________________
૫૫
ઉત્તર:-
વા-આ પચ્ચકખાણમાં તે આગાર કહેવાતો નથી. તેનું કારણ શાસ્ત્રમાં જોયાનું સાંભરતું નથી. વડાવશ્યકસૂત્રમાં પણ તે
આગાર વિનાજ પાણલ્સનો પાઠ દેખાય છે..૨-૧૯૩ાા પ્રશ્ન: મહાનિશીથના યોગ વહ્યા વગરના સાધુ પાસે શ્રાવિકા ઉપધાનની ક્રિયા
શરીરની અસક્ઝાયમાં કરી શકે? કે નહિ? ઉત્તર:–અંતરાય છતાં પણ શ્રાવિકાને મહાનિશીથના યોગવાળા પાસેજ ઉપધાન
ક્ષિા કરવી પડે, બીજા પાસે ન થાય.II ૨-૧૯૪ો. પ્રશ્ન: તીર્થંકરદેવોનું ચતુર્મુખપણું સમવસરણ સિવાયની દેશનામાં હોય? કે
નહિ? ઉત્તર:-ટ્રાનશત્રતોના આ શ્લોકની ટીકાના અનુસાર સમવસરણમાં દેશના
અવસરે તીર્થકર દેવોનું ચાર મુખપણું સંભવે છે. તે સિવાય ચાર
મુખે દેશના હોતી નથી.) ૨-૧૯૫ પ્રશ્ન: તિર્યંચ અને મનુષ્યોને લેસ્થાની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, યુગલિયાઓને
પણ લેસ્થાસ્થિતિકાલ એ જ પ્રકારે હોય? કે ભિન્ન હોય? ઉત્તર:–યુગલિઆઓને પણ સામાન્ય તિર્યંચ મનુષ્યની પેઠે લેસ્થાસ્થિતિ કાલ
અંતર્મુહૂર્તનો હોય, એમ પન્નવણાસ્ત્રની ટીકા વિગેરેમાં કહેલ છે. ૨-૧૯૬ાા પ્રશ્ન: જેમ સૂક્ષ્મ નિગોદના સુલ્લક ભવો કહેવાય છે, તેમ બાદર નિગોદના
ક્ષુલ્લક ભવો કહેવાય નહિ? ઉત્તર:-સૂક્ષ્મ નિગોદની પેઠે બાદર નિગોદના પણ ક્ષુલ્લક ભવો સંભવે
છે.ll ૨-૧૯૭૧ પ્રશ્ન: સંગ્રહણીસૂત્રમાં મનુષ્યદ્વારમાં બે મુહુ વારા રે ચડેવીસ વિરહ
તોનો-ગર્ભજ મનુષ્યનો ૧૨ મુહૂર્ત અને સંમૂર્ણિમ મનુષ્યનો ૨૪ મુહૂર્તનો ઉત્કૃષ્ટથી વિરહકાલ હોય છે.” એમ છે, તો ગર્ભજ મનુષ્યો સદા
હોવા છતાં સંમૂર્ણિમ મનુષ્યનો વિરહકાલ કેમ સંભવે? ઉત્તર:–ગર્ભજ મનુષ્યો નિરંતર હોય, છતાં પણ સંમૂર્ણિમ મનુષ્યોનો ૨૪
મુહૂર્તનો વિરહકાલ કોઈ અવસરે સંભવે છે. કેમકે-પહેલાં ઉત્પન્ન થયેલાનો