________________
૨૪૭
दक्खिन्न-दयालुतं, पिअभासित्ताइ- विविहगुणनिवह શિવમહાપt , સM અણુ બકરાર?? इस परकय-सुकयाणं, बहूणमणुमोअणा कया एवं। સાનિયા-નિવાર, રાજ સારા अहवा सचिअ वीअराय-वयणाणुसारि जं सुकर्ड। कालत्तएवि तिविहं, अणुमोएमो तयं सर्व ॥१॥
અર્થ- જિનેશ્વરોના જન્માદિ ઉત્સવોં કરવા, તથા મહાઋષિઓના પારણામાં દિવ્ય પ્રકટાવવા, અને જિનશાસનની ભક્તિ કરવી વિગેરે દેવોનાં જે કાર્યો છે. તેની હું અનુમોદના કરું છું. ૩૦૮
તિયોની દેશવિરતિ તથા છેડ્મી આરાધનાને અનુમોદું છું. નારકીઓને પણ સમક્તિનો લાભ થાય, તેની અનુમોદના કરું છું. ૩૯
અને બાકીના જીવોનું દાનરુચિપણું સ્વાભાવિક વિનીતપણું કયાયનું પાતળાપણું પરોપકારીપણું ભવ્યપણું દાયિપણું દયાલુપણું. પ્રિયભાષિપણું વિગેરે વિવિધ ગુણોનો સમૂહ કે જે મોક્ષમાર્ગનું કારણ છેને સર્વની મારી અનુમોદના છે. ૩૧-૩૧૧
આ પ્રકારે પરજીવોએ કરેલ ઘણા સકતોની અનુમોદના કરી, હવે મારા સુકાના સમૂહનું સંગરંગમાં આવીને સ્મરણ કરું છું૩૧રા
અને ચઉસરાણમાં પણ કહેલ છે કે “અથવા વીતરાગવચનને અનુસરતું જે સર્વ સુક્ત છે, તે ત્રિકાલના ભેદે ત્રણ પ્રકારે છે, તે સર્વની અનુમોદના કરીએ છીએ. ના - આ પાઠોથી સ્પષ્ટ થાય છે કે પરના માર્ગનુસારી ગુણો પણ અનુમોદનીય છે. છતાં જેઓ કહે છે કે “મિથ્યાત્વીનો અને પર પક્ષીઓનો દયાપ્રમુખ ગુણ અનુમોદનીય નથી” તેઓની મતિ સીધી કેમ
કહેવાય?i૪-૯૯ો. પm: શ્રી હીરવિજય સૂરીશ્વરે પ્રક્ટ કરેલ બાર બોલના પટ્ટમાં અવંદનીક
ત્રણ ચૈત્ય સિવાય બીજ ચેત્યો વંદવા પૂજવા યોગ્ય કહેલા છે, કેટલાક આ બાબતમાં નિષેધ કરતા હોય, તેવું સંભળાય છે, તો તે કેવી
રીતે છે? ઉત્તર:-કેવળ અવકપ્રતિક્તિ પૈત્ય ૧, વ્યલિંગીના દ્રવ્યથી બનેલ સૈન્મ ૨,