________________
પy
પચ્ચકખાણમાં પાણીના આગારનો ઉચ્ચાર નથી. તેથી સચિત્ત પાણી
પણ કલ્પે છે. સર-૧૮૭ શ્ન: લોકનિક દેવો એકાવતારી છે? કે નહિ? ઉત્તર:–એકાવતારી જ હોય, એવો એકાન્ત જાણેલો નથી. ૨-૧૮૮n પ્રશ્ન: વડવિવાહજિઆ ગાથાનો અર્થ બતાવવા કૃપા કરશો? ઉત્તર:–“ચોસઠ હજાર હાથીઓ” એ અર્થ છે. તે કેવા સ્વરૂપવાળા છે?
આઠ દાંતોએ કરી સહિત જે હોય તે સારુદનવાળા કહેવાય. એવા આઠ મસ્તકો ચોસઠ ગુણા કરેલા છે. આઠ દાંત સહિત આઠ મસ્તકો જેઓનાતે તુષિષ્ટિન્તરિત કહેવાય. અહીં મધ્યમપદલોપી સમાસ જાણવો. આઠને ચોસઠે ગુણીએ ત્યારે ૫૧૨ થાય. તેટલા દરેક હાથીને
મસ્તક છે, તેમજ એક એક દાંતમાં આઠ આઠ વાવડી છે. -૧૮૯ શ્ન: હવા વિનેવન નિ આ ત્રણ ગાથામાં ધ્વજ અને અષ્ટમંગલો
દેખાતા નથી. હમણાં તો પૂજા અવસરે કરાય છે, તેનું શું કારણ? ઉત્તર:–આ ત્રણ ગાથામાં ધજા અને અષ્ટમંગલોનું ઉપલક્ષણથી ગ્રહણ કરવું,
કેમકે આપણી અવિચ્છિન્ન પરંપરાથી આવેલો સ્નાત્રવિધિ નિર્મલ ન હોય,
એમ સંભવે છે. ૨-૧૯ou. પ્રશ્ન: અરિહંત મહારાજાઓના જન્માભિષેકમાં દેવોનાં શરીરો કેટલા ઊંચાં હોય? ઉત્તર:-જન્માભિષેકમાં દેવોનાં શરીરો અભિષેક કરતાં જિનેશ્વરના કાળના
મનુષ્યના શરીર જેવડા હોય એમ સંભવે છે. ૨-૧૯૧ N: કલ્પસૂત્રમાં ચોમાસામાં વોસ નો વિકાસયા નું પરિવાર
“પાંચ ગાઉ ભિક્ષાચના માટે જઈ આવવું કલ્પ” એમ પાઠ છે.
તે અનુસાર ચૈત્ય અને ગુરુવંદન માટે જઇ આવવું કલ્પે? કે નહિ? ઉત્તર:–મિલાવરિયાપુ એ પદ અન્યનું સૂચક છે. તેથી ચૈત્ય અને ગુરુવંદન
માટે જઈ આવવું કલ્યું છે. કેમકે આવશ્યક હારિભદ્રીય ટીકામાં કિકિયાનિદવે શરદકાળમાં નદી ઉતરવા પૂર્વક ગુરુવંદન આદિ કરેલું દેખાય છે. પરંતુ
પ્રવૃત્તિ નથી. ૨-૧૯૨ પ્રશ્ન: તમામ પચ્ચકખાણોમાં ગઢડામોને આ આગાર કહેલો છે. પરંતુ
પાસ નેવેન વા ઇત્યાદિકમાં કેમ ન કહ્યો?