SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર:-જે કે મુલેદ અંતે-“શરીર ઉત્સધાંગુલ બનાવાય” એમ કહ્યું છે. તો પણ તે વાત પ્રાયિક (અચોક્કસ) સંભવે છે. તેથી કોઈ પ્રકારની અસંગતિ થતી નથી. નહિંતર તો, ભૂમિ ઉપર રહીને મેરુ પર્વતની મેચને આંગળીના અગ્રભાગથી અડકવાનો અસંભવ થાય બીજા. જે એકાન્તથી શરીરનું માન જોધાંગલથી લેવાતું હોય, તો પન્નવણા વિગેરે સૂત્રમાં કહેલ બાર યોજન પ્રમાણવાળો આસાલિઓ જીવ મહાવિદેહ ત્ર વિગેરેના ચક્વતીઓના પ્રમાણાંગુલથી બારયોજનના લશ્કરના પડાવનો નાશ કરનારો કેમ બને? અથવા “પહેલા દેવલોકે ગયેલા અને લાખયોજન વૈકિયશરીરવાળા ચમરે એક પગલું પwવર વેદિકામાં મૂક્યું. અને બીજું * પગલું સુધર્માસભામાં મૂક્યું.” ઈત્યાદિક વાત ભગવતીજી વિગેરેમાં કહી છે, કેવી રીતે સંભવે?ર-૧૪પા પ્રશ્ન: દહીંના વલોણાનો ઘોળ વો ગાળ્યો હોય, તો વિગઈ ગણાય કે નિવિયાતો ગણાય? ઉત્તર:-વલોણાનો ઘોળ વસે ગાળ્યો હોય; અથવા મીઠું નાખ્યું હોય, તો નિવિયાતો ગણાય. અને તેવો ન હોય, તો વિગઈ કહેવાય. ર-૧૪૬ પ્રશ્ન: ચવતીની ચંદન ઘસનારી દાસી હોય? કે સ્ત્રી હોય? તથા ભગવતીસૂત્રના ૧૯ મા શતકમાં ત્રીજા ઉદેશામાં નડોનાલમા પુદ્ધવિયં “લાખના ગોળા સમાન પૃથ્વીકાય” એવું વાક્ય કહેલું છે. અને આચારાંગટીકામાં પહેલા અધ્યયનના બીજા ઉદેશામાં વેદનાહારમાં ગામનવ-ને રિ-પૃથ્વી-નોનવેએ-વિંતિવાન વિંધ્યાત્ લીલા આંબળા પ્રમાણ સચિત્ત પૃથ્વીકાયનો ગોળો એકવીસ વખત પીસે (તોપણ અચિત્ત થાય નહિ.) એમ કહેલું છે. આ બેમાં ભેદ છે? કે નહિ? ઉત્તર: ભગવતીજીમાં મહાબલના અધિકારમાં અહેવાણાપેલો “આઠ પીસનારી” ઈત્યાદિક કહ્યું છે, માટે તે મુજબ દાસી જાણવી. તથા લીલું આમળું અને જતુગલક આ બેનો એક જ અર્થ સંભવે છે.ર-૧૪ા MA: केवली गं भंते अस्सिं समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं ના હિત્તા રિતિ આ આલાવો ભગવતીજીમાં છે, અને આચારાંગ ટીકામાં બીજા અધ્યયનના પ્રથમ ઉદ્યસામાં ભગવતીજી કરતાં પાઠભેદવાળો છે, તેથી તે પણ આલાવો કેવી રીતે સંગત થાય? સેિન પ્રશ્ન-૬]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy