SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪. પક્ષ: ગાય વિગેરે જીવને છોડાવવાને માટે દ્રવ્યલિંગીનું દ્રવ્ય કામ આવી શકે? કે નહિ? ઉત્તર:-જ્ઞાન વિગેરે સંબંધી તે દ્રવ્ય ન હોય, તો કામ આવી શકે છે. નિષેધ જાણવામાં નથી. ૩-૮૧૭ પ્રશ્ન: વિશાલા નગરીમાં શ્રીમુનિસુવ્રતસ્વામીના સૂપને પડાવનાર જે કુલવાલક મુનિ તે ભવ્ય છે? કે અભવ્ય? ઉત્તર:- આ ચોવીશીમાં ૭ અભવ્યો કહ્યા છે, તેથી કુલવાલક ભવ્ય સંભવે છે. પરંતુ વ્યવહારથી ભારેકમ લાગે છે. નિશ્ચયથી તો કેવળી ભગવંત જાણે.. ૩-૪૬૯-૮૧૮ll મ: યવન, માછીમાર વિગેરે શ્રાવકો બન્યા હોય, તેઓને તીર્થંકરની પ્રતિમા પૂજવામાં લાભ થાય? કે નહિ? ઉત્તર:-જો શરીર અને વસ્ત્ર વિગેરેનું પવિત્રપણું હોય તો, પ્રતિમાપૂજનમાં નિષેધ જાણેલો નથી, પરંતુ તેઓને પૂજન કરવામાં લાભ જ થાય, એમ જાણેલ છે. ૩-૮૧૯ ખમ: શિષ્ય બરાબર ચારિત્ર પાળે નહિ, તો તેનું દૂષણ ગુરુને લાગે? કે નહિ? ઉત્તર:- જો ગુરુ મોહથી શિષ્યને નિવારે નહિ, તો ગુરુને તે પાપ લાગે છે, અને જે પાપથી રોકવા મહેનત કરતા હોય તો ગુરને પાપ લાગતું નથી. ૩-૮૨૦ાા પ્રશ્ન: સર્વસંસારીજીવો મરણ પામી પરલોકમાં જતાં સિદ્ધશિલાને ફરસે? કે નહિ ? ઉત્તર-પરલોકજતાં સર્વજીવો સિદ્ધશિલાને ફરસે, તેવું જાણું નથી. કેમકે-શાસ્ત્રમાં બે પ્રકારની પરલોક સંબંધી ગતિ કહી છે. એક ઋજુ, અને બીજી વક. તેમાં શુ એટલે સરગતિ અને વિક એટલે વાંકગતિ કરી છે. ૩-૮૨૧ : ચકીને તિમિસા ગુફાનું બારણું ઉઘાડતાં અગ્નિજ્વાળા નીકળે કે નહિ? જે ન નીકળે તો કોણિકને કેમ નીકળી હતી? ઉત્તર:-બૂઢીપપન્નત્તિ વિગેરે શાસ્ત્રમાં કહ્યું છે કે-ચકવતનો સેનાપતિ પુરુષ બારણાં ઉઘાડે છે, જ્વાલા નીકળતી નથી.” અને “કોણિક તો બારણું
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy