Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 324
________________ ૨૩૭ ઉત્તર:–આમાં એકાનપણું નથી. જે તપ અને સ્વાધ્યાય વિગેરેથી કર્મની નિર્જરી થઈ ગઈ હોય, તો તે ચૂકાવ્યા વિના છૂટી શકે છે, એટલે મોલમાં પહોંચી શકે છે. અને કર્મનિર્જરા ન કરી હોય, તો તે લેણું દેણું આપવું પડે છે, પછી છૂટી શકે છે.u૪-૯૧૩ . પ્રશ્ન: ચક્વત કેટલા કાળે મોલમાં જાય? ઉત્તર:–જઘન્યથી તે ભવમાં જ મુક્ત થાય અને ઉત્કૃષ્ટથી તો કિચિતુ. ન્યૂન અર્ધપુદગલ પરાવર્ત કાલે પણ મોક્ષમાં જાય છે..૪-૯૧૪ પ્રશ્ન: મેથી આયંબિલમાં કલ્પે? કે નહિ? ઉત્તર:-નિષેધ નથી, એટલે ન ધે, તેમ જાયું નથી. કેમકે-મેથી વિદલ છે, વિદલ તો કહ્યું છે..૪-૯૧૫ પર વાર્ષિક તપ કેટલા કાળે પૂર્ણ થાય? ઉત્તર:–આ આલોયણા તપ ૧૮૦ ઉપવાસનો, એક વર્ષમાં પૂર્ણ થાય છે, અને તે તપ ઉપવાસ આયંબિલ અને એકાસણાની રીતે કરાય છે. પણ એકાન્તર ઉપવાસ કરવા ન જોઈએ. વળી તિથિની હાનિ-વૃદ્ધિમાં ઉપવાસ તથા એકાસણું કરવું પણ આયંબિલ આવે નહિ, તેથી પર્વ દિવસમાં ઉપવાસ જ આવે તેથી ૧૨૦ ઉપવાસ થાય છે. તેમજ ૧૨૦ આયંબિલ થાય, તેના ૬૦ ઉપવાસ થાય છે. આ રીતે ૧૮૦ ઉપવાસોએ વાર્ષિક તપ પૂર્ણ થાય છે. એકાસણા તો અધિક છે, તેથી બેસણા કરે, તો પણ તપ પૂર્ણ થાય છે.૪-૯૧૬ પ્રશ્ન: પડિમા તપ વહન કરનાર શ્રાવક યાત્રાદિ કરવા વહાણમાં બેસીને જઈ શકે? કે નહિ? ઉત્તર:-વહાણમાં બેસીને પરિમા ધારીને યાત્રાદિક માટે જવાય નહિ, પણ ઘોડા વિગેરે ઉપર બેસીને તો જઈ શકાય છે.૪-૯૧૭ના પ્રશ્ન: આઠમી વિગેરે પડિમા વહન કરતા હોય, તેમાં આરંભ કરાય? કે નહિ? ઉત્તર-આઠમી પરિમામાં આઠ માસ સુધી કયાએ આરંભ કરાય નહિ, આ પ્રમાણે નવમી પરિમામાં નવ માસ સુધી ન કરાય, અને દશમી પરિમામાં દશ માસ સુધી પોતાના માટે બનાવેલ આહાર-પાણી વિગેરે વસ્તુ ક્યું નહિ. પરને માટે બનાવેલ હોય, તે ધે છે..૪-૯૧૮.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366