SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ ઉત્તર:–ગચ્છનાયક પાસેની દીક્ષા વખતે તે કાઉસ્સગ્ગ ભૂલી જવાયો હોય, તો ફેર ગચ્છનાયક પાસે દીક્ષા ક્યા વિના યોગની ક્રિયા અને વડી દીક્ષા કરવી સુઝે નહિ.ર-૨૧ના પ્રશ્ન: વહોરેલા પાત્રા કરી લેપ્યા હોય, તો ચોમાસામાં વાપરવા કલ્પે? કે નહિ? ઉત્તર:-પ્રથમ વહોરેલા ફરી લેપેલા પાત્રા ચોમાસામાં વાપરવા કહ્યું છે. ર-૨૧૧ પ્રશ્ન: શય્યાતરના ઘરનો આહાર લીધો હોય, તેને આયંબિલનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તો તે આહાર વાપરવાવાળાને પણ અપાય? કે નહિ? ઉત્તર:-ગ્રંથમાં શય્યાતર પિંડ ભોગે સામાન્યથી આયંબિલ કહ્યું છે, પરંતુ હમણાં તો પરંપરાએ તેના ગ્રાહકને આયંબિલ અપાય છે. ર-૨૧૨ાા પ્રશ્ન: વસતિમાલિક દેવલોક થઇ ગયો હોય, તો કોણ શય્યાતર ગણાય? ઉત્તર:-વસતિનો માલિક થઇને જે સાચવે, તે શય્યાતર થાય. ર-૨૧૩ પ્રશ્ન: ઉપાશ્રયમાં જેણે વળીઓ થાંભલા, ચંદરવા, મૂક્યા હોય, તે શય્યાતર ગણાય? કે ભૂમિનો માલિક શય્યાતર ગણાય? ઉત્તર:-શાસ્ત્ર મુજબ બધા શયાર ગણાય, પણ હાલ તો શ્રાવકોએ જેટલાં શય્યાતર કરવાનાં નામ લખ્યા હોય, તે કરાય છે.પાર-૨૧૪ પ્રશ્ન: કોઈએ ઉપાશ્રય નિમિત્તે ધન ખર, તેને ચાર પુત્રો હોય, તે સ્વર્ગવાસ પામ્યો, અને પુત્રો જુદા પડયા, તો તે બધા શયાતર થાય? કે તેમાંથી એક અધ્યાતર થાય? ઉત્તર:–જેટલા તેના માલિક હોય, તે બધા શય્યાતર થાય. ર-૨૧૫ા પ્રશ્ન: “પાંસરુ” એટલે તાંબાના વાસણમાં નાંખેલું દુધ ખાવામાં દોષ છે? કે નહિ? ઉત્તર:-લોકમાં દોષ સંભળાય છે, પણ આપણા ગ્રંથ અનુસાર નથી. ઘર-૨૧૬ પ્રશ્ન: છઠ્ઠ કરવાની શક્તિ ન હોય, તો પાંચમનો ઉપવાસ પાંચમે કરાય? કે સંવચ્છરીની ચોથમાં કરાય? ઉત્તર:-શક્તિના અભાવમાં પર્યુષણાની ચોથે ઉપવાસ કરવાથી સરે છે. કેમકે-શ્રીહીરવિજય સૂરીશ્વરે પ્રસાદી કરેલ પ્રશ્ન સમુચ્ચય ગ્રંથમાં તે જ પ્રમાણે કહેલ છે. આર-૨૧છા
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy