્ઘોષથી આ વાર્તા સંભળાય છે, પણ ગ્રંથમાં અક્ષરો જોયા નથી. ॥ ૪-૮૪૯ ॥ પ્રશ્ન : કોઈ શ્રાવક એકાસણા બેસણા વિના પ્રાસુક પાણી પીવે છે, અને પાણસના આગારો ઉચ્ચરે છે. તેને રાત્રિમાં દુવિહાર, તિવિહાર કરવો કલ્પે ? કે ચોવિહાર કરવો જોઈએ?
ઉત્તર :— તેણે રાત્રિએ ચોવિહાર પચ્ચક્ખાણ કરવું જોઈએ તેવી પરંપરા 9.118-24011
પ્રશ્ન: સમુદ્રમાં રહેલ મચ્છ જાતિસ્મરણ જ્ઞાન પામીને સમકિત અને દેશવિરત પામે છે, તે પામીને તુરત અણસણ કરે? કે સમકિત, દેશવિરતિને
આરાધે ?
ઉત્તર :— કોઈક મચ્છુ તે કાલમાં અણસણ કરે છે, અને કોઈક કાલાન્તરે અણસણ કરે છે, એમ જણાય છે. નિશ્ચયથી તો અક્ષરો જોયા નથી. ૫૪-૮૫૧॥ પ્રશ્ન: કોઈક મહાનુભાવ ઉપશમ શ્રેણિ એક વખત કરે, તે નિશ્ચયે કરી તે જ ભવમાં ઉપશમ શ્રેણી બીજી વખત કરે? કે નહિ ?
ઉત્તર :— તે જ ભવમાં બીજી વખત કરે જ, એવો નિયમ જાણ્યો નથી, પણ એક ભવમાં ઉપશમ શ્રેણી ઉત્કૃષ્ટથી કરે, તો બે વખત કરે છે, એમ જાણેલ છે. ૪-૮૫૨ ॥
પ્રશ્ન: સમકિત પામીને જે અર્ધપુદ્ગલ પરાવર્ત સ્થિતિવાળો જીવ સંસારમાં રહે, તે અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ અડધા લોકના આકાશ પ્રદેશને અનુક્રમે જન્મ મરણ કરી ફરસે ત્યારે થાય ? કે બીજી રીતે થાય ?
ઉત્તર:— સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કરનારને જેટલો કાલ થાય, તે પુદ્ગલ પરાવર્ત લેવો, તેના અડધા ભાગે જેટલો કાલ થાય તેટલા કાલ સુધી વધારેમાં વધારે જીવ સમકિત પામ્યા પછી સંસારમાં રહે છે, આવો ભાવ જાણવામાં છે, પરંતુ અડધા લોકાકાશના પ્રદેશોને અનુક્રમે મરણ કરીને ફરસે, ત્યારે થાય એવો ભાવ જાણેલ નથી. ॥ ૪-૮૫૩॥
પ્રશ્ન: શ્રી ધર્મઘોષસૂરિકૃત દુ:ષમા સંઘસ્તોત્ર, દીવાળીકલ્પ, ગુર્વ્યવલીપર્યાય
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૨૩
અને કાલસતતિ વિગેરે ગ્રંથોમાં યુગપ્રધાનોની સંખ્યા ૨૦૪ કહી છે, તેમજ યુગપ્રધાન સમાન આચાર્ય, ઉત્તમ ગુણધારક આચાર્ય, અને મધ્યમ ગુણધારક આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓની પણ સંખ્યા કહી છે, તે સંખ્યા આપણે જાણીએ છીએ, તે ભૂમિ માત્રમાં સંભવે? કે સંપૂર્ણ ભરતક્ષેત્રમાં સંભવે? તેમજ સુધર્મા સ્વામીથી માંડી છેલ્લા દુ:૫સહસૂરિ સુધી યુગપ્રધાનોની સંખ્યા તે પટ્ટપરંપરાએ
થશે? કે બીજા પ્રકારે થશે? ઉત્તર:–યુગપ્રધાન વિગેરેની સંખ્યા કહી છે, તે સક્લ ભરતક્ષેત્રમાં થશે,
એમ શાસ્ત્ર અનુસાર જણાય છે, તેમજ પટ્ટપરંપરાએ યુગપ્રધાનોની
સંખ્યા થાય, તેવા અક્ષરો જોવામાં આવેલ નથી. ૪-૮૫૪. પ્રશ્ન: પંડિતવાર્ષિ ગણિત પ્રકરણમાં રહીને હાથમાં હાજર ર
વા વહિ આ ગાથામાં “સાયિક સમકિત અને સાયિક ચારિત્ર બારમા ગુણઠાણાથી લઈ ચૌદમા ગુણઠાણા સુધી હોય છે,” એમ કહ્યું, અને પંચનિથી અને કર્મગ્રંથમાં “સાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્ર ૧૧માં ગુણઠાણાથી ચૌદમા ગુણઠાણા સુધી હોય” એમ બતાવેલ છે, તે કેવી રીતે ઘટે? કેમકે-ક્ષપકશ્રેણિવાળો જીવ દશમાથી બારમે ગુણઠાણે જાય છે, ત્યારે ૧૧ મા ગુણઠાણામાં ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્રનો
અસંભવ છે. ઉત્તર:-પચીનિર્ચથી અને કર્મચંથમાં અગીયારમે ગુણઠાણે ક્ષાયિક સમકિત
કહેલ છે, પરંતુ સાયિક ચારિત્ર કહ્યું નથી, તેમજ સાયિક સમકિતનો ધાણી ઉપશમ શ્રેણી ઉપર ચઢે, ત્યારે ૧૧માં ગુણઠાણે સાયિક સમકિત છે, અને સાયિક ચારિત્ર તો અગીયારમાં ગુણઠાણે છે જ નહિ, તે
જાણવું. ૪-૮૫પા. પ્રશ્ન: તેરમા ગુણઠાણે સાતવેદનીય કર્મની સ્થિતિ કોઈ ઠેકાણે બે સમયની
કહી છે, તે કેમ ઘટે? કેમકે-ભગવતી વિગેરે ગ્રંથોમાં ત્રણ સમયની
સ્થિતિ કહી છે. ઉત્તર:-“સાતા વેદનીયકર્મ તેરમા ગુણઠાણે પહેલા સમયે બંધાય અને બીજા
સમયે વેદાય અને ત્રીજા સમયે ખરી જાય, એમ ભગવતી, ઠાણાંગસૂત્ર વિગેરેમાં કહ્યું છે, પણ નિર્ણ સમયે અવસ્થાનનો અભાવ હોવાથી બે સમયની સ્થિતિ ઘટે છે, એમ જાણવું. ૪-૮૫૬ો.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રશ્ન: કોણિક રાજા શકઇંકનો પૂર્વ સંગતિક છે, અને ચમરેન્દ્રનો પ્રવ્રજ્યા
સંગતિક છે, એમ કહેલ છે, તે કેવી રીતે મળતું આવે? ઉત્તર:–“કોણિક રાજાનો જીવ સૌધર્મ ઈંદ્રનો કાર્તિકશેઠના ભવમાં ગૃહસ્થપણામાં
મિત્ર હતો, તેથી પૂર્વ સંગતિક એટલે પૂર્વનો મિત્ર કહેલ છે, અને ચમરેન્દ્રનો પૂરાગતાપસના ભાવમાં કોણિકનો જીવ તાપસપણે મિત્ર હતો, તેથી પ્રવજ્યાસંગતિક એટલે તાપસદીક્ષામાં મિત્ર કહેલ છે,” એમ ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશાની ટીકામાં છે તે
જાણવું. I૪-૮૫૭ના પ્રશ્ન: આસાલિઓ જીવ ચક્રવર્તિ સૈન્યના પડાવની ભૂમિ નીચે ઉપજે છે,
તે બેઇંદ્રિય હોય? કે પંચેન્દ્રિય હોય? જો સંમૂર્ણિમ પંચેન્દ્રિય માનીએ, તો તેનું દેહમાન વિચારતાં ઘટતું નથી. કેમકે-ઉરપરિસર્પનું દેહમાન ઉત્સધ અંગુલથી બનેલ ૨ યોજનથી ૯ યોજનનું કહેલ છે. માટે મળતું આવતું
નથી. ઉત્તર:-જીવસમાસ પ્રકરણ ટીકામાં આસાલિયો બેઇંદ્રિય કહેલ છે, અને
જીવાભિગમ અને પન્નવણા સૂત્રની ટીકામાં તો સંમૂર્ણિમ પંચેન્દ્રિય કહેલ છે. આ બાબતનો નિર્ણય કેવળી મહારાજા જાણે, પણ શરીર માનની બાબતમાં તો રીમુદમંગુને તહીં-“ઉન્સેધ” અંગુલથી શરીરમાપ જાણવું. આ નિયમ પ્રાયિક હોવાથી આસાલીઆનું શરીરમાન પ્રમાણ અંગુલથી સંભવે છે. કેમકે મહાવિદેહમાં ચકીના સૈન્યનો પડાવ બાર
યોજનનો પ્રમાણ અંગુલથી કહેલ છે. ૪-૮૫૮ પ્રશ્ન: સ્વયંભૂરમણ સમુદ્રની ઉપર જે જ્યોતિષ્ક દેવો છે, તેઓની રાજધાની
અને ઉત્પાત સ્થાન કયે ઠેકાણે છે? ઉત્તર:–સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર રહેલ જ્યોતિષીદેવોની રાજધાની સ્વયંભૂરમણ
સમુદ્રમાં છે' એમ જીવાભિગમસૂત્રમાં કહેલ છે, અને “ઉત્પાતસ્થાન
પોતાના વિમાનમાં છે” એમ પન્નવણા વિગેરેમાં છે. ૪-૮૫૯ શ્ન: મહાવિદેહમાં જે દેશવિરતિ શ્રાવકો છે, તે ઉભયકાલ પ્રતિક્રમણ કરે?
કે સાધુ પેઠે કારણ ઉપજે તો કરે? ઉત્તર:-રેસિવ સ વિભાગ-આ ગાથા અને તે ટુકુમ નં. આ
સપ્તતિ સ્થાનકના પાઠથી જો સાધુઓને મહાવિદેહમાં પરિક્રમણ બતાવ્યા
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૨૫
છે, તો શ્રાવકને તો જરૂર જ કરવા જોઈએ. કેમકે-શ્રાવકોને તો ગૃહસ્થાવાસમાં
કારણો સદા હોય છે, તેથી તે પાપ આલોચવા જરૂર કરવા પડે.૪-૮૬૦ શ્ન: ગાયના આંચલ આકારે આઠ જીવપ્રદેશો બતાવ્યા છે, તેઓને કર્મવર્ગણા
લાગે? કે નહિ? ઉત્તર:-જીવોના મધ્ય પ્રદેશોને કર્મવર્ગણા ચોંટતી નથી, એમ શાનદીપિકામાં
स्पृश्यन्ते कर्मणा तेऽपि, प्रदेशा आत्मनो यदि। तदा जीवो जगत्यस्मिन्नजीवत्वमवाप्नुयात्।।१॥
જે આત્માના તે પ્રદેશોને પણ કર્મ સ્પર્શે તો જીવ આ ગતમાં અજીવપણાને પામી જાય”-એમ કહેલ છે. ૪-૮૬૧ પ્રશ્ન: સમયે સમયે અનન્સી હાનિ કહેવાય છે, તે શું વસ્તુને આશ્રયી છે? ઉત્તર:–અવસર્પિણી કાલમાં વર્ણ, રસ, ગંધ સ્પર્શ વિગેરે પર્યાયોની અનન્તી
હાનિ થાય છે, એમ જંબુદ્વીપ પન્નત્તિની ટીકામાં છે. ૪-૮૬૨ પ્રશ્ન: આદિનાથ ભગવાનના વારામાં જે લોગસ્સ કહેવાતો હતો, તે લોગસ્સ
જ મહાવીર ભગવાનના વારામાં કહેવાય છે? કે બીજે કહેવાય છે? ઉત્તર:-પ્રથમ તીર્થંકરના વારામાં જે લોગસ્સ કહેવાતો હતો તે જ અર્થથી
મહાવીર તીર્થમાં પણ કહેવાય છે, પરંતુ સૂત્રપાઠ સરખો હોય, તે નિયમ નથી, એમ પરંપરાની સમજણ છે, અને યુક્તિ પણ તેમજ
દેખાય છે. ૪-૮૬૩ પણ: જે કોઈ રાત્રિભોજનના પચ્ચકખાણવાળા દિવસની બે ઘડી બાકી રહી
હોય, તેમાં ભોજન કરે, તો રાત્રિભોજન પચ્ચકખાણનો તેને ભંગ
થાય? કે નહિ? ઉત્તર–શેષ બે ઘડીમાં ભોજન કરનારાઓને રાત્રિભોજનનો અતિચાર લાગે
છે, પણ ભંગ તો થતો નથી. ૪-૮૬૪ો. પ્રશ્ન: કલિયાનું પાણી તિવિહાર પચ્ચકખાણવાળાને પીવું સ્પે કે નહિ ? ઉત્તર:-તિવિહાર પચ્ચકખાણવાળાઓને તે પાણી કહ્યું છે, પણ આપણી
આચરણા નથી. ૪-૮૬૫ પ્રશ્ન: પકવાન લેવાનો કાળ ક્યા ગ્રંથમાં કહ્યો છે?
સિન પ્રશ્ન-૨૯...]
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ઉત્તર:-પદ્યાન લેવાનો કાળ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહેલ છે. ૪-૮૬૬ પ્રશ્ન: “સ્થૂલભદ્રમુનિવરનું નામ ચોરાશી ચોવીશી સુધી રહેશે” તે કયા ગ્રંથમાં
કહ્યું છે? ઉત્તર:–“ચોરાશી ચોવીશીઓ સુધી નામ રહેશે” તે વાત તેમના ચરિત્ર
વિગેરે ગ્રંથોમાં છે. ૪-૮૬૭ પર: નવ વિશે વિરલ ૨ ર માહા આ કલ્પસૂત્રના અક્ષરો
મુજબ નવ રસવિગઈઓ બલ વધારવા માટે દરરોજ નિષેધ કરેલી
છે, પરંતુ તે લેવાની આચરણા છે? કે નહિ? ઉત્તર:-જે અભક્ષ્ય વિગઈઓ છે, તેનાં નામો આ સૂત્રમાં પાઠના સંબંધથી
બતાવ્યાં છે, તેઓની આચરણા છે જ નહિ, એમ જાણી લેવું. ૪-૮૬૮ પ્રશ્ન: ગ્રીકલ્પસૂત્રને શ્રી મહાવીર ભગવંત પછી ૯૮૦ વર્ષે દેવર્ધિગણિ સમાત્રમાણે
લીપિપણે પુસ્તકારૂઢ કર્યું તેનાથી પહેલાં બીજું કાંઈ પણ પુસ્તક હતું?
કે નહિ? ઉત્તર:-સર્વ પણ સિદ્ધાન્ત દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ ૯૮૦
વર્ષે પુસ્તકારૂઢ ર્યા, તે પહેલાં ઘણાં અન્ય પુસ્તકો હતાં. ૪-૮૬૯ો. પ્રશ્ન: સુલસાએ બત્રીશ પુત્રોને એક સાથે જન્મ આપ્યો, તે સાચું છે?
કે નહિ? ઉત્તર:-“બત્રીશ પુત્રોને એકી સાથે જન્મ આપ્યો” તે વાત સાચી છે,
તેવા અક્ષરો પણ વીરચરિત્ર વિગેરેમાં છે..૪-૮૭૦ -: જેને કડાવિગઈનું પચ્ચકખાણ હોય; તેઓને ડોળીઆ તેલમાં તળેલ
પક્વાન્ન વિગેરે કહ્યું? કે નહિ? ઉત્તર:- ડોળીક તેલ વિગઈ નથી, તેથી તેમાં તળાએલી વસ્તુ પણ વિગઈ
થતી નથી.in૪-૮૭૧ A: શ્રાવિકા દેરાસરમાં ચૈત્યવંદન કરીને ઊભા ઊભા જ એક નવકારનો કાઉસ્સગ્ગ
કરીને એક સ્તુતિ બોલે છે, તે વિધિ ક્યાં છે? ઉત્તર:–આ વિધિ ભાષ્યની અવસૂરિમાં ચૈત્યવંદનના અધિકારમાં કહેલ છે,
પરંતુ આ વિધિ કરવાની પ્રવૃત્તિ હમણાં શ્રાવિકાઓમાં દેખાય છે..૪-૮૭૨
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૨૭.
પ્રશ્ન: છાસિક-વીસ-વે તિબ્લેખr fછા પાdો. नवकार अणणुपुव्वीगुणणे य तयं खणद्धेणं॥१॥
તીવ્ર છમાસિ તપ તથા વાર્ષિક તપે કરી જે પાપ ક્ષય પામે,. તે પાપ નવકાર અનાનુપૂર્વીએ ગણવાથી અડધા સણમાં ચાલ્યું જાય
છે.” આ ગાથા કયા ગ્રંથમાં છે? ઉત્તર:- આ ગાથા શ્રી જિનકીર્તિસૂરિએ રચેલ અનાનુપૂર્વી ગણવાનું સ્વરૂપ
જગાવનાર નમસ્કાર સ્તવમાં છે..૪-૮૭૩ પ્રશ્ન: તીર્થકરો કેવલિસમુઘાત કરે? કે નહિ? ઉત્તરઃ-ગાગસ્થાનકમારોહ ગ્રંથ અનુસાર તીર્થકર ભગવંતો કેવલિસમુદ્યાત કરે
છે, કેમકે તેઓને અવશ્ય છ માસથી અધિક આયુષ્ય હોય ત્યારે કેવલજ્ઞાન ઉપજે છે. ગુણસ્થાનકમારોહ ગ્રંથમાં કહ્યું છે કે જે મનુષ્ય છ માસથી અધિક આયુષ્ય બાકી હોય ત્યારે કેવલજ્ઞાનને પામે છે તે (અવશ્ય) સમુદ્દઘાત કરે છે, બીજાઓ સમુદ્યાત કરે કે ન પણ કરે” અને પન્નવણા વિગેરે ગ્રંથો મુજબ-“જે કેવલીને આયુષ્ય કરતાં વેદનીયાદિ
કમોં અધિક હોય, તે કરે છે, બીજા કરતા નથી.”૪-૮૭૪ પ્રશ્ન: જેમ ચૌદ પૂર્વધરો અથવા દશ અને નવ પૂર્વધરોનાં લખાણ ગ્રંથોમાં
જોવામાં આવે છે, તેમ બે પૂર્વધર અથવા ત્રણ, ચાર, પાંચ પૂર્વધારો
હોય? કે નહિ? ઉત્તર:-જીતકલ્પસૂત્ર ટીકા વિગેરેમાં “આચારપ્રકલ્પથી માંડી આઠ પૂર્વધરો
સુધી સુતવ્યવહારી કહેલ છે,” તેથી એક, બે વિગેરે પૂન ધારણ કરનારા પણ હોય છે, એમ જણાય છે..૪-૮૭૫ * કોઈક કહે છે કે-“શ્રાવકને ગ્રહણશિક્ષા કહી છે, તેમાં ઉત્કૃષ્ટથી છ
જીવનિકાય અધ્યયન સુધી સૂત્ર અને અર્થ ભણી શકે, તથા પિંડેષાગા અધ્યયનનો અર્થ સાંભળી શકે. હમણાં તો અંગ, ઉપાંગ વિગેરે સૂત્રોના
અર્થો સંભળાવાય છે, તે કયે ઠેકાણે કહ્યું છે? ઉત્તર:-વ્યાખ્યાન વિગેરેમાં મુખ્ય વૃત્તિએ સાધુઓને ઉદેશીને સંભળાવાતા અંગ,
ઉપાંગ સૂત્રાર્થો સાધુઓની પાછળ બેઠેલા શ્રાવકો વિગેરે પણ સાંભળે છે, તેથી કાંઈ શંકા કરવી નહિ. અને જે કેવળ શ્રાવકોને સિદ્ધાંતોનું શ્રવણ કરાવાય છે, તે તો કારણિક જાણવું. ૪-૮૭૬ છે
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રશ્ન: ઋષભદેવ ભગવાન સાથે દશ હજાર મુનિવરોએ અણસણ કર્યું હતું, તે કેટલા કાલે સિદ્ધ થયા ?
પ્રશ્ન: ભગવાન સાથે અણસણ કરેલા દશહજાર મુનિવરો “અભિજીત નક્ષત્રમાં સિદ્ધિપદ વર્યા હતા” એવા અક્ષરો વસુદેવહીંડી વિગેરેમાં છે. ૫૪-૮૭૭૫ પ્રશ્ન: નો વેફ વળવ-જોડી, અવા હેડ઼ ળય-નિળ-ભવની तस्स न तत्तिअ पुण्णं, जत्तिअ बंभव्वए धरिए ॥ १ ॥
“બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાથી જેટલું પુણ્ય થાય, તેટલું પુણ્ય કોઈ ક્રોડ સોનૈયાનું દાન કરે અથવા સોનાનું જિનમંદિર કરાવે તો પણ તેને થાય નહિ.” આમાં બતાવેલ બ્રહ્મચર્ય દિવસ સંબંધી જાણવું? કે જાવજજીવ સુધીનું જાણવું?
ઉત્તર:— મુખ્ય વૃત્તિએ જાવજીવ સુધીનું જાણવું, અને અધ્યવસાય વિશેષ કરી દિવસ વિગેરે સંબંધી પણ જાણવું.૫૪-૮૭૮ ॥
પ્રશ્ન: જેણે નવકારશીનું પ્રત્યાખ્યાન કાલવેલાએ કર્યું ન હોય, તેને પછી પોરિસીવિગેરે પચ્ચક્ખાણ કરવા હોય તો સૂઝે? કે નહિ ?
ઉત્તર :— “નવકારશીના પચ્ચક્ખાણ સિવાય પોરિસીવિગેરે પચ્ચક્ખાણો કરવા કલ્પે નહિ,” તેમ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં કહેલ છે, તે જાણવું. ૫૪-૮૭૯ ॥ પ્રશ્ન: પક્ષી, ચોમાસી વિગેરેના તપો કેટલા કાળ સુધીમાં કરી શકાય ?
ઉત્તર :— શક્તિ મુજબ તે તપો જલદી જ પૂરા થાય, તેમ કરવું જોઈએ. કાલનિયમ ગ્રંથમાં જાણ્યો નથી. (પરંપરાએ ક્યાં સુધીમાં કરી લેવાય ? તે વાત પ્રશ્ન ૩૭૪ માં બતાવી છે.)॥૪-૮૮૦૫
પ્રશ્ન: જેસલમેરમાં અને મેદિનીર્વંગમાં ઉપાશ્રયની અંદર શ્રી હીરવિજ્યસૂરિજીની પ્રતિમાના મસ્તક ઉપર વીરભગવાનની મૂર્તિ છે, તેથી કેટલાક તે ઉપાશ્રયને ચૈત્ય કહે છે, તેનો ઉત્તર શો અપાય?
ઉત્તર :— જેમ શ્રાવકોના ઘરે જિનપ્રતિમા હોય છે, છતાં તે ચૈત્ય કહેવાતા નથી, તેમ આ ઉપાશ્રયનું પણ સમજવું.૫૪-૮૮૧॥
પ્રશ્ન: પક્ષ્મી વખતે છઠ્ઠુ કરીને વીરભગવાનના છઠ્ઠના તપમાં ગણી લેવામાં આવે, અને પક્ષીનો તપ સ્વાધ્યાય વિગેરે કરવાથી પૂરો કરે, તો તે છઠ્ઠુ વીરછઠ્ઠ તપમાં ગણાય ? કે નહિ?
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૨૯
ઉત્તર:–અલ્પ શક્તિવાળા જો તેવી રીતે છઠ્ઠ કરી વીરછઠ્ઠ તપમાં ગણી
લે, તો ગણી શકે છે, પણ પખીનું તપ ઉપવાસ વિગેરેથી જલદી
પૂરું કરવું જોઈએ..૪-૮૮૨ા પ્રશ્ન: વીરછઠ્ઠ તપના પારણે બેસણું કરવું જોઈએ? કે યથાશક્તિ પચ્ચકખાણ
કરવું? ઉત્તર:–જેવી શક્તિ હોય, તેવું પચ્ચખાણ કરાય છે.૪-૮૮૩ પ્રશ્ન: અંત હિપોની વેદિકામાં બારણાં છે? કે નહિ? ઉત્તર:-જગતીને બારણાં છે, એમ કહ્યું છે. અંતકીપમાં તો જગતીને
સ્થાને વેદિકા છે, માટે વેદિકામાં પણ બારણાં સંભવે છે..૪-૮૮૪ પ્રશ્ન: ચાર પ્રકારના મિથ્યાત્વમાં લોકોત્તર મિથ્યાત્વ ભારે છે? કે લૌકિક
મિથ્યાત્વ ભારે છે? પહેલાં તો “લોકોત્તર કરતાં લૌકિક મિથ્યાત્વ મહાન છે” એમ સાંભળ્યું હતું. હાલમાં “લૌકિક કરતાં લોકોત્તર મિથ્યાત્વ મહાન છે” એમ સંભળાય છે, તેથી સ્પષ્ટ જણાવવા કૃપા
કરશો? ઉત્તરઃ–પ્રતિક્રમણ સૂત્ર ટીકા વિગેરે ગ્રંથોમાં-“લૌકિક મિથ્યાત્વ બે પ્રકારે હોય.
એક લૌકિક દેવસંબંધી અને બીજું લૌકિક ગુરુસંબંધી. તેમજ લોકોત્તર પણ બે પ્રકારે હોય છે-એક લોકોત્તર દેવ સંબંધી અને બીજું લોકોત્તર ગુર સંબંધી.” આ ચાર મિથ્યાત્વમાં આ મોટું અને આ નાનું એવા અક્ષરો ગ્રંથમાં જોયા નથી, તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ મુજબ નાનું મોટું કહી શકાય.I૪-૮૮પા : સાધ્વી કેવળજ્ઞાન ઉપજ્યા પછી છદ્મસ્થ સાધુઓને વંદે? કે નહિ? ઉત્તર:-કેવળજ્ઞાનવાળા સાધ્વીજી છદ્મસ્થ સાધુઓને વંદન કરે નહિ. કેમકે
કેવળજ્ઞાન ઉપર્યું છે,” તેવું પ્રસિદ્ધ થયું હોય, તો પણ કેવળજ્ઞાની છદ્મસ્થોને વાંદ, તેવું શાસ્ત્રમાં જોવામાં આવ્યું નથી. તેમજ કેવળજ્ઞાની સાધ્વીઓને છદ્મસ્થ સાધુ વાંદે, તે પણ સંભવતું નથી, કેમકે-પુરુષ સ્ત્રીને વંદન કરે, તો લૌકિક માર્ગમાં અનુચિત દેખાય. પણ પરમાર્થથી તો
કેવળજ્ઞાની સવન વાંદવા યોગ્ય છે. ૪-૮૮૬ પ્રશ્ન: પ્રતિષ્ઠિત જિનપ્રતિમાનાં નામ અને લંછનો વેચવાવાળાએ ભુંસી નાંખ્યા
હોય, તેવી પ્રતિમાઓ શ્રાવકોએ દ્રવ્યવ્યય કરી વેચાતી લીધી હોય;
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પછીથી નામના અવસરે “આ પ્રતિમા અમુક જિનેશ્વરની છે, એમ કેમ કહી શકાય? માટે લંછન વિગેરે ફેર કરાવવાનો વિધિ હોય, તો જણાવવા કૃપા કરશો ?
ઉત્તર :~ પ્રતિષ્ઠિત જિનપ્રતિમાનું નામ, લંછન વિગેરે પ્રાય: ફરી કરી શકાય નહિ, પણ ફેર પ્રતિષ્ઠા કરાવનારને અજ્ઞાત વિગેરે કારણો હોવાથી નામ, લંછન વિગેરે ખાસ જરૂરી કાર્ય હોય તો, તે ફેર કરી પ્રતિષ્ઠિત વાસક્ષેપ વિગેરેથી શુદ્ધિ કરાવી લેવી જોઈએ, એમ જણાય છે. ૪-૮૮૭॥
પ્રશ્ન: પરિમાતપ કરનાર શ્રાવક અથવા શ્રાવિકા ચોથી પડિમાથી ચાર પી પોસહુ કરે છે, તે વખતે પક્ષી અને પૂનમનો છઠ્ઠ કરવો પડે છે, તેમાં પક્ષીને દિવસે પોસહ અને ઉપવાસ કરીને પૂર્ણિમામાં પોસહ કરી એકાસણું કરે તો સુઝે ? કે નહિ ?
ઉત્તર :—પ્રતિમાધર શ્રાવક અથવા શ્રાવિકા ચોથી પડિમાથી માંડી ચાર પવી પોસહ કરે, તેમાં મુખ્ય રીતિએ ચૌદશ પૂનમના પોસહ સહિત ચોવિહાર છઠ્ઠ કરવો જોઈએ, પણ કદાચ સર્વથા શક્તિ ન હોય, તો “પૂનમને દિવસે આયંબિલ અથવા નિવિ કરાય.” એવા અક્ષરો સામાચારી ગ્રંથમાં છે, પરંતુ એકાસણ કરવાનું શાસ્ત્રમાં દેખ્યું નથી. ॥ ૪-૮૮૮
પ્રશ્ન : કાંજીવડા વિગેરે શાક તથા દહીં વિગેરે ગોરસ એક રાત્રિ ઓળંગી બીજી રાત્રિમાં અભક્ષ્ય થાય ? કે સોળ પહોર પછી અભક્ષ્ય થાય?
ઉત્તર:—યોગશાસ્ત્ર ટીકા વિગેરે ગ્રંથોમાં
સ્થદ્વિતયાતીતા-આ વચનથી “બે દિવસ પછી દહીં વિગેરે ગોરસ કલ્પે નહિ.” એવા અક્ષરો છે, તેનો અર્થ તો પરંપરાએ આ પ્રકારે કહેવાય છે-“બે રાત્રિ ઓળંગી ગયા પછી તો કલ્પે નહિ.” પણ “સોળ પહોર પછી ન પે,” એવા અક્ષરો શાસ્ત્રમાં જોયા નથી. કાંજીવડા વિગેરે શાકોનું પણ રાઈ વિગેરે ઉત્કટ દ્રવ્યથી મિશ્રિતપણું હોવાથી વૃદ્ધપરંપરાએ એટલું જ કાલમાન કહેવાય છે. પણ અતિપ્રસંગ થઈ જાય, તેથી અધિક કાલમાન કહેવાતું નથી. આ બાબતમાં બીજા પ્રકારના અક્ષરો જાણ્યા નથી. ૫૪-૮૮૯ પ્રશ્ન: માંસમાં નિગોદજીવો ઉપજવાનું કહેલુ છે. તથા
आमा अपक्का अ. विपच्चमाणासु मंस-पेसीसु । उप्पज्जंति अनंता, तव्वण्णा तत्थ जंतुणो ॥ १ ॥
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૩૧
આ ગાથાના વ્યાખ્યાનમાં યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છે કે “નિગોદ શબ્દ કરી શરીર કહેવાય છે, તેથી માંસમાં શરીરવાળા અના જીવો ઉપજે છે.” તો તે શરીરો કયા? માંસજ શરીરપણાએ પરિણમે તે કહેવાય? કે તરૂપ અસંખ્યાતા શરીર ઉપજે, તે કહેવાય? અને
તે અનન્તા જીવોને આબાધા થાય? કે નહિ? ઉત્તર:-માંસમાં રસથી અનેક બેઈદ્રિય જીવોની ઉત્પત્તિ સંભવે છે, તેમજ
ગામ = પવર/ આ ગાથામાં નિગોદ જીવોની ઉત્પત્તિ બતાવી છે. તેમાં નિગોદ શબ્દનો અર્થ સૂક્ષ્મ જીવો એ પરંપરા પ્રમાણે પ્રચલિત છે, પરંતુ “સાધારણ વનસ્પતિ પેઠે અનન્ત જીવોના આશ્રયભૂત એક શરીર તે નિગોદ” એવો અર્થ પ્રચલિત નથી. કેમકે-પ્રતિકમાણસૂત્ર ટીકામાં માંસની અંદર તેવા જ વર્ણવાળા અનેક જીવો ઉપજવાનું કહ્યું છે, પરંતુ અનંતા કે અસંખ્યાતા કહ્યા નથી, તેથી જ્યાં અનન્ના કે અસંખ્યાતા કહ્યા હોય, ત્યાં અનન્ત અને અસંખ્યાત શબ્દનો અર્થ બહુ અર્થ જાણવો, એવી પરંપરા છે. અને તે શરીરો માંસપુદ્ગલપણે અને અન્ય પુદ્ગલપાણે મિશ્રિત ઉત્પન્ન થતા સંભવે છે. જેમ છાશ, ચોખાનું ઓસામણ વિગેરેમાં બેઈદ્રિય જીવો ઉપજવાનું કહ્યું છે; તેની પેઠે માંસના જીવોને પણ પીડા ઉપજે છે, એમ સંભવે છે, પરંતુ એક શરીરમાં રહેલા અનન્ત
જીવોની પેઠે ન ઉપજે, તેવું જાણ્યું નથી.૪-૮૯૦ પ્રશ્ન: શુદ્ધ સમકિતધારી શ્રાવક મરણ પામી તુરત મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે
ઉપજે? કે નહિ? ઉત્તર:-મરણ સુધી અતિચાર વિનાની સમકિતની આરાધના હોય, તો
વૈમાનિકદેવોમાંજ શ્રાવક જાય છે એમ જાણવું, નિરતિચાર આરાધના ન હોય, તો યથાસંભવ બીજે પણ ઉપજે છે, તેથી શ્રાવક મહાવિદેહોમાં
પણ મનુષ્યપણે ઉપજે છે./૪-૮૯૧ પ્રશ્ન: તપસ્યાથી નિકાચિત કર્મનો ક્ષય થાય? કે નહિ?. ઉત્તર:-નિકાચિતકનો પણ તપસ્યાથી ક્ષય થાય છે, એમ ઉત્તરાધ્યયનસૂત્રટીકા
વિગેરેમાં કહ્યું છે..૪-૮૯૨ા. પ્રશ્ન: વીરભગવંતે કયા ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું? ઉત્તર-પચીસમા નંદન ષિના ભવમાં લાખવષેનું ચારિત્ર પાણી અને વીજસ્થાનક
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૩૨
તપની આરાધના કરી, તીર્થકર નામગોત્રકર્મ નિકાચિત ક્યે.૪-૮૩ પ્રશ્ન: શ્રાવક અથવા શ્રાવિકા ચોથી પોસહ પરિમા વહે, તેને સામાચારીગંથ - મુજબ ચોવીહાર પોસહ કરવો હેલો છે, તથા સમવાયાંગટીકા અનુસાર, તિવિહાર સંભવે છે. તેથી તિવિહાર પોસહ કરીને ચોથી પડિમા વહન
કરે? કે નહિ? ઉત્તર:-પ્રવચનસારોદ્ધાર વિગેરે ગ્રંથોમાં શ્રાવકને ચોથી પડિયામાં ચારપવીના
દિવસે સંપૂર્ણ ચાર પ્રકારનો પોસહ કરવો કહેલ છે, આ પાઠ મુજબ આઠ પહોરનો પોસહ અને ચોવિહાર ઉપવાસ કરવો જોઈએ. પરંતુ સામાચારી અનુસાર આટલું વિશેષ જણાય છે કે, પકખી વખતે છઠ્ઠ કરવાની જેની શક્તિ ન હોય, તેણે પૂનમમાં અને અમાસમાં તિવિહાર ઉપવાસ કરવો, તેવી શક્તિ પણ ન હોય તેણે આયંબિલ કરવું. જે આયંબિલ કરવાની પણ શક્તિ ન હોય, તો નિવિપણ કરવી. તેમાં પહેલો ઉપવાસ તો શાસ્ત્રમુજબ ચોવિહારો જ કરવો એમ જણાય છે. અને સમવાયાંગવૃત્તિ
અનુસાર તિવિહાર ઉપવાસ કરવો, તે સ્પષ્ટપણે જણાતું નથી. I૪-૮૯૪ પ્રશ્ન: કયા શાસ્ત્રમાં “શ્રાવકને સામાયિક કરતાં ઈરિયાવહિયા પડિકકમીને મુહપત્તિનું
પડિલેહણ કરવું એમ કહ્યું છે? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:-રિયાદમામખ્ખડિતતા ન વિદિ , રેવંતપાસાયાવસારું
વડ-ઈરિયાવહિયા પડિકકમ્યા સિવાય ચૈત્યવંદન, સ્વાધ્યાય અને આવશ્યક વિગેરે કાંઈ પણ કરવું કલ્પે નહિ.” આવો મહાનિશીથસૂત્રનો પાઠ છે. તેથી ઈરિયાવહિયા પરિફકમીને મુહપત્તિ પડિલેહી સામાયિક ઉચ્ચરાય છે. તેમજ આવશયકર્ણિમાં “ઢકર શ્રાવક પ્રભાતકાલમાં ઘરથી નીકળી શરીર ચિંતા કરીને ઉપાશ્રયમાં જઈને તુરત ઈરિયાવહિયા પરિક્રમે છે.” એમ બતાવ્યું છે. તે સામાયિક, પ્રતિકમણ કરવાની વેળા છે. માટે
ઈરિયાવહિયા કરી સામાયિક લેવા મુહપત્તિ પડિલેહવાય છે, તે જાણવું૪-૮૯૫ પ્રશ્ન: નવકારના પદોની ઓળીમાં કેટલા ઉપવાસ કરાય? અને તેમાં નવકારના
પદોનું ગણણું કેવી રીતે ગણાય? ઉત્તર:-નવકારના નવપદો છે, તેમાં પ્રથમથી સાતપદોમાં દરેક પદના જેટલા
અક્ષરો છે, તેટલા ઉપવાસ લાગલગટ કરાય છે, અને આઠમાં, નવમા પદના ૧૭ અક્ષરો છે, તેમાં જે શક્તિ હોય તો, ૧૭ ઉપવાસ લાગલાગટ
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૩૩ કરવા. શક્તિ ન હોય તો પહેલાં આઠ અને પછી નવ ઉપવાસ કરવા. તથા ગણણામાં હાલની પ્રવૃત્તિ પ્રમાણે જોતાં એક સરખાપણું જોવામાં આવતું નથી. કેમકે-કોઈ ગગાણું ગણે છે. અને કોઈક ગણતું યે નથી. જે ગણે છે, તે પહેલા સાતપદની ઓળીમાં જે પદનો તપ કરે છે, તે પદને ગગાણું ગાણે છે. આઠમા અને નવમા પદનું તપ એકી સાથે કરે, તો તે બન્નેય પદોનું પણ ગણણું સાથે ગણે છે. જે જુદો તપ કરે, તો બન્નેય પદોનું ગણણું જુદું જુદું ગણે છે. દરેક પદે એક લાખ ગણણું ગણવું જોઈએ. અને આઠમા અને નવમા પદમાં સાથે તપ કરેલ હોય તો ગણણું લાખ ગણવું અને જો તપ કર્યો હોય, તો દરેક પદે લાખ લાખ ગણવું તેમજ કોઈક જ્યારે આ તપ કરે છે, તે વખતે તે પદનું ગળણું બે હજાર ગણે છે, તેથી જેવી જેની શક્તિ હોય, તે તેટલું ગણણું ગણે છે..૪-૮૯૬
સાધુ મધ્યાહ્ન કાલનો કાજો ઉદ્ધરીને પરઠ? કે નહિ? ઉત્તર:-ચોમાસામાં મધ્યાહનનો કાજો લઈ પરઠવે છે, એવી પરંપરા પૂજ્યપાદ
શ્રી વિજયહીરસૂરીશ્વર મહારાજા પાસે ચાલતી જોઈ છે. ૪-૮૯૭ પ્રશ્ન: લવાણસમુદ્રમાં જગતી પાસે માખીની પાંખ પ્રમાણ જલ કહેલ છે,
ત્યાં સર્વ કાલમાં તેટલું જ પાણી રહે? કે ભરતીમાં ન્યૂનાધિક થાય? ઉત્તર:-માંખીની પાંખ પ્રમાણ જલ જ્યાં બતાવ્યું છે, ત્યાં તેટલું રહે છે.
પણ ભરતીના સમયમાં ન્યૂનાધિક થાય, તેમ જાણ્યું નથી.૪-૮૯૮). 9 ચોમાસામાં પ્રતિકમણ વિગેરેમાં વિજળીની ઉજેઈ પડે, તો અતિચાર
લાગે? કે નહિ? ઉત્તર:-પૂજ્યપાદ શ્રી વિજયદાનસૂરીશ્વરજી તથા પૂ. શ્રી વિહીરસૂરીશ્વરજી
પાસે રોષકાળમાં અને ચોમાસામાં પ્રતિક્રમણ, યોગનું અનુષ્ઠાન વિગેરે ક્ષિામાં વિજળીની ઉઈ પડે, તો અતિચાર લાગે છે, કિયા અતિચારવાળી
બને છે, કાલગ્રહણ ભાંગે છે, એમ સાંભળેલ છે.૪-૮૯૯ પ્રણ: આસો માસની અસક્ઝાયમાં ત્રણ દિવસ ઉપદેશમાલા વિગેરે ગ્રંથો
ગણી શકાતા નથી, તેમ ત્રણ ચોમાસીની અસક્ઝાયમાં તે ન ગણી શકાય? કે ગણી શકાય?
સિન પ્રશ્ન-૩૦]
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉત્તર :— જેમ આસો માસની અસજ્ઝાયમાં ત્રણ દિવસ ઉપધાનમાં કામ આવતા નથી, તેમ ત્રણ ચોમાસીમાં તેમ નથી. ચોમાસીની અસજ્ઝાયમાં ઉપદેશમાલા વિગેરે ગ્રંથો ગણી શકાય છે. ॥ ૪-૯૦૦
પ્રશ્ન: પદસ્થ મુનિરાજ ન હોય, તો સ્થાપનાચાર્ય પાસે પ્રતિક્રમણ કરાય છે, તેમાં શામણા કેવી રીતે કરવા?
ઉત્તર :— સ્થાપનાચાર્ય પાસે કરવામાં આવતા પ્રતિક્રમણમાં પ્રથમ સ્થાપનાચાર્યને અલ્બુદ્ઘિઓ ખામવો. મોટા સાધુ હોય, તેઓને અનુક્રમે-બે, ચાર, અને છને અભ્રુટિઓ ખામવો. અને જે સાધુ ન હોય, તો શ્રાવકે ફ્ક્ત સ્થાપનાચાર્યને જ અભ્રુટ્ઠિઓ ખામવો. ॥ ૪-૯૦૧ ॥
પ્રશ્ન : યુગલિયાક્ષેત્રના તિર્યંચો કલ્પવૃક્ષનો આહાર કરે ? કે બીજો કરે? ઉત્તર :— ગાય વિગેરે કલ્પવૃક્ષનો આહાર કરે છે, તેમ બીજા ધાન્ય, ઘાસ વિગેરેનો પણ આહાર કરે છે, એમ સંભવે છે. ૪-૯૦૨ ॥
મુલતાનના શ્રીસંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: પક્ષી પ્રતિક્રમણમાં પરંપરાએ બધા અવક્ષે કરી શાંતિ કહે છે. વળી કેટલાક તો અન્ય દિવસમાં પણ કહે છે, તો તે કેવી રીતે છે?
4
–
ઉત્તર :— પક્ષી પ્રતિક્રમણમાં પરંપરાએ અવશ્ય શાંતિ કહેવાય છે. બીજા દિવસમાં કહેવા આશ્રયીને નિયમ જાણ્યો નથી. ॥ ૪-૯૦૩॥
પ્રશ્ન: કોઈક પારણે અતરપારણે એકાસણું કર્યા સિવાય સૂરે કળસે અમત્તદ્વં સૂરે ઉગે અભત્તકનું પચ્ચક્ખાણ કરે છે, ત્યારે રીતિ તો “પારણા અતરપારણામાં એકાસણું કરી ચોથભક્ત પચ્ચક્ખાણ કરવું જોઈએ” તેવી દેખાય છે, પણ છઠ્ઠ ભક્તમાં તેવી રીત દેખાતી નથી. તેથી પારણા અતરપારણામાં એકાસણું કર્યા સિવાય પણ છઠ્ઠભત્ત કરે છે, તેમાં શું કારણ છે?
ઉત્તર :— જ્યારે એકાસણું કરી ઉપવાસ કરે, ત્યારે ચોથભક્તનું પચ્ચક્ખાણ લે છે, તેવી અવિચ્છિન્ન પરંપરા દેખાય છે. છઠ્ઠ વિગેરે પચ્ચક્ખાણમાં તો પારણે અતરપારણે એકાશન કરે કે ન કરે તો પણ છઠ્ઠ ભક્ત-અમભક્ત પચ્ચક્ખાણ કરે છે, તેવી પણ અવિચ્છિન્ન પરંપરા દેખાય છે, તેમજ
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પારણે અત્તરપારણે એકાસણું કર્યા સિવાય પણ રડરથમ છ ત્ત ગઈમાં કહેવાય છે, તેવા અક્ષરો કલ્પસૂત્રસામાચારીમાં છે, તે
જાણવું..૪-૯૦૪ પ્રશ્ન: ખરતરો પૂછે છે કે “તમો ઢકેલા સ્થાપનાચાર્ય પાસે ક્યિા કરો છો
' તે કેવી રીતે સુઝે? ઉત્તર:-નવકારવાળી વિગેરે ઈશ્વર સ્થાપનામાં દષ્ટિ રાખવી જોઈએ, તેથી
તેને નહિ ઢાંકવી, તે વ્યાજબી છે. પણ અક્ષપ્રમુખ યાવન્કથિક સ્થાપનામાં દષ્ટિ પણ રાખવાનો નિયમ જામ્યો નથી. તેથી આચ્છાદિત કર્યા હોય, તો પણ ક્રિયા કરવી સૂઝે છે..૪-૯૦પા
શ્રી દેવગિરિ સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જે શ્રાવકો દિવસનો પોસહ કરીને પછી સાંજે ભાવવૃદ્ધિ થવાથી રાત્રિપોસહ
લે, તો તેઓ પોસહ, સામાયિક ઉચ્ચર્યાબાદ સઝાય કરું? બહુવેલ ઉપાધિ પડિલેહું? આ પ્રકારે આદેશો માંગે? કે સઝાય કરું? આ
એક આદેશે ચાલી શકે? ઉત્તર:-સઝાય કરું? આ આદેશ માંગવાથી ચાલી શકે છે, બહુવેલનો
આદેશ માંગવાનો નિયમ તો જાગ્યો નથી, કેમકે તે પ્રભાતે માગી
લીધેલ છે, એમ જાણવું.૪-૦૬ પ્રકશેષકાલમાં સાધુઓ, શ્રાવક-શ્રાવિકાઓના સાંભળતાં કલ્પસૂત્ર ભણે-ભણાવે?
કે એકાંતમાં ભણે ભણાવે? ઉત્તર:- સાધુઓ પોતાની ઈચ્છાએ કલ્પસૂત્રને ભણે ભણાવે છે, આ અવસરે
કોઈક શ્રાવક વિગેરે વંદન કરવા આવે, “તે વખતે ધીમે ધીમે ભણે ભણાવે,” તેવા અક્ષરો જોવામાં આવ્યા નથી, પરંતુ શ્રાવક વિગેરેને
ઉસ્સી પઠન પાઠન પજુસણ સિવાય કલ્પ નહિ, તેમ જાણવામાં છે..૪-૯૦૭ પર કેટલાક કહે છે કે “શ્રી મહાવીર પ્રભુના શિષ્ય સુધર્માગણધર મહારાજાથી
માંડી પરંપરામાં કલિકાલમાં યુગપ્રધાન સમાન શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા ૬૩ મી પાટે છે.” અને કેટલાક કહે છે કે ૬૧ મી પાટે છે.” અને ઉપાધ્યાયધર્મસાગરગણિત પઢાવલીમાં તો “પ૮મી પાટે” લખેલ છે. આ ત્રણ કથનમાં કયું કથન પ્રમાણ છે?
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઉત્તર:-શ્રી સુધર્મારવાથીથી માંડી પરંપરાએ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ
અઠ્ઠાવનમી પાટે છે, એમ જાણવું.૪-૯૦૮ મ: બાવીશ તીર્થકરોના વારામાં સારવાર પાડવામાં કારણ છતાં પાંચ
પ્રતિકમણમાંથી કયું પ્રતિમણ હોય? ઉત્તર:– બાપ આ વચન પફબી વિગેરેને આવીને જાણવું. પણ ઉભયકાલ
પ્રતિક્રમણ તો સર્વને હોય છે, એમ જાણવું (આ પ્રશ્ર શ્રાવક માટેનો લાગે છે, તેથી “શ્રાવકને ઉભયકાલ પ્રતિક્રમણ છે.” એમ આગળ પ્રશ્ન
૮૬૦ માં કહી ગયા છે.) ૪-૦૯ પ્રશ્ન: ઉપધાનના એકાસણમાં અને છૂટા પોસહના એકાસણમાં લીલું શાક
વાપરવું કહ્યું? કે નહિ? ઉત્તર – બન્ને પ્રકારના એકાસણામાં લીલા શાક વાપરવાની પ્રવૃત્તિ હાલ
નથી. ૪-૯૧૦ પ્રશ્ન: શ્રાવકોએ પોસહ પારવામાં અને સામાયિક પારવામાં કઈ અને કેટલી
ગાથા કહેવાય છે? ઉત્તર:–પોસહ પારવામાં સર્વ વો ૧ અને થના સનાળા ,
૨ આ બે ગાથા હેવી, અને સામાયિક પારતાં તો સામાવયyતો. १ छउमत्थो मूढमणो २ सामाइयपोसहसंठिअस्स. 3 ॥ त्राग गाथा કહેવી. એમ શાસ્ત્રમાં સામાયિક પારવાના અધિકારમાં કહેલ છે. પરંતુ હમણાં સમાયેલગુત્ત ? સામાન્ય ૩ - ૨ આ બે ગાથા
કહેવાતી જોવામાં આવે છે. ૪-૮૧૧ પ્રશ્ન: દાન, શીલ, તપ અને ભાવમાં બારવ્રતો આવે? કે નહિ? ઉત્તર:-સર્વવતો જીવદયા માટે છે, પ્રાણાતિપાત વિરમણ વ્રત તો અભયદાનરૂપ
છે. તેથી બારે વ્રતો દાનધર્મમાં આવી જાય છે. તેમજ સર્વવ્રતો પચ્ચકખાણરૂપ છે. અને પચ્ચકખાણ તે તપ છે, તેથી તપ ધર્મમાં પણ આવે છે. પહેલું વ્રત દાનમાં, ચોથું વ્રત શીલમાં, આ પ્રકારે બારવ્રતો દાનાદિક
ચારેય પ્રકારમાં સમાઈ જાય છે..૪-૯૧૨ પ્રશ્ન: અનાદિકાલથી જીવ સંસારમાં રહેલ છે, તેથી તેને અન્ય જીવો સાથે
લેણું અને દેણું થાય છે, તે આપ્યા સિવાય છુટાય? કે નહિ?
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ઉત્તર:–આમાં એકાનપણું નથી. જે તપ અને સ્વાધ્યાય વિગેરેથી કર્મની
નિર્જરી થઈ ગઈ હોય, તો તે ચૂકાવ્યા વિના છૂટી શકે છે, એટલે મોલમાં પહોંચી શકે છે. અને કર્મનિર્જરા ન કરી હોય, તો તે લેણું
દેણું આપવું પડે છે, પછી છૂટી શકે છે.u૪-૯૧૩ . પ્રશ્ન: ચક્વત કેટલા કાળે મોલમાં જાય? ઉત્તર:–જઘન્યથી તે ભવમાં જ મુક્ત થાય અને ઉત્કૃષ્ટથી તો કિચિતુ.
ન્યૂન અર્ધપુદગલ પરાવર્ત કાલે પણ મોક્ષમાં જાય છે..૪-૯૧૪ પ્રશ્ન: મેથી આયંબિલમાં કલ્પે? કે નહિ? ઉત્તર:-નિષેધ નથી, એટલે ન ધે, તેમ જાયું નથી. કેમકે-મેથી વિદલ
છે, વિદલ તો કહ્યું છે..૪-૯૧૫ પર વાર્ષિક તપ કેટલા કાળે પૂર્ણ થાય? ઉત્તર:–આ આલોયણા તપ ૧૮૦ ઉપવાસનો, એક વર્ષમાં પૂર્ણ થાય છે,
અને તે તપ ઉપવાસ આયંબિલ અને એકાસણાની રીતે કરાય છે. પણ એકાન્તર ઉપવાસ કરવા ન જોઈએ. વળી તિથિની હાનિ-વૃદ્ધિમાં ઉપવાસ તથા એકાસણું કરવું પણ આયંબિલ આવે નહિ, તેથી પર્વ દિવસમાં ઉપવાસ જ આવે તેથી ૧૨૦ ઉપવાસ થાય છે. તેમજ ૧૨૦ આયંબિલ થાય, તેના ૬૦ ઉપવાસ થાય છે. આ રીતે ૧૮૦ ઉપવાસોએ વાર્ષિક તપ પૂર્ણ થાય છે. એકાસણા તો અધિક છે, તેથી
બેસણા કરે, તો પણ તપ પૂર્ણ થાય છે.૪-૯૧૬ પ્રશ્ન: પડિમા તપ વહન કરનાર શ્રાવક યાત્રાદિ કરવા વહાણમાં બેસીને
જઈ શકે? કે નહિ? ઉત્તર:-વહાણમાં બેસીને પરિમા ધારીને યાત્રાદિક માટે જવાય નહિ, પણ
ઘોડા વિગેરે ઉપર બેસીને તો જઈ શકાય છે.૪-૯૧૭ના પ્રશ્ન: આઠમી વિગેરે પડિમા વહન કરતા હોય, તેમાં આરંભ કરાય? કે
નહિ? ઉત્તર-આઠમી પરિમામાં આઠ માસ સુધી કયાએ આરંભ કરાય નહિ,
આ પ્રમાણે નવમી પરિમામાં નવ માસ સુધી ન કરાય, અને દશમી પરિમામાં દશ માસ સુધી પોતાના માટે બનાવેલ આહાર-પાણી વિગેરે વસ્તુ ક્યું નહિ. પરને માટે બનાવેલ હોય, તે ધે છે..૪-૯૧૮.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી વસોસંઘના પ્રશ્નોત્તરો. મ: શ્રાવકો પખીના દિવસમાં અતિચાર કહે છે. તેમાં છઠું દિગત અને
દશમું દેશાવગાશિકવ્રત કહ્યું, તે બીજાઓ સ્વીકારતા નથી. “બે વ્રતો કેમ કહ્યા? એક કહેવું જોઈએ.” ત્યારે આપણા શ્રાવકોએ ઉત્તર આપ્યો કે:-“ભાઈઓ! છઠંવત રાવજીવનું હોય છે, અને દશમું વ્રત દિવસ સંબંધી હોય છે.” આ પ્રમાણેનો ઉત્તર પણ માનતા નથી. માટે તેમાં શી
યુક્તિ છે.? ઉત્તર:–આવશ્યકસૂત્રમાં શ્રાવકવ્રતના અધિકારમાં દેશાવગાશિકનો આલાવો
છે, તે આ પ્રમાણે-લિસિધ્યમિક્સવિલાપરિબાપાસ વિરમાર देसावगासि, देसावगासिअस्स समणोवासएणं इमे पंच अइआरा जाणियव्वा, न समायरियव्वा । तं जहा-आणवणप्पओगे १ पेसवण-प्पओगे ૨ સાબુવા ૩ વાપુવા ૪ વહિમા-પુત્ર-મા દિવ્રતમાં ગ્રહણ કરેલા દિશાપરિમાણનું દરેક દિવસે પરિમાણ કરવું, તે દેશાવગાશિક વ્રત છે. દેશાવગાશિકવ્રતના શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા. પણ આચરવા નહિ. તે આ પ્રમાણે:-૧આનયનપ્રયોગ. ૨ પેસવાણપ્રયોગ. ૩ શબ્દાનુપાત. ૪ રૂપાનુપાત. ૫ બાહરપુદગલ પ્રક્ષેપ. આ આલાવા મુજબ છઠ્ઠા દિગતનું સંક્ષેપરૂપ દેશાવગાશિક સ્પષ્ટપણે જણાય છે.
તેમજ યોગશાસ્ત્ર વિગેરે અનેક ગ્રંથોમાં છ8ાવતના સંક્ષેપ રૂપ દેશાવનાશિક કહેલ છે. તેમજ ઉવાસગદશાંગમાં આણંદ શ્રાવકના તોચ્ચારના અધિકારમાં સામાયિક વિગેરે ચારવ્રતના આલાવાનો વિસ્તાર કહ્યો નથી. તેથી કેટલાકો અંગીકાર કરતા નથી. તે તેઓનું અજ્ઞાન જ છે. કેમકે વતોચ્ચારમાં આવા પ્રકારે પાઠ છે
अहण्णं भंते ! देवाणुप्पिआणं अंतिए पंचाणुव्वइअं सत्त सिक्खावइअं दुवालसविहं सावय-धम्म पडिवज्जिस्सामि। अहाहं देवाणुप्पिआ! मा पडिबंधं करेहि।
“હે ભગવાન! હું આપની પાસે પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતો રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરું?” (? કરીશ.) “ઉત્તર આપ્યો કે “યથાસુખે દેવાણપ્રિય! તું પ્રતિબંધ ન કર.”
હવે વ્રત ઉચ્ચર્યા પછી આ પ્રકારે પાઠ છે
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૩૯
तए णं आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइ सत्त-सिक्खा-वइ दुवालसविहं सावय-धम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ।
“તે વાર પછી આણંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે પાંચ આણવત, સાતશિક્ષાવ્રત રૂપ બાર પ્રકારે ત્રાવક ધર્મ અંગીકાર કરે છે. અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને વાદ છે, નમસ્કાર કરે છે.”
આ બે આલાવામાં બારવ્રત ઉચ્ચ તેનો સ્વીકાર, જે દેશાવકાશિક વ્રત ન હોય, તો કેવી રીતે ઘટે? અને જે તે વ્રત ન હોય, તો તેના પાંચ અતિચાર કેમ બતાવ્યા?
તેથી આણંદ શ્રાવકે પાછળના ચારવતો વિસ્તારથી ઉચ્ચર્યા નથી, જે દરેક દિવસે વારંવાર ઉચ્ચરાય છે, પણ સંક્ષેપથી તે ઉચ્ચરેલા જ
છે, એમ જાણવુંn૪-૯૧૯ પ્રજ, જે દુw પનો . આ ગાથા શ્રાવકે સૂતી વખતે ઉચ્ચરી હોય,
પછી નિદ્રા ઉડી જતાં સાંસારિક કાર્ય કર્યું, અને સૂઈ જાય, તે વખતે
ફરીથી ગાથા ઉચ્ચરવી જોઈએ? કે નહિ? ઉત્તર:-શ્રાવક સૂતી વખતે એવું પચ્ચકખાણ કરીને સુવે, કે “જો રાત્રિમાં
મરણ થાય, તો આહાર વિગેરે તમામ વસ્તુ વોસિરાવું છું” પછી કોઈ કદાચ નિદ્રા ઉડી જવાથી સાંસારિક કાર્ય કરી લે, તો પચ્ચકખાણનો
ભંગ થતો નથી. ૪-૯૨૦ પ્રઃ કાચાં કાકડી, કેરી વિગેરે લીલાં ફળોમાંથી બીજ કાઢી નાંખવામાં આવ્યા
હોય, તો તે બે ઘડી પછી અચિત્ત થાય? કે નહિ? તેમજ તિવિહાર
અને દુવિહાર એકાસણામાં તે ફળો કલ્પે? કે નહિ? ઉત્તર:-કાચાં લીલાં ફળોમાંથી બીજ કાઢી નાંખ્યા છતાં પણ બે ઘડી
પછી અચિત્ત થતા નથી, કેમકે-તેમાં કટાહનો જીવ પ્રથમ માફક રહે છે, તેમજ તે ફળો તિવિહાર એકાસણામાં કલ્પે નહિ, અને દુવિહાર એકાસણામાં પણ સચિત્તના ત્યાગીને કહ્યું નહિ. પાકાં ફળો બીજરહિત, કર્યા હોય, તો બે ઘડી પછી અચિત્ત થાય છે, તે તિવિહાર એકાસણામાં કલ્પ છે. ૪-૯૨૧
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૪૦ પ્રશ્ન: ત્રણ કાળવેળાએ પૂજા કરવામાં આવે, તે ત્રિકાળ પૂજા કહેવાય? કે
આગળપાછળના વખતમાં ત્રણ વખત કરી હોય, તો પણ તે ત્રિકાળ
પૂજ કહેવાય? ઉત્તર:-ત્રણ કાળવેળાએ પૂજા કરાય, તે ત્રિકાળપૂજા કહેવાય છે, અને કારણ
હોય તો આગળપાછળના વખતમાં પણ ત્રણ વખત કરી હોય, તે
પણ ત્રિકાળપૂજા કહેવાય છે. ૪૯૨૨. પ્રશ્ન: દેરાસરમાં રાત્રિએ ગીત-ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ
થાય છે, નહિંતર તો થતી નથી. તો તે કરવું? કે નહિ? ઉત્તર:-શાસવિધિ મુજબ તો મૂળવિધિએ ગીત-ગાન વિગેરે રાત્રિએ કરવું
સુઝતું નથી, પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે.૪-૯ર૩
ફતેહપુરના શ્રીસંઘના પ્રશ્નોત્તરો. પર: જન્મસૂતકમાં અને મરણ સૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય? કે નહિ? . ઉત્તર:-જન્મ મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો
નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય, તેમ જાણ્યું નથી. ૪-૯૨૪ પ્રશ્ન: દેવપૂજા અવસરે તિલક એટલે ચાંદલો કરાય? કે નહિ? ઉત્તર:-આપણા ગચ્છમાં દેવપૂજા વખતે ચાંદલો કરવાનો નિષેધ જાણ્યો
નથી.૪૯૨૫ા પ્રશ્ન: શ્રાવકે કરેલા સ્તુતિ-સ્તોત્રો મંડલીમાં કહેવા કહ્યું? કે નહિ? ઉત્તર:-કલ્પ છે. (આ પ્રશ્ર આચાર્ય ભગવંતોએ જે શ્રાવકોની સ્તુતિ-સ્તોત્રની
રચના પ્રમાણ કરી ક્રિયામાં બોલવાની છુટ આપી હોય; તેવા સ્તુતિ-સ્તોત્રો
મંડલીમાં કહી શકાય છે, એ બાબત સૂચવતો લાગે છે.) ૪૯૨૬ પ્રશ્ન: દુવિહારમાં લિંબુના પટ વિનાનો ખારો અજમો અને મધુર અજમો
વાપરવો ઘે? કે નહિ? ઉત્તર:-દુવિહારમાં લિંબુના પટ વિનાનો ખારો અથવા મધુર અજમો વાપરવો
ધે છે..૪૯૨૭ના
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૪૧
રાજાપુરના શ્રીસંઘનો પ્રશ્નોત્તર.
પ્રશ્ન: ચૈત્રમાસ વિગેરેની છ અઠ્ઠાઈઓ દશેય ક્ષેત્રોમાં શાશ્વત હોય? કે નહિ? અને તેમાં દેવો મહોચ્છવ કરે ? કે નહિ ?
ઉત્તર :—ચૈત્રમાસ વિગેરેની છ અઠ્ઠાઈઓ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથો અનુસાર દશેય ક્ષેત્રોમાં શાશ્વતી જણાય છે. તેમાં નંદીશ્વરદ્વીપ વિગેરેમાં જઈ વૈમાનિક વિગેરે દેવો તીર્થયાત્રાદિક મહોચ્છવ કરતા સંભવે છે. ૪-૯૨૮ ॥
આગરાના શ્રીસંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ખસખસના ડોડામાં ઘણા દાણાઓ છે, તેથી તે બહુબીજમાં ગણાય ? કે નહિ ?
ઉત્તર :— ખસખસનો ડોડો બહુબીજ કહેવાય છે, કેમકે-એક ડોડામાં બહુકણો હોય છે.॥૪-૯૨૯॥ પ્રશ્ન
-: નવકારશીનું પચ્ચક્ખાણ કર્યું, કોઈ કામ આવી પડવાથી અવસરે પાળી શકાયું નહિ, પછી ઠેઠ સાંજે પાર્યું, પરંતુ તેટલા કાળ સુધી તે શ્રાવક ઉપયોગવાળો રહ્યો છે, તેને નવકારશી પચ્ચક્ખાણના ફળ કરતાં અધિક ફળ મળે ? કે નહિ ?
ઉત્તર :— નવકારશી પચ્ચક્ખાણનું જધન્યકાળમાન બે ઘડીનું કહેલ છે, તે પચ્ચક્ખાણ લેતી વખતે મુઠ્ઠસી પચ્ચક્ખાણ પણ સાથે લીધેલું હોય છે કે, “જ્યારે મુઠ્ઠી વાળી નવકાર ગણું ત્યારે પચ્ચક્ખાણ પૂર્ણ થાય” તેથી બે ઘડી પછી તેટલા કાળ સુધી ઉપયોગવાળો રહે છે, અને નવકાર ગણી પારે નહિ, ત્યાં સુધીની વેળા પચ્ચક્ખાણમાં ગણાય છે. તેથી જઘન્ય બે ઘડીએ નવકારશી મુઠ્ઠસી પચ્ચક્ખાણ પારવાવાળા કરતાં, આ શ્રાવકને અધિકપુણ્ય થાય, એમ શાસ્ત્ર મુજબ જણાય છે. ॥ ૪-૯૩૦ના
ઉજ્જયિનીના શ્રીસંઘના પ્રશ્નોત્તરો.
પ્રશ્ન; કોઈ પોસાતી શ્રાવક ગુરુ પાસે અર્થે પોરિસીના ચૈત્યવંદનમાં ઉવસગ્ગહરં સ્તોત્ર કહી શકે? કે નહિ ?
ઉત્તર : પોસાતી શ્રાવક અર્થપોરિસીના ચૈત્યવંદનમાં ઉવમ્સગ્ગહરંસ્તોત્રને કહી
[સન પ્રશ્ન-૩૧]
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૪૨ શકે છે, નિષેધ જાણ્યો નથી. અને વૃદ્ધપરંપરાએ પ્રવૃત્તિ પણ દેખાય
છે..૪-૯૩૧. પ્રશ્ન: શુદ્ધ કાળવેળામાં નવકારશી પચ્ચકખાણ કર્યું હોય, ત્યાંથી બે ઘડી
ગણાય? કે સૂર્યોદયથી બે ઘડી ગણાય? તે સ્પષ્ટ પ્રતિપાદન કરશો. ઉત્તર:-શુદ્ધ કાળવેળામાં નવકારશીનું પચ્ચકખાણ કર્યું હોય, ત્યાંથી માંડી
બે ઘડી ગણાય છે. સિવારે દશ પડિલેહણા પૂર્ણ કરતાં સૂર્યોદય થવો જોઈએ, તેવી રીતે પહેલાં પ્રતિકમણની શરૂઆત કરી હોય, તેમાં છઠું આવશ્યક પચ્ચખાણ છે, તે વખતે પચ્ચકખાણ લેવાય, તે શુદ્ધકાળ વેળા કહેવાય, એમ જણાય છે, પણ પંચાશક વિગેરે ગ્રંથોમાં પણ સૂરે નમુદિ આ પાઠના વ્યાખ્યાન અનુસાર સૂર્યોદયથી બે ઘડીએ
નવકારશી પચ્ચકખાણ થાય છે.]i૪-૯૩૨II પ્રશ્ન: વૈતાઢ્ય પર્વત સમીપે ૭૨ બીલો કહ્યા છે, તે ક્યાં છે? ઉત્તર:–વૈતાઢયની નિશ્રાએ ગંગા, સિધુના ૭૨ બીલો છે, તે દક્ષિણ અર્ધ
ભારતમાં અને ઉત્તર અર્ધભારતમાં તેઓના બન્ને કિનારે નવ નવ બીલો છે..૪-૯૩૩
કામનગરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સિંધવ, હરડે, દ્રાક્ષ અને પીપર વિગેરે લાભપુર (લાહોર)થી આવેલ
હોય, તે સચિત્ત છે? કે અચિત્ત છે? ઉત્તર:-સો યોજન ઉપરથી આવેલા સિંધવ વિગેરે પ્રાસુક થઈ જાય છે, બીજા
પ્રાસુક થતા નથી. ૪-૯૩૪ પ્રશ્ન: પારણે અને અતરપારણે એકાસણું કરીને છ8 કરે, તો તેને બે ચોથભક્ત
ક્ય ગણાય? કે નહિ? ઉત્તર:–તેને બે ચોથભક્ત ગણાતા નથી. ૪-૯૩૫ પ્રશ્ન: આઠમી પડિમાનું વહન કરી રહેલ હોય તે શ્રાવક બીજાને ભોજન
પીરસી શકે? કે નહિ? ઉત્તર-છકાય જીવની વિરાધના ન થાય, તેમ જો આઠમી પ્રતિમાવાળો
બીજાને ભોજન પીરસે, તો નિષેધ જામ્યો નથી. II૪-૯૩૬
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૪૩ વટ્ટપલીના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. શ્ન: ૧૦ દોકડાના માળી પાસેથી પુષ્પો લઈ પ્રભુપ્રતિમાને ચડાવ્યા, માળીને * સો દોડાના મૂલ્યમાં અનાજ વસ્ત્રો વિગેરે આપ્યું. તે આપવામાં દશ
દોકડાનો નફો ક્ય, તે દશ ઠેકડા દેવદ્રવ્ય ગણાય? કે માળીનું દ્રવ્ય
ગણાય? ઉત્તર-સો દોકડાના પુષ્પો લઇ ચઢાવ્યા, તેના બદલે ધાન્ય, વસ્ત્ર વિગેરે
માળીને આપ્યું. તેમાં કરકસર કરી જેટલા દોકડા નફો થાય, તે દેવદ્રવ્ય ગણાય છે. પણ માળીનું દ્રવ્ય ગણાતું નથી. કેમકે-લોકમાં સો દોકડાના કુલો ચઢાવ્યાનો જશવાદ ગવાય છે, તેથી જૂન ચઢાવવામાં દોષ લાગે છે. તેથી જે નફો મલ્યો હોય, તે દેવદ્રવ્યમાં નાંખી દે, તો દોષ
લાગતો નથી. ૪-૯૩૭ પ્રશ્ન: પ્રથમ બંધાવેલું જિનમંદિર કદાચિત કાંઈક પડી ગયું હોય, તેટલું દ્રવ્ય
લિંગીના દ્રવ્યથી નવું બનાવ્યું હોય, તો તે મંદિરમાં રહેલી જિનપ્રતિમાને
વંદન કરાય કે નહિ? ઉત્તર:-તેમાં રહેલી જિનપ્રતિમાને વંદન કરાય છે, એમ જણાય છે. ૪-૯૩૮ પ્રશ્ન: લીલી વનસ્પતિના પચ્ચકખાણવાળાને તે દિવસનો બનેલો કેરીપાક વિગેરે
* ધે? કે નહિ? ઉત્તર:-પરંપરાએ તે દિવસનો બનેલ કેરી પાક વિગેરે કહ્યું છે, તેવી પ્રવૃત્તિ
દેખાય છે. ૪-૯૩૯ પ્રશ્ન: આજનું દૂધ, છાશ સાથે મેળવી દીધું હોય, તે કઈ વિગઈમાં ગણાય? ઉત્તર-આજનું છાશ સાથે મેળવેલ દૂધ દહીં વિગઈમાં ગણાય છે. ૪-૪૦
પાટણના શ્રીસંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: ચક્રવતીના નવ નિધાનો તેની પાછળ પાછળ ફર્યા કરે છે, તે ભૂમિની
ઉપર ચાલે છે? કે ભૂમિની અંદર ર્યા કરે છે? ઉત્તરઃ—જબૂદ્વીપ પન્નતિ અને આવશ્યક ચર્ણિ વિગેરેમાં ના મહાનિદિો चत्तारि सेणाओ न पविसंति- .
“નવ મહાનિધિઓ અને ચાર સેનાઓ પેસતા નથી.”આવા પ્રકારના
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૪૪
અક્ષરો છે, તે મુજબ નવ નિધાન ભૂમિ ઉપર ચાલે છે, અને પ્રવચન સારોદ્ધારની ટીકા વિગેરે મુજબ તો ચકવતીની સાથે ભૂમિની અંદર થઈ તેને નગરે પહોંચે છે. એમ બે મત છે. તત્ત્વ તો કેવળી મહારાજા
જાણે. ૪-૯૪૧ પ્રશ્ન: ચક્રવતીના સૈન્યનો પડાવ બાર યોજનાનો હોય છે, ચકવર્તી તો દરેક
દિવસે એક યોજન ભૂમિ ચાલે છે, તો બાર યોજનના છેલ્લે ભાગે જે સૈનિક ઉતર્યો હોય તે પણ બીજે દિવસે એક યોજન ચાલે,
તો બાર યોજનમાં તેને કેટલા દિવસ થાય? ઉત્તર:–જબૂદ્વીપ પન્નત્તિમાં “યોજન યોજના વિસામો કરીને ચકવતી ભૂમિ
કાપે છે તેમજ તેનું સૈન્ય બાર યોજનમાં ઉતરે છે,” એમ અનેક ગ્રંથોમાં કહ્યું છે, તેથી પૂર્વાપર વિચાર કરીને જે યોજનાનું આંતરે ચાલવામાં બતાવ્યું છે, તે સૈન્યના અગ્ર ભાગની અપેક્ષાએ સંભવે છે. તેમજ ચક્વતી સૈન્યની આદિમાં કે મધ્યમાં કે અંતમાં ઉતરે, તેવા અક્ષરો શાસ્ત્રમાં જોવામાં આવ્યા નથી, પણ હાલના રાજાઓ મધ્યમાં ઉતરતા દેખાય છે, તેથી તે કાળે જે ઉચિત હશે, તે મુજબ ઉતરતા હશે, તો પણ ચકવતીને સૈન્યને છેડે ઉતરેલા પણ સૈનિકો દેવતાઈ પ્રભાવે કરી સુખેથી માર્ગ ઓળંગતા હશે. તેમાં કાંઈ પણ શંકા કરવા જેવી
નથી. કેમકે દેવતાઈ શક્તિ અચિંત્ય છે. ૪-૯૪રા પ્રશ્ન: શરીરથી ઉખેડેલા મેલમાં, અને જે પાણીએ નહાયા હોઈએ તેમાં,
અને પરસેવાથી ભીંજાયેલ વસ્ત્રો સંકોચી એક પિંડ બનાવી દીધા હોય,
તેમાં સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો ઉપજે? કે નહિ? ઉત્તર: પન્નવણા સૂત્રમાં સન્વેસુ વેવ અફવાળાં વા નિમણુસા
संमुच्छंतिઅથવા “સર્વ અશુચિ સ્થાનમાં સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે.” આ ચૌદ સ્થાનકના આલાવાની ટીકામાં કહ્યું કે- “આ ચૌદ સિવાય મનુષ્યના સંગથી બીજા અશુચિસ્થાન બન્યા હોય, તેમાંયે સંમૂર્હિમ મનુષ્યો ઉપજતા બતાવ્યા છે.” માટે આ પ્રમાણે તમારા લખેલા સ્થાને પણ સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે, એમ સંભવે છે. ૪૦૯૪૩
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૪૫
અમદાવાદના શ્રી સંઘના પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: પળ-સવ-ત્ત-તીતા ચડતીસ સહક્ક નવા ફળ-વીસા। જુવાર-ટી વડ્ઝના, પુષ્લેનગ્ગોળ પિ ંતિ શા
“પુષ્કરાર્ધદ્વીપમાં રહેલા મનુષ્યો પૂર્વ અને પશ્ચિમ તરફ ૨૧ લાખ ૩૪ હજાર પાંચસો સાડત્રીશ યોજન છેટેથી સૂર્યને દેખે છે”-આ ગાથાનો ભાવાર્થ કેમ સંગત થઈ શકે?કેમકે-ચક્ષુ ઈન્દ્રિયનો તેટલો વિષય નથી.
ઉત્તર :— એકલાખ યોજન અધિક સુધી ચક્ષુ ઈન્દ્રિયનો વિષય કહેલ છે તે અપ્રકાશ્ય વસ્તુને આશ્રયીને છે, એટલે જે વસ્તુ પોતે પ્રકાશ કરી શકતી નથી, તેને આશ્રયીને છે, પણ જે વસ્તુ પોતે પ્રકાશક છે તેને આશ્રયીને તો ચક્ષુ ઈંદ્રિયનો વિષય અધિક પણ સંભવે છે, તેથી આમાં કાંઈ પણ અસંગતિ નથી. ૫૪-૯૪૪॥
પ્રશ્ન: પહેલે દિવસે ચોવીહાર ઉપવાસ કર્યો હોય, અને બીજે દિવસે તિવિહાર ઉપવાસ કર્યાં હોય, આ પ્રકારે બનેલ છઠ્ઠું વીર ભગવાનના છઠ્ઠ તપમાં ગણી શકાય ? કે નહિ ?
જુદા જુદા બે ઉપવાસે કરી બનેલ છઠ્ઠ વીર છઠ્ઠ તપમાં ગણી શકાય નહિ. કેમકે ૨૨૯ છઠ્ઠોમાં પચ્ચક્ખાણ લેતી વખતે છઠ્ઠનું પચ્ચક્ખાણ એકી સાથે લે તો ગણાય છે. પણ આલોયણમાં તે છઠ્ઠ વાળવો હોય, તો કામ લાગે છે. ૫૪-૯૪૫॥
ઉત્તર ઃ
―
પ્રશ્ન: ભગવતી સૂત્રના અગીયારમા ઉદ્દેશામાં કમલનો વિચાર છે, તેમાંથી સમયે સમયે એક જીવ નીકળે, તો જીવોને નીકળવામાં અનન્તો કાલ થઈ જાય, તો તે નીકળનારા જીવો કમલના ગણવા? કે કમલની નિશ્રાએ રહેલા ગણવા?
ઉત્તર :— ૩૧મમાળો અનંતો મળિયો-“ઉગતી વનસ્પતી અનન્તકાય કહેલ છે”-આ વચનથી તે કમલના જીવો સંભવે છે. ૪-૯૪૬॥
પ્રશ્ન: પોષહ, સામાયિકમાં ચર્ચાવાદની હુંડીઓ (એટલે સવાસો- દોઢસો વિગેરે જેવી સ્તવનઢાળો) વંચાય ? કે નહિ ?
ઉત્તર:— તે મનમાં વંચાય, પણ બાઢ સ્વરે કરી ન વંચાય. કેમકે-તેમાં સિદ્ધાંતના આલાવા આવે છે. ૫૪-૯૪૭॥
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૪૬ પ્રશ્ન: યોગવહન કર્યા સિવાય સાધુ સિદ્ધાંત ભાણે, અને ઉપધાન વહન
કર્યા સિવાય શ્રાવક નવકાર ગણે, તો અનંત સંસારી કહેવાય? કે
નહિ? ઉત્તર:–અશ્રદ્ધાએ જે યોગ અને ઉપધાન કરે નહિ, તે સાધુ અને શ્રાવક
સૂત્ર ભણે અને નવકાર વિગેરે સૂત્રો ગણે, તો અનન્તસંસારીપણું થાય, એમ કહેવાય છે. ૪-૯૪૮
શ્રીસ્તંભતીર્થના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: શ્રીહીરવિજય સૂરીશ્વરે પ્રસાદીકરેલ બાર બોલપટમાં અનુમોદના બોલ
છે, તેમાં “દાનરુચિપણું સ્વાભાવિકવિનીતપણું, અલ્પકલાયિપણું પરોપકારીપણું ભવ્યપાણું ઈત્યાદિક જે જે માર્ગાનુસારી સાધારણ ગણો મિથ્યાત્વીના હોય, કે પરપક્ષીઓના હોય, તે અનુમોદન કરવા યોગ્ય લખ્યા છે, તેને આશ્રયીને કેટલાક નવીન પુરો વિપરીત અર્થ કરતા સંભળાય છે. તેઓ કહે છે કે “જેઓને અસઃ આગ્રહ નથી, તેઓના જ આ ગુણો અનુમોદવા લાયક છે, પરંતુ જેને કોઈ પાણ વચનનો અસ૬ આગ્રહ છે, તેના આ ગુણો અનુમોદવા લાયક
નથી.” માટે આ બાબતનો રૂડો નિર્ણય આપવા કૃપા કરશો. ઉત્તર:–“બીજાઓને અસદ્ આગ્રહ ન હોય તો તેના માર્ગનુસારિ સાધારણ
ગુણો અનુમોદવા લાયક છે, બીજાના નહિ.” એમ જેઓ બોલે છે, તે અસત્ય જ છે. કેમકે-જેઓને મિથ્યાત્વ હોય, તેઓને કોઈક અસ૬ આગ્રહ અવશ્ય હોય જ, નહિંતર તો સમકિત કહેવાય, શાસ્ત્રમાં મિથ્યાત્વરૂપ અસદ્ગહ છતાં પણ માર્ગાનુસારી ગુણો અનુમોદવાલાયક કહ્યા છે. જેથી આરાધના પતાકામાં કહેલ છે, કે - जिणजम्माइऊसवकरणं तह महरिसीण पारणए। जिणसासणंमि भत्तीपमुहं देवाण अणुमन्ने ॥३०८॥ तिरिआण देसविरई, पज्जंताराहणं च अनुमोए सम्मदंसणभं, अणुमन्ने नारयाणंपि॥ ३०९॥ सेसाणं जीवाणं, दाणरुइत्तं सहावविणियत्तं। तह पयणुकसायत्तं, परोवगारित्त-भव्वत्तं ॥३१०॥
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૪૭
दक्खिन्न-दयालुतं, पिअभासित्ताइ- विविहगुणनिवह શિવમહાપt , સM અણુ બકરાર?? इस परकय-सुकयाणं, बहूणमणुमोअणा कया एवं। સાનિયા-નિવાર, રાજ સારા अहवा सचिअ वीअराय-वयणाणुसारि जं सुकर्ड। कालत्तएवि तिविहं, अणुमोएमो तयं सर्व ॥१॥
અર્થ- જિનેશ્વરોના જન્માદિ ઉત્સવોં કરવા, તથા મહાઋષિઓના પારણામાં દિવ્ય પ્રકટાવવા, અને જિનશાસનની ભક્તિ કરવી વિગેરે દેવોનાં જે કાર્યો છે. તેની હું અનુમોદના કરું છું. ૩૦૮
તિયોની દેશવિરતિ તથા છેડ્મી આરાધનાને અનુમોદું છું. નારકીઓને પણ સમક્તિનો લાભ થાય, તેની અનુમોદના કરું છું. ૩૯
અને બાકીના જીવોનું દાનરુચિપણું સ્વાભાવિક વિનીતપણું કયાયનું પાતળાપણું પરોપકારીપણું ભવ્યપણું દાયિપણું દયાલુપણું. પ્રિયભાષિપણું વિગેરે વિવિધ ગુણોનો સમૂહ કે જે મોક્ષમાર્ગનું કારણ છેને સર્વની મારી અનુમોદના છે. ૩૧-૩૧૧
આ પ્રકારે પરજીવોએ કરેલ ઘણા સકતોની અનુમોદના કરી, હવે મારા સુકાના સમૂહનું સંગરંગમાં આવીને સ્મરણ કરું છું૩૧રા
અને ચઉસરાણમાં પણ કહેલ છે કે “અથવા વીતરાગવચનને અનુસરતું જે સર્વ સુક્ત છે, તે ત્રિકાલના ભેદે ત્રણ પ્રકારે છે, તે સર્વની અનુમોદના કરીએ છીએ. ના - આ પાઠોથી સ્પષ્ટ થાય છે કે પરના માર્ગનુસારી ગુણો પણ અનુમોદનીય છે. છતાં જેઓ કહે છે કે “મિથ્યાત્વીનો અને પર પક્ષીઓનો દયાપ્રમુખ ગુણ અનુમોદનીય નથી” તેઓની મતિ સીધી કેમ
કહેવાય?i૪-૯૯ો. પm: શ્રી હીરવિજય સૂરીશ્વરે પ્રક્ટ કરેલ બાર બોલના પટ્ટમાં અવંદનીક
ત્રણ ચૈત્ય સિવાય બીજ ચેત્યો વંદવા પૂજવા યોગ્ય કહેલા છે, કેટલાક આ બાબતમાં નિષેધ કરતા હોય, તેવું સંભળાય છે, તો તે કેવી
રીતે છે? ઉત્તર:-કેવળ અવકપ્રતિક્તિ પૈત્ય ૧, વ્યલિંગીના દ્રવ્યથી બનેલ સૈન્મ ૨,
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૪૮
દિગંબર મંદિર ૩, આ ત્રણ સિવાય બીજા સર્વ દેરાસરો વાંદવા પૂજવા લાયક જાણવા. હવે ઉપર ત્રણ ચૈત્યનો નિષેધ કર્યો છે, તે રીત્યો પણ સાધુ ભગવંતના વાસક્ષેપથી વંદન પૂજન કરવા લાયક બને છે.” એમ નહિ માનીએ, તો પરપણીએ કરેલા ગ્રંથો પણ અમાન્ય કરશે. તેમજ ભવ્ય પાસત્યાદિકે દીક્ષિત કરેલા સાધુઓ અને કેવલિઓ અવંદનીક કરી જશે. તેમ થવાથી બંધબેસતાપણું રહેશે નહિ, કેમકે-પરપક્ષીઓએ કરેલા સ્તોત્ર વિગેરે ગ્રંથો આપણા પૂજ્ય પૂર્વાચાર્યોએ અંગીકાર કર્યા છે. અને પાસત્યાદિકથી દીક્ષિત થયેલા સાધુઓ શાસ્ત્રમાં વંદનીકપણે કહેલા
છે. માટે આ બાબત પોતાની મેળે વિચારી લેવી. ૪-૮૫૦ : ચરક, પરિવ્રાજક, સામલી તાપસ વિગેરે મિબાષ્ટિઓ તપશ્ચર્યા વિગેરે
અજ્ઞાન કષ્ટ કરી રહ્યા હોય, તેઓની સકામનિર્જરા હોય? કે અકામનિર્જરી હોય? કેટલાક કહે છે કે “તઓને અકામ નિર્જર જ હોય” માટે
આ બાબત પાઠ પૂર્વક ખુલાસો કરવા કૃપા કરશો. ઉત્તર:-જે-ચરક, પરિવ્રાજક, મિથ્યાટિઓ “અમારે કર્મનો ક્ષય થાઓ.”
એવી બુદ્ધિથી તપશ્ચર્યા વિગેરે અજ્ઞાન કષ્ટ કરે છે, તેઓને તત્વાર્થભાખ્ય ટીકા, સમયસાર ટીકા અને યોગશાસ્ત્ર ટીકા વિગેરે ગ્રંથો અનુસાર સકામ નિર્જરા સંભવે છે, કેમકે-યોગશાસ્ત્ર ચોથા પ્રકાશની ટીકામાં સકામ નિર્જરાનો હેતુ બાહ્ય, અત્યંતર બે પ્રકારનો તપ કહ્યો છે, તેમાં છ પ્રકારનો બાહ્ય તપ છે. બાહ્ય દ્રવ્યની અપેક્ષા હોવાથી પરને પ્રત્યક્ષ હોવાથી કતીથીઓ અને ગૃહસ્થોથી કરાતો હોવાથી બાહ્ય તપ કહેવાય છે. તેમજ “લોકમાં પ્રસિદ્ધ હોવાથી અને કુતિથીઓથી પોતાની ઇચ્છાથી સેવાતો હોવાથી, બાહ્ય તપ કહેવાય.” એમ ઉત્તરાધ્યનના ૩૦મા અધ્યયનની રઝ હારી ટીકામાં કહેલ છે. આ પ્રમાણે છ પ્રકારે બાહ્ય તપનું આચરણ કુતિથીઓને છે તેમ કહ્યું. પરંતુ તેઓની નિર્જરા સમકિતીની સકામ નિર્જરાની અપેક્ષાએ થોડી હોય છે, તે વાત ભગવતીના આઠમા શતકના દશમા ઉદેશામાં ફેલા આ સૂત્રમાં કહી છે કે, “બાલ તપસ્વી મોક્ષમાર્ગને થોડા અંશે આરાધે છે, કેમકે તે રડા બોધ વિનાનો છે, પણ ક્ષિા કરવામાં તત્પર છે, તે કિયાએ થોડા કર્મોના અંશોની નિર્જરા થતી હોવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, અને ભાવની ઉક્ટતાથી વકલચીરિ વિગેરેની પેઠે થાય પણ છે. કહ્યું છે કે
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૪૯
आसंबरो अ सेअंबरो अ बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा, लहेइ मुक्खं न संदेहो॥१॥
* દિગંબર કે શ્વેતાંબર, બુદ્ધ કે કોઈ અન્ય રાગદ્વેષનો ત્યાગ કરી સમભાવથી વાસિત થયેલ હોય, તો મોક્ષ પામે છે, તેમાં સંદેહ નથી.” હવે જે “તેઓને અકામ નિર્જ હોય”. એમ માનવામાં આવે, તો ભગતીસૂત્ર પ્રથમ શતકના પહેલા ઉદેશામાં અને વિવાદ સૂત્રમાં કહ્યું છે કે, “હે ભગવન્! અસંગત, અવિરતિ, પાપકર્મ હયું નથી જેણે તેવો જીવ અહીંધી આવીને પરલોકમાં દેવ થાય? કે નહિ? ભગવાન ઉત્તર આપે છે કે-“છે. ગીતમાં કોઈક દેવ થાય, અને કોઈક ન થાય.” ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે- “હે ભગવનું તેનું શું કારણ? કોઈક થાય, અને કોઈક નહિ.” ભગવાને કહ્યું કે, “હે ગીતમાં જે આ જીવો ઈચ્છા વિના તુષાએ કરી, ભૂખે કરી, બ્રહ્મચર્ય સેવવાએ કરી, અને ઈચ્છા વિના ટાઢ, તડકો, ડાંગ, મચ્છર, અસ્નાન, પરસેવો, મેલ, કાદવ, દાહ વિગેરેએ કરી અલ્પકાળ અથવા બહુકાળ પોતાના આત્માને કષ્ટ સહન કરાવે છે, અને સહન કરાવીને મરણ સમયે મરણ પામીને કોઈ પણ વાણવ્યંતરોમાં દેવપણે ઉપજે છે, અને જે તેવો નથી, તે ઉપજતો નથી.” એમ જે બતાવ્યું છે, તે કેવી રીતે ઘટે? કેમકે-સંગ્રહણી વિગેરેમાં રાઈ-હિલા પોળો ના ચરક, પરિવ્રાજક બ્રા દેવલોક સુધી ઉપજે છે,” આ વચનથી પાંચમા દેવલોક સુધી તેઓનું ઉપજવું કહેલ છે, માટે વિરોધ આવી પડે છે, તેમજ-હારિભકીયટીકામાં પણ ગુડલા નિશા વાનવે આ ગાથામાં અામ નિર્જશે અને બાલાપ બે ભેદો જુદા ગણાવ્યા, તે ફોકટર થઇ જાય કેમકે એક ભેદ અકામ નિજીરાનો કહે એટલે બાલ તપ તેમાં આવી જાત, તેમાં સમાઈ જાત, પણ બે ભેદ જુદા ગણાવ્યા છે. તેમજ
चउहि ठाणेहिं जीवा देवाउत्तए कम्मं पकरेंति, तंजहा-सरागसंजमेणं १ संजमासंजमेणं २ बालतवोकम्मेणं ३ अकामनिजराए ४-॥ सूत्रनी ટીકાનો લેશ ભાગ અહીં આપીએ છીએ-“જીવો ચાર સ્થાને કરી દેવના આયુષ્યનોનો બંધ કરે છે. તેમાં પહેલું સરાગ સંયમ, એટલે કષાય સહિત ચારિત્ર કેમકે-વીતરાગને તો આયુષ્યનો બંધ હોતો નથી. બીજું સભાસંગમ
સિન -૩૨]
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૫૦
એટલે દેશસંશ્મ, ત્રીજું બાળતપ એટલે મિથ્યાષ્ટિની તપશ્ચર્યા, ચોથું અકામ નિર્જરા એટલે પોતાની ઈચ્છા વિના જે ભૂખ તરસ વગેરે કષ્ટોનું સહન કરવું પડે તે. આ ચાર કારણોથી જીવો દેવગતિનું આયુષ્ય બાંધે છે,” એમ ઠાણાંગ સૂત્રના ચોથા સ્થાનમાં કહેલ છે.
તેમજ-સામનિાવપાત્તુથાખો પ્રષાથરો. આ શ્લોક્માં “પુણ્ય થકી” એમ જે કહેલ છે, તે પુણ્ય પુણ્યપ્રકૃતિરૂપ નથી, પણ પુણ્યનો અર્થ લાઘવતા છે, તેથી થાવરપણું વિગેરે પમાય છે, પણ “તામલી તાપસ વિગેરેને તો ઈંદ્રપણા વિગેરેની પ્રાપ્તિ થઈ” એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી તે પ્રાપ્તિ તો સકામ નિર્જરાથી થાય છે. કેમકે-નાર્થ ભાષ્યના નવમા અધ્યાયની ટીકામાં કહ્યું કે- “સકામ નિર્જાથી દેવોમાં ઈંદ્ર, સામાનિક દેવ વિગેરે સ્થાનો પામે છે.” માટે ચરક, પરિવાક, તામલી તાપસ વિગેરેને સકામ નિર્જરા હતી, એમ સિદ્ધ થાય છે.
શંકા કરે છે કેન્સામ મિનાં-આ પદમાં “સાધુઓનેજ સકામ નિધિ હોય.” એમ માની લઈએ, તો શ્રાવકો અને સમકિતી વિગેરેની શી ગતિ થાય?
ઉત્તરઆપે છે કે-મિનાં આ પદ સામાન્યથી કહેલ છે, તેથી શ્રાવક વિગેરે પણ તેમાં આવી જાય છે. તેઓને પણ તરતમપણાએ બાર દેવલોક વિગેરે આપનારી સકામનિર્જા હોય છે, એમ જણાય
છે.
શ્રાવકાદિ આ પદમાં આદિ શબ્દ હોવાથી બાલ તપસ્વીઓને પણ સકામનિા હોય. કેવી રીતે હોય? સાંભળો- સન્માર્ગ આપવામાં અથવા સલ કર્મનો ક્ષય કરવામાં જે અસમર્થ છે, તે બાલ કહેવાય, તે પ્રકારનો જે તપ, તે બાલતપ કહેવાય, તે અગ્નિમાં પ્રવેશ કરવો, ખાડામાં પડતું મેલવું કે પર્વત ઉપરથી પડવું વિગેરે કાયક્લેશરૂપ છે, અને કાયક્લેશ તે પાવિત્ત્તો સંનીખવા ય આ આગમ વચનથી બાહ્ય તપ છે, અને તે સકામ નિર્જરાનો હેતુ છે. ૫૪-૯૫૧ ॥
પ્રશ્ન: સમ્યગ્દષ્ટિઓ, મિથ્યાષ્ટિઓ અને પરપક્ષીઓને તપાગચ્છના આચાર્ય મહારાજાઓ વિગેરે પચ્ચક્ખાણ કરાવે છે, તે માર્ગાનુસારી ગણાય? કે નહિ ?
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૫૧
ઉત્તર :~ તે તમામ પચ્ચક્ખાણ માર્ગાનુસારી છે, એમ જાણવામાં છે. પરંતુ પચ્ચક્ખાણ કરનાર જે પચ્ચક્ખાણની વિધિ જાણતો ન હોય, તો તેને વિધિ બતાવીને કરાવવું જોઈએ. આટલું વિશેષ જાણવું. ૫૪-૯૫૨॥
સુરતબંદરના શ્રીસંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે સચિત્ત અને વિગઈ દ્રવ્ય સંખ્યામાં ગણી શકાય ? કે નહિ ?
ઉત્તર :— ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે વિચારણામાં જે કે-શાસ્ત્રમુજબ સચિત્ત અને વિકૃતિ દ્રવ્યમાં ગણાય નહિ એમ જણાય છે. તોપણ આધુનિક પ્રવૃત્તિથી દ્રવ્યમાં ગણાય છે, એમ જોવામાં આવે છે અને આમ કરવામાં વિશેષે સંવર પણ થાય છે.॥૪-૯૫૩ ॥
પ્રશ્ન: ગુરુઓનો મૂલસ્તૂપ એટલે જ્યાં અગ્નિદાહ કર્યો હોય, તે ઉપર બનાવેલી દેરી જેમ માન્ય છે, તે પ્રમાણે બીજે ઠેકાણે બનાવેલી હોય, તો તે પણ માનવા લાયક ખરી ? કે નહિ ?
ઉત્તર ઃ— -જેમ મૂલદેરી માન્ય છે, તેમ બીજે ઠેકાણે રહેલી પણ માન્ય છે. તેમાં કાંઈ પણ શંકા કરવી નહિ. ॥૪-૯૫૪ ॥
પ્રશ્ન : દેવ, ગુરુ અને ધર્મને માનવા રૂપ સમકિત વ્યાવહારિક સમકિત કહેવાય ? કે નિશ્ચય સમકિત કહેવાય ?
ઉત્તર :— નીવાર્-નવ-યત્વે, નો નાદ્ તફ્સ હોદ્ સમ્મત્તી માવેજ સાંતો, ગયાળમાળેવિ સમ્મત્તાશા
“જે જીવાદિક નવ પદાર્થોને જાણે છે, તેને સમકિત પ્રાપ્ત થાય છે. અને નહિ જાણનારો ભાવે કરી સહ્તતો હોય, તો તેને પણ સમકિત પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે નવતત્ત્વગ્રંથમાં છે.
શમ-સંવેશ-નિર્દેલા-હનુમ્મા-ઽસ્તિત્ત્વ-રક્ષળ:/ લક્ષી પશ્વમિ: સભ્ય, સમ્યવસ્ત્વમિત્તુતે શા
“શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા રૂપ પાંચ લક્ષણોએ કરી જે ઓળખાય છે, તે સમ્યક્-ઉત્તમ સમકિત કહેવાય છે.” આ પ્રકારે યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૫૨ दर्शन-मोहनीय-कर्मोपशमादि-समुत्थोऽर्हदुक्त-तत्वश्रद्धान-रूपः शुभ आत्म-परिणामः सम्यक्त्वम्
દર્શનમોહનીય કર્મના ઉપશમ વિગેરેથી ઉપજેલ જે અરિહંત મહારાજાએ કહેલ નવતત્ત્વના શ્રદ્ધાન સ્વરૂપ આત્મપરિણામ તે સમકિત કહેવાય છે.” એમ વંદારવૃત્તિ ગ્રંથમાં કહ્યું છે. આ ગ્રંથો પ્રમાણે જીવાદિકનું શ્રદ્ધાન=ઉપશમાદિકથી ઉત્પન્ન થયેલ શ્રદ્ધાસ્વરૂપ આત્મપરિણામ. તે નિશ્ચય સમક્તિ છે. અને या देवे देवताबुद्धिमुरौ च गुरुतामतिः। धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते॥१॥ जिनो देवः कृपा धर्मो गुरवो यत्र साधवः।
દવમાં દેવપણાની બુદ્ધિ અને ગુરમાં ગુરબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ શુદ્ધ હોય, એ સમ્યકત્વ કહેવાય છે, જેમાં (= જે શ્રાવકપણામાં) જિનેશ્વર દેવ છે, જીવ ઉપર દયા ધર્મ છે, અને ગુર, નિર્ચન્થ સાધુઓ છે.” આ પ્રમાણે દેવ, ગુ, ધર્મનું માનવું થાય, તે વ્યવહાર સમકિત છે. કેમકે-કહેલ છે કેनिच्छयओ सम्मत्तं, नाणाइमयं सुहं च परिणाम। इयरं पुण तुह समए, भणि सम्मत्तहेउत्ति॥१॥
“જ્ઞાનાદિમય શુભ પરિણામ નિશ્ચયથી સમકિત છે; અને બીજા પ્રકારો આપના શાસનમાં સમકિતના કારણ કહેલ છે.” in૪-૯૫૫
દીવબંદરના શ્રી સંઘના પ્રશ્નોત્તરશે. : ગૌતમપડઘા તપમાં પાત્રામાં પહેલું નાણું મૂકાય છે. તે નાણું જ્ઞાનના કામમાં આવે? કે બીજા કામમાં પણ વપરાય? અને તે તપ ક્યા
ગ્રંથમાં કહેલ છે? ઉત્તર:-ગૌતમપડઘો તપ આચારદિનકર ગ્રંથમાં કહેલ છે. પરંતુ તેમાં નાણું
મૂકવાનું કહેલ નથી, જો કોઈ ઠેકાણે પણ પ્રસિદ્ધિથી નાણું મૂકાય, તો તે જ્ઞાનદ્રવ્ય થતું નથી. પરંતુ તે દ્રવ્ય સાધુઓને ભણાવવામાં અથવા
વૈદ્યવિગેરેના કામમાં વપરાય છે. ૪-૯૫૬ પ્રશ્ન: કાલિકાચાર્ય મહારાજાએ પફબીના દિવસમાં ચોમાસી પ્રતિક્રમણ આચર્યું,
તેમાં પ્રતિકમણો ઘટે છે, તેનું કેમ?
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ઉત્તર:—પ્રતિક્રમણો ઓછા થાય, કે વધતા થાય, તેમાં કાંઇ વિશેષતા નથી. કેમકે-પૂર્વાચાર્યોની આચરણા જ અહીં પ્રમાણભૂત છે. કલ્પસૂત્રનું શ્રાવકોને સંભળાવવાનું જેમ પૂર્વાચાર્યોની આચરણાથીજ થાય છે, તેમ અહીં પણ સમજવું. ॥ ૪-૯૫૭૫
પ્રશ્ન: ખ઼ડ્યા હોદ્દી પુષ્કા, નિબાળ મમિ ૐત્તરે તડ્યા ફરલ્સ નિગોયમ્સ અ, અનંતમાોગ સિદ્ધિ-ાશા Iત્તમ-ના-પંપુત્તર-તાયત્તીસા ય પુષ્વ-ધર રૂંવા વતિ-ાળ-હા-વિવિય-સામળ-મુ-રેવવા મારી
આ બે ગાથાઓ કયા મૂલ ગ્રંથમાં છે?
ઉત્તર:—તે બે ગાથા છૂટા પાનાઓમાં લેવામાં આવે છે.॥૪-૯૫૮॥
પ્રશ્ન : પોસહમાં અને સામાયિકમાં સો હાથથી બહાર જવાનું થાય, તો ઈરિયાવહિયા પડિકમીને ગમણાગમણે આલોવાય? કે નહિ ?
ઉત્તર :— “પોસહમાં સો હાથથી બહાર જવાયું હોય તો ઈરિયાવહિયા પડિકમી ગમણાગમણે આલોવવા પડે છે.” એમ સામાચારીમાં કહેલ છે. પણ સામાયિકમાં તો સો હાથથી બહાર જવાનું કહેલ નથી. ॥ ૪-૯૫૯
પ્રશ્ન: નં ન ચડ્ સચિત્તે, સમાં માવેગ યુદ્ધહિવમેળ
नहु तेसु तेसु जोणिसुं, पावइ दुखाइं तिक्खाई ॥ १ ॥
“શુદ્ધ હૃદયથી સારા ભાવે કરી જે જે સચિત્ત વસ્તુ ખાવાનો ત્યાગ કરે છે, તે જીવોને તે તે યોનિઓમાં જઈ તીવ્ર દુ:ખો વેઠવા પડતા નથી” આ ગાથા કયા ગ્રંથમાં છે?
ઉત્તર :— આ ગાથા છૂટા પાનામાં જોવામાં આવે છે. ૫૪-૯૬૦
પ્રશ્ન: શ્રાવકોને પોસહમાં ત્રિકાલ દેવવંદન કરવું પડે છે, તે કયા ગ્રંથમાં કહ્યું છે?
ઉત્તર :— ભવ્યપુરુષ જિનેશ્વરોનું ચૈત્યવંદન ત્રણ સંધ્યાએ કરે છે. એમ પ્રવચન-સારોદ્ધારની ટીકામાં કહેલ છે. તેમજ- અન્ન મિડ઼ે નાવગ્નીવં ત્તિ-હાનિમ અવિળ અનુત્તાવને-ચિત્તળ વિશ્ વંલૈયા- “આજથી માંડી દરેક દિવસે ત્રણેય કાલમાં જાવજજીવ સુધી ઉતાવળ વિના એકાગ્ર મનવાળા થઈને ચૈત્યો વાંદવા.”-આ મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ત્રિકાળ ચૈત્યવંદન કરવા તે જઘન્યથી શ્રાવકનો આચાર કહેલ છે. અને
नवकारेण जहन्ना, चिइवंदण मज्झ दंड-थुईजुअला। पणदंडथुइचउक्कग-थयपणिहाणेहिं उक्कोसा॥१॥
નમસ્કાર કરી જઘન્ય ચૈત્યવંદન થાય, અને દંડક અને સ્તુતિયુગલે મધ્યમ થાય, અને પાંચ નમુત્યુષ્ય, સ્તુતિ ચાર, સ્તવ અને પ્રણિધાને કરી ઉત્કૃષ્ટ થાય છે.” ભાષ્યની આ ગાથામાં છેલ્લે વાવિલું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે, તે ગ્રહણ કરવું. તે ઈરિયાવહિયા કરવા પૂર્વક કરાય છે. પણ જઘન્ય અને મધ્યમ માટે તે પ્રમાણે નથી.
આ પ્રકારે દરરોજ ત્રિકાલ ચૈત્યવંદન કરવાનો શ્રાવકનો જઘન્ય આચાર છે. અને તે આચાર પોસાતીઓએ અવશ્ય કરવો જ જોઈએ. નહિંતર, શ્રાવકોને પોસહ વિગેરે કરવાથી ઉત્કૃષ્ટ આચારનું આરાધન ક્યાંથી થાય? કેમકે-કોઈપણ ઠેકાણે રોજ કરવામાં આવતો અવિરોધિ જઘન્ય આચાર છોડીને ઉત્કૃષ્ટ આચારની આરાધના થાય, તેવું જોયું પણ નથી; અને સાંભળ્યું પણ નથી. જો જઘન્ય આચાર પાળવામાં ન આવે, તો ઉત્કૃષ્ટ આચારની પ્રાપ્તિ થવી દુર્લભ થાય છે.
આ કારણથી જ શ્રાવકના અણુવ્રતાદિક વિશિષ્ટ આચારોની આરાધના કરવાની ઈચ્છાવાળો શ્રાવક, ભગવતે કહેલ તત્ત્વાદિકની શ્રદ્ધા વિગેરે જઘન્ય આચારોનું ઉલ્લંઘન કર્યા સિવાય જ અણુવ્રત વિગેરે વિશિષ્ટ આચારનો આરાધક થઈ શકે છે. નહિંતર તો, આરાધક થઈ શકતો નથી. તેથી પ્રવચન સારોદ્ધારની ટીકા અને મહાનિશીથ વિગેરે ગ્રંથો, અને પરંપરા મુજબ પોસાતીઓને ત્રિકાલ ચૈત્યવંદન કરવાનું યુક્તિયુક્ત છે. નહિંતર
તો ઉત્કૃષ્ટ આચારની આરાધના ઘટી શકે નહિ, એ જાણવું. ૪-૯૬૧ પ્રશ્ન: પહેલાં સાધુઓ યોગ કરીને બારે અંગે ભણતા હતા? કે એમને
એમ ભણતા હતા? ઉત્તરઃ–પહેલાં યોગો વહન કરીને બાર અંગે સાધુઓ ભણતા હતા. કદાચિત
કોઈ યોગવહન કર્યા સિવાય પણ દ્વાદશાંગી ભણ્યા” એવું શાસ્ત્રમાં જોવામાં આવે છે, પરંતુ તે ચર્ચાનો વિષય નથી. કેમકે તે આગમ વ્યવહારી હતા-આગમ વ્યવહારી જે પ્રકારે લાભ જાણે, તે પ્રમાણે કરે છે. I૪-૯૬૨
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૫૫
પ્રશ્ન: ગણિવિજા પયત્રામાં નવા ક્ષેત્રો કહેલ છે, તે શી રીતે છે? ઉત્તર:-સાતક્ષેત્રો તો-પ્રતિમા, ચૈત્ય, જ્ઞાન અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, - આ પ્રસિદ્ધ છે. પ્રતિષ્ઠા અને તીર્થયાત્રા આ બે ક્ષેત્રો તેમાં ઉમેરવાથી
નવ ક્ષેત્રો થાય છે. ૪-૯૬૩ાા પ્રશ્ન: વ્યવહાર રાશિમાં આવેલો જીવ ફરીથી સૂક્ષ્મનિગોદમાં જાય? કે નહિ? ઉત્તર:-સૂક્ષ્મનિગોદમાં તે ફરીથી જઈ શકે છે, પરંતુ તે જીવ વ્યવહારી
જ ગણાય છે. ૪-૯૬૪ પ્ર: પોસાતી શ્રાવક સાધુઓને આહાર-પાણી વિગેરે આપી શકે? કે નહિ? ઉત્તર:-ઘરના મનુષ્યોને પૂછીને પોસહમાં રહેલ શ્રાવક સાધુઓને આહારાદિ આપી શકે છે, એવા અક્ષરો છે. ૪-૯૬પા
નવીનનગરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જે જીવ અંતર્મુહૂર્ત કાલ પણ સમ્યકત્વને સ્પર્શે છે, તે અર્ધપગલ
પરાવર્તની સ્થિતિવાળો કહેવાય છે, અને કિયાવાદી એક પુદ્ગલ પરાવર્ત
સ્થિતિવાળો નિશ્ચયે શુક્લ પાક્ષિક સંભળાય છે, તે કેવી રીતે છે? ઉત્તર:–“સમકિતી અને મિશ્રાદષ્ટિ એ બન્નેય કિયાવાદી ભવ્ય અને શુક્લ
પાક્ષિક જાણવા, તે નક્કી એક પુદ્ગલ પરાવર્તમાં સિદ્ધિપદને પામે છે.” આ પ્રકારના અક્ષરો દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં છે. પણ સમકિતી અને મિશ્રાદષ્ટિનું [માં અનુગત થઈ શકે તેવું ક્રિયાપાદિત્વ રૂપ એક સામાન્ય લક્ષણ જાણવું. કેમકે-માલધારી હેમચંદ્રસૂરિકૃત પુષ્પમાલાની ટીકામાં સંતો મુત્તપિત્ત૦િ આ ગાથાના વ્યાખ્યાન મુજબ “પુગલ પરાવર્ત સંસાર બાકી રહે, ત્યારે શુક્લ પાક્ષિક કહેવાય.” એમ જણાય છે. વિશેષ સ્વરૂપ તેમના ગ્રંથોથી જાણી લેવું. શ્રાવક પ્રજ્ઞપ્તિ સૂત્ર ટીકામાં “સમકિતી અને મિશ્રાદષ્ટિને દેશઉણ અધપુગલ પરાવર્ત સંસાર બાકી રહે, ત્યારે શુફલ પાક્ષિક કહેવાય છે, અને જેને તેના કરતાં અધિક સંસાર હોય, તે કુપગ પાક્ષિક કહેવાય છે.” એમ કહેલ છે. પરંતુ
તે મતાન્તર સંભવે છે. ૪-૯૬૬ો. પ્રશ્ન: ૩૬૩ પાખંડીઓમાં ૧૦ ભેદો કિયાવાદીના છે, તે સમકિતીઓ હોય?
કે મિથ્યાષ્ટિઓ હોય?
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ઉત્તર :— ૧૮૦ ભેદવાળા ક્રિયાવાદીઓ મિથ્યાદષ્ટિઓ હોય, એમ જાણવું. ॥ ૪-૯૬૭॥ પ્રશ્ન: કેવળ દૂધની રાંધેલી ક્ષીર બીજે દિવસે સાધુઓને વહોરવી કલ્પે ? કે નહિ ?
ઉત્તર :— કેવળ દૂધથી બનાવેલી ક્ષીર અને બીજી પણ ક્ષીર વાસી થયેલ હોય, તે સાધુઓને પરંપરાપ્રમાણથી લેવી લ્યે નહિ, અને કરંબો તો નવી છાશ વિગેરેના સંસ્કારને લાયક હોવાથી કલ્પે છે. ૫૪-૯૬૮॥
સીસાંગના શ્રીસંઘનો પ્રશ્નોત્તર.
પ્રશ્ન: મીઠું ભક્ષ્ય ? કે અભક્ષ્ય છે?
ઉત્તર:— ૨૨ અભક્ષ્યના નામોમાં સાક્ષાત્ મીઠાનું નામ દેખાતું નથી, તેથી સર્વથા “અભક્ષ્ય છે” એમ કહી શકાય નહિ. પરંતુ “જેઓ વિવેકી છે, તેઓ ભોજન અવસરે પ્રાસુક મીઠું એટલે બલવન વાપરે છે, પણ સચિત્ત મીઠું વાપરતા નથી.” આવા અક્ષરો શાસ્ત્રમાં છે. ૫૪-૯૬૯૫
મહેમદાવાદના શ્રી સંઘના પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: કેરીના ગોટલાના રસ મિશ્રિત છાશ અને સાકર ખાંડ વિગેરે મીઠા રસ મિશ્રિત છાશ અથવા ઉષ્ણ અને ઠંડું પાણી અથવા વરસાદનું અને કુવાનું પાણી એક દ્રવ્ય ગણાય ? કે જુદા જુદા દ્રવ્ય ગણાય?
ઉત્તર :— ખાટી, મધુરી છાશ વિગેરે એક દ્રવ્ય ગણાય છે. ૪-૯૭૦
પ્રશ્ન: પ્રભાતે ઉપવાસ કરી સાંજે રાત્રિપોસહ કરે, તથા આયંબિલ કરી રાત્રિ દિવસનો પોસહ કરે, તે ઉપધાનની આલોયણમાં ગણી શકાય ? કે નહિ ?
ઉત્તર :— ઉપવાસ કરીને પ્રભાતે જ જેણે દિવસ રાત્રિનો સંપૂર્ણ પોસહ કર્યો હોય, તે ઉપધાનની આલોયણમાં ગણી શકાય છે. બીજે પોસહ ગણી શકાતો નથી. ૫૪-૯૭૧ ॥
ભ્રમઃ
: ઉપધાનની વાચના સવારે લેવાની ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કર્યા પછી લેવાય? કે બીજે દિવસે લેવાય? જે બીજે દિવસે લેવાય, તો તે દિવસ કઇ વાચનામાં ગણાય ?
ઉત્તર :— પ્રભાતે વાચના લેવાનું ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કરી રહ્યા
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૫૭
પછી લેવાય, અને સાંજે પણ ભૂલી ગયા હોય તો બીજે દિવસે પણાની ક્રિયા કર્યા પહેલાં લઈ શકાય છે, અને તે દિવસ આવતી-આગલી
વાચનામાં ગણાય છે. I૪-૯૭૨ . પ્રશ્ન: સર્વ તીર્થકરોની માતાઓ ક૫ત્રમાં કહેલા કમ પ્રમાણે ચૌદ સ્વપ્ના
જુએ? કે અનાનુપૂર્વીએ એટલે બીનકમે પણ દેખે? ઉત્તર-પ્રાયે કરી જિનેશ્વરની માતાઓ કલ્પસૂત્ર કથિત કમ પ્રમાણે દેખે
છે, અને કેટલાક તીર્થકરની માતાઓ એક સ્વપ્નને બીન અમે પણ દેખે છે. જેમ અલભદેવની માતાએ પહેલો બળદ દેખ્યો. અને વીર ભગવાનની માતાએ પ્રથમ સિંહ દેખ્યો હતો, એમ જાણવું. ૪-૯૭૩
સાચોરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પww આલોયણામાં આવેલ સ્વાધ્યાય, ઈરિયાવહિયા પડિક્કમીને કરવો સૂઝે?
કે નહિ? ઉત્તર:–આલોયણનો સ્વાધ્યાય ઈરિયાવહિયા કરીને કરવો સુઝે છે” એમ
શાસ્ત્રમાં અક્ષરો છે. કદાચિત ઈરિયાવહિયા ભૂલી જવાય તો પણ વિધિ
પૂર્વક કરવાનો ઉદ્યમ કરવો. ૪-૯૭૪ પ્રશ્ન: બાર વ્રતધારી શ્રાવક ચૌદ નિયમો દરરોજ યાદ કરીને લે? કે નહિ?
અને સંક્ષેપે? કે નહિ? ઉત્તર:-બાર વ્રતધારી શ્રાવક ચૌદ નિયમો દરરોજ સંભારે, અને સંક્ષેપે.
જે સ્મરણ ન રહેતું હોય, તો પણ સ્મરણ રહે, તેમ ઉદ્યમ કરવો
જોઈએ. ૪-૯૭૫ પ્રશ્ન: આચાર્ય ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા દેરાસરમાં પધરાવેલા હોય
છે, તેની જિનપૂજા માટેના ચંદન, કેસર અને લો વિગેરેથી પૂજા
કરી શકાય? કે નહિ? ઉત્તર:- મુખ્ય વિધિએ ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા કરવાની રીત પરંપરાએ
જાણેલ નથી, પણ સ્વર્ગવાસી થયેલ આચાર્યના પગલા કરવાની રીત છે. તેથી જિનપજ માટે લાવેલ ચંદન વિગેરેથી તેમના પગલાની પૂજા થાય નહિ. કેમકે-તે દેવદ્રવ્ય છે. અને જે ચંદન વિગેરે સાધારણ દ્રવ્યનું
સિન પ્રશ્ન-૩૩]
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૫૮
હોય, તો તેનાથી પ્રભુપ્રતિમાની પૂજા કર્યા પછી પગલાની પૂજા કરવી જોઈએ. પરંતુ પહેલાં પગલાની અને પછી પ્રભુપ્રતિમાની, તે દ્રવ્યથી પૂજા કરવામાં આવે, તો પ્રભુની આશાતના થાય છે. માટે તેમન કરવું. ॥ ૪-૯૭૬ ॥
પ્રશ્ન: વસ્તુપાલ, તેજપાલ પહેલાં દશા સાંભળ્યા હતા, પણ જુના પ્રબંધને આશ્રયીને પં. પદ્મસાગર ગણિએ વીશા કહેલા છે, તે કેવી રીતે છે?
ઉત્તર :— તેના પિતા આસરાજે સંધવી આભુની વિધવા પુત્રી કુમારદેવી સાથે “તેણીની કુક્ષિમાં પુત્રરત્નની ઉત્પત્તિ થશે” એમ હેમપ્રભસૂરીશ્વરના વચનથી જાણી, સંબંધ કર્યો, પછીથી ચાર પુત્રો અને સાત પુત્રીઓ થઈ, એમ વસ્તુપાલ, તેજપાલ પ્રબંધ ગ્રંથમાં લખ્યું છે, તેમજ પરંપરાએ પણ આ પ્રમાણે જ કહેવાય છે. તેમજ પં. પદ્મસાગર ગણિએ બનાવેલ પ્રબંધમાં પણ આસરાજને વીસો પોરવાડ કહેલ નથી, પરંતુ સામાન્યથી પોરવાડ કહેલ છે, વળી પહેલાં તે વીસો પોરવાડ હતો, તેથી વીસો પોરવાડ કહેવાય તે પણ યુક્ત છે. ૪-૯૭૭॥
પ્રશ્ન: આઠમી અને નવમી શ્રાવક પડિમામાં આરંભનો ત્યાગ અને દશમી પડિમામાં સાવઘ આહારનું વર્ઝન કરાય ? કે નહિ?
ઉત્તર :— આઠમી પડિમામાં આઠ માસ સુધી પોતાના શરીરથી આરંભનો ત્યાગ કરવામાં આવે છે, અને નવમી પડિમામાં નવ માસ સુધી પરની પાસે પણ આરંભ કરાવાતો નથી, અને દશમી પડિમામાં તો પોતાના માટે બનેલ આહાર, પાણી વિગેરેનો પણ ત્યાગ કરવામાં આવે છે, પરને માટે બનેલ આહાર પાણી વિગેરે ગ્રહણ કરાય છે. ૫૪-૯૭૮ ॥
પ્રશ્ન: પ્રમત્ત ગુણઠાણે રહેલ સાધુઓને માં વિષયલાયા આ ગાથામાં બતાવેલ પાંચ પ્રકારનો પ્રમાદ કેવી રીતે સંભવે ?
ઉત્તર :— પ્રમત્ત ગુણઠાણે રહેલ સાધુઓને પાંચ પ્રકારનો પ્રમાદ, મદિરા સા અભક્ષ્ય હોવાથી કલ્પે નહિ, તેથી સંભવ મુજબ હોય છે. ૪-૯૭૯ ॥ પ્રશ્ન: અવળુઅલુવારે આ પદનો અર્થ જણાવવા કૃપા કરશોજી.
ઉત્તર :— અવળુઅલુવારે “માડો વિગેરેથી બારણા બંધ કર્યા વિનાના શ્રાવકો હોય છે.” કેમકે-સમકિતની પ્રાપ્તિ થઈ હોવાથી કોઈપણ પાખંડીથી બીતા
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૫૯
નથી. અને સારા માર્ગ પકડેલ હોવાથી સદા ઉઘાડે માથે રહે છે, એ ભાવ છે. એમ વૃદ્ધ પુરષોએ આ પદની વ્યાખ્યા કરી છે. અને બીજાઓ તો કહે છે કે “જેઓએ ઉદારતાથી ભિક્ષુકને પેસવાને માટે બારણાં બંધ કર્યા નથી” આવો અર્થ ભગવતી સૂત્ર પાંચમા ઉદેશાની
ટીકામાં કહેલ છે. ૪-૯૮૦ પ્રશ્ન: કોઈક પરપલી પ્રાર્થના કરે, કે “ઉપદેશમાલા ગ્રંથની ગાથામાં જોઈ
આપો તો” તો તેને માટે ઉપદેશમાલાની ગાથા જોવામાં દૂષણ લાગે?
કે નહિ? ઉત્તર:-જો તે પરપક્ષી સરલ સ્વભાવે પ્રાર્થના કરે, તો તેને માટે ઉપદેશ
માલાની ગાથા જેવામાં સર્વથા દૂષણ લાગે, તેમ જાણવામાં નથી. n૪-૯૮૧ પ્રશ્ન: પરપક્ષીઓને પ્રતિમા, સ્થાપનાચાર્ય વિગેરે પ્રતિયા કરીને આપી શકાય?
કે નહિ? ઉત્તર:–ો તેનાથી તેની આશાતના ન થાય, તો પ્રતિષ્ઠા કરીને અર્પણ
કરવામાં કોઈ પણ હરકત નથી. ૪-૯૮૨ા પ્રશ્ન: શ્રાવકે અણસણ કર્યું હોય, તેને તિવિહારનું પચ્ચખાણ કરાવીને રાત્રિમાં
ઉષ્ણ પાણી પાવાથી અણસણને દૂષણ લાગે? કે નહિ? ઉત્તર:–તેવા કારણે અણસણ દૂષિત થાય નહીં. ૪૯૮૩
ભિન્નમાલના શ્રીસંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: ખીલેલું પુષ્પ અને તેના નાળમાં તથા દાંડામાં જીવો સંખ્યાત હોય?
કે અસંખ્ય હોય? ઉત્તર:–“કેટલાંક ફલોમાં સંખ્યાત જીવો હોય, અને કેટલાકમાં અસંખ્ય હોય,
અને કેટલાકમાં અનન્ત પણ જીવો હોય” એમ પન્નવણા સૂત્ર વિગેરેમાં કહેલ છે. પણ જાઈનાં પુષ્પોમાં તો સંખ્યાત જ કહ્યા છે. ૪-૯૮૪ : સામાયિક, પોસહ, વિગેરેમાં ઉપવાસ કર્યો હોય, તો સાંજની પડિલેહણમાં મુહપતિ પડિલેહી પચ્ચખાણ કરાવાય છે, અને એકાસણું વિગેરે કર્યું
હોય, તો વાંદણાં દેવડાવીને પચ્ચકખાણ કરાવાય છે. તેનું શું કારણ? ઉત્તર:–સામાચારી વિગેરે ગ્રંથોમાં “ભોજન કર્યું હોય, તો વાંદણાં દેવડાવી
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પચ્ચકખાણ કરાવવું” એવા અક્ષરો છે. અને ઉપવાસમાં વાંદણાંનો અધિકાર નથી. પણ મુહપતિ તો પડિલેહવી જોઈએ. કેમકે તે વિના પચ્ચકખાણ શુદ્ધ થતું નથી.” એમ સામાચારી છે. તેમજ ઉપધાનમાં પણ તે
પ્રમાણે જ કરાવાય છે. ૪૯૮પા પ્રશ્ન: પ્રતિકમણમાં દેવ વાંદીને ભગવાન હું વિગેરે ચાર ખમાસણા દેવાય છે,
તે યિાસંબદ્ધ છે? કે નહિ? તેમજ પાટના આચાર્યનું જુદું ખમાસમણું
દેવું? કે નહિ? ઉત્તર:-તે ચારે ખમાસમણાં ક્લિાસંબદ્ધ છે. તેમાં સર્વે તીર્થકરો પણ વંદાઈ
જાય છે, પણ જેઓ વિશેષથી ગુરુને તથા પટ્ટાચાર્યને વાંદ છે, તે
ઉચિત સાચવવા માટે છે. ૪-૯૮૬ પ્રશ્ન: પહેલે દિવસે ચોવિહાર ઉપવાસ કરી બીજા દિવસે ભાવના થતાં પહેલા
દિવસનો ઉપવાસ ભેળવી, છ8 અઠ્ઠમ વિગેરે પચ્ચકખાણ કરી શકે?
કે નહિ? ઉત્તર-પહેલે દિવસે એક ઉપવાસ કર્યો હોય તેમ બીજે દિવસે એક ઉપવાસનું
પચ્ચકખાણ લઈ શકે, પણ છઠ્ઠનું પચ્ચકખાણ લઈ શકે નહિ, જો બીજે દિવસે છઠ્ઠ વિગેરે પચ્ચકખાણ લે, તો આગળ તરત ત્રીજો ઉપવાસ વિગેરે કરવાં પડે, આવી સામાચારી છે. ૪૯૮ડા
બિભીતકના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: કેવળી સમુદ્યાત કર્યા પછી કેટલા વખત સુધી સંસારમાં રહે? ઉત્તર:-“સમુદ્ધાત કર્યા પછી કેવલી અંતર્મુહૂર્ત સંસારમાં રહે છે, અને
પીઠ, ફલક વિગેરેને પાછા આપી; શેલેશીકરણની શરૂઆત કરે છે.” આવા અક્ષરો વિશેષાવશ્યક સૂત્રમાં છે. વળી તેમાં “છ માસ રહે" તેમ કોઈક કહેતા હોય, તેને દૂષિત ઠરાવ્યું છે. તેથી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે, તે વખતે જ કેવળી સમુદ્દઘાત કરવાની શરૂઆત કરે છે. બીજા નહિ, એમ જાણવું. ૪-૯૮૮ : ભવનપતિ દેવોનાં ભવનો કયાં છે.? ઉત્તરઃ-૨નખભાના ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને વચગાળામાં
સવ ઠેકાણે ભવનો છે, એમ જણાય છે. કેમકે-અનુયોગ હાર સૂત્રની
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૬૧
ટીકામાં “નરકાવાસની બાજુમાં ભવનપતિના ભવનો” કહેલા છે, તે જાણવું. ॥૪-૯૮૯
જાલોરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન : તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ અને બીજા પચ્ચક્ખાણ કેવી રીતે પારી શકાય? તે જણાવવા મહેર કરશો ?
ઉત્તર:—પવાસ લીધું તિવિહાર, નમુરલી, પોરિસી, પુરિમુદ્ધાવિ લીધું પાળહાર, પદ્મવાળ સિલ, પાતિયં, સોહિમ, તિબિં, વિર્કિંગ, માહિમ, બં = નારાહિમઁ, તસ્મ મિચ્છા મિ કુલ્લડ. આ પ્રકારે ઉપવાસ પારવાની રીત વૃદ્ધપરંપરાએ જાણવી. હમણાં કેટલાક શ્રાવકો-પવામ कीधुं तेविहार नमुक्कारसि, पुरिमुड्ढादिक कीधो चउविहार, पच्चक्खाण फासिअं पालिअं सोहिअं तीरिअं किट्टिअं आराहिअं जं च नाराहिअं તસ્સ મિચ્છામિ સુન્નતું. આ પ્રકારે પણ પાળે છે. તેમજ નમુલ્લાસ, पोरिसि, पुरिमुड्ढादिक कीधुं चउव्विहार एकासणं, बिआसणं की धुं તિવિજ્ઞાર, ચર્ણવિહાર પદ્મવાળ છાસિયં, પતિનં.... વિગેરે પાઠે કરી બીજા પચ્ચક્ખાણ પારવાની રીત પરંપરાએ ચાલી આવે છે, તે જાણવી. ૫૪-૯૯૦ ॥
પ્રશ્ન: શ્રાવકો પોસહમાં સાંજના પડિલેહણનો કાજો ક્યારે લે?
ઉત્તર :— શ્રાવકો પોસહમાં સાંજની પડિલેહણાના બે આદેશો માંગીને આસન અને ચરવળો પડિલેહીને, અને જે એકાસણું હોય, તો ધોતીયું પણ બદલીને પડિલેહણા પડિલેહાવો આ આદેશ માંગે છે, તે પછી કાજે લે છે. એમ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં કહેલ છે. પછી ઉપધિ પડિલેહીને કાજો કાઢીને પરવે છે, એવી પરંપરા છે. ૫૪-૯૯૧॥
પ્રશ્નઃ શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી સો યોજનથી અને સ્થલમાર્ગથી સાઠ યોજનથી આવેલ હરડે વિગેરે વસ્તુઓ પ્રાસુક થાય છે, તેવી રીતે અમદાવાદમાં થયેલ સચિત્ત વસ્તુઓ નાલીયેર વિગેરે ઉગ્રસેન (મથુરા) નગર વિગેરે ઠેકાણે ગઈ હોય, તે પ્રાસુક થાય ? કે નહિ ?
ઉત્તર :—શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી ૧૦૦ યોજન અને સ્થલમાર્ગે ૬૦ યોજનથી આવેલી સર્વ વસ્તુઓ પ્રાસુક થઈ જાય છે, પરંતુ જે
Page #349
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હોય, તે ગ્રહણ કરાય છે, પણ બીજી નહિ, તેમજ મીઠું અગિએ પકાવેલું હોય, તે જ આચાર્ગ છે. તેમજ અમદાવાદથી ઉરસેન નગર વિગેરેમાં ગયેલી વસ્તુઓ પ્રાસુક થઈ શકે છે, પરંતુ અનાચીર્ણ છે. ૪-૯૯૨ા
પાલીના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: પડિયાધર શ્રાવકે આણેલો આહાર સાધુઓ ગ્રહણ કરી શકે? કે નહિ? ઉત્તર:-પડિમાધર શ્રાવક પોતાને માટે લાવેલો આહાર જો સાધુઓને વહોરાવે,
તો લેવો કલ્પે છે. ૪-૯૯૩ પ્રશ્ન: શ્રાવકો નવકારમંત્ર અનાનુપૂર્વીએ ગણી શકે? કે નહિ? ઉત્તર:-શ્રાવકોને આનુપૂર્વી અને અનાનુપૂર્વીએ નવકાર ગણવાનો અધિકાર શાસ્ત્ર અનુસાર જણાય છે. I૪-૯૪
માલપુરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો ya: પુંજણીએ કરી વાયરો નાંખવામાં લાભ છે? કે અલાભ? ઉત્તર:–મુખ્ય વૃત્તિએ પુંજણીએ કરી વાયરો નાંખવો જાણ્યો નથી, પરંતુ
ગુર્નાદિકને માંખીયો ઉડાડવા વાયરો નાંખવામાં લાભ છે, પણ તોટો
નથી. કેમકે ગુરુ ઉપર બેસતી માખીઓ ઉડાડવામાં ગુરુભક્તિ જ છે. ૪-૯૯૫ પ્રશ્ન: “રાત્રિમાં તમામ અન્ન-પાણીમાં તરૂપ સૂક્ષ્મ જીવો ઉપજે છે, અને
- પ્રભાતે નાશ પામે છે,” તે વાત સત્ય છે? કે અસત્ય? ઉત્તર:- “સમગ્ર અન્નપાણીમાં રાત્રિએ સૂક્ષ્મ જીવો ઉપજે, અને સવારે નાશ
પામી જાય.” આ વાત શાસ્ત્રમાં કોઈ પણ ઠેકાણે લખેલી જાણવામાં નથી. ૪-૯૯૬
ઊગીયારના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: વડાકલ્પને દિવસે પોસહ કરવામાં લાભ છે? કે પૂજા કરવામાં? ઉત્તર:–મુખ્ય વૃત્તિએ પોસહ કરવામાં મહાન લાભ છે. પરંતુ કારણે વિશેષ
હોય, તો જેવો અવસર હોય તે પ્રમાણે કરવામાં લાભ જ છે. કેમકે જૈનશાસનમાં એકાન્તવાદ નથી. ૪-૯૯૭
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૬૩
પ્રશ્ન: વચ્છરીના દિવસે સોપારી સહિત નાણાની પ્રભાવના અપાય ? કે
નહિ ?
ઉત્તર :~ સંવચ્છરી દિને સોપારી સહિત કે રહિત પ્રભાવના આપી શકાય છે, પછી તો જે ગામમાં જે રીતે હોય, તે મુજબ વર્તવું. I૪-૯૯૮॥ મેદિનીબંગના શ્રી સંઘના પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: પક્ષીમાં ૧૨ લોગસ્સ, ચોમાસીમાં ૨૦ અને સંવચ્છરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરાય છે, તેનું શું કારણ?
ઉત્તર:
—પક્ષી વિગેરેમાં જે કાઉસ્સગ્ગ કરાય છે, તે પ્રતિક્રમણ કરનારાઓને જે અતિચારની શુદ્ધિ થઈ ન હોય, તે અતિચારની શુદ્ધિ માટે કરાય છે, અને દરરોજના પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ગની સંખ્યાના નિયમમાં તો આજ્ઞા પ્રમાણ છે. ૫૪-૯૯૯॥
પ્રશ્ન: વીરભગવાન સહિત હીરસૂરીશ્વર મહારાજની પ્રતિમા પાસે જે દેવવંદન કરાય, તે વાસક્ષેપ કરીને કરાય ? કે એમને એમ કરાય ?
ઉત્તર :— ગુરુપ્રતિમા પાસે દેવ વાંદવા કલ્પે નહિ, અને જો તીર્થંકરની પ્રતિમા પટ્ટ વિગેરેમાં આલેખેલી હોય, તો વાસક્ષેપ નાંખીનેજ તેની પાસે દેવ વાંદવા સૂઝે છે. ૪-૧૦૦૦ ॥
પ્રશ્ન: ત્રણે ચોમાસીની અઠ્ઠાઈઓ ક્યાંથી બેસે છે?
-
ઉત્તર :— સાતમથી બેસે છે, પરંતુ પૂનમનો દિવસ તો પતિથિ હોવાથી પળાય 9.118-900911
અર્સ: વીસ સ્થાનક તપ, અષ્ટકર્મ સૂદનતપ, અને આયંબિલ વર્ધમાન તપમાં અસાયના ત્રણ દિવસ ગણાય ? કે નહિ ?
ઉત્તર :~ વીસસ્થાનક તપ અને કર્મસૂદન તપમાં અસાયના ત્રણ દિવસ એટલે ચૈત્ર આસો માસ સંબંધી ૭-૮-૯ ગણતરીમાં આવે નહિ. આયંબિલ વર્ધમાન તપમાં તે ત્રણ દિવસ ગણતરીમાં આવે છે, એમ પરંપરા છે. ૫૪-૧૦૦૨॥
પ્રશ્ન: આણંદવિમલસૂરીશ્વર મહારાજાએ કરેલ આઠ કર્મનો તપ જે ઉપવાસથી
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૬૪
કરવાની શક્તિ ન હોય, તો આયંબિલે થઈ શકે? કે નહિ ?
ઉત્તરઃ— જો
સર્વથા ઉપવાસની શક્તિ ન હોય, તો આયંબિલે પણ થઈ શકે છે. ૪-૧૦૦૩ ॥
પ્રશ્ન: બિઆસણું કરનારને ઉલટી થઈ હોય, તો બીજી વખત જમવું કલ્પે ? કે નહિ ?
ઉત્તર :— બેસણું કરવા બેસવાના જ આસને ઉલટી થઈ હોય, અને મુખશુદ્ધિ કરી હોય, તો બીજી વખત જમવું કલ્પે છે, અન્યથા કલ્પતું નથી. ૫૪-૧૦૦૪ ॥ પ્રશ્ન: શ્રી વિહીરસૂરીશ્વર મહારાજાએ પ્રસાદિત કરેલ બાર બોલના પટ્ટમાં કયા બાર બોલો છે તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો.
=
ઉત્તર :— સંવત ૧૬૪૬ વર્ષે પોશ વદી ૧૩ શુક્વારે શ્રી પાટણનગરમાં સમસ્ત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા યોગ્ય શ્રી વિજયહીરસૂરિજીએ લખાય છે-“શ્રી વિજયદાનસૂરિ પ્રસાદીકૃત સાત બોલના અર્થ આશ્રી વિસંવાદ ટાલવાનિ કાન્ટિં તે સાત બોલનું અર્થ વિવરીનિં લિખીઈ છીઈ, તથા બીજાપણિ કેટલાએક બોલ લિખિઈ છઈ, યથા
પરપક્ષીનિં કુર્ણિ કિસ્સું કઠિન વચન ન કહિવું. ॥૧॥
તથા “પરપક્ષીકૃત ધર્મકાર્ય સર્વથા અનુમોદ યોગ્ય નહી” ઈમ કુર્ણિ ન કહેવું, જે માર્ટિ દાનરચપણું, દાખિણાપણું, દયાલુપણું, પ્રિયભાષીપણું, ઈત્યાદિક જે જે માર્ગાનુસારી ધર્મકાર્ય તે જિનશાસન થકી અનેરા સમસ્ત જીવ સમ્બન્ધિઆ શાસ્રનિ અનુસારિ અનુમોદવા યોગ્ય જણાઈ છઈ, તો જૈન પરપક્ષી સમ્બન્ધી માર્ગાનુસારી ધર્મકર્તવ્ય અનુમોદવા યોગ્ય હુઇ, એ વાતનું સ્યું કહિવું? રા
તથા, ગચ્છનાયકનિં પૂછ્યા વિના કિસી શાસ્ર સમ્બન્ધિની નવી પ્રરૂપણા કુર્ણિ ન કરવી. Iા
તથા દિગમ્બર સમ્બધિઆ ચૈત્ય ૧ વલ શ્રાદ્ધ પ્રતિષ્ઠિત ચૈત્ય ૨ દ્રવ્ય લિગીનિં દ્રવ્યઈ નિષ્પન્ન ચૈત્ય ૩ એ ત્રિણ ચૈત્ય વિના બીજાં સઘલાંઈ ચૈત્ય વાંદવા પૂજવા યોગ્ય જાણવા. એ વાતની શંકા ન કરવી. ॥૪॥
તથા સ્વપક્ષીના ઘરનીં વિષŪ પૂર્વોત ત્રિણની અવન્દેનીક પ્રતિમા
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૬૫ હુઈ તે સાધુનિ વાસપિ વાંદવા પૂજવા યોગ્ય થઈ. itપા તથા સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રિ છઈ. ૬ાા
તથા સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સમ્બન્ધ ભણી કદાચિત પરપક્ષીનિ જિમવા તેડઈ તૂ તે માટિ સાહમિવત્સલ ફોક ન થઇ. Iણા
તથા શાસ્ત્રોક્ત દેશવિસંવાદી નિદ્ભવ સાત, સર્વ વિસંવાદીનિહવ એક, એ ટાલી બીજા કુણનિ નિદ્ધવ ન કહિવું. ૫૮
તથા પરપક્ષી સંઘાતિ ચર્ચાનિ ઉદીરણા કુર્ણિ ન કરવી, પરપક્ષી કોઈ ઉદીરણા કરાઈ તુ શાસ્ત્રનઈ અનુસાર ઉત્તર દેવો, પણિ ક્લેશ વાધઈ તિમ ન કરવું. ત્યાર
તથા શ્રી વિજયદાનસૂરિ બહુજન સમક્ષિ જલશરણ કીધું જે ઉસૂત્રકન્દમુદ્દાલ સન્થ તે તથા તે મહિલુ અસંમત અર્થ બીજા કોઈ શાસ્ત્રમાંહિ આપ્યું હુઈ તુ, તે અર્થ તિહાં અપ્રમાણ જાણવું. ૧૦ના
તથા સ્વપક્ષીય સાર્થનિ અયોગિ પરપક્ષીય સાથિ યાત્રા કર્યા, માર્ટિ યાત્રા ફોક ન થાઇ. ૧૧
તથા પૂર્વાચાર્યનિ વારઈ જે પરપક્ષી કત સ્તુતિસ્તોત્રાદિક કહવાતાં, તે કહેતાં કુણિ ના ન કરવી. ૧રા
એ બોલથી કોઈ અન્યથા પ્રરૂપઈ તેહનંઈ ગુરુનો તથા સંઘનો ઠબકો સહી માત્ર મતાનિ- શ્રી વિજયસેનસૂરિમત, ઉપાધ્યાયવિમલહર્ષગણિમત, ઉપાધ્યાય ધર્મસાગરગણિત, ઉપાધ્યાય શ્રી શાન્તિચન્દ્રગણિમત, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિત, ઉપાધ્યાય શ્રી સોમવિજયગણિત, પંન્યાસ સહજસાગર ગણિત, પંડિત કાન્હર્ષિગણિમાં આ દ્વાદશજલ્પ પટ્ટકમાં આવા પ્રકારે બાર બોલો
છે. ૪-૧૦૦૫ II પ્રશ્ન: રાક્ષસદ્વીપ જંબુદ્વીપમાં છે? કે લવણ સમુદ્રમાં છે? અને તે પ્રમાણ અંગુલના માપવાળો છે? કે ઉલ્લેધ અંગુલના માપવાળો છે?
સિન પ્રશ્ન-૩૪.] ઉત્તર:–“દેવો દુ:ખે કરી જીતી શકે એવો રાક્ષસદ્વીપ તમામ દિશામાં સાતસો
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૬૬
યોજન વિસ્તારવાળો અને સર્વ દીપોમાં શિરોમણિ છે, તે લવાણ સમુદ્રમાં છે. પૃથ્વીના નાભિના ભાગમાં જેમ સુમેરુ પર્વત છે, તેમ તે દ્વિીપની વચ્ચોવચ્ચ ત્રિકૂટ નામનો પર્વત છે. જેમાં ઘણી&દ્ધિ છે, તે નવ યોજન ઊંચો, પચાસ યોજન વિસ્તારવાળો છે, તે પર્વતની ઉપર હમણાંજ મેં સોનાનો ગઢ, ઘરો અને તોરણોવાળી લંકા નામની નગરી કરાવી છે, તે નગરીથી છ યોજન ભૂમિ ઓલંધીને પ્રાચીનકાલની અને શુદ્ધ સ્ફટિકના કિલ્લાવાળી અને અનેક પ્રકારના રત્નમય ઘરોવાળી સવાસો યોજન પ્રમાણની મારી પાતાલલંકા નામની શ્રેષ્ઠ નગરી છે. જે અતિ દુર્ગમ છે. આ બે નગરીઓ ગ્રહણ કરીને હે! પુત્ર! તું તેનો રાજા થા. તીર્થકર દેવનું તું દર્શન કરી આવ્યો, તેનું ફ્લ આજે જ તને પ્રાપ્ત થાઓ.” આ પ્રકારે રાક્ષસપતિએ કહીને નવ માણેકોએ બનાવેલો મોટો હાર તેને આપ્યો, અને રાક્ષસવિદ્યા આપી, ભગવાનને નમસ્કાર કરી તે વખતે જ ઘનવાહન રાક્ષસક્રીપમાં આવીને લંકા અને પાતાલલંકાનો રાજા થયો. રાક્ષસદ્વીપના રાજ્યથી અને રાક્ષસી વિદ્યાથી ત્યારથી તેનો વંશ પણ રાક્ષસવંશ કહેવાયો.” આમ અજીતનાથ ચરિત્રમાં છે. તે મુજબ રાક્ષસદ્વીપ લવણ સમુદ્રમાં છે, અને તે પ્રમાણ અંગુલના માપવાળો છે, એમ જાણવું. ૪-૧૦૬
ડુંગરપુરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સાંજે પ્રતિકમણમાં સામાયિક ઉચ્ચરીને તુરત ત્રણ નવકાર ગણી વંદન
પચ્ચકખાણની મુહપત્તિ પડિલેહવામાં આવે છે, તે ખમાસમણું દઈને પડિલેહાય? કે ખમાસમણ વિના પડિલેહાય? તેમજ શો આદેશ માંગીને
પડિલેહવી? ઉત્તર: સામાયિક ઉચ્ચરીને બેસણે સંદિસાવું વિગેરે ચાર ખમાસમણાં આપીને
ત્રણ નવકાર ગણીને ખમાસમણ આપવું, અને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન મુહપત્તિ પડિલેહું? આવો આદેશ માંગી મુહપત્તિ પડિલેહવી,
પછી બે વાંદણાં દેવા, અને પચ્ચખાણ કરવું. ૪-૧0ા . પ્રશ્ન: શાંબ અને પ્રદ્યુમ્નની સાથે આઠ કોડ મુનિઓ સિદ્ધિપદને પામ્યા
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૬૭.
પ્રશ્ન: શાંબ અને પ્રદ્યુમ્નની સાથે આઠ કોડ મુનિઓ સિદ્ધિપદને પામ્યા
એમ શત્રુંજ્ય સ્તોત્રમાં કહ્યું છે, અને કેટલાક તો “સાડાત્રણ કોડ સિદ્ધિ વય” એમ કહે છે, માટે આ બાબત નિર્ણય કરવા પ્રસાદ
કરશો? ઉત્તર:– શત્રુંજય માહાત્મ અનુસાર “શાંબ પ્રદ્યુમ્ન સાથે સાડાત્રણ કોડ
સિદ્ધિપદ પામ્યા” એમ જણાય છે. ૪-૧૦૮ પ: સ્નાત્રની વિધિમાં “પંચવર્ણના ૮૦૬૪ કલશોએ પ્રભુનો અભિષેક કરે.”
એમ કહેલ છે, અને અંતર્ધામમાં ૧ કોડ અને ૬૦ લાખ કલશો
કહેલ છે, તે શી રીતે મળતું આવે? ઉત્તર:–અંતર્યામાં એક કોડ સાઠ લાખ ક્લશા કહ્યા છે, તે સંખ્યા સ્થાયી
રાખવાની સંભવે છે, તેમાંથી પાણી ભરીને સ્નાત્ર કરવાને માટે તો, કહેલા આઠ હજાર ચોસઠ કલશો છે, એમ સંભવે છે, તેથી બને
લખાણ પણ બંધ બેસતા છે. ૪-૧૦ાા પ્રશ્ન: વાસુદેવની માતા સાત અને બલદેવની માતા ચાર સ્વપ્નાં જુએ છે,
તેઓની નામ કયા કયા છે? ઉત્તર:- સિંહ-સૂર્ય-કુંભ-સમુદ્ર-લક્ષ્મી-રત્નરાશિ-અગ્નિ આ સાત વાસુદેવની માતા
દેખે છે, અને હાથી-પઘસરોવર-ચન્દ્ર અને વૃષભ આ ચાર સ્વપ્નો બલદેવની માતા દેખે છે, તે પરંપરાએ જાણવા. ૪-૧૦૧૦ના
ઉદેપુરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન ચૌદ પૂર્વધરો જઘન્યથી લાંતક દેવલોક સુધી જાય છે, કાર્તિક શેઠનો
જીવ તો ચૌદપૂવ હતો, છતાં સૌધર્મ દેવલોકમાં ગયો તેનું શું કારણ? ઉત્તર:-કાર્તિક શેના જીવને પહેલા દેવલોક જવામાં પૂર્વોનું વિસ્મરણ થયું
હતું, તે હેતુ સંભવે છે. ૪-૧૦૧ના પ્રશ્ન: કોઈકે પ્રભાતે નવકારશી પચ્ચકખાણ લીધું હોય, અને બપોરની પડિલેહણ
વખતે તિવિહાર પચ્ચકખાણ લે, તો તે સાંજે કર્યું પચ્ચકખાણ લે? ઉત્તર:– એકાશન વિગેરે પચ્ચખાણવાળો અને પડિલેહણ વખતે તિવિહાર
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૬૮ પચ્ચકખાણ કરવાવાળો સાંજે પાણહાર પચ્ચકખાણ કરે, પણ જેણે પડિલેહણ વખતે તિવિહાર કર્યો નથી, તે તો સાંજે ચોવિહાર પચ્ચકખાણ
કરે, એમ પરંપરા છે. ૪-૧૦૧રા K: ત્રિકાલપૂજા કરવામાં પ્રભાતે સર્વ સ્નાન કરીને માળા વિગેરે નિર્માલ્ય
વસ્તુ દૂર કરી વાસપૂજા થાય? કે બીજી રીતે થાય? ઉત્તર:-પ્રભાતે પુષ્પમાળા વિગેરે નિર્માલ્ય વસ્તુ દૂર કર્યા વિના શ્રાવકો વાસપૂજા
કરતા દેખાય છે, અને સર્વ શરીર સ્નાન કરવામાં એકાન્તપણું નથી.
હાથ, પગ ધોઈને શુદ્ધિપૂર્વક વાસપૂજા કરવી સુઝે છે. ૪-૧૦૧૩ પ્રશ્ન: શ્રાવકો દાતણ કરીને દેવપૂજા કરે? કે એમને એમ કરે? ઉત્તર:- જિઃ પુષિસ્તોત્રે આ યોગશાસ્ત્ર વિગેરેના વચનથી મુખ્ય વૃત્તિએ
દાંતણ કરીને દેવપૂજા કરે, પણ પોસહ, ઉપવાસ વિગેરે તપ કરવાની ઈચ્છાવાળા તો દાતણ કર્યા સિવાય પણ દેવપૂજા કરે. કેમકે-પચ્ચખાણનું
બહુ ફલ છે, એમ જણાય છે. ૪-૧૦૧૪ પ્રશ્ન: વિહારે બિનસનિ વિહાર શબ્દ જિનમંદિરવાચી છે, આ વચનથી શ્રી
હીરગુરુ મહારાજાનું પ્રતિમા મંદિરનું નામ હીરવિહાર કેમ આપ્યું? ઉત્તર:-વિહાર એટલે બૌદ્ધ વિગેરેના આશ્રય, એમ પ્રશ્નવ્યાકરણના પહેલા
આવ્યવહારની ટીકામાં કહાં છે, અને વિહા લિવિદા ડા- વિહાર એટલે વિચિત્રક્રીડા, આ પ્રકારે પ્રશ્નવ્યાકરણના ચોથા આવ્યવહારની ટીકામાં કહેલ છે, તેથી આ મુજબ શ્રી હીરગુરું પ્રતિમાપ્રાસાદનું નામ શ્રી
હીરવિહાર આપેલ છે. ૪-૧૦૧પા પ્રશ્ન: હિg - દિલ્લુ , ના જે સં; અણુવંશTI रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि॥१॥
આ ગાથાની વ્યાખ્યા બતાવવા કૃપા કરશો. ઉત્તર:–આ ગાળામાં સાધુ એ વિશેષ્ય પદ કહેલ નથી, છતાં અતિથિ સંવિભાગનો
અધિકાર હોવાથી અધ્યાહાર કરી લેવું. તેથી “સાધુઓ વિશે” એવો અર્થ થશે. કેવા સાધુઓ વિષે? તો કહે છે, કેસુતિ એટલે સારી પ્રકારે હિતકારી એવા જ્ઞાનદર્શનચારિત્રવાળાઓમાં તેમજ કુહિપુ-એટલે
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૬૯
રોગે કરી અથવા તપસ્યાએ કરી ગ્લાન થએલા અથવા ઉપધિરહિત થયેલા, તેવા વિષે, તેમજ અસ્વયંતેષુ-એટલે સ્વછંદે કરી ઉદ્યમી નહિં, પણ ગુરુઆજ્ઞાએ કરી વિચરનારા છે તેઓમાં, જે મેં અનુકંપા કરી હોય, એટલે અન્ન, પાન, વસ્ર વિગેરેનું દાન આપવાથી ભક્તિ કરી હોય, અહીં અનુકંપા શબ્દે કરી ભક્તિ લેવી. કેમકે- આીિ-અનુપાત્ ાછો અણુ પિઓ મહામાયો. આ વચનથી અનુકંપાનો અર્થ ભક્તિ થાય છે. કેવી રીતે ભક્તિ કરી હોય ? તો કહે છે કે રામેન-એટલે “આ મારા સગાવહાલા છે, કે મિત્ર છે,” વિગેરે પ્રકારના પ્રેમથી કરી હોય, પણ “મહા ગુણવાળા છે” તે બુદ્ધિથી નહિ. તેમજ લોભેળ-એટલે સાધુનિન્દાએ, જેમ કે-“આ સાધુઓ ધન-ધાન્ય વિનાના છે, જ્ઞાતિજનના ત્યાગવાળા છે, ક્ષુધાપીડિત છે, સર્વથા બીજી કોઈ ગતિ વિનાના છે, “માટે પોષવા જોઈએ” આ પ્રકારે નિન્દા પૂર્વક અનુકંપા, તે પણ નિન્દાજ છે. કેમકે અશુભ દીર્ઘઆયુષ્યનું કારણ બને છે, એમ આગમમાં છે. तहारूवं माहणं
वा
वा
समणं संजयविरय - पsिहय-पच्चक्खाय - पावकम्मं हीलित्ता निंदित्ता खिंसित्ता गरिहित्ता अवमन्नित्ता अमणुन्नेणं अपीइकारगेणं असण- पाण- खाइम - साइमेणं पडिलाभित्ता असुहदीहाउअत्ताए कम्मं વોલ્ફ– “તેવા પ્રકારના શ્રમણ અથવા માહણ જેણે પાપકર્મનું પચ્ચક્ખાણ કરેલ છે, તેથી સંયત, વિરત એવા સાધુને હીલના કરીને, નિંદા કરીને, ખીંસા કરીને, ગહ કરીને અને અપમાન કરીને, અમનોજ્ઞ, અપ્રીતિકારી, અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમે કરી પડિલાભીને જીવ અશુભ દીર્ઘાયુષ્યનું કર્મ બાંધે છે.”
તેથી નિન્દાપૂર્વક અનુકંપા તે નિન્દા છે, તેણે કરી ભક્તિ કરી
હોય.
અથવા- સુખી દુ:ખી પાસથ્યાદિકની ભક્તિ કરી હોય, કેવી રીતે ? તો કહે છે કે-“આ પાસસ્થા કાચું પાણી પીએ છે, સચિત્ત પુષ્પલ ખાય છે, અણેસણીય આહાર લે છે, આ જે દોષો તેનામાં છે, તે દેખવાથી ઈર્ષ્યાએ કરી,” અથવા અસંયત એટલે છ જીવનિકાયના વધ.કરનાર કુલિંગિઓમાં દ્વેષે કરી, જે મેં દાન દીધું હોય; તેને
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૭૦ નિંદુ , ગહું છું, તેમાં રાગ એટલે એક દેશ કે ગામ કે ગોત્રમાં ઉપજ્યાં હોય તે વિગેરેથી પ્રીતિ, તથા ‘ષ એટલે જિનપ્રવચનનું શત્રુપણું દેખવાથી ઉપજેલી જે અપ્રીતિ. શંકા કરે છે કે- પ્રવચન પ્રત્યેનીક વિગેરેને દાન આપવાનું ક્યાંથી હોય? જે તે સંબંધી દોષ અહીં લીધો? ઉત્તર આપે છે કે તેના ભક્ત રાજા વિગેરેના ભયથી તેવાઓને આપવું પડયું હોય, તેવા દાનની નિંદા અને ગહણા કરે છે, પણ ઉચિતતા મુજબ દીન વિગેરેને આપવામાં આવે, તે પણ અનુકંપાદાન કહેવાય છે. कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते। यद्दीयते कृपार्थ - मनुकम्पा तद् भवेद् दा नम्॥१॥
“કૃપણ, અનાથ, દરિદ્ર, આપત્તિને પામેલ, રોગ-શોથી પીડિતને કરુણાએ કરી અપાય, તે અનુકંપાદાન છે.”
સમર્થ શરીરવાળો પણ દરિદ્રી હોય, અને પ્રાર્થના કરી રહ્યો હોય, તેને પણ અપાતું દાન અનુકંપાદાન ગણાય છે. તે અનુકંપાદાન નિન્દા-ગહનેિ લાયક નથી. કેમકે તીર્થંકર દેવોએ પણ વાર્ષિક દાન વખતે તે દેખાડેલ છે, અને તે વાત કહી છે કે
“મોક્ષફળ આપનાર દાનમાં પાત્ર અપાત્રની વિચારણા કરાય છે, પણ દયાદાન તો સર્વજ્ઞોએ કોઈ ઠેકાણે પણ નિષેધ્યું નથી.” તેમજ-જે પ્રથમ ઉપકાર કરી ગયો હોય; તેને અપાય, તે દાન ન કહેવાય, પણ પ્રથમ આપી ગએલ હોય તે પ્રાય: પાછું અપાય છે. અને દીનને જે અપાય, તે તો યાચના કરી રહેલ છે, તેનું મૂલ્યજ અપાય છે. સ્ત્રીને અપાય, તે તો રાગનું ભાજન છે, તેથી અપાય છે, એમ કેમ ન કહેવાય? અર્થાત કહેવાય. અને પાત્રમાં જે ફલવિસ્તાર પ્રિય છે તેથી અપાય તે શું વૃદ્ધિની ઈચ્છાવાળું નથી? અર્થાતુ છે. પરંતુ દાન તો તે છે કે જે નિ:સ્પૃહપણાથી ફીણજનને પામીને અપાય છે. આ
પ્રમાણે ગાથાનો અર્થ જાણવો. ૪-૧૦૧૬ પ્રશ્ન: વિનીતા નગરીથી અષ્ટાપદ કેટલા યોજના છે? ઉત્તર:-વિનીતા નગરીથી બાર યોજન અષ્ટાપદ છે, એમ પ્રઘોષ સાંભળ્યો
છે. ૪-૧૦૧૭ના
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૭૧
ગ્રન્થકારની પ્રશસ્તિ પૂજ્યપાદ શ્રી આણંદવિમલ સૂરીશ્વરજીની પાટે ચગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાન વિષ્પદાનસૂરીશ્વરજી મહારાજ વિજયવંત થયા. તેઓની પાટ રૂપી પૂર્વાચિળમાં ઉગતા સૂર્ય સમાન પ્રગટ તેજસ્વી અને રાજાઓને પ્રતિબોધ કરવામાં નિપુણ શ્રીમાન શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા જ્યવંતા વર્યા. જે મહાપુરુષના વાણી વિલાસથી બાર સુબાઓમાં રાજર્ષિ સમાન બમ્બરના વંશમાં જન્મેલ અકબર બાદશાહ જીવોને અભયદાન આપનાર થયો, અને અદિતીય કૃપા રૂપી સુધાના સમુદ્ર જેવા તે સૂરીશ્વરજીની વાણીથી બાદશાહે પ્રગટ કરેલી જીવદયાની તે જાહેરાત સાંભળી બ્રહ્મા, શંકર, વિષણ, કાતિક, યમ અને ઈ આદિ દેવો, હંસ, બષદ, ગરડ, મોર, પાડો અને હાથી વિગેરે પોતાના વાહનની રક્ષા થવાથી બહુજ પ્રીતિ પામ્યા. તે વખતે પૂછવા લાગ્યા કે- તું કોણ છે? કહે છે કે-“હું પાપ છું.” ફરીથી પૂછે છે કે-“તું દુબળું કેમ થઈ ગયું છે?” ઉત્તર આપે છે, કે-“મારે મારી માતા સાથે વિયોગ થયો છે.” ફરીથી પૂછે છે કે-“કોણ તારી માતા છે? અને વિયોગ કેમ થયો? ઉત્તર આપે છે કે- “મારી નામની મારી માતા છે અને તેને શ્રી હીરસૂરિજીના વચનથી અકબર બાદશાહે યમરાજાને ઘેર મોકલી દીધી છે.” ફરી પૂછે છે કે-“હવે તું ક્યાં રહીશ?” ઉત્તર આપે છે કે “જ્યાં વિષહીર સૂરિજીનું વચન માન્ય નહિ થાય, ત્યાં રહીશ”જે મહાપુરુષે બાદશાહને માંસભોજન છોડનાર, નિર્વાસિનું દ્રવ્ય લેવાનું બંધ કરનાર, મનુષ્યના દુ:ખ હરનાર અને કરોને માફ કરનાર બનાવ્યો, તે દિવ્ય પુરષ શ્રી હીરસૂરીશ્વરજીને મારો નમસ્કાર થાઓ. આવા પરોપકારી સૂરીશ્વરજીને અકબર બાદશાહે સભા ભરીને પરમ પ્રીતિથી જે જગદ્દરનું બિરુદ અર્પણ કર્યું તે સૂર્યમંડલ પેઠે સર્વ પૃથ્વીમંડલમાં પણ ફેલાઈ ગયું. શ્રી પાસુંદર પંડિતનો બાદશાહ પાસે જે પુસ્તક ભંડાર હતો, તે નિસ્પૃહી શિરોમણિ સૂરીશ્વરજીને અર્પણ કર્યો , ગિરનાર વિગેરે તીર્થોનો કર લેવાતો હતો, તે સૂરિજીએ બાદશાહ પાસે માફ કરાવ્યો અને સમુદ્ર સુધીનું આખું ઝૂત પણ કર વિનાનું કરી દેવરાવ્યું સદા મલિન કરનાર આ કલિકાલમાં પણ જે સૂરીશ્વરજીને ડાઘ પણ ન લાગ્યો, પણ ઉલટું આ કલિકાલને પોતાના યશ રૂપી સુધાએ કરી ધવલ બનાવ્યો. બાદશાહ સાહુકારોનો નાયક હોવાથી શત્રુઓનો નાશ કરનાર હતો
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૭૨
અને સૂરીશ્વરજી સદા સજ્જન પુરષો ઉપર ઉપકાર કરવાથી સાધુ જનના નેતા હતા. આમ એક પરાપકર્તા અને બીજા પરોપકર્તા હતા, તેથી બે દિશા અવળી હતી, છતાં તે બે એક થઈ, એ આ વખતની દુનિયામાં આશ્ચર્યનો વિષય બન્યો છે.
સંથકાર કહે છે કે “અહો! શ્રીહીરસૂરીશ્વરજીનું માહાત્મ! આથી અધિક શું વર્ણન કરી શકાય? પણ ટુંકામાં મુક્તજીવોને મોતીઓને પણ તે શોભાકારક હતા. જેઓ સકલ સૂરિવર્ગમાં વિશિષ્ટ ચારિત્રગુણોએ કરી શિરોમણિ હતા. તેઓના ચરણકિંકર ભવિજપે આ પ્રશ્નોત્તર ગ્રંથનો સંગ્રહ કરેલ છે. શ્રી સિદ્ધાંત-પ્રકરણ-ટીકા-ભાગ વિગેરે અનુસાર કાંઈક અને કેટલુંક પરંપરાએ કરી, અને કેટલુંક સંભાવનાએ કરી, પૂજ્યપાદ શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે, તે આ ગ્રંથમાં ગુંબ છે. તેમાં સિદ્ધાંત વિરુદ્ધ પ્રતિભ્રાંતિએ કરી જે કાંઈ રચાઈ ગયું હોય, તે કુવામાં તત્પર કવિ પુરુષોએ પોતાની બુદ્ધિથી શોધી લેવું
જ્યાં સુધી આ પૃથ્વી તળમાં જૈનશાસન રૂપી મેરુ જયવંત છે, ત્યાં સુધી આ ગ્રંથ ટકો અને વિદ્વાન પુરષોને વાંચવા કામ લાગો. આ ગ્રંથ ભટ્ટારક શ્રી વિજયહીરસૂરીશ્વરના શિષ્ય તર્કભાષા વાર્તિક ૧ કાવ્ય કશ્યલતા મકરન્દ ૨ સ્વાદવાદ ભાષાસૂત્ર ૩ તેની ટીકા ૪ કાવ્ય કલ્પલતા ૫ વગેરે ગ્રંથો બનાવનાર પં. શુભવિજયગણિએ સંગૃહીત કરેલો છે.
। इति भूरिसूरिकोटीरहीर -सकलमहीमण्डलाखण्डलपातसाह -श्री अकबरप्रतिबोधविधानधीर -तत्प्रदत्तजगदगुरुबिरुदधरण - धीर -सत्त्ववान् प्रतिवर्ष षण्मासावधिसमस्तजन्तुजाताभयदान -प्रदानदानशौण्डीर . -श्रीशत्रुञ्जयोज्जयन्तकादिकतीर्थकरमुक्तियुक्ति प्रवीर (श्रेष्ठ इत्यनेकार्थनाममालायां) जीजीआख्यदण्डादि विषमभूमिभञ्जनसीर कलिकालत्रिकालवित्समानामानमहिम -तपा - गच्छाधिराज -भट्टारकपुरन्दर भट्टारकश्री श्री “हीरविजयसूरीश्वरपट्टालकारहार
भट्टारकश्री વિનયન [પાછલાલત - પ્રશ્નોત્તર - સંઘ तत्पट्टपूर्वशिखरिशिखरसहस्रकिरणायमानाचार्यश्रीविजयदेवसूरीणामनुशिष्ट्या
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૭૩
महारकश्रीहीरविजयसूरीन्द्रशिष्य - १ तर्कभाषावार्तिक -काव्यकल्पलता - मकरन्द २ - स्याद्वादभाषासूत्र ३ - तदवत्ति ४ - काव्यकल्पलतावृत्त्यादि ५ ग्रन्थनिष्पादकपण्डितशुभविजयगणिसंगृहीते प्रश्नोत्तरत्नाकरापरनाम्नि श्रावककृतप्रश्नाख्यश्चतुर्थोल्लासः सम्पूर्णः॥
આ સેનપન્ન ગ્રન્થનો ગુજરાતી ભાષા પર્યાય અનુયોગાચાર્ય ૫. શ્રી મણિવિન્યજી ગણિવરના શિષ્યાગ્રણી આચાર્યશ્રી વિશ્વકુમુદસૂરિએ મહેસાણા નગરે વિક્રમ સંવત ૧૯૯૫ના મહા સુદ પાંચમે સંપૂર્ણ કર્યો
સમાતો સેન-સાર-સંગ્રહો પ્રન્થઃ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજ લલિતશેખરસૂરિ મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાદવ શ્રીમદ્વિજય રાજશેખરસૂરિ વડે સંપાદિત આ ગ્રંથનું મુંબઈ-મુલુંડના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે વિ.સં. ૨૦૪૯માં પુન: પ્રકાશન કર્યું.
Page #361
--------------------------------------------------------------------------
________________
૧ શ્રી અજિતનાથ ચરિત્ર
૨ અનુયોગ દ્વાર ચૂર્ણિ ૩ અનુયોગ દ્વાર ટીકા ૪ અનેકાર્થ સૂત્ર વૃત્તિ ૫ અન્તર્વોચ્ય
૬ આચાર દિનકર
૭ આચાર પ્રકલ્પ
૮ આચાર પ્રદીપ
૯ આચારાંગ ટીકા
૧૦ આચારાંગ નિર્યુક્તિ
૧૧ આરાધના પતાકા
૧૨ આરાધના સૂત્ર
૧૩ આવશ્યક ચૂર્ણિ ૧૪ આવશ્યક ટીપ્પણ
૧૫ આવશ્યક નિર્યુક્તિ ૧૬ આવશ્યક બાર હજારી
૧૭ આવશ્યક બૃહદ્ વૃત્તિ ૧૮ આવશ્યક મલયગિરિ ટીકા
સાક્ષીભૂત ગ્રંથોનાં નામો
૧૯ આવશ્યક વીર ચરિત્રાદિ ૨૦ આવશ્યક વૃત્તિ ૨૧ આવશ્યક હારીભદ્રીય
૨૨ ઉત્તમ ચરિત્ર
૨૩ ઉત્તરાધ્યયન વૃત્તિ
૨૪ ઉત્તરાધ્યયન ૧૪ હજારી ટીકા
૨૫ ઉપદેશ તરંગિણી
૨૬ ઉપદેશ પદ ૨૭ ઉપદેશમાલા ટીકા ૨૮ ઉપદેશ રત્નાકર
૨૭૪
પરિશિષ્ટ
૨૯ ઉપદેશ રસાલ ૩૦ ઉપદેશ સમતિકા
૩૧ ઉપાસક દાંગ
૩૨ ઉમાસ્વાતિ વાચક પ્રઘોષ ૩૩ ઉવવાઈ સૂત્ર
૩૪ ઋષભદેવ ચરિત્ર હૈમ
૩૫ ઋષભદેવ ચરિત્ર (વર્ધમાન સૂરિકૃત)
૩૬ ઋષિદત્તા કથાદિ
૩૭ ઋષિમંડલ વૃત્તિ ૩૮ ઓધ નિર્યુક્તિ
૩૯ કથાનક કોશ (જિનેશ્વરસૂરિ) ૪૦ કથાવળી પ્રથમખંડ
૪૧ કર્મગ્રંથ વૃત્તિ
૪૨ કલ્પ કિરણાવલી ટીકા
૪૩ કલ્પ ચૂર્ણિ ૪૪ કલ્પ વૃત્તિ
૪૫ કલ્પ સ્થવિરાવલી
૪૬ કલ્પ સૂત્ર
૪૭ કલ્પ સૂત્ર અવસૂરિ
૪૮ કલ્યાણક સ્તોત્ર ટીકા ૪૯ કાલ સમતિ ટીકા ૫૦ કાલિકાચાર્ય કથા (સંસ્કૃત)
૫૧ ગચ્છાચાર પયગ્નો
૫૨ ગુણસ્થાનક મારોહ
૫૩ ગુર્વાવલી (મુનિસુંદર સૂરિકૃત) ૫૪ ચઉસરણ પયન્નો
૫૫ ચન્દ્રપ્રભ ચરિત્ર ૫૬ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ ટીકા
Page #362
--------------------------------------------------------------------------
________________
૫૭ ચોથો કર્મગ્રંથ ૫૮ છુટા પાના ૫૯ જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ ૬૦ જંબૂદ્દીપ સમાસ ૬૧ જંબુદ્રીપ સંગ્રહણી ૬૨ જ્યોતિષ દંડક
૬૩ જીત કલ્પ ટીકા
૬૪ જીત વ્યવહાર
૬૫ જીર્ણ ચરિત્રાદિ ૬૬ જીવ સમાસ વૃત્તિ
૬૭ જીવાભિગમ વૃત્તિ
૬૮ શાતાધર્મ કથા
૬૯ ઠાણાંગ સૂત્ર ૭૦ તત્ત્વાર્થ ભાષ્ય વૃત્તિ ૭૧ તત્ત્વાર્થ સૂત્ર ૭૨ તીર્થ કલ્પ
૭૩ દશવૈકાલિક ચૂલિકા ૭૪ દશવૈકાલિક ચૂર્ણિ ૭૫ દશવૈકાલિક બૃહદ્વ્રુત્તિ
૭૬ દશાશ્રુતસ્કંધ
૭૭ દ્વાદશ જલ્પ ૭૮ ધાસમતિ
૭૯ દિનનૃત્ય વૃત્તિ ૮૦ દિનચર્યાં
૨૭૫
૮૧ દીપાલિકા કલ્પ (ધર્મઘોષ સૂરિકૃત) ૮૨ દીવાલિ કલ્પ
૮૩ દીવાલિ કલ્પ (જિનપતિ સૂરિ) ૮૪ દીવાલિ કલ્પ(પ્રાકૃત) ૮૫ દુષમાકાળ સંઘ સ્તોત્ર ૮૬ દૂધમગંડિકા (ભટ્ટારક ધર્મઘોષ સૂરિત) ૮૭ દેવેન્દ્ર નરકેન્દ્ર સૂત્ર વૃત્તિ
૮૮ દોઘટ્ટી ટીકા
૮૯ ધર્મરત્નપ્રકરણવૃત્તિ (દેવેન્દ્ર સૂરિષ્કૃત) ૯૦ નન્દિ અધ્યયન ટીકાસૂત્ર
૯૧ નન્દિસૂત્ર ૯૨ નન્દિ સૂત્ર ટીકા
૯૩ નવ તત્ત્વ પ્રકરણ
૯૪ નવ તત્ત્વ મહાચૂર્ણિ
૯૫ નમસ્કાર સ્તવ (જિનકીર્તિ સૂરિષ્કૃત)
૯૬ નામમાળા
૯૭ નિશીથ ચૂર્ણિ
૯૮ નિશીથ ભાષ્ય
૯૯ નિશીથ સૂત્ર
૧૮૦ નેમિ ચરિત્રાદિ હૈમીય
૧૦૧ પક્ષી સૂત્ર બૃહદ્ વૃત્તિ
૧૦૨ પંચ નિગ્રંથી
૧૦૩ પંચ નિગ્રંથી અવસૂરિ
૧૦૪ પંચ વસ્તુ ટીકા ૧૦૫ પંચ સંગ્રહ
૧૦૬ પંચસૂત્રી બૃહદ્ વૃત્તિ
૧૦૭ પંચાશક ટીકા
૧૦૮ પંચાશક ચૂર્ણિ ૧૦૯ પટ્ટાવલી (ધર્મસાગરી)
૧૧૦ પદ્મ ચરિત્ર
૧૧૧ પદ્મ ચરિત્ર હૈમીય
૧૧૨ પદ્માનંદ કાવ્ય
૧૧૩ પરિશિષ્ટ પર્વ
૧૧૪ પ્રતિક્રમણ ગર્ભ હેતુ ૧૧૫ પ્રતિક્રમણ ગર્ભ હેતુ (બાળબોધ)
૧૧૬ પ્રત્યાખ્યાન પયજ્ઞો
૧૧૭ પ્રવચન સારોબાર વૃત્તિ ૧૧૮ પ્રશમરતિ
Page #363
--------------------------------------------------------------------------
________________
૧૧૯ પ્રશ્નોત્તર ગ્રંથ
૧૨૦ પ્રશ્નોત્તર સમુચ્ચય ૧૨૧ પ્રજ્ઞાપના વૃત્તિ ૧૨૨ પાંડવ ચરિત્ર
૧૨૩ પારાશર સ્મૃતિ આદિ
૧૨૪ પાર્શ્વનાથ ચરિત્રાદિ
૧૨૫ પાક્ષિક સૂત્ર ટીકા ૧૨૬ પિંડ વિશુદ્ધિ ૧૨૭ પિંડ નિયુક્તિ ૧૨૮ પિંડ વિશુદ્ધિ
૧૨૯ પુષ્પમાળા વૃત્તિ
૧૩૦ પૃથ્વી ચન્દ્ર ચરિત્ર ૧૩૧ પૌષધ વિધિ પ્રકરણ
૧૩૨ બૃહત્કલ્પ ભાષ્ય ૧૩૩ બૃહત્કલ્પ વૃત્તિ ૧૩૪ બૃહત્ક્ષત્ર સમાસ ટીકા ૧૩૫ ભગવતી ટીકા
૧૩૬ ભરહેસર બાહુબલી ટીકા
૧૩૭ ભવ ભાવના વૃત્તિ ૧૩૮ ભાષ્ય ગાથા અવચૂર્ણિ ૧૩૯ ભોજ ચરિત્ર
૧૪૦ મંડલ પ્રકરણ
૧૪૧ મરણ સમાધિ પયન્નો ૧૪૨ મહા નિશીથ
૧૪૩ મહા પચ્ચક્ખાણ પયન્નો
૧૪૪ મહાભાષ્ય
૧૪૫ યતિ દિન ચર્યા
૧૪૬ યોગ વિધિ
૧૪૭ યોગશાસ્ત્ર વૃત્તિ
૧૪૮ રાયપસેણીય ટીકા ૧૪૯ લઘુ ક્ષેત્ર સમાસ વૃત્તિ
૨૭૬
૧૫૦ લબ્ધિ સ્તોત્ર ૧૫૧ લિંગાનુશાસન વિવરણ ૧૫૨ વંદન નિર્યુક્તિ
૧૫૩ વંદારુ વૃત્તિ ૧૫૪ વસુદેવ હિંડિ
૧૫૫ વ્યવહાર વૃત્તિ
૧૫૬ વ્યવહાર સૂત્ર ટીકા
૧૫૭ વાસુપૂજ્ય ચરિત્ર ૧૫૮ વિચાર સમતિકા ટીકા ૧૫૯ વિચારામૃત સંગ્રહ ૧૬૦ વિજયચન્દ્ર કેવલિ ચરિત્ર ૧૬૧ વીતરાગ સ્તવ ટીકા ૧૬૨ વિપાક ટીકા
૧૬૩ વિરંજન્ય ક્ષેત્રે સમાસ ટીકા ૧૬૪ વિવેક વિલાસ
૧૬૫ વિશેષાવશ્યક ટીકા
૧૬૬ વિહરમાન જિન એકવિંશતિ સ્થાનક ૧૬૭ વીર ચરિત્ર હૈમ
૧૬૮ વૃદ્ધ શત્રુંજય માહાત્મ્ય
૧૬૯ વેશ્મરત્ન શાંતિનાથ ચારિત્ર
૧૭૦ શાકટાયન મત
૧૭૧ શાન્તિનાથ ચરિત્ર
૧૭૨ શાન્તિનાથ ચરિત્ર (અજીતસિંહ કૃત) ૧૭૩ શ્રાદ્ધ દિન મૃત્ય
૧૭૪ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર ચૂર્ણિ
૧૭૫ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ૧૭૬ શ્રાદ્ધ વિધિ ટીકા
૧૭૭ શ્રાદ્ધ વિધિ વિનિશ્ચય
૧૭૮ શીલ ભાવના સૂત્ર ટીકા ૧૭૯ સંગ્રહણી
૧૮૦ સંગ્રહણી (જીનભદ્રગણિક્ષમાશ્રમણ)
Page #364
--------------------------------------------------------------------------
________________
૧૮૧ સંઘાચાર વૃત્તિ ૧૮૨ સંદેહ દોલાવલી ૧૮૩ સપ્તતિ શત સ્થાન
૧૮૪ સમય સાર સૂત્ર વૃત્તિ ૧૮૫ સમ્યક્ત્વ રહસ્ય ટીકા ૧૮૬ સમવસરણ અવસૂરિ
૧૮૭ સમવસરણ સ્તોત્ર ૧૮૮ સમવાયાંગ સૂત્ર ૧૮૯ સ્તોત્ર
૨૭૭
૧૯૦ સામાચારી
૧૯૧ સામાચારી અવચૂર્ણિ (ભાવદેવસૂરિ કૃત) ૧૯૨ સિદ્ધ પંચાશિકાદિ
૧૯૩ સિદ્ધાન્ત વિષમ પદ પર્યાય
૧૯૪ સુપાર્શ્વનાથ ચરિત્ર
૧૯૫ સૂયગડાંગ દીપિકા ૧૯૬ સૂયગડાંગ સૂત્ર ૧૯૭ હીર પ્રશ્ન
૧૯૮ હૈમ વ્યાકરણ
Page #365
--------------------------------------------------------------------------
Page #366
--------------------------------------------------------------------------
________________ જયંત પ્રિન્ટરી, મુંબઇ-૨. ફોન: 2052982 - 2050193