________________
२७
કરતાં તો “તેણે કરાવેલ પ્રાસાદના દર્શનથી રાવણને હરિણચકીનું સમીપપણું સંગત થાય છે.” પણ બીજા પક્ષમાં ઘણા ગ્રંથોની સંમતિ
મળે છે. તેથી ઘણી શંકા ઉત્પન્ન થાય છે. માટે તેનું કેમ? ઉત્તર:–આ બાબતમાં મતાંતર જણાય છે.ar૧-૮૯ પ્રસન: પાંડવ ચરિત્રમાં કૃષ્ણનો જન્મ આસો સુદ આઠમે કહ્યો છે, અને
નેમિનાથ ચરિત્રમાં તથા લોકોક્તિમાં શ્રાવણ વદ આઠમ બતાવી છે,
માટે બે વાતનો મેળ કેમ મળે? ઉત્તર:–આમાં પણ મતાંતર જાણવું.૧-૯OIL પ્રશ્ન: પાંડવચરિત્રમાં જરાસંધના સેનાની હિરણ્યનાભને ભીમે માય છે, અને
હેમચંદ્રીયનેમિચરિત્રમાં અનાધૃષ્ટિ સેનાનીએ તેને માર્યો છે, તે વાત
કેમ મલે? ઉત્તર:- આમાં પણ મતાન્તર જાણવું. ૧-૯૧ II પ્રશ્ન: “વર્તમાન તમામ બેંકો એકાવતારી છે” એમ પ્રવાહ ચાલે છે, અને
પદ્મચરિત્રમાં સીતા ઇંદ્રના આ ભવથી જુદા ત્રણ ભવો કહ્યા છે,
તેનું શું કારણ? ઉત્તર:-“વર્તમાન તમામ ઈંઢો એકાવતારી છે જ” એવા અક્ષરો અમે જોયા
નથી.૧-૯૨ . પ્રશ્ન: પાંડવચરિત્રમાં સોલમા સર્ગના ૧૮મા શ્લોકમાં છેજેસ્થ: તારા ત્રિય
આ પદમાં તાશા આ શબ્દમાં આપ પ્રત્યય કેમ કર્યો છે.? કેમકે
ટ પ્રત્યયથી તે રૂપ બનેલું છે, માટે ઇ પ્રત્યય કરવો જોઈએ. ઉત્તર:-૮ પ્રત્યયથી બનેલને રૂ પ્રત્યયજ આવે. પરંતુ અહીં તાદૃશ એ
શબ્દ વિના છે. તેથી ભાગરિ આચાર્યના મતે બાપુ આવવાથી રૂપ
બન્યું છે. માટે કોઈ દોષ નથી.. ૧-૯૩ . સ: ધોળા અને રાતા સૈધવના અચિત્તપણામાં ભેદ કેમ રખાય છે.? ઉત્તર:-શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે “જો રાતા તથા ધોળા સૈધવનું એક
ઉત્પત્તિસ્થાન હોય, તો બન્નેયનું સચિત્તપણું સમાનજ ગણાય. પરંતુ-આચરણાએ ધોળા સૈધવમાં અચિત્તપણાનો વ્યવહાર છે, રાતામાં નથી. તેમજ રાતા