SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ ઉત્તર:-માનુષોત્તર સન્મુખ જતી નદીનું પાણી પુષ્કરવાર સમુદ્રમાં વિસામો લે છે, એમ ઠાણાંગ વિગેરેની ટીકામાં બતાવ્યું છે. ૩-૬૧૨ : અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવતી વખતે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા શ્રાવકો પવિત્ર થઈ ઉભા રહી શકે? ઉત્તર:–જાન્યથી આઠ અને ઉત્કૃષ્ટથી ઈચ્છા મુજબ. ૩-૬૧૩ પ્રશ્ન: જિનાલય વિગેરેમાં અષ્ટોત્તરી સ્નાત્ર ભણાતું હોય, ત્યારે શ્રાવિકાઓ જેવા, ગાવા અને દર્શન માટે આવે? કે નહિ? ઉત્તર:–ગાવા વિગેરે માટે શ્રાવિકાઓ આવે છે, કેમકે-અષ્ટોત્તરી વિધિમાં તેમ લખેલ છે. ૩૬૧૪ પ્રશ્ન: કોઈ શ્રાવકને બાર વત સંબંધી ચીપદી વિગેરે જેડકળા કરીને આપી હોય, તેની અંદર પ્રથમવત વિગેરે અધિકારવિશેષમાં ઉપધિ મુહપત્તિ પડિલેહ્યા બાદ સક્ઝાય કરતી વખતે કોઈને પણ બોલવાને ઘે? કે નહિ? ઉત્તર:-પડિલેહણ-સ્વાધ્યાયના સમયે પાંચ ગાથા વિગેરે બોલવાને કહ્યું છે. ૩-૬૧૫ા. ધ: ચંપા વિગેરેના કુલથી વાસિત કરેલું પાણી સકલ લીલોતરીના પચ્ચકખાણવાળા શ્રાવકને પીવું કલ્પે? કે નહિ? ઉત્તર-પચ્ચખાણવાળાને તે પાણી પીવું કહ્યું છે. ૩-૬૧૬ો. પ્રશ્ન:ચૌમાસીની અઠ્ઠાઈ ચૌદશ સુધી ગણવી કે પુનમ સુધી ગણવી? ઉત્તર: ચૌમાસીની અફાઈ હમણાં ચૌદશ સુધી ગણાય છે. અને પૂનમ તો પર્વ તિથિ તરીકે આરાધવી જ જોઈએ..૩-૬૧૭ પ્રઃ ચૈત્ર-આસો માસની અઠ્ઠાઈમાં પૂનમ ગણાય કે નહિ? ઉત્તર-તે બન્નેય અઠ્ઠાઈમાં પૂનમ ગણાય છે. ૩-૬૧૮ ya: a ચૂડલો યુથ કદિ મિટ્ટા इल्ली मंकुण जुआ खुडही जूआ य गद्दहिया ॥१॥ આરાધન પતાકાની ગાથામાં ચુડેલીને તેઈદ્રિયમાં કહી છે, અને જીવ વિચારમાં માફવા પદે કરી ચુડેલ અર્થ બેઈંદ્રિયની ગાથામાં કરાય
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy