SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૮ ૯૧૯ ૯૨૦ ૯૨૧ ૯૨૨ ૯૨૩ ૯૨૪ ૯૨૫ ૯૨૬ ૯૨૭ ૯૨૮ ૯૨૯ ૯૩૦ ૯૩૧ ૯૩૨ ૯૩૩ ૯૩૪ ૯૩૫ ૯૩૬ ૯૩૭ આઠમી વિગેરે પરિમામાં આરંભ કરાય કે નહિ ? દિગ્દત અને દેશાવગાશિક આ બે વ્રતો કેમ કહ્યા તેનો શાસ્ત્રીય ખુલાસો અને યુક્તિ ગડુ મે દુખ પમાઓ આ ગાથા ઉચ્ચરી સૂઈ રહ્યા હોય અને જાગી જવાથી સંસારી કાર્ય કર્યું, તો ફેર તે ગાથા ઉચ્ચરવી પડે કે નહિ ? કાચા ચીભડા કાકડી વિગેરે બીયા કાઢી નાખ્યા પછી બે ઘડીએ અચિત્ત થાય કે નહિ ? આગળ પાછળ પૂજા કરી હોય, તો તે ત્રિકાલ પૂજા કહેવાય કે નહિ ? રાત્રિએ મંદિરમાં ગીત-ગાન કરાય કે નહિ ? જન્મ-મરણભૂતકમાં પ્રભુપૂજા ક્યારે કરી શકે? પૂજાના અવસરે કપાળે ચાંદલો કરાય કે નહિ ? શ્રાવકે બનાવેલ સ્તુતિ-સ્તોત્રો મંડળીમાં કહેવાય કે નહિ ? દુવિહારમાં લિંબુના પટવાળો અજમો વપરાય કે નહિ? દશે ક્ષેત્રોમાં છએ અઠ્ઠાઈયો શાશ્વત હોય કે નહિ ? ખસખસનો ડોડવો બહુબીજ ગણાય કે નહિ ? કોઈ નવકારશીનું પચ્ચક્ખાણ સાંજે પારે, તો અધિક ફળ મળે કે નહિ ? પોસાતી શ્રાવક ચૈત્યવંદનમાં ઉવસગ્ગહર સ્તોત્ર કહી શકે કે નહિ ? નવકારશી પચ્ચક્ખાણની બે ઘડી ક્યાંથી ગણાય? વૈતાઢ્ય પાસે ૭૨ બીલો ક્યા ઠેકાણે છે? સિંધવ હરડે પીપર દ્રાક્ષ વિગેરે દૂરથી આવેલ પ્રાસુક થાય કે નહિ ? પારણે અતરપારણે એકાસણું કરી છઠ્ઠ કરેતો બે ચોથ ભક્ત ગણાય કે નહિ ? આઠમી પડિમાવહક શ્રાવક બીજાઓને ભોજન પીરસી શકે કે નહિ ? પૂજા માટે માળી પાસેથી કુલ લેતાં જે નફો કર્યો, તે કયું દ્રવ્ય ગણાય? ૭૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૩૯ ૨૪૦ ૨૪૦ ૨૪૦ ૨૪૦ ૨૪૦ ૨૪૦ ૨૪૧ ૨૪૧ ૨૪૧ ૨૪૧ ૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૩
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy