________________
-
૨૦૮ છે, તે વંદાય? કે નહિ? ઉત્તર:-તે પ્રતિમા એકાંતમાં કોઈ ન હોય, તે વખતે વંદાય છે. પણ
સમુદાયમાં વંદન કરનારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિનો વિચાર કરીને દિગંબર
વિગેરેના મતને પુષ્ટિ ન થાય, તેમ કરવું ૩-૭૮૮ પ: અઠાવીસું અને પાંતરીનું મૂલવિધિએ વહન કરતાં કેટલા દિવસ લાગે?
તેમજ તે બે ઉપધાનથી કેટલા દિવસ ઓછા હોય, ને નીકળી શકાય? ઉત્તર:-મૂળવિધિએ-તે બે ઉપધાન કરવામાં દિવસોનું ન્યૂનપણું કે અધિકપણું
જાયું નથી. તેમજ તે બે ઉપધાનમાંથી મહાન કારણ આવી પડયું ન હોય તો તપ પૂરો થઈ ગયા પછી નીકળી જતા જોવામાં આવે છે,
પરંતુ દિવસની સંખ્યા જાણવામાં નથી. ૩-૭૮૯ ખ: તીર્થમાં જે નાળિયેર દ્રવ્ય માન્યું હોય, તેજ મૂકાય કે ? બીજું પણ
મૂકાય? ઉત્તર:-શંખેશ્વર વિગેરે તીર્થમાં મૂળ વિધિએ જે દ્રવ્ય જ માન્યું હોય,
તે જ મૂાય છે, કારણે તો જેમ દેવું ન રહે, તેમ કરવું. ૩-૭0ા પ્રશ્ન: “નીત સમિહિર રાસf વિડિr પર: "આ આયંગાથામાં
શાસન શબ્દ કરી ગામ જાણવું ? કે કોઈ બીજો પદાર્થ જાણવો? તેમજ આ બાબત કયા મૂળ ગ્રંથમાં છે ? તે રૂડી રીતે પ્રસાદી
કરશો. ઉત્તર:-અનેકાર્થસૂત્ર ટીકામાં શાસન શબ્દના પાંચ અર્થો બતાવ્યા છે. તેમાં
એક અર્થ રાજાએ આપવા યોગ્ય ભૂમિ એવો કર્યો છે. ગામ છે. તે રાજાએ આપવા લાયક ભૂમિનો એક ભાગ છે. તેથી શાસન શબ્દ કરી અહીં ગામ અર્થ કહેવાય છે. તેને મળતો અર્થ દાનકુલ શબ્દાર્થમાં બતાવેલ છે, તેમજ આ સવિસ્તર અર્થ હારિભદ્રીય આવશ્યકટીકા વિગેરેમાં કહ્યો છે. ૩-૭૮ના
પડિંત શ્રી સોમવિમલગણિત પ્રશ્નોત્તરો પ્રજ: તીર્થકરના જન્મ પછી દેવો કેટલા પ્રમાણવાળી રત્નાદિકની વૃષ્ટિ કરે
છે? ઉત્તર:-૩ને ગર કોરિગાગારિ જે વેલો સવથોf
बत्तीसंहिरण्णकोडीओ बत्तीसं सुवण्णकोडीओ बत्तीसं नंदासणाई बत्तीसं भदासणाई भगवतो तित्थकरस्स जम्मण-भवर्णमि साहरइ.
ભદેવ અરિહંત કોશલિક જગ્ગા થાવત રહે છે, તે વાર પછી