________________
૯૨
પ્રશ્ન: બ્રહ્મા દેવલોકથી ઉપર સદ્-ષ્ટિ દેવો વધારે છે? કે મિથ્યાદષ્ટિ વધારે છે?
ઉત્તર :— યુક્તિએ વિચાર કરતાં બ્રહ્મદેવલોકથી ઉપરના દેવલોકમાં, મિથ્યાદષ્ટિ દેવો કરતાં, સમ્યગ્દષ્ટિ દેવો વધારે સંભવે છે. ૨-૩૪૮॥
પ્રશ્ન: શ્રાદ્ધવિધિ ટીકામાં પ્રભુપ્રતિમાને સૃષ્ટિના ક્રમે નવે અંગે તિલક કરવાનું કહ્યું છે, તેમાં પહેલું ડાબા પગે કરાય ? કે જમણા પગે?
ઉત્તર :— પૂજા અવસરે જિનપ્રતિમાને કરાતાં તિલકો જમણા પગથી માંડીને અંગરચના મુજબ કરવા. ૫૨-૩૪૯લા
॥ इतिश्री सकलसूरि - पुरन्दर - परमगुरु- गच्छाधिराज भट्टारक श्री - विजयसेनसूरि-प्रसादीकृत प्रश्नोत्तर - संग्रहे श्री हीरविजयसूरिशिष्य - पण्डित - शुभविजयगणिविरचिते द्वितीय उल्लासः सम्पूर्णः ॥