________________
૯૪ ઉત્તર:-મોકળા શ્રાવકો ત્રણ નવકારે પચ્ચખાણ પારે છે, તે અવિચ્છિન્ન
પરંપરા છે, પરંતુ તેનો પાઠ કોઈ પણ ઠેકાણે જોયાનું યાદ નથી. ૩-૩૫ર / પ્રશ્ન: સ્વપક્ષી કોણ અને પરપક્ષી કોણ? ઉત્તર:–“નિહ/ફત્તિ- “નિદ્ભવ, પાસત્યા વિગેરે સાધુવેષને ધારણ કરનાર
સ્વપક્ષી કહેવાય, અને ઉપરના વાકયમાં આદિ શબ્દ ગ્રહણ કરેલ છે, તેથી ચરક-પરિવ્રાજક વિગેરે પરપક્ષી કહેવાય છે.” એમ બૃહત્કલ્પના
પહેલા ખંડમાં છે. ૩-૩૫૩ પ્રમ: ઔષધ અને ભેષજમાં કાંઈ તફાવત છે? કે નહિ? ઉત્તર:-સુંઠ વિગેરે એક જાતિનું હોય, તે ઔષધ કહેવાય છે, અને અનેક
જાતિનું જે ગોળી, ચૂર્ણ વિગેરે બને છે, તે ભેષજ કહેવાય છે.
પંચસૂત્રની બૃહદ્રવૃત્તિ અનુસાર એવો ભેદ જાણવામાં છે. ૩-૩૫૪ પ્રશ્ન: કોઈ કહે કે હું ભવ્ય છું? કે અભવ્ય? તે શી રીતે જણાય?” ઉત્તર:–“જે પોતાના હૃદયમાં ભવ્ય, અભવ્યની શંકાવાળો થાય, તે નિયમથી
ભવ્ય હોય છે. કેમકે-અભવ્ય જીવને તેવી શંકા થતી નથી.” એમ-આચારાંગના
અવન્તી અધ્યયનના પાંચમા ઉદેસાની ટીકામાં કહ્યું છે. ૩-૩૫પા પ્રશ્ન: આચાર્ય વિગેરેની પ્રતિમા તથા દેરીની પ્રતિષ્ઠાના અક્ષરો કયા ગ્રંથમાં
ઉત્તર:– આચાર્યની મૂર્તિ અને દેરીની સ્થાપના મંત્ર નીચે મુજબ છે. 8
नमो आयरिआणं भगवंताणं नाणीणं पंच-विहायारसुट्ठियाणं, इह भगवंतो आयरिया अवयरंतु, साहु-साहुणी-सावय-साविआ-कयं पूअं पडिच्छंतु, सव्वसिद्धिं રિહંતુ સ્વાહીં- આ મંત્રે કરી ત્રણ વખત વાસક્ષેપ કરવો.
ઉપાધ્યાયની મૂર્તિ અને સૂપનો મંત્ર- નમો વાયામાં ભાવિંતા बारसंग-पढग-पाढगाणं सुअहराणं सज्झायज्झाणासत्ताणं, इह उवज्झाया માવંતો ગવવતુ, સાદું-સાદુળ-સાવા-સાવિયા-વર્ષ પૂર્મ ડિઝંતુ, સબ્ધ-સિદ્ધિ હિસંતુ- આ મંત્રે ત્રણ વખત વાસક્ષેપ નાંખવો. સાધુ સાધ્વીની મૂર્તિ અને સૂપનો મંત્ર- નો તબેલાઈ માવંતાઈi पंचमहव्वयधराणं पंचसमिआणं तिगुत्ताणं तव-नियम-नाण-दंसण-जुत्ताणं