Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 297
________________ ૨૧૦ પૂજા કરાય છે, તે પણ દ્રવ્ય પૂજા કહેવાય છે. (ત્યાગી સાધુપણાને લીધે દ્રવ્યપૂજાનાં ઉપકરણો તેમની પાસે ન હોય, અને મહાવ્રતનો આચાર પાળવાનો હોવાથી, દ્રવ્યપૂજા ન કરી શકે, પરંતુ તેટલાથી કારણ વિશે દ્રવ્યપૂજાનો નિષેધ થતો નથી. આ તાત્પર્ય હશે?) ૩-૭૯૫ા પ્રશ્ન: એકવિંશતિસ્થાનકમાં નેમિનાથ ભગવાનને અગીઆર ગણધરો કહ્યા છે, અને કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા, તે કેવી રીતે? ઉત્તર:- ૧૧ ગણધરો એકવિંશઠાણ તેમજ સપ્તતિશતહાણ, પ્રવચનસારોદ્ધાર, આવશ્યક વિગેરે ગ્રંથોમાં કહેલા છે. કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા છે. આ પ્રમાણે ભેદ પડે છે, તે મતાંતર જાણવું. ૩-૭૯૬૫ પ્રશ્ન: નવેય વાસુદેવોનું શરીરબળ સરખું હોય? કે જૂન અધિક હોય? ઉત્તર-અવસર્પિણી કાળના પ્રભાવે તેઓનું શરીરબળ ન્યૂનાધિક પણ હોય છે, કેમકે પહેલા વાસુદેવે કોટીશીલા છત્ર સુધી ઊંચી ઉપાડી અને નવમા વાસુદેવે ભૂમિથી ફક્ત ચાર આંગુલ સુધી ઉપાડી છે. ૩-૭૯૭ના પ્રશ્ન: કાર્તિક અમાવાસ્યાની રાત્રિમાં શ્રી મહાવીર-સર્વજ્ઞાય નમઃ આ પદ ગણાય છે. તે શા માટે છે? અને કયા દિવસે જ્ઞાન થયું? ઉત્તર:–મહાવીરભગવતે સર્વજ્ઞપણાએ દેશના આપી છે, માટે શ્રી મહાવીર-સર્વજ્ઞા નમ: ગણાય છે. અને મધ્ય રાત્રે (રાત્રિ પછી) મુક્તિ ગયા છે, તેથી શ્રી મહાવીર પાતાય નમ: આ ગણાય છે.૩-૭૯૮૫ પ્રશ્ન: નિર્વાણ વખતે ભગવાને ૧૬ પહોર દેશના આપી, તે કયા દિવસથી માંડી કયા દિવસમાં પૂરી થઈ? ઉત્તર:-ચૌદશના દિવસથી માંડી અમાવાસ્યાની પાછલી રાત્રિની બે ઘડી બાકી રહી ત્યારે પૂર્ણ થઈ સંભવે છે. કેમકે-“અમાવાસ્યામાં ર૯ મુહૂએ નિવણ થયું” એમ કહેલ છે, તેથી ૧૬ પહોર તો તેના પહેલાં થઈ જવા જોઇએ. ૩-૭૯૯ | શ્રી રવર્ધન ગણિકૃત પ્રશ્નોત્તરો. : શ્રાવકને નીવીના પચ્ચકખાણમાં સાધુની પેઠે નિવિયાતું કલ્પે? કે નહિ? ઉત્તર:- સાધુઓને અને શ્રાવકોને મુખ્ય રીતીએ નિવિયાતું કહ્યું નહિ. કારણ હોય તો ધે છે. આવા અક્ષરો શાસ્ત્રમાં છે, અને શ્રાવક કોઈક

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366